________________
૧૩૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
મળવાથી એ વાત નિશ્ચયપૂર્વક નથી કહી શકતા. આ મદિરમાંજ સુદિ ૭ ના રાજ પ્રતિષ્ઠિત કરેલ भी प्रमाणे छे :
વૈશાખ
સ. ૧૬૬૪ ના धातुप्रतिभा छे, नो से " सं १६६४ वर्षे वैशाख सुदि ७ गुरुवारे राजा श्रीरायसिंहविजयराज्ये श्रीविक्रमनगरवास्तव्यश्री ओसवाल ज्ञातीय बोहित्थरगोत्रोय सा वणवीर भार्या वीरमदेपुत्र हीरा भार्या हीरादे पुत्र पास भार्या पाटमदे पुत्र तिलोकसी भार्या तारादे पुत्ररत्न लखमसीकेन अपरमातृ रंगादे पुत्र चोला सपरिवार - सभी केन श्री कुन्थुनाथविस्वं कारित प्रतिष्ठित च श्रीबृहत्खरतरगच्छाधिराज श्रीजिनमाणिक्यसूरिपट्टालंकार युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः पूज्यमानं चिरं नंदतु ॥ कल्याणमस्तु ।
“ શ્રીચિન્તામણિજી ’’ મદિરના ગુપ્તભડારમાં પણ આજ દિવસે પ્રતિષ્ઠિત થયેલ ધાતુભૂતિ છે અનેા લેખ આ પ્રમાણે છે. " सं. १६६४ प्रमिते वैशाख सुदि ७ गुरुपुष्ये राजा श्रीरायसिंहजीवन श्रीविक्रमनगर वास्तव्य श्रीओसवाल ज्ञातीय गालवच्छागोत्रीय सा० रूपा भार्या रूपादे पुत्र मिना भा माणकद एवरत्न सा० वन्नाकेन ( भा० ) वल्हादे पुत्र नथमल - कपूरच प्रमुख परिवारसश्रीकेन श्रीयांसवित्र कारित प्रतिष्ठित च श्रीदत्वरतरगच्छाधिराज श्रीजिनमाणिक्यसूरि पट्टाकारहार सूरिभि.
शाहि प्रतिबंधक युगप्रधान श्रीजिनचन्द्र
"3
न पूज्यमानं चिरं नंदतु ॥ श्रेयः ॥
વૈશાખ સુદ છ પછી વિહાર કરી લવેરે પધાર્યાં, ને સ. ૧૬૬૪ ના ચાતુર્માસ ત્યાં કર્યાં. જોધપુરથી રાજા સૂરસિંહજી વંદના કરવા આવ્યા, ન સૂરિજી સાથે ધ ગોષ્ઠિ કરી ખૂબ આનંદ પામ્યા, ને યુગપ્રધાન ગુરૂનું સન્માન વધારવા નિમત્તે પેાતાના ગજ્યમાં શ્રાવકા સૂરિજીને વાજિંત્ર વગાડતા