________________
૨૨૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
પ્રાપ્તી થઈ. આ માંગલ પ્રસંગ પર મત્રીશ્વરે સમ્રાટને વિવિધ પ્રકારની ભેટ ધરી. સમ્રાટે વધાઇ દેતાં, એમનાં નમ “ભાગ્યચન્દ્ર” અને “લક્ષ્મીચન્દ્ર” રાખ્યા. +
મીશ્વર કર્મચન્દ્રના ઉદ્યોગથી બીકાનેર નરેશ રાયસિ પાંચ હારી પદને પામ્યા, ને ‘રા’ પદ વડે વિભૂષિત થયા. ‘રાજપુતાને કે જૈન વીર’નામક ગ્રંથમાં લખ્યું છે કે જયપુરના રાજા અભયસિંહે જયારે બીકાનેર પર આક્રમણ કર્યું ત્યારે મંત્રીશ્વરેજ પોતાની પ્રખર બુદ્ધિથી શત્રુ સાથે સંધિ કરી રાજ્યની રક્ષા કરી હતી. ટૂંકમાં એટલુંજ કહેવુ' બસ થશે કે મત્રીશ્વરે બીકાનેર રાજ્યની સેવા અને સ્વામી ભક્તિમાં કાંઇ કસર નથી રાખી. ‘બીકાનેર રાજ્ય કે ઇતિહાસ' માં લખ્યું છે કે સ. ૧૬૪૫માં ખીકાનેરના અત્યારને કિલ્લે મનાવવાનું તેમણેજ શરુ કરેલું.
દીદી મંત્રીશ્વર કોઇ કારણે રાજા રાયસિંહના માર્ગોને × સમજી લઈ ભાવિના શુભ સકેતથી એમને દેશ લઈ
+ કન્દ્ર મત્રિ વંશ પ્રભુધ' ના આ વનથી સ. ૧૬ ૩૫ થી પછીજ અને પુત્રો જન્મ થવા નિર્ધારિત થાય છે.
× કર્મચન્દ્ર - મંત્રી વશ પ્રબંધ (કે. સ૬૫૦ ) વૃત્તિમાં :~ ‘અથ’અનન્તર ‘કાચા 'અસ્મિનું વાહે જૈવ શુભાશુમ વર્મ, સેવચેર્ `વિધવા તવવાચ ‘વિસ્મિત’ વિસિત ‘નિજ્ઞેશચ’ आत्मीयप्रभोः श्रीरायसिंहस्य ' वैमनस्य' चित्तकालुप्य निजे चित्तं ज्ञात्वा राज्ञः श्रीराय सिंहस्य आज्ञां ' आदेश' 'समासाद्य' प्राप्य ' निजं जन ' स्वजनवर्ग समादाय गृहीत्वा मेदिनीतट' मेडतापुरेत्याख्यया स्यातं ' अभ्यास्त ' અધ્યા તિવૃત્ તિઞીશ્રયતા મૂતો મોંત્રી? સ્વામી(ધર્મ) (!) પત્ર ધન, તેમ‘ધિ:’- ગતિશાચિ (સ્વામી)ધ ધર્માધવ:
રૂ-રૂઃ ।
'
"