________________
આજ્ઞાનુવર્તી સાધુ-સ ધ
૨૦૫
ઉપા॰ શિવનિધાનજીને (૨) મતિસિંહ નામે શિષ્ય હતા. એમના શિ. બા. રત્નય કૃત આદિનાથ પંચકલ્યાણક સ્તવ૦ ગા૦ ૨૪, અને એમના શિષ્ય દયા તિલક કૃત ધન્નારાસ (સ. ૧૭૩૭ કાર્તિક ), ‘ ભવદત્ત ચો.’ (સ. ૧૭૪૧ જે. સુ. ૧૧ ફતેપુર કવિની વચ લિખિત પ્રતિ શ્રીપૂજ્યન્દના સંગ્રહમાં છે ); (૧૩) સહજ કી –ક્ષેમીતિ શાખામાં શ્રીહેમનંદનજી (સ. ૧૬૪૫ સુભદ્રા ચૌ ના કર્યાં, જયપુર ભંડાર)ના શિષ્ય હતા. પેાતે જબરદસ્ત વિદ્વાન અને ઉત્તમ કાટના કવિ હતા. લૌદ્રપુરના શિલાપટ્ટપર ઉત્કી કરેલ “શતદલમયંત્રમય શ્રીપાર્શ્વ જિનસ્તવ.” (સ. ૧૬૮૩ કાર્તિક સુદિ ૧૫ એમનીજ દ્વિતીય કૃતી છે. જૈન લેખ સંગ્રહ (ભા કુશ્ત) માં બાબુ પૂરા દજી નાતુર, એમ. એ. બી. અલ; લખે છે કે “Íાલાષ્ટ કે તરાએલ આવું ઉત્તમ કાવ્ય અન્ય કોઇ સ્થળે જોવામાં આવ્યું નથી”. એથી તેમની અસાધારણ વિદ્વત્તાના અચ્છા પરિચય મળે છે. એમની નીચેની કૃતિઓ ઉપલબ્ધ છે.
૧ દેવરાજ હૈ. (સ. ૧૬૭ર જયપુર ભ) ૨ હુંસરાજ વચ્છરાજ એ. (પત્ર ૩૭ અમારા સંગ્રહમાં છે). ૩ શત્રુજય મહાત્મ્ય રાસ સ. ૧૬૮૪ આસનીકેટ જય-ભ) ૪ સાગરસેડ ચો. (સ. ૧૯૭૫ બીકાનેર, શ્રીપૂયજી સ., પ હરિશ્ચંદ્ર રાસ (સં. ૧૬૯૭ ચિત, અંતિમ પત્ર અમારા સંગ્રહમાં છે.) ૬ સારસ્વત વૃત્તિ (સં. ૧૬૮૧), ૭ કલ્પસૂત્ર (૫ મંજરી
* ૨૨ ની ટિપ્પણમાં ઉલ્લેખિત ઉપા॰ ક-તિલકજી (ક્રયાહાર કર્તા ) ના શિષ્ય લક્ષ્મીવિનય શિષ્ય રત્નસારા શિષ્ય ઉપરાંત હૅમન દનજી અને રતહુ છ હતા. એમની પર પગ ૧૯મી સદી સુધી વિદ્યમાન હતી. એના નામે પણ અમાન્ય સંગ્રહમાં છે.