________________
૧૬૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
ખાસ ઉલ્લેખનીય છે. “ચિન્તામણિ મહાભાર્થ” જેવા મહાન ઉત્કૃષ્ટ ગ્રંથેનો એમણે અભ્યાસ કરેલો. એમણે બનાવેલ ૧ મધ્યાહ્ન વ્યાખ્યાન પધ્ધતિ (સ. ૧૬૭૩ પાટણ), ૨ ત્રષિમંડલ પ્રકરણ વૃત્તિ ૪ ખંડ (સં. ૧૭૦૫ બીકાનેર), ૩ સ્થાનાંગ વૃત્તિ ગત ગાથા વૃત્તિ (સં. ૧૭૦૫ વા. સુમતિ કલ્લોલની સાથે) લીંબડી ભં. ૪ ઉતરાધ્યયન વૃત્તિ સં. ૧૭૧૧ બીકાનેર જ્ઞાન, ૫ આદિનાથ વ્યાખ્યાન, ૬ આચાર દિનકર પ્રશસ્તિ, ૭ શત્રુ
જ્ય યાત્રા પરિપાટી સ્તવન સં. ૧૬૭૧, ૮ ઋષિમંડલ ગાળાવબોધ, ૯ જિનસિંહ રિ ગીત, ૧૦ ઉદ્યમકર્મ સંવાદ, ૧૧ પાર્શ્વનેમિ ચરિત્ર. તથા ગૌડી પશ્વ સ્ત. સં. ૧૬૮૩, અને અન્ય સ્તવન ગહુલિયે, ઈત્યાદિ ઉપલબ્ધ છે.
(૨) નય વિલાસ—એમનું નામ પણ આગરાથી લખેલ પત્રમાં આવે છે. એમણે બનાવેલ લાકનાલ દ્રાવિંશિકા બાળાવબોધ (સં. ૧૬૫૪ લિખિત) શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાન ભંડાર બીકાનેરમાં છે.
(૩) જ્ઞાન વિકાસ –એમના શિષ્ય સમયપ્રમોદજી કૃત (૧) જિન : નિર્વાણ રામ, (૨) સૌપની ઈ (સ. ૧૬૭૩ જૂડામે પત્ર ૧૪ વય લિખિ ) પ્રકાર ? ભંડારમાં છે, (ક) અભયદેવસૂરિ કૃત સાડગ્નીવલકુલક ટબો (સં. ૧૬૬૧ ફા છે. ૭ વીરમપૂરે કૃત વ લિખિત), (ક) જિ" - ચન્દ્રસૂરિજી ગીત (સં. ૧૯૪૯), (૫) આરામભા ચૌપાઈ (૬) અરહનક રાસ. (૭) દશાર્ણભદ્ર નવઢાલિયા ઈત્યાદિ નાની મોટી કેટલીય કૃતિઓ ઉપલબ્ધ છે.
અમારા સંગ્રહમાંના ભગવતી સૂત્ર પ્રશસ્તિ (સ. ૧૬૭૬) પરથી જાણવા મળે છે કે જ્ઞાનવિલાસજીને લબ્ધિશેખર, જ્ઞાન