________________
અગ્રિમ વક્તવ્ય
પંદરમી શતાબ્દીમાં બેગડશાખાના પ્રથમ આચાર્ય શ્રીજિનેશ્વર સૂરિજીએ મહમ્મદ બેગડા પાસેથી ભારે સન્માન પ્રાપ્ત કરેલ यात्रां रैवतकेऽप्येव, विधाय गुरुभिस्तमम् । સવુત્સવૈ: સુત્રાળ:, પ્રાપ્તવાન યોનિનીપુરમ્ કિગા (ઉપદેશ સપ્તતિકા પત્ર ૫૮)
આ વિષે વધુ માહિતી વિવિધતી કલ્પ' કન્નાનય તી કલ્પદ્રય અને પ`. લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધીને જૈન” પત્રના રૌખમહાત્સવાંકમાંને લેખ તથા તેમને લખેલ ‘સુલતાન મહમ્મદ તુઘલખ અને જિનપ્રભસૂર ' નામના પુસ્તક જે ખચાય શ્રીજિન રિસાગરસૂરિ જૈન જ્ઞાનબ’ડાર લેાહાવટ (મારવાડ)થી પ્રગટ થયેલ છે, તે. તેમજ ગીતત્રય-એ-જે.કા-સ, પૃ. ૧૧ થી ૧૪માંથી પ્રાપ્ત થશે. પુરાતત્ત્વવિદ્ શ્રીજિનવિજ્યજી વિવિધતી કલ્પના પ્રાસ્તાવિક નિવેદનમાં જિનપ્રભસૂરિજીના વિષે લખે છે કે:
ગ્રંથકાર
66
તેમના સમયના એક બહુ ભારે વિદ્વાન અને પ્રતિભાશાળી જન આચાય હતા. જે રીતે વિક્રમની સત્તરમી શતાબ્દીમાં મેગલ સમ્રાટ અકબર બાદશાહના દરબારમાં જૈન જગદ્ગુરૂ હીરવિજયસૂરિજીએ શાહી સન્માન સોંપ્રાપ્ત કરેલ, એજ રીતે જિનપ્રભસૂરિએ પણ ૧૪મી શતાબ્દીમાં તુઘલખ સુલતાન મહમ્મદશાહના દરબારમાં ભારે ગૌરવ પ્રાપ્ત કરેલ. ભારતના મુસલમાન બાદશાહેાના દરબારમાં જૈન ધર્મોનું મહત્વ દર્શાવનાર અને ગૌરવ વધારનાર કદાચ સૌથી પહેલા આજ આચાય થયા.
જુએ જિનેશ્વરસૂરિ ગીત ( અ જે. કા. સ. પૃ. ૩૧૪) પ(પો)ત?)પૂન પ્લાનનૌ, અળદિયા માંહિ તે महाजन बंद मुकावियो, मेल्यउ संघ पुच्छांहि हो. स०॥६॥ ‘રાજ્ઞનગર’ નફ પાંડુર્યા, પ્રતિકોષ્યો ‘મહમ્મ’હો पद ठवणो परगट कियों, दुख दे। हग गया रद हो, स० ॥ ७॥