________________
૪૧
પ્રસ્તાવના
ગચ્છના સાધુઓ અકબરની ધર્મ સભાના સભ્યો તરીકે મૂકાએલા છે, પરન્તુ ખરતગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિ કે અન્ય પ્રસિદ્ધ વ્યકિત તેમાં દાખલ કરેલ નથી. અબુલક્જલનું ખૂન સલીમે ( જહાંગીરે ) સન ૧૬૦૨ની ૧૨મી ઓગસ્ટે ( સ', ૧૬૫૯માં) કરાવ્યું, જ્યારે તેના મરણ પહેલાં દશ વર્ષે જિનચન્દ્રસૂરિને સં. ૧૯૪૯માં લાહારમાં યુગપ્રધાનપદ મળ્યું અને અકબર બાદશાહની સાથે તેમના અને તેમના શિષ્ય જિનસિંહસૂરિના વિશેષ પરિચય થયા, છતાં તે બન્નેમાંથી એક્કેના તેમજ સમયસુંદર આદિ-વિદ્વાન વ્યક્તિનો પણ સમાવેશ આઈન – ઈ – અકબરીમાં કરવામાં આવ્યેા જણાતા નથી.
આઈન-દ-અકબરીમાં ભલે ઉલ્લેખ ન મળે, પર ંતુ એથીયે અધિક મહત્ત્વના ઉલ્લેખ અાન્તિકા ફરમાન પત્રમાં છે. સમ્રાટ અકબર સ્વયં જિનચાર્જ પ્રભાવ આ પ્રમાણે વ્યક્ત કરે છેઃ—
""
' इससे पहले शुभ चिन्तक तपस्वी जिनचन्दसूरि खरतर हमारी सेवामें रहता था. जब उसकी भगवद्भक्ति प्रकट हुई तब हमने उसको अपनी बडी बादशाहीकी महरबानियों में મિના હિયા.”
( આ ગ્રંથના પરિશિષ્ટ ‘ગ'માં જા ) શ્રીજિનસ હરિય ઉલ્લેખ સમ્રાટ અકબર અને જહાંગીર બન્ને આ પ્રકારે કરે છે :
इन दिनों आचार्य जिनसिंहसूर उर्फ मानसिंहने अर्ज कराई कि पहले जो ऊपर लिखे अनुसार हुकम हुआथा वह खो गया है इस लिये हमने उस फरमान के अनुसार नया માન નાયત યિા હૈં। ” ( ઉક્ત ફરમાન પર (ગ).
ત
(1
इन सेवडोंके दो पंथ हैं, एक तपा दूसरा करतल ( વતર ). માનસિă (જ્ઞિનસિંદસૂરિ) તનોં (વાતì)