________________
ભક્ત શ્રાવક ગણ
૨૧૭ કર્યું. મંત્રીશ્વરની આ સેવાથી ખુશ થઈ જાય કલ્યાણસિંહજીએ એમને મનવાંછિત માંગવા કહ્યું, પર તુ એમને તો વૈભવ કરતાંય ધર્મ વધુ પ્રિય હતું, એટલે અન્ય કઈ ન માંગતાં એમણે યાચના કરી કે ૧) ચાતુ ર્માસમાં કુંભાર હલવાઈ, તેલી વગેરે લેકો ઘાણી ફેરવવી આદિપોતાના હિંસાત્મક કાર્યો ન કરે. (૨) વણિકો પાસેથી “માતા” નામે જે કર લેવામાં આવે છે તે, અને ચતુર્ભાશ જકાત લેવામાં આવે છે, તે ભવિષ્યમાં ન લેવામાં આવે (૩) બકરી, ભેડ, ઉરબ્રાદિના કર ન લેવામાં આવે. નરેશે આ વાતનો સહર્ષ સ્વીકાર કર્યો, તે ઉપરાંત ચાર ગામનો પટ્ટો વંશપરંપરા સુધીને માટે પ્રદાન કર્યો.
દિલ્હી પર આક્રમણ કરવા જતા “ઈબ્રાહીમ મીર્ઝા ને નાગર પાસે, કુમાર રાયસિંહની સાથે રહી, મંત્રીશ્વરે સંગ્રામ કરી પરાજિત કર્યા. સમ્રાટને મદદ કરવા ગુજરાત પર ચઢાઈ કરી મી મહંમદ હુસેન સાથે યુધ્ધ વિગ્રહાદિમાં પોતાની નિપુણતા અને બુધિભવ વડે સજત સમિયાણા (જિન કુશલસૂરિજી મ૦ નું જન્મ સ્થળ છે અને આબૂ પ્રદેશ સર કર્યા. જાલોરના આધપતિને વશ કરી એને રાયસિંહજીને પગે પાડ, સમ્રાટની આજ્ઞા મેળવી મુગલ સેના વડે આકામત આબૂ તીર્થની રક્ષા અને ઐોની પુનઃ સુવ્યવસ્થા કરી. શિવપુરી(સહી)થી આવેલા બંદીજનેને પોતાને ઘેર લાવી સન્માન્યા, આબૂના મંદિરને સુવર્ણ કળશ, ધ્વજા, અને દંડ ચઢાવી સશભિત કર્યા. સમિયાણાના બંદીજનોને રાયસિંહજીની કૃપા વડે સિનિકના હાથથી છોડાવ્યા.
સં. ૧૬૩૫ ના મહા ભયંકર દુકાળના સમયે ૧૩ માસ સુધી મંત્રીશ્વરે દાનશાળા ખોલી દીન, હન, રોગગ્રસ્ત