________________
યુગપ્રધાન શ્રીજીચ દ્રસૂરિ
૧૮મી શતાબ્દીમાં લખાયેલ એક પટ્ટાવલીમાં આ પ્રમાણે છેઃ
“ટી સર્ ગાગમનું પા મહાવિદ્યાવસ नगरमाई फिरई, माथे अंकुश पेटई पढो बांध्यउ, एक चाकररै माथे घडो पाणीरौ बीजारै माथि खडरौ पूलो पहवड़ अहंकार धरीनई फिरई । तरई सत्यवादी सारंगधर मंत्री उपासरई लेई आयड, पहिली जत्तियांसु वाद (कियां) का (?) बोल्यां थाग न लाभई, तरई समस्या कही
:
×
" मक्षिकापादघातेन, कम्पितं जगतस्त्रयम् "
यह समस्यानउ अर्थ (पूर्ति करतां) भाग्यनई जोगई युगप्रधानजीए कह्यो :
+ “સમ(? =`)મિત્તૌ હિલ્લિત ચિત્ર, વાળિા . ૩પૂતિમ્। मक्षिकापादघातेन, कम्पित નતાયમ્।ર્ક एम कही भट्टनई हरायउ, (भट्ट) पगे लाग्यउ ।
7)
ત્યાંથી વિહાર કરી સૂરિ મહારાજ પાટણ પધાર્યાં, સ. ૧૬૧૯ ના ચાતુર્માંસ ત્યાં કર્યાં. સ. ૧૬૨૦ના એમનેા ચાતુર્માંસ વીસલનગર * થયા. ત્યાંથી બિકાનેરના મ`ત્રીશ્વર શ્રીસંગ્રામસિંહ
בમક્ષિકા (માખી)ના પગના આધાતથી ત્રણે લોક કંપવા લાગ્યા.”
+ ́ સમાન ભીંત ( દિવાલ ) પર ત્રણે જગતનું ચિત્ર દેરી એની નીચે પાણીથી ભરેલુ એક જલપાત્ર રાખ્યું. એમાં ત્રણલેકના ચિત્રની છાયા પડવા લાગી, એ પાણીની ઉપર માખીના બેસવાથી પાણી હાલવા લાગ્યુ. પાણીના હલનચલનની સાથેાસાથ ત્રણે જગતની પ્રતિચ્છાયા પણ ડાલવા લાગી, આમ મક્ષિકાના પગના આધાત વડે ત્રણે બેંક *પવા લાગ્યા.” *વિહાર પત્ર નં. ૨ માં વિસલનગરના સ્થાન પર બિકાનેર લખેલ છે; પરન્તુ અમને વિસલનગર જ ઠીક લાગે છે.