________________
મહાન શાસન સવા
૧૪૭
"મજૂર પ્રદાન () જરદા વિમા ! વાર હું કોરું પતિ કાળે शाहि सलेम बुलाय श्रीपूज्यकु मोहि भरोसो चन्द्र न भागै ॥ भट्ट हार गयो ईक बोट शब्दकी जीत भई युं जैनके तागे। वाद जित्यउ जिणचन्द भट्टारक युं पतिशाहि दिल्लीपति आगै ॥
સૂરિમહારાજે આગરામાં ચાતુર્માસ કર્યો, એથી સંઘમાં ખૂબ ધર્મધ્યાન થયા; એટલું જ નહીં પણ એમણે સમ્રાટ જહાંગીર પર અલૌકિક અને અનુપમ પ્રભાવ દાખવી શાસનની જે વિરલ સેવા કરી, તે શબ્દો દ્વારા વર્ણવી શકાય તેમ નથી.
આ પ્રકરણ વાંચી વાંચકને શ્રીજિનચન્દ્રસૂરિજીની અનુકરણીય મહાનું શાસન-સેવા, અદમ્ય ઉત્સાહ, અતૂટ સાહસ, નિર્મલ તપ, સંયમ અને વૈર્ય–ગાંભીર્ય આદિ અનેક ગુણોને અચ્છા પરિચય થવાને.