________________
૨૨૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ કાબૂવ સુધી સર્વત્ર “લડાણી” કરી. ઉ. પ૦ શ્રી સોમજી પાસે ૧૧ અંગો શ્રી ચંદ્રની સાથે બીકાનેરમાં શ્રવણ કર્યા, શ્રતજ્ઞાનની ભકિત નિમિત્તે સિધાન્ત લખાવવામાં ઘણું ઘણું દ્રવ્ય ખચ્યું.
એકવાર બીકાનેરમાં મંત્રીશ્વરે સૂરિજી પાસે “ભગવતી સૂત્ર” શ્રવણ કર્યું, અને ભગવાન મહાવીરને ગણધર ગૌતમ સ્વામીએ કરેલ પ્રત્યેક પ્રશ્ન પર મોતી ચઢાવ્યાં, આ આગમમાં ૩૬૦૦૦ પ્રશ્ન હોવાથી ખેતીની સંખ્યા પણ ૩૬૦૦૦ની થઈ, જેમાં ૧૬૭૦૦ મેતી ચન્દ્રવામાં, ૧૧૯૦૦ પૂઠિયામાં, અને બાકીના ઠવણી, પૂઠા, કવલી, સાજ, વીટાંગણા આદિમ લગાવ્યા.
+ શ્રીચંદ્રની કોઈ વિશેષ હકીકત જાણવા નથી મળી જતાં અનુમાનથી સંભવ છે કે મંત્રીશ્વરજીના કેઈ સંબંધી હોય.
* ક્ષમાકલ્યાણોપાધ્યાય કૃત ભગવતી સૂત્ર સઝાયમાં :"बीकानेर तणो वली मत्री, कर्मचन्द्र इण नाम, तिण गौतम गुरुना नाम पूज्या, मुक्ताफल अभिरराम ॥ १३ ॥ પં. દીપનિજ્ય કૃત ભગવતીસૂત્રની ગહુંલીમાં :-- " कम चन्द्र मोतीडे वधाई, कीन भगत गुरु सेवा । भगवतीसूत्र सुणों वह भावे, चाखो अमृत मेवा ।। ६ ॥" * શ્રીજનકૃપાચમુ-જ્ઞાન ભંડારની એક ખ્યા માં લખ્યું છે :
" हिवे राजा रायसिंहजीरे वारे मुंहते करमचन शहर उथेलीने वसायो, जात आप आपरी बास( गुवाड में वसाया x x x x रायसिंहजी पातसारे पगे लागा अर मुंहते करमचन्द्रने लेकर गुजरात चढया, उठे राड जीत्या. पछे पातसाहसु मुहते करमचन` मुजरो कियो, तरे पातस्या कह्यो 'मांग कम चन्द्र ! म तूठा' पछे पातस्यासु अरज कर ५२ परगना राजा रायसिंहने दया x x x x उपासरो महात्मा नीचे देखके आपरी घोडारी घुडसालरी जागा उपासरो करायो। देहरो १ चौवीसटैरो, २ वासुपूजजीरो,