________________
tr
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરિ આવશે, કે જેના દર્શનથી ચિત્ત પ્રસન્ન થાય ને જેમના ચરણની અનેક લેકે સેવા કરે છે? ત્યારે મંત્રીશ્વરે જણાવ્યું કે “હવે ચામાસુ નજીક આવે છે, એટલે એમનાથી વિહાર થઈ ન શકે” ત્યારે સમ્રાટે કહ્યું કે “ જલ્દી પધારે તે! એમના દર્શન અને ઉપદેશથી મારૂ જીવન સફળ થાય, અને અનેક જીવાને અભયદાન આપી એમને પણ સંતુષ્ટ કરી શકાય, એટલે એવા કોઇ ઉપાય કરા કે જેમ તેએ અત્રે જલ્દીથી અવશ્ય પધારે. ” અને તેજ વખતે એક વિનતિપત્ર પણ લખાવીને સમ્રાટે મંત્રીશ્વરને આપ્યા. મત્રીશ્વરે પણ સૂરિજીને ખૂબખૂબ આગ્રહપૂર્ણાંક લાહેાર આવવાના વિનતિપત્ર લખી શીઘ્રગામી મેવડા તેની સાથે ખભાત પાડવી આપ્યા.
,,
એક વેળા સમ્રાટ અકબરના પુત્ર સલીમ સુરતાને ત્યાં મૂળ નક્ષત્રના પ્રથમ પાદમાં કન્યાને જન્મ થયા. યેતિષી લેાકેાએ કહ્યું કે આના જન્મ ચેગ એના પિતાને માટે અનિષ્ટકારક છે. એનું મેઢુંય જોયા વિના એના પરિત્યાગ કરવા જોઇએ. સમ્રાટે શેખ અબુલફેલ આદિ વિદ્વાનોને ખેલાવી મૂલનક્ષત્રના બન્મદોષના પ્રતિકાર પૂછ્યા. એમની સાથે મંત્રણા કરી મંત્રીશ્વર ક ચન્દ્રને પૂછી, સમ્રાટે આજ્ઞા કરી કે જૈનધર્મ પ્રમાણે આ દ્વેષની ઉપશાંતિ કરવા અર્થે શાંતિ-વિધિ આદિના ઉચિત પ્રશ્નધ કરે..
સમ્રાટની આજ્ઞા મળતાં મંત્રીશ્વર ક`ચન્દ્રે વિશેષવિધિથી સેનાચાંદીના ઘડાએ! દ્વારા મહાન ઉત્સવથી ચૈત્ર શુદિ ૧પ ના રોજ ( શ્રીસુપા નાથજીની અષ્ટોત્તરી સ્નાત્ર કરાવી, જેમાં લગભગ * इम चैत्री पूनम दिवस शान्तिक, शाहि हुकम मुंहते की यउ | जिंनराज जिनंचंन्द्रसूरि वन्दी, दानं याचकनई ટીચર ।। ૧૨ II,
પ્રતિષેધ રાસ]
[યુ. પ્ર. જિનચન્દ્રસરિ અકબર गुणनी पेटी, तेहनई आवी
?
मूलमां बेटी ॥ દ્દો ॥૩૮॥
जेहो,
વાલ્યા નળમાં મૂત્રો
*
पछी शेखजी तेडया पंडित जोशी