Book Title: Yog Kaustubh
Author(s): Nathuram Sharma
Publisher: Anandashram
Catalog link: https://jainqq.org/explore/006145/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्री यो ग को स्तु भ पडत मूल्य रू.२-८-६ Page #2 -------------------------------------------------------------------------- ________________ == શ્રી તુમ = યોજનાર –બબનિષ્ઠ મહારાજ શ્રી નથુરામ શર્મા આનંદાશ્રમ, બીલખા–(સૌરાષ્ટ્ર) પ્રકટ કરનાર વ્યવસ્થાપક ટ્રસ્ટીમંડળ આનંદામ, પિસ્ટ-બીલખા-(સૌરાષ્ટ્ર) ' સાતમી આવૃત્તિ પ્રત ૧૧૦૦ શાકે ૧૮૭૦ સંવત ૨૦૦૫ ઈ. સ. ૧૯૪૯ પડતમૂલ્ય રા. આ. પા. ૨-૮-૬ પુસ્તક મળવાનું સ્થળ-વ્યવસ્થાપક, આનંદાશ્રમ પિોસ્ટ-બીલખા-(સૌરાષ્ટ્ર ) Page #3 -------------------------------------------------------------------------- ________________ '' " आलोक्य सर्वशास्त्राणि विचार्य च पुनः पुनः । '' इदमेकं सुनिष्पन्नं योगशास्त्रं परं मतम् ॥ "" अभ्यासेन स्थिरं चित्तमभ्यासेनानिलच्युतिः । अभ्यासेन परानंदो ह्यभ्यासेनात्मदर्शनम् ॥ " अभियोगात्सदाभ्यासात्तत्रैव च विनिश्वयात् । पुनः पुनरनिर्वेदात्सिद्धयेद्योगो न चान्यथा ॥ " नित्याभ्यसनशीलस्य स्वसंवेद्यं हि तद्भवेत् । तत्सूक्ष्मत्वादनिर्देश्यं परं ब्रह्म सनातनम् ॥ "" 29 ભાવાર્થ:—સર્વે શાસ્ત્રો જોઈને અને પુન: પુનઃ તેને એકાંતમાં વિચારીને આ એક વાત સારી રીતે સિદ્ધ થઈ કે યોગશાસ્ત્ર શ્રેષ્ઠ છે એમ સમજાયું. અભ્યાસવડે ચિત્ત સ્થિર થાય છે, અભ્યાસવર્ડ પ્રાણુ ગતિરહિત થાય છે, અભ્યાસવડે બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે, અને અભ્યાસવડે આત્માનું દર્શન થાય છે. સર્વદા યાગમાં મન રાખવાથી, સર્વદા યેાગાભ્યાસ કરવાથી, તેમાંજ વિશેષ નિશ્ચય કરવાથી તે પુનઃ પુન: યોગાભ્યાસ કરતાં નહિ કંટાળવાથી યાગ સિદ્ધ થાય છે, અન્યથા તે સિદ્ધ થતા નથી. નિસ અભ્યાસ કરવાના સ્વભાવવાળાને તે બ્રહ્મ સ્વસંવેદ્ય ( પેાતાને પોતાના અનુભવથી જણાય એવું) થાય છે. તે સનાતન પરબ્રહ્મ સુક્ષ્મપાથી વાણીથી નહિ કહી શકાય એવું છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ 要要要要要要要要要要要要要要要要收紧要我要亲家要拿来要多长 EEEEEEEEEEEEEEEEEEEEEEE पूज्यपाद श्री श्री १०८ श्रीमन्नथुरामशर्मा आचार्यजी (TWITTITHM) TTC可。 स्वरूपावस्थान:百,999/ migo 马。,。9°C01 可可可,99 Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ સાતમી આવૃત્તિની પ્રસ્તાવના ચેાગાભ્યાસમાટે ઉપયેગી આ ગ્રંથની છઠ્ઠી આવૃત્તિનાં પુસ્તકો ખપી જવાથી તેની આ સાતમી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. કાગળા આદિની મેધવારીને અંગે આ આવૃત્તિની કિંમતમાં વધારા થવા પામ્યા છે, પણ તેનું પડતમૂલ્યજ રાખવામાં આવ્યું છે. વ્યવસ્થાપક ટ્રસ્ટીમંડળ આનંદાશ્રમ-ખીલેખા. પાટેસવ *ાલ્ગુન સુદિ પ સં. ૨૦૦૫ || ↑ || What છઠ્ઠી આવૃત્તિની પ્રસ્તાવના આ ગ્રંથની પાંચમી આવૃત્તિનાં પુસ્તક વેચાઈ જતાં તેની આ છઠ્ઠી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. પાંચમી આવૃત્તિસુધીમાં આસનાનાં જે જે ચિત્રા શિક્ષાાપનાં મૂકાયેલાં તે તે આસનેાનાં નવા ફોટા લેવરાવી, બ્લૉક કરાવીને આ આવૃત્તિમાં મૂકવામાં આવ્યા છે એ આ આવૃત્તિની વિશેષતા છે. વૈશાખ-૧૯૯૮ વ્યવસ્થાપક ટ્રસ્ટીમંડળ શ્રીઆનંદશ્રમ—બીલખા || o o પાંચમી આવૃત્તિની ભૂમિકા આ આવૃત્તિમાં પરમકૃપાલુ પૂજ્યપાદ સદ્ગુરુ શ્રી શ્રી ૧૦૮ શ્રીમન્નથુરામશમાં આચાર્યજીએ સ્વહસ્તકમળથી આસન નંબર ૧ ૨-૫-૮ થી ૧૨-૧૦-૨૦-૨૧-૨૩ થી ૨૫-૪૩-૫૧--૫૨-૫૫-૫૬ફુર-૬પ ને છ૩ એમ કુલ ૨૨ માસનેામાં ન્યૂનધિક ઉમેશ કરી Page #7 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા રાખેલે તે ઉમેરવામાં આવેલ છે, અને આસન નંબર ૮૫ થી ૧૦૦ સુધી સેળ નવાં આસને લખાવી રાખેલાં તે ઉમેરવામાં આગ્યાં છે. ઉપરાંત ત્રાટક ને જાલંધરબંધમાં પણ તેઓશ્રીએ કેટલેક ઉમેરે કરી રાખેલ હતો તે પણ ઉમેરી લેવામાં આવેલ છે. આ ગ્રંથની ઉપયોગિતા જાણવા માટે જિજ્ઞાસુ વાચકોને પૂજ્યપાદકોલિખિત બીજી આવૃત્તિની ને ચોથી આવૃત્તિની ભૂમિકા વાંચી જવાની ભાર મૂકીને ભલામણ કરવામાં આવે છે. આનંદાશ્રમ,-બીલખા વ્યવસ્થાપક ટ્રસ્ટીમંડળ ભાદ્રપક્ષુદિ પદ૯ આનંદાશ્રમ-બીલખા-કાઠિયાવાડ, ચોથી આવૃત્તિની ભૂમિકા આ આવૃત્તિમાં કેટલેક સ્થલે અગત્યને સુધારે અને કઈ કોઈ સ્થલે અગત્યને વધારો કરવામાં આવ્યા છે. યોગાભ્યાસીએ પ્રથમ જગદાકાર થયેલા પિતાના ચિત્તને વિષયની ને વિષયોનાં સાધનોની તૃષ્ણાથી રહિત કરી પછી આસન, પ્રાણયામ ને પ્રત્યાહારના અભ્યાસવડે ચિત્તમાં રહેલી વિષયાદિની તૃષ્ણાને વધારે વશ કરવી જોઈએ. પશ્ચાત આત્મધારણ, આત્મધ્યાન, આમસમાધિ, આત્મસંયમ ને આત્મસંપ્રજ્ઞાતગવડે અ.તમાને સાક્ષાત્કાર કરી તેમણે કૃતાર્થ થવું જોઈએ. પછી જે જીવ-મુક્તિને વિલક્ષણ આનંદ વધારે સમય અનુભવવાની ઈચ્છા પ્રકટે તે તે ગનિષ્ઠ જ્ઞાનીએ પરવૈરાગ્યવડે પોતાના ચિત્તની ધૂલાને ને દશ્યની વાસનાઓને અધિક નાશ કરી આત્મામાં પોતાના ચિત્તની વૃત્તિશસ્થિતિરૂપ અસંપ્રજ્ઞાતયેગની પ્રાપ્તિ કરવી જોઈએ. સારિતકી શ્રદ્ધા ને અડગ ઉત્સાહ રાખી સદાગ્રહપૂર્વક ચિરકાલ ગાભ્યાસ કરવાથી વેગ સિદ્ધ થાય છે, માટે તેગ સિદ્ધ કરવા ઇચ્છનારે તેમ વર્તવું જોઈએ. ૐ * બીલખા. સં. ૧૯૭૮ ભાદ્રપદ સુદિ ૮ બુધવાર. Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રીગકૌસ્તુભ , રીજી આવૃત્તિની ભૂમિકા આ યોગ સ્તુભગ્રંથની બીજી આવૃત્તિના કરતાં આ ત્રીજી આવૃત્તિમાં નાદાનુસંધાનમાં તથા શક્તિચાલનમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે, મુદ્રા ધામાં બે મુદ્રાઓનું નિરૂપણ વધારવામાં આવ્યું છે, અને કેઈ કે ઈ સ્થલે બીજે ઉપયોગી વધારો પણ કરવામાં આવ્યો છે. ઈતિ શ. બીજી આવૃત્તિની ભૂમિકા આ વિચિ અને અચિત્ય રચનાવાળું જગત જે આપણી આગળ દેખાઈ રહ્યું છે તેનું અવલોકન કરતાં જણાય છે કે તેમાંના કેટલાક પદાર્થોમાં પ્રકટ ચેતનધર્મ છે, અને કેટલાકમાં પ્રકટ ચેતનધર્મ જણાતું નથી. ચેતનધર્મ જેમાં દર્શાતા નથી એવા સર્વ જડ પદાર્થોની વ્યવસ્થા ચેતનધર્મવાળાને અધીન છે. ચેતનધર્મવાળાં સર્વ પ્રાણીઓ સુખને સંપાદન કરવા માટે તથા દુઃખને દૂર કરવા માટે પ્રયત્ન કરતાં હોય એમ જણાય છે. ચેતનધર્મવાળાં દશ્ય પ્રાણીઓમાં મનુષ્ય એ સમ પ્રાણી છે. મનુષ્યોમાં પણ જ્ઞાનનું તારતમ્ય હેવાથી સુખદુ:ખના સ્વરૂપને વિવેક સૌને સમાન હેત નથી; વળી એકજ મનુષ્યને એક સ્થિતિનું કે કાલનું સુખ બીજી સ્થિતિમાં કે કાલમાં દુઃખરૂપે જણાય છે, અને તેથી ઊલટું પણ બને છે. દેશ, કાલ, ક્રિયા ને સંા આદિને લીધે મનુષ્યના જ્ઞાનનું બહુધા અવસ્થાતર થયા કરે છે, અને તેથી મનુષ્યના સુખદુ:ખસંબંધના વિચારમાં પણ અવસ્થાંતર થતું જાય છે. અરણ્યમાં વસનારા અજ્ઞાની મનુષ્યો જેમની દિનચર્યા અરણ્યમાંનાં પશુઓના કરતાં કંઈ વિશેષ સારી રીતે વ્યતીત થતી નથી એટલે કે ભૂલદેહના સંરક્ષણાર્થે આહારદિક સંપાદન કરવામાંજ જેમને ઘણો સમય વ્યતીત થાય છે Page #9 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા તેઓના સુખદુઃખના સંબંધના વિચારમાં અને એક કુશલ તત્ત્વજ્ઞાની કે જે બ્રહ્મલોકપર્વતના વિષયેને કાકવિછા-વિઝાની પણ વિશ્વાસમાન અતિત૭ જાણે છે, અને આત્મચિતનાદિમાંજ પિતાને કાલ યાપન કરે છે તેના તે સંબંધના વિચારમાં અત્યંત ભિન્નપણું હોય તે વિનાકહેજ ધ્યાનમાં આવે એવું છે. સામાન્યરીતે જોતાં આપણને જનસમૂહના અસંખ્ય અવાંતરભેટવાળા મુખ્ય બે વર્ગ જણાય છે. એક સુશિક્ષિત અને બીજો અશિક્ષિત. જ્ઞાનની ચૂનાધિકતાને લીધે તેના વિચારે ઘણુએક વિષયોમાં એકએકથી વિરુદ્ધ હોય છે, છતાં કાલે કરીને સુશિક્ષિતજનના વિચારનું અનુકરણ બહુધા અશિક્ષિતજનોએ કરેલું છે એમ ઈતિહાસ જોતાં આપણને સ્પષ્ટરીતે દેખાઈ આવે છે, માટે સુશિક્ષિતજનોના વિચારો જ અનુકરણ કરવાગ્ય ગણવા ઘટે છે, અને એ સુશિક્ષિત વર્ગમાંના ભ્રમ, પ્રમાદ, વંચનેચ્છા અને ઈદ્રિયશૈથિલ્યરહિત પુષે જેઓએ પિતાનું જીવન સત્યાસત્યનું સૂક્ષ્મ અવલોકન કરવામાં કાઢયું હેય તેઓના તે સંબંધના વિચારે વિશેષ અનુકરણીય ગણવા જોઈએ. ઘણુ મનુષ્યો સુખની પ્રાપ્તિ માટે સ્ત્રી, પુત્ર, ધન, અધિકાર, કીર્તિ કે પાંડિત્યને ઈચછે છે, અને દુઃખની નિવૃત્તિ માટે ઔષધ, દાન, મંત્ર, સંપ્રદાયનાં ચિહ્ન, વેશ કે તપાદિને આશ્રય કરે છે, પણ તેઓ દીનનાં દીન રહે છે, કેમકે સુખની નિત્યપ્રાપ્તિ ને દુ:ખની આત્યંતિક નિવૃત્તિના હેતુ તે પદાર્થો નથી. તે પદાર્થોથી દેહમાં થતા દઢ અનુરાગદ્વારા ઊલટી દુઃખની પ્રાપ્તિ ને સુખની ન્યૂનતા થાય છે. જેમ કેઈ પુરુષ પિતાના અજ્ઞાનને લીધે અફીણ અને સુરાદિકનું અધિક અધિક ગ્રહણ કરી સુખ માને છે, પરંતુ તે વડે તે દુઃખનેજ અનુભવ કરીને મરે છે તેમ જે પુરુષ પરમાનંદની નિત્યપ્રાપ્તિ અને ત્રણ પ્રકારનાં દુ:ખોની અત્યંતનિવૃત્તિ માટે દેહાભિમાનવડે જગતના તુચ્છ પદાર્થોને આશ્રય કરે છે તેઓ પણ દુઃખાનુભવ કરીને વારંવાર જન્મમરણને પામે છે, અખંડ શાંતિપ્તિને પામતા નથી. Page #10 -------------------------------------------------------------------------- ________________ - - ----- - શ્રી ગૌસ્તુભ દુઃખની આત્યંતિક નિવૃત્તિસહ નિરંકુશ શાંતિપ્તિને પામવાને શ્રેષ્ઠ ઉપાય જગતના અભાનપૂર્વક પ્રત્યગભિન્ન બ્રહ્મને નિરાવરણ અનુભવ છે. એવો અનુભા થવામાં ધર્માધર્મકારા ઉપજતાં ચિત્તનાં અનાત્માકાર પરિણામો બંધ થવાની અપેક્ષા છે. એ ચિત્તનિરોધનેજ યોગ કહે છે. એ યોગ જિજ્ઞાસુ પુરુષને અવશ્ય ઉપાદેય હોવાથી તેનું ભિન્ન ભિન્ન અધિકારીએ ને તેમના અધિકારાનુસાર ઉપયોગી થઈ પડે એવું વિસ્તૃત નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. મલ, વિલેપ અને આવરણ એ ત્રણ ચિત્ત નિષ્કામ કર્મ, ઉપાસના ને આ માના જ્ઞાનથી દૂર થાય છે. અધિકારાનુસાર વર્ણશ્રમને લગતાં વૈદિક, સ્માર્ત તથા પુરાણોક્ત નિયનૈમિત્તિક કર્મોનું નિષ્કામપણે અનુષ્ઠાન કરવાથી જેમ ચિત્તને મલદેષ દૂર થાય છે તેમ યમ, નિયમ, આસન, પ્રાણાયામ ને પ્રત્યાહારનું નિષ્કામપણે અનુષ્ઠાન કરવાથી પણ રજસમસતી નિવૃત્તિ થવાથી ચિત્તને મલદોષ સ્વલ્પકાલમાંજ નિતિ પામે છે. દહરશાંડિલ્યાદિ વૈદિક ઉપાસનાવડે જેમ ચિત્તની થિરતાથી વિક્ષેપદેષ દૂર થાય છે તેમજ ધારણા ધ્યાન ને સમાધિદ્વારા પણ ચિત્તને વિક્ષેપષ સ્વ૮૫કાલમાં નિવૃત થાય છે. સમાધિવડે તથા ત્યારપછી થનારા સંયમ, સંપ્રજ્ઞાતવેગ, ધર્મમેઘસમાધિ અને અસંખનાતગવડે ચિત્ત અત્યંત નિમલ તથા નિરુદ્ધ થવાથી તે પદાર્થનું અત્યંત સ્ફટ ભાન થાય છે, અને તે કાલે ત્રણ અવસ્થા, ત્રણ શરીર ને પાંચ કેશથી આત્મા અત્યંત ભિન્ન ને ચૈતન્યારૂપ છે એમ અનુભવાય છે. એ આત્માને જગતના અધિષ્ઠાન બ્રહ્મથી સર્વદા અભેદ છે એવો શ્રીસદ્દગુરુને ઉપદેશ થવાથી તે અધિકારીને પ્રગભિન્ન બ્રહ્મનું નિરાવરણ ભાન થઈ તે આવરણદેશની સંપૂર્ણ નિવૃત્તિદ્વારા કૃતાર્થ થવાથી સ્વસ્થપણે પિતાના નિરતિશય વ્યાપક સ્વરૂપમાં વિરામે છે. પૂર્વોક્તરીતે ચિત્તના દેને ટાળવાના ઉપયોગી વિચારો તથા ક્રિયાઓનું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શક તથા સ્ત્રી આદિને સમાનપણે ઉપકારક થાય તેવી રીતે આ ગ્રંથમાં વર્ણન Page #11 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા કરેલું હાવાથી મલ, વિક્ષેપ તથા આવરણ એ ત્રણ ચિત્તાષાને નિર્મૂલ કરવા ઇચ્છતા તત્ત્વજિજ્ઞાસુને તથા . જીવન્મુક્તિના વિલક્ષણ આનંદ સ્વેચ્છાએ સંપાદન કરવા ઈચ્છતા તત્ત્વજ્ઞાનીને પણ મનેાનાશ તથા વાસનાક્ષયમાટે આ ગ્રંથ ઉપયાગી થઈ પડશે એ નિર્વિવાદ વાત છે. આ ગ્રંથમાંની કઠિન પ્રક્રિયાઓના અભ્યાસ, તે તે પ્રક્રિયાના યથાર્થ જ્ઞાતા ગુરુશ્રીની સમીપ કિવા તેમનાથી સ્થાર્થ વિધિ સંપાદન કરી કરવાની સાધકને અપેક્ષા છે. તે પ્રક્રિયાનું યથાર્થ સ્વરૂપ તથા રહસ્ય જાણ્યાવિના ગ્રંથમાંથી વાંચીને પેાતાની મેળે અનુષ્ટાન કરવાથી ઘણી વેલા વિપરીત પરિણામ આવવાનો સંભવ રહે છે, માટે જે જિજ્ઞાસુને યાગતત્ત્વવિદ્ મહાપુરુષના આશ્રય ન હોય તેવા જિજ્ઞાસુએ કાઈ યાગતત્ત્વવિદ્ કૃપાલુ પુરુષથી જે કઠિન પ્રક્રિયા પેાતાને સાધ્ય કરવાની ઇચ્છા કિવા આવશ્યકતા હાય તેનું સ્વરૂપ તથા રહસ્ય જાણી લઈ પછીજ તેમાં પ્રવૃત્તિ કરવી ઉચિત છે. આ ગ્રંથનું નામ યાગકૌસ્તુભ હાવાથી તેના પ્રકરણનું નામ પ્રભા રાખવામાં આવેલું છે. આ ગ્રંથની સાળ પ્રભા છે. પ્રત્યેક પ્રભામાં કયા કયા વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે પ્રસંગદર્શક અનુક્રમણિકા જોવાથી તથા પૂર્વપૂર્વ પ્રભના ઉત્તર ઉત્તર પ્રભાથી શા સંબંધ છે તે તે પ્રભા જોવાથી જણાઈ આવવાની સુલભતા હૈાવાથી અત્ર તેનું નિરૂપણુ કર્યું નથી. અધિષ્ઠાનસત્તાની સાથે વૃત્તિનું અનુસંધાન કરવાવડે ત્રણ શરીરમાં રહેલા વાતે નિર્મૂલ કરી નિરતિશયાનંદ અનુભવવા ચ્છતા મુમુક્ષુજના આ ગ્રંથના અવલાકનદ્વારા પેાતાની વૃત્તિને શુભમાર્ગમાં ઉત્તરાત્તર અધિક આગળ વધારે એમ ઇચ્છી વૃત્તિ વિરામ પામે છે. વ્રુતિ શિવમ્ શ્રીસુદામાપુરી. સંવત્ ૧૯૫૩ આશ્વિન સુદ્ધિ ૪ ગુરુવાર. ***= ރ Page #12 -------------------------------------------------------------------------- ________________ છે | શ્રીયોૌતુમ છે પ્રસંગદર્શક અનુક્રમણિકા પ્રથમ પ્રભા અનુબંધનિરૂપણ પ્રતિપદ્ય વિષય. ૧ મંગલાચરણ તથા ગ્રંથના આરંભની સફલતા ૨ અધિકારીનું વર્ણન ... ૩ સંબંધવર્ણન ૪ વિષયવર્ણન ૫ પ્રજનવર્ણન બીજી પ્રભા સંસારસ્વરૂપ વર્ણન ૧ સંસારનું સારરૂપથી વર્ણન ૨ સંસારનું અરણ્યરૂપથી વર્ણન " ત્રીજી પ્રભા વિષયષદર્શનાદિકથન ૧ સ્થૂલશરીરની અસારતાદિનું વર્ણન ૨ બાલ્યાદિ ત્રણ અવસ્થામાં રહેલા દેનું વર્ણન ૩ આયુષની ક્ષણભંગુરતા ૪ પુરુષના તથા સ્ત્રીઓના શૂલશરીરની ગુસા ૫ દ્રવ્યમાં રહેલા દેનું નિરૂપણ - ૬ તૃષ્ણામાં રહેલાં દૂષણો ૭ પુષણથી થતાં દુઃખ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ શ્રી કૌસ્તુભ ૮ માયિક પદાર્થોની અસારતા તથા અનિત્યતા ૨૯ રાજસીતામસીવૃત્તિઓના ત્યાગનો બેધ ચાથી પ્રભા - પ્રાણવિનિમયાદિનું નિરૂપણ ૧ પ્રાણવિનિમયનું નિરૂપણ ૨ પ્રતાવાહનવર્ણન " પાંચમી પ્રભા યોગના પૂર્વપક્ષેનું નિરાકરણ 1 ચાવકના મતનું નિરાકરણ • ૨ બૌદ્ધોના " ૩ જૈનેના , , ૪ થવાના છે .. ૫ ઉપાસના છે , ૬ ન્યાયવૈશેષિકના વિચારોનું નિરાકરણ • ૭ સાંખ્યદર્શનેક્ત , ૮ પૂર્વમીમાંસાદર્શક્ત વિચારોનું નિરાકરણ ૮ શુષ્ક વેદાંતીઓના છે કે છઠ્ઠી પ્રભા ચાર પ્રકારના વેગનું વર્ણન ૧ હઠગનું વર્ણન ૨ લોગનું , ... ૩ મંત્રગનું , , ૪ રાજગનું , ” સાતમી પ્રભા યોગાભ્યાસાનુકુલ દેશાદિનું કથન ૧ ગાભ્યાસાનુકૂલ દેશ, સ્થાન, કાલ અને સ્થિતિ આદિનું નિરૂપણ ૧૦૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગદર્શક અનુક્રમણિકા ૪૦૮૮/ www૪ - આઠમી પ્રભા યમનિરૂપણ ••• ૧૧૭. ••• ૧૧૮ ••• ૧૦ ૧ અહિંસા ૨ સત્ય ૩ અસ્તેય . ૪ બ્રહમચર્ય L૫ ક્ષમા - ૬ ધૃતિ ૭ દયા. ૮ આર્જવ. ૯ મિતાહાર ૧૦ શૌચ ૧૩૬ ૧૩૭ ૧૩૯ નવમી પ્રભા નિયમનિરૂપણ ૨ સતિષ ૩ આસ્તિક્ય ૪ દાન ૫ ઈશ્વરપૂજન ૬ સિદ્ધાંતવાક્યશ્રવણ ૭ મતિ * ૮ લજજ ૧૪૨ ૧૪૪ ૧૪૬ ૧૪૮ ૧૫ર ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૫ ૧૦ હોમ ૧૫૯ દશમી પ્રભા આસનનિરૂપણ . ૧ સિદ્ધાસન * . * * . ' , - - ૧૬૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨ પદ્માસન ૩ દાસન ૪ વીરાસન ૫ પવનમુક્તાસન ૐ ધીરાસન ૭ વામશ્વાસગમનાસન ૮ પશ્ચિમતાનાસન ... ૨૩ વૃક્ષાસન ૨૪ ચક્રાસન ... ... ... ... ... ૯ વાતાયનાસન ૧૦ મયૂરાસન ૧૧. મત્સ્યાસન ૧૨ અર્ધપદ્માસન ૧૩ કુટાસન ૧૪ ગારક્ષાસન-ભદ્રાસન ૧૫ ઊર્ધ્વપદ્માસન ૧૬ અર્ધપાદાસન ૧૭ શવાસન ૧૮ મકરાસન ૧૯ વામપાદાસન ૨૦ ધનુરાસન ૨૧ દ્વિપાદાભ્રંસન રર સ્થિરાસન ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ૨૫ તાડાસન ૨૬ વામચતુર્થાંશપાદાસન ૨૭૫ ઊર્ધ્વધનુરાસન. ૨૮ વામસિહાસન ૨૯ સ્વસ્તિકાસન ૩૦ સ્થિતવિવેકાસન ... ... ... ... ... શ્રીયાઞકૌસ્તુભ ... ... ... ... ... ... ... ... ... 600 ... 0.0 ... ... ... ... ... ... ... ... ... :: ... 800 :: ... ... ... ... ... ... ... ... ... ... ... ... 0.0 ... ... ... ... ... : : : :: :::: ૧૬૧ ૧૬૨ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૬૪ ૧૬૫ ૧૬૫ ૧૬૫ ૧૬૬ ૧૬૬ ૧૬૭ ૧૬૨ ૧૬૮ ૧૬૯ ૧૬૯ ૧૬૯ ૧૬૯ ૧૭૦ ૧૭૦ ૧૭૧ ૧૭૧ ૧૭૨ ૧૭૨ ૧૭૨ ૧૭૩ ૧૭૩ ૧૭૩ ૧૭૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વામતર્ક્યુસન ૩૨ નિ:શ્વાસાસન ૩૩ અકૂર્માસન ૩૪ ગરુડાસન ૩૫ સિંહાસન ૩૬ પૂર્ણત્રિકાણાસ ૩૭ પ્રાર્થનાસન ૩૮ પૂર્ણ પાદત્રિકાણુ સન ૩૯ વામણુાસન ૪૨ અંગુઠ્ઠાસન ૪૩ યષ્ટિકાસન ૪૪ વામાર્ધપાદાસન ૪૫ ભુિાસન ૪૬ વામવક્રાસન ૪૭ વામજાનાસન ૫૧ હઁસાસન પર ગામુખાસન ૫૩ કૂર્માસન ૫૪ ઉત્તાનકૂર્માંસન પ્રસંગદર્શક અનુક્રમણિકા ૫૫ મત્સ્યાસન ૫૬ ઉત્કટાસન ... ૪૦ વામહસ્તંભયંકરાસન ૪૧ વામાંર્ધપદ્માસન ૫૭ મંડૂકાસન ૫૮ ઉત્તાનમંડૂકાસન ૫૯ વૃક્ષાસનું ... ... ... ... ... ... ... ... ... ... ૪૮ વામશા ખાસન ૪૯ ત્રિસ્તંભાસન ૫૦ વામાંદુઅોનગમનાસન ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... 4.0 ... ... ... ... ... ... 640 ૐ ૐ ૐ : ... ... ... ... : ઃ ... ... :: ઃઃ ઃ ... ... ... ... ... 200 ... ... ... ... ... ... ... ... ... ... ૧૪ ૧૭૪ ૧૭૪ ૧૭૪ ૧૭૪ ૧૭૫ ૧૭૫ ૧૭૬ ૧૭૬ ૧૯૬ ૧૭૭ ૧૭૭ ૧૭૭ ૧૭૮ ૧૭૮ ૧૦૮ ૧૭૯ ૧૭૯ ૧૭૯ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૧ ૧૮૧ ૧૮૧ ૧૮૨ ૧૮૨ ૧૮૨ ૧૮૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રીગૌસ્તુભ ૧૮૦ ૧૮૫ ૧૮ ૧૮૪ ૧૮૪ ૧૮૪ ૧૮૫ ૧૮૫ ૧૮૫ ૧૮૬ ૧૮૬ ૧૮૬ ૧૮૭ ૧૮૭ ૬. શલભાસન ૬૧ ઉષ્ટ્રાસન ૬૨ ભુજંગાસન ૬૩ સંક્રાસન ૬૪ કાર્યકાસને ૬૫ લાસન ૬૬ ઉત્તમાંગાસન ૬૭ ચેન્યાસન ૬૮ પર્વતાસન ૬૯ પ્રાણાસન ૭૦ અપાનાસન ૭૧ સમાનાસન ૭૨ ગ્રંથિભેદાસન ૭૩ સર્વાંગાસન ૭૪ કાક્લિાસન ૫ આનંદમંદિરાસન ૭૬ ખંજનાસન ૭૭ પવનાસન 19૮ કુંજરાસન ૭૯ વ્યાધ્રાસન ૮૦ પર્યકાસન ૮૧ સમસંસ્થાનાસન ••• ૮૨ ક્ષેમાસન ૮૩ ઉષ્ટ્રનિષદનાસન • ૮૪ સપાશ્રયાસન ૮૫ ગર્ભાસન ૮. લાંગુલાસન •• ૭ બકાસન ૧૮૭ ૧૮૮ ૧૮૮ ૧૮૮ ૧૮૮ ૧૮૮ ૧૮૯ . ૧૮૯ = ૧૮૯ ૧૮૯ ૧૦ ૧૦ ૧૦૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગદર્શક અનુક્રમણિકા ૧૯૦ ૧૯૧ ૧૯ી ૧૯ી ૧૯ ૧ર ૧ર ૧૯ર ૧૯૩ ૧૯૩ ૧૯૩ ૧૯૩ ૮૮ કર્ણપીડાસન ૮૯ કેણાસન ૯૦ હસ્તપાદાંગુઠ્ઠાસ ••• ૯૧ પાદાંગુષ્ઠાન ૯૨ પાદહસ્તાસન ૯૩ જાનુશિરાસન ૯૪ ઉત્તાનપાદાસન ૯૫ ચતુષ્કોણાસન ૯૬ એકહસ્તભુજાસત • ૯૭ વૃશ્ચિકાસન ૯૮ દ્વિહસ્તભુજાસન • ૯૯ ત્રિકોણાસન ૧૦૦ કેદપીડનાસન સૂચના અગીઆરમી પ્રભા પ્રાણાયામનિરૂપણ ૧ પ્રાણાયામવિષે સામાન્ય વર્ણન - ૨ અનુમવિલેપ્રાણાયામ ૩ સૂર્યભેદના ૪ ઉજજાય ૫ સીત્કારી ૬ શીતલી ૭ ભસ્ત્રિકા ૮ ભ્રામરી ૯ મૂચ્છ ૧૦ પ્લાવિની ૧૧ કુંભકાદિના સંબંધમાં વિશેષ વિચાર ૧૨ મનિષ ગુરુપના યોગાભ્યાસ ફલદાતા થતું નથી . ૧૯દ ૨૦૨ . ૨૦૬ ૨૦૭ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૦૯ ' ૨ ૦ ૦ ૦ - Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ૨૧૬ ૨૧૮ ૨૨૧ ૨૨૨ ૨૩૩ ૨૨૩ ૨૨૪ શ્રીગકૌસ્તુભ -------- . પ્રાણાયામને સાહાયે કરનારી યોગક્રિયાઓ મલનિવારક ઉપક્રિયાઓ ૧ નેતિ ૨ બ્રહ્મદાતણ a ધૌતિ. ૦ જ બસ્તિ ૫ નૌલિ " " ૨ ત્રાટક ૭ પાલભાતિ ૮ ગજકરણી મુદ્દાઓ ૧ મહામુદ્રા ૨ મહાબંધમુદ્રા a મહાધમુદ્રા જ ખેચરી મુદ્રા ૫ ઉડ્ડયાનમુદ્રા ૬ મૂલબંધમુદ્રા ૭ જાલંધરમુદ્રા ૮ વિપરીતકરણીમુદ્રા " ૯ વજલમુદ્રા ૧૦ શક્તિચાલનમુદ્રા ... ૧૧ સંભણમુદ્રા ૧૨ દ્રાવણમુદ્રા ૧૩ આકર્ષણમુદ્રા ૧૪ વશીમુદ્રા ૧૫ ઉન્માદમુદ્રા ૧૬ મહાંકુશમુદ્રા ૨૨૫ ૨૨૮ ૨૨૯ ૨૩૫ ૨૩૫ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૪૧ (૨૪૮ ૨૪૯ ૨૪૯ ૨૪૯ ૨૪૯ ૨૫૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગદર્શક અનુક્રમણિકા ૨૫૦ ૨૫૦ ૨૫૧ ૨૫૩ ૨૫૧ ૨૫૧ ૨૫૪ ૧૭ એનિમુદ્રા ૧૮ તડાગીરુદ્રા ૧૯ માંડૂકીમુદ્રા ૨૦ ભુજંગિનીમુદ્રા ૨૧ નમુદ્રા ••• ૨૨ માતંગિનીમુદ્રા : બારમી પ્રભા પ્રત્યાહાર નિરૂપણ ૧ પ્રત્યાહારનું સ્વરૂપ અને તેને સિદ્ધ કરવાના ઉપાયો : ૨ હઠયોગના પ્રત્યાહારનું સ્વરૂપ • • ૩ પ્રત્યાહાર સિદ્ધ કરવાની કેટલીક કલાઓ તેરમી પ્રભા ધારણાનિરૂપણ ૧ ધારણાનું લક્ષણ અને તેના ભેદો • ૨ આધ્યાત્મિકા દેશમાં કરવાની ધારણાઓ ૩ પાંચ તત્તની ધારણાઓ ને તેનાં ફલે ૪ સાત ચક્રોની ધારણાઓ ૫ નાસિકાગ્રાદિને ધારણાઓ ફલસહિત ૬ બાહ્યાભ્યતરની ધારણાઓ ••• ૭ નવ ચક્રની ને ષડશઆધારાદિની ધારણાઓ _૮ ત્રણ પ્રકારના લક્ષ્યમાં કરવાની ધારણાઓ ૯ શૂન્ય, મહાશય ને અતિશન્યની ધારણાઓ ૧૦ મપંચકની ધારણાઓ ૧૧ ભૂચરી આદિ પાંચ પ્રકારની મુદ્રાઓ ૧૨ શાંભવી આ મુદ્રાઓનું વર્ણન " ૧૩ છાયાપુની વારણે ૧૪ ભિન્ન ભિન્ન લેનાં ચેતનમાં કરવાની ધારણાઓ ૨૫૭ ૨૫ ૨૫૮ ww.anwn as an in ૨૬૫ ૨૬૬ ૨૬૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રીયોગકૌસ્તુભ ૧૫ ધારણાકાલે કર્યુંમુદ્રાના ઉપયોગ કરવા. ૧૬ ધારણાકાલે મનને એકાગ્ર તે સાવધ રાખવું. ૩૭ ધારણાની કઠિનતા, ટીંટાડાના ઉદાહરણુસહિત ચૌદમી પ્રભા ધ્યાનનિરૂપણ ૧ ધ્યાનનું લક્ષણ તથા ધ્યાનના પ્રકાર ૨ પાંચ પ્રકારનાં સગુણવ્યાના ૐ નિર્ગુણુષ્યાન ૪ - પાદસ્યાદિ ચાર પ્રકારનાં ધ્યાન ઇત્યાદિ ૫ ધ્યાનનું માહાત્મ્ય ••• ... ... પંદરમી પ્રભા સમાધિનિરૂપણ ૧ સમાધિની શાસ્ત્રમાં કહેલી વ્યાખ્યા ૨ સંયમનું વણૅન ... ... ૐ સંપ્રજ્ઞાતસમાધિ તથા તેના અવાંતરભેદ્ય ૪ અસંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ ૫ ચિત્તનિરાધની ભૂમિકા ૬ ચિત્તજ્યની ચાર યુક્તિ ૭ ચિત્તનિરાધનાં ચાર વિદ્યો ૮ ચિત્તની નિર્વિકલ્પસ્થિતિ એજ ૯ ડયેાગીના કાલવંચનના તથા ૧૦ રાજયોગીનું વિદેહકૈવલ્ય ૧૧ ક્રમમાક્ષ ... ... ... ... ... ... ... પરમ પદ વિમુક્તિ પ્રકાર ... સાળમી પ્રભા ચાગની શ્રેષ્ઠતાનું નિરૂપણ ... ચાગની શ્રેષ્ઠતા ... ૨ યાગની તે યાગીની શ્રેષ્ઠતાનાં શાસ્ત્રઓકત પ્રમાણે ૩ ઉપસંહાર ... ઃઃ ઃ ⠀⠀⠀⠀⠀ ... ... ... ... ... ... ... ... ... ... 9.0 800 ... ... ... ... : ૐ ૐ ૐ ૨૩૮ ૨૩૮ ૨૮ ૨૭૨ ૨૩ ૨૭૬ ૨૦૦ ૨૭૮ • ૨૧ ર ૨૮૩ ૨૮૪ ૨૮૪ ૨૮૫ ૨૮૬ ૨૮૭ ૨૯૦ ૨૦૧ ૨૯૧ ૨૯૨ ૨૯૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ મનના નિગ્રહ કરવાના આધ 118 11 મનના નિગ્રહ કરવાના બેધ " अनुद्वेगः श्रियो मूलमनुद्वेगात्मवर्तते । जन्तो नोजयो येन त्रिलोकीविजयतृणम् ॥ १ ॥ अपि स्वनाक्रांतौ न शक्ता ये नराधमाः । कथं व्यवहरिष्यन्ति व्यवहारदशासु ते ॥ २ ॥ अक्षयं चानवं चेतः सिंहं संसृतिबृंहणम् । न्ति ये ते जयन्तीह निर्वाणपददायिनः ॥ ३॥ मनोलियमात्रेण दुःखशान्तिरवाप्यते । मनोमननमात्रेण दुःखं परमवाप्यते दुःखमुत्पादयत्युच्चैरुत्थितश्चित्तराक्षसः । सुखामानन्तभोगाय तं प्रयत्नेन पातय ॥ ५ ॥ विवेकानुसंधानाचिदशात्मतया मनः । चिदेकतामुपायाति दृहाभ्यासवशादिह ॥ ६ ॥ पुन: पौरुषमाश्रित्य चित्तमाक्रम्य चेतसा । विशोकं पदमाश्रित्य निराशंकः स्थिरो भव ॥ ७ ॥ मोगासनां त्यक्त्वा त्यज त्वं भेदवासनाम् । भावा मावौ ततस्त्यक्त्वा निर्विकल्पः सुखी भव ॥८॥" શ્રીયેાગવાસિષ્ઠ, ઉત્પત્તિપ્રકરણ, ભાવાર્થ: —ઉદ્વેગ પામ્યાવિના પ્રયત્ન કરવા તે સર્વ પ્રકારની વક્ષ્મીની પ્રાપ્તિમાં હેતુ છે. ઉદ્વેગ પામ્યાવિના પ્રયત્ન કરવાથી મનુષ્યના મનેાનિ 6 સિદ્ધ થાય છે; જે મનેાનિગ્રહની ( મનેાજયની ) આાગળ ત્રિલેાકી વિજય તણખલાસમાન છે. ૧ જે અધમ મનુષ્ય પોતાના મનના નિગ્રહ કરવામાં પણ સમર્થ થતા નથી તે ૧૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રીગકૌસ્તુભ વ્યવહારદશામાં પિતાને વ્યવહાર કેવી રીતે કરી શકશે ? ૨ સહસા નાશ ન પામે એવા, યુવાન ને સંસારને વધારો કરનારા ચિત્તરૂપ સિંહને જેઓ હણે છે તેઓ અહીં સર્વથી ઉત્કૃષ્ટ થાય છે, ને બીજાઓને પરમસુખસ્વરૂપનું દાન કરનારા થાય છે. ૩ મનને, આત્મામાં માત્ર વિલય કરવાથી જ દુઃખની શાંતિની પ્રાપ્તિ થાય છે, અને મનને સંકલ્પવિકલ્પવાળું કરવાથી જ મેટા દુ:ખની પ્રાપ્તિ થાય છે. ૪ આત્મામાંથી ઉઠેલે ચિત્તરૂ૫ રાક્ષસ જીવને મેટું દુઃખ ઉત્પન્ન કરે છે. વ્યવહારના સુખને માટે ને મોક્ષસુખને માટે તમે તેને પ્રયત્નવડે મારી નાખે. ૫ વિવેકના અનુસંધાનથી ચેતનના અંશરૂપપણુવડે મન દઢ અભ્યાસથી વર્તમાન શરીરમાંજ ચેતનની સાથે એકપણને પામે છે. ૬ પુન: દઢ પ્રયત્નને સેવી ચિત્તને ચિત્તવડે નિગ્રહ કરીને ચિતારહિત સ્વરૂપનું અવલંબન કરી આશંકારહિત સ્થિર થાઓ. ૭ ભેગના સમૂહની વાસનાને ત્યાગ કરીને તમે ભેદની વાસનાને પણ ત્યાગ કરે. પછી પિત્તનો અને અન્ય દશ્યને ત્યાગ કરી તમે કલ્પનારહિત થઈ સુખી થાઓ. ૮ મુર્ણસ્થાનક શ્રી ભગવતસિંહજી ઇલેકિટ્રક લિથે એન્ડ પ્રિન્ટિગ પ્રેસ. : માલિક–પારેખ કેવળચંદ કાનજીભાઈ ગોંડલ Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રીન તૈતરા | શ્રીવામા પ્રથમ પ્રભા અનુબંધનિરૂપણ યોગ અને વેદાંતના સંસ્કારથી રહિત, અશુદ્ધ ને ચંચલ અંત:કરણને તથા વાણુને અગમ્ય, અસંગ, અવિકારી, પરમ પવિત્ર, અખંકરસ, અય, સચ્ચિદાનંદઘન, શાંતપ્રકાશરૂપ ને સર્વવ્યાપક જે બ્રહ્મ તે નામરૂપાત્મક આ સર્વ દશ્યપ્રપંચના અધિષ્ઠાનરૂપે સર્વત્ર વિરાજી રહેલું છે. પિતાની માયાજામની શક્તિવડે જે સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને લયના હેતુરૂપ છે જેને વેદાંતવેત્તાઓ અપરબ્રહ્મ કહે છે; અવિદ્યાદિ કલેશે, શુભાશુભ કર્મ, સુખદુઃખરૂપ કર્મવિપાક ને તે કર્મવિપાકનુસાર વાસનારૂપ આશયને જેમાં ત્રણે કાલે અત્યંત અભાવ છે; સંપૂર્ણ ધર્મ, જ્ઞાન વૈરાગ્ય ને એશ્વર્યથી જે સર્વદા અલંકૃત છે; અને પિતાના અંત:કરણને તથા ઈદ્રિયસમૂહને સારી રીતે નિયમમાં રાખનારા ગિજને આ અપાર જેવા દુઃખદ ભવસાગરને અનાયાસે પાર પામવા જેમના પવિત્ર પદપંકજને સંપૂર્ણ સાવધાનતાથી પિતાના પવિત્ર Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌસ્તુભ [ પ્રથમ હદયકમળમાં નિરંતર ધારણ કરે છે એવા અંતર્યામિરૂપ શ્રી શ્રી ૧૦૦૮ શ્રદક્ષિણામૂર્તિસદ્દગુરુને શ્રદ્ધાભક્તિસહિત સવિનય સાષ્ટાંગદંડવત પ્રણામ છે. મેક્ષના અધિકારી એવા સાત્વિકજનોના ઉત્કૃષ્ટ હિતને માટેજ જેમનાં પવિત્ર શરીર આ મહીમંડલમાં મનુષ્યને દશ્ય થતાં અનુભવાય છે એવા જ્ઞાની, જીવન્મુક્ત, મહામુક્ત ને અતિમુક્ત મહાપુરુષોને પ્રેમપૂર્વક પ્રણુમ હે. આ વિશ્વમાં યોગવિદ્યાના સંપ્રદાયની પ્રથમ પ્રવૃત્તિ કરનાર શ્રીહિરણ્યગર્ભને નમન કરી યોગવિદ્યાના જિજ્ઞાસુજનને યોગપ્રક્રિયાઓને સુખપૂર્વક બંધ થવામાટે શ્રીગૌસ્તુભનામને આ ગ્રંથ લખવાનો આરંભ કરવામાં આવે છે. જેમાં પ્રસિદ્ધ કૌસ્તુભમણિને હૃદયપર ધારણ કરીને શ્રીવિષ્ણુ પ્રસન્નતાને અનુભવ કરે છે તેમ આ ગરૂપી કૌસ્તુભમણિને હદયમાં ધારણ કરીને બ્રહ્મચર્યાદિ સાધન વડે અપકારક વિષયોથી પિતાની બુદ્ધિનું રક્ષણ કરનારા મુમુક્ષુજને પ્રસન્નતાને અનુભવ કરો અને શ્રીવિષ્ણુએ ધારણ કરેલા તે મણિના પ્રકાશથી જેમ બહારના અસુરે ત્રાસ પામે છે તેમ આ ગ્રંથમાં પ્રતિપાદન કરવામાં આવનાર ગરૂપ મણિના પ્રકાશથી તેને ધારણ કરનાર મુમુક્ષુજનોના અંતરમાં રહેલા દેરૂપ અસુરે ત્રાસ પામે. | | શ્રીપાતંજલ યોગસૂત્રે, શ્રીયાજ્ઞવક્યસંહિતા, શ્રીશિવસંહિતા, શ્રીગવાસિષ્ઠ, શ્રીહગપ્રદીપિકા, શ્રીગોરક્ષશતક તથા શ્રીસિદ્ધસિદ્ધાંત પદ્ધતિ આદિ યોગવિદ્યાનું નિરૂપણ કરનારા ઘણા ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે, પણ સંસ્કૃત વ્યાકરણ તથા કોશને નહિ જાણનારા અપબુદ્ધિવાળા મુમુક્ષુઓની તેમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી, માટે તેવા અધિકારીઓને સારુ આ ગ્રંથની રચના કરી છે. આર્ય (હિન્દી)ભાષામાં તથા ગુજરાતી ભાષામાં પણુ યોગવિદ્યાના કેટલાક ગ્રંથ વિદ્યમાન છે ખરા, પણ તેમાં વેદાંતસિદ્ધાંતને અનુકૂળ આવે એવી રીતે હઠાગની તથા રાગની સર્વ ઉપગની પ્રક્રિયાઓનું વિસ્તારથી Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] અનુબંધનિરૂપણ નિરૂપણ કરવામાં આવેલું નથી, ને આ ગ્રંથમાં તે વેદાંતસિદ્ધાંતને અનુકૂલ આવે છે ની રીતે સર્વ ઉપયોગી વેગપ્રક્રિયાઓ વિસ્તારથી નિરૂપણ કરી છે, માટે આ ગ્રંથનો આરંભ સફલ છે. અનુબંધ નણ્યા વિના વિવેકી પુરુષની કેાઈ પણ ગ્રંથમાં પ્રવૃત્તિ થાય નહિ, માટે આ ગ્રંથના અનુબંધ દેખાડવામાં આવે છે – અધિકારી, સંબંધ, વિષય ને પ્રજન એ ચારને અનુબંધ કહેવામાં આવે છે. તેમાં યોગના અધિકારીનાં લક્ષણે શ્રીવાયુસંહિતામાં નીચે પ્રમાણે કહ્યા છે:– દg ass=શ્વવિદ્ય વિર વિશે મનઃ यस्य तर याधिकारोऽस्मिन्योगे नान्यस्य कस्यचित् ।।" અર્થ–સુર ધવાળા પુષ્પની માલા, ચંદન, સ્ત્રી પુત્ર, ઘર ને ખેતર અદિ દ' વિષય કહેવાય છે, અને નંદનવનમાં વિહાર, અમૃતપાન ને અમે સાથે ક્રોડા ઇત્યાદિ વેદોક્ત વિષય કહેવાય છે. એ બંને પ્રકાર વિશે માંથી દેવદર્શનવડે જેનું મન વિરાગભાવને પામ્યું છે તેને જ આ યોગમાં મુખ્ય અધિકાર છે, બીજા કોઈનો આ ગમાં મુખ્ય અધિકાર નથી. શ્રી સુશ્વરાચ મેં પણ નીચેના લેકથી વિરાગવાનેજ ગવિદ્યાને અધિકારી કહેલ છે – " इहामुत्र िरक्तस्य संसारं प्रजिहासतः । जिज्ञासा व कस्यापि योगेऽस्मिन्नधिकारिता ॥" અર્થ: –આ લેકના તથા પરના વિષયોમાં વિરક્ત, જન્મમરણરૂપ સંણાની નિવૃત્તિને સારી રીતે ઈચ્છનારે, તથા આત્મતત્વને જાણવાને ઇચ્છતાર, પછી ગમે તે વર્ણ કિવા આશ્રમમાં તે હોય તોપણ તેનું આ યુગમાં અધિકારપણું છે. શ્રીહગપ્રદીપિકાની સ્નાનામની ટીકામાં હગના અધિકારીનાં લક્ષણો નીચે પ્રમાણે કહ્યાં છે – Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીયોગકૌસ્તુભ [ પ્રથમ નિતાર તાર વાર કુ, विहीनाय दोषैरसक्ताय भुक्तौ ॥ અહીજાય દોહા ,, प्रदेयो न देयो हठधेतरस्मै ॥" અર્થ:–જિકિય, શાંતચિત્તવાળે, મેક્ષમાં પ્રીતિવાળ, કામક્રોધાદિ દોષોથી રહિત, આ લોકના તથા પરલેકના ભાગમાં ઉદાસીન, યમનિયમાદિક ગુણેથી યુક્ત અને શ્રીગુરુની આજ્ઞાને અનુકૂલ બુદ્ધિથી અનુસરનાર હોય તેવા પુરુષને હઠાગીએ હઠગને બંધ કરે જોઈએ, અન્યને નહિ. શ્રીયાજ્ઞવલ્કયે નીચેના ગુણુવાળાને અધિકારી માનેલ છે – "विध्युक्तकर्मसंयुक्तः कामसंकल्पवर्जितः ॥ यमैश्च नियमैर्युक्तः सर्वसंगविवर्जितः ॥ कृतविद्यो जितक्रोधः सत्यधर्मपरायण । गुरुशुश्रूषणरतः पितृमातृपरायणः ॥ જવાશ્રમરથ: વાવાનો વિન્દ્રિશ્ય સુાિલિતઃ ” અર્થ–સતશાસે વિધાન કરેલાં નિયનૈમિત્તિક કર્મીમાં જોડાયેલું, માયિક પદાર્થોની કામનાના સંકલ્પથી રહિત, દશ પ્રકારના યમ ને દશ પ્રકારના નિયમથી યુક્ત, સર્વ પ્રકારના ભોગે.માં રાગ વિનાને, ભણેલે, ક્રોધને જેણે જિયો છે એ, સત્યધર્મપરાયણ, શ્રીગુરુની સેવામાં પ્રીતિવાળો, જે બ્રહ્મચારી કે ગૃહસ્થ હોય તે પિતામાતાને પરાયણ, પિતાના આશ્રમમાં સ્થિતિવાળા ને વિદ્વાન વડે સારી રીતે શિક્ષણ પામેલે એવો માણસ વેગને અધિકારી છે. અવિનયવાળ, ખાવાપીવાના પદાર્થોમાં તથા સ્ત્રી આદિ વિષયમાં અતિપ્રીતિવાળો, વિદ્યાને ગુપ્ત રાખી શકવાના મનેબલ વિનાને ને કૃતઘ એ આ વિદ્યાના અધિકારી નથી. બાહાણ, ક્ષત્રિય, વૈશ્ય ને સ્ત્રીશદિને પણ યોગ પવિત્ર કરનાર છે, માટે યોગવિદ્યામાં સર્વ મનુષ્ય જેને વેગ સાધ્ય કરવાની ઈચ્છા થાય Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] અનુબંધનિરૂપણ ને જે શુભ ગુણે મેળવે તે સર્વે–અધિકારી ગણાય છે, તો પણ યેગનું મુખ્ય ફલ જે મેક્ષ તે તે વિરાગવૃત્તિવાળાને જ પ્રાપ્ત થાય છે, માટે વિરાગવૃત્તિ વાળા મનુષ્ય જ કેગના મુખ્ય અધિકારી ગણાય છે. શ્રી સાંખ્યદર્શનમાં પણ વિત્તાસ્ત્ર તરિદા” (વિરગવાનને યોગની કૈવલ્યરૂપ સિદ્ધિ થાય છે) એ સૂત્રથી એજ વાત પ્રતિપાદન કરી છે. શ્રીપાત યોગદર્શનમાં પણ “તોત્રરંજનાના ” (તરવૈરાગ્યવાળાએ ને શીઘ્ર સમાધિલાભ થાય છે) એ સત્રથી એજ વાત દર્શાવી છે, માટે બીજા વિરાગત્તિની ન્યૂનતા અનુસાર ગૌણ અધિકારી ગણાય છે. સર્વ માણો વિષયસુખેને ઈચ્છે છે, પણ ચિત્તના કષ્ટસાધ્ય નિરોધને કઈ છે છતું નથી, માટે વેગને કઈ અધિકારી નથી એમ ન કહેવું, કેમકે સર્વ માણસેને પિતાના પ્રારબ્ધકર્માનુસાર ઓછુંવધતું વિષય ખ પ્રાપ્ત હોય છે તો પણ કોઈને તેથી સર્વ પ્રકારે સંતોષ થતો હોય છે તે જોવામાં આવતું નથી. સાતિશયતા (ન્યુનાધિકતા) ને ક્ષણભંગુરતારૂપ દેજવાળાં વિષયસુખોમાં ચિત્તને તૃપ્તિ મળવાને સંભવ પણ નથી, તેથી સર્વને એવી ઈચ્છા રહે છે કે અમને કોઈ પરિપૂર્ણ સ્થાયી : ખ મળે ને તેમાં કાંઈ વિઘ ન આવે તે સારું. આવું સુખ તે કે લ બ્રહ્મસ્વરૂપ છે, અન્ય નથી, ને તે બ્રહ્મને સાક્ષાત્કાર ચિનના નિરાધીથીજ થાય છે એમ વિવેકી જાણે છે, માટે તેઓ વિષ નાં સુખને સુખાભાસ (વારતવિક સુખ નહિ, પણ કહેવામાત્ર સુખ, સમ સત્ય અને સંપાદન કરવા ચિત્તના નિધન ઇચ્છે છે, માટે વેગના અધિકારીને અભાવ નથી. જો તમે કહે કે કેગના ધણું અધિકારી નથી તે તે વાતને તે અમે પણ સ્વીકાર કરીએ છીએ. જે ઉચ્ચ બુદ્ધિની તથા સ્થલવિષયભણું ત્યાગરૂપ ઉદારષ્ટિી અધિકારીમાં આવશ્યક્તા છે તે ઉચ્ચ બુદ્ધિ તથા ઉદારષ્ટિ ઘણું મનુષ્યમાં હેય નહિ તેથી મુખ્ય અધિકારી છેડા હોય છે તેથી આ ગ્રંથનો આરંભ નિષ્ફલ નથી, કેમકે તેવા Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીયોગકૌસ્તુભ [ પ્રથમ અધિકારીને ઉદ્દેશીને જ આ ગ્રંથ લખાય છે. કાગડારાને દૂર કરવામાટે મારવાના પથ્થરના કડકાઓ પૃથિવીપર સ્થલે સ્થલે મળી આવે છે, ને હીરા તે પૃથિવીપરની કઈ કઈ ખાણમાંથી મળી આવે છે, આવું તેનું દુર્લભપણું છતાં પણ હીરાની પરીક્ષાની તથા તેને પાસા પાડી એપ ચઢાવવા આદિની વિદ્યાકલાનું અસ્તિત્વ છે, તેમ ઉત્તમ ગવિદ્યાની પ્રાપ્તિ કરી શકે એવા નિર્મલબુદ્ધિવાળા અધિકારીઓની સંખ્યા પ્રમાણમાં બહુ થડી હોય તે પણ તેવાના લાભ માટે આ પૃથિવીપર અનાદિકાલથી યોગવિદ્યાના ગ્રંથોનું અસ્તિત્વ છે. માણસે અનુભવ કરેલા સુખને ઇચ્છે છે, પણ અજ્ઞાત સુખને ઈચ્છતાં નથી. બ્રહ્મનું સુખ અધિકારી મનુષ્યને અજ્ઞાત હોવાથી તે સુખને તે ઇચ્છશે નહિ, માટે પણ યોગને કેાઈ અધિકારી નથી એમ ન કહેવું, કારણકે માણસ અનુભવેલા સુખને જ ઈચ્છે છે એવો નિયમ નથી, કિત તે જ્ઞાતઅાત સર્વ સુખને ઈચ્છે છે. બ્રહ્મ સુખસ્વરૂપ છે એમ પુરુષાથી ને સતશાસ્ત્રોથી જેણે જાણ્યું છે તેને બ્રહ્માનંદ સંપાદન કરવાની ઈચ્છા ઉપજે છે તેથી તે યોગને અધિકારી છે, ને અધિકારીને સદ્દભાવે આ ગ્રંથને આરંભ સફલ છે, આ ગ્રંથને અને યોગરૂપ વિષયનું પ્રતિપાદકપ્રતિપાદતા સંબંધ છે. આ ગ્રંથ વેગનું પ્રતિપાદન કરનાર છે, અને ગરૂપ વિષય પ્રતિપાદન કરવાને યોગ્ય છે. અધિકારીને તથા વેગન પ્રાપકપ્રાપ્યતા સંબંધ છે. અધિકારી યોગને પ્રાપ્ત કરનાર છે, અને વેગ પ્રાપ્ત થવાને ગ્ય છે. આ ગ્રંથ અને ગાનને જ કજન્યભાવ સંબંધ છે. આ ગ્રંથ ગજ્ઞાનને ઉપજાવનાર છે, ને યોગદાન ઉત્પન્ન થવાને યોગ્ય છે; અને અધિકારી ને ગરૂપ વિષયને સાધક સાધ્યભાવ સંબંધ છે. ઈત્યાદિ બીજા પણ યથાયેગ્ય સંબંધ જાણું લેવા. નિવિકલ્પસમાધિની પ્રાપ્તિદ્વારા જીવબ્રહ્માની એક્તા અનુભવાય છે, અને તેથી મેક્ષલાભ થાય છે એમ જણાવવું એ આ ગ્રંથન વિષય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] અનુબંધનિરૂપણ શંકા –ચિત્ત એ પ્રકૃતિનું કર્યું હોવાથી ક્ષણે ક્ષણે પરિણામ પામનારું છે. ચિતિશ ક્ત(આત્મા)વિના સર્વ પદાર્થો પરિણામી છે એમ ગભાષ્યકારે (શ્ર વ્યાસદેવે) પણ કહ્યું છે, માટે આવા અતિચપલ ચિત્તને નિવિકલ્પસર ધિની પ્રાપ્તિ થવી સંભવતી નથી અને જીવ, અવિદ્યા અસ્મિતા પગ દ્વેષ ને અભિનિવેશ એ પાંચ કલેશેવાળ, ઘણું તથા એક (એક શરીરમાં રહેનાર) છે, તે બ્રહ્મ તે અવિદ્યાદિ પાંચ પ્રકારના કલેશાથી અત્યંતરહિત, એક તથા વ્યાપક છે, માટે એવી છેવિરોધી વસ્તુની એકતા પણ અસંભવિત છે. સમાધાન – મનને સ્વભાવ અતિચપલ હોવાથી તેને નિર્વિકલ્પસમાધિની પ્રાપ્તિ યત્નસાધ્ય છે, પણ અસંભવિત નથી. આગળ ચિત્તનિરોધના જે ( પાયે કહેવાશે તેને અભ્યાસ કરે તથા વિશ્વમાં વિરાગ રાખો. એ બંને ઉપાય જે એકસાથે કરવામાં આવે તે ચિત્ત એકાશ ર નિરોધભાવને પામે છે, તે પિતાની ક્ષિપ્ત, મૂઢ ને વિક્ષિત વિસ્થાને તે ત્યજી દે છે. શ્રીપતંજલમુનિ પણ “માનવેરાયા at ત્રિવ:” ( અભ્યાસ અને વૈરાગ્યવડે એ ચિત્તને નિરોધ થા છે ) એ સૂત્રવડે એમજ કહે છે. શ્રીકપિલમુનિએ પણ “વાર વાસા' (વૈરાગ્યથી અને અભ્યાસથી મને નિશ્ચલ થાય છે) એ સૂત્રથી એમજ જણાવ્યું છે, અને શ્રીકૃષ્ણ ભગવાને પણ સારા તુ તે વાળ વૃદ્યતે”, (હે કય ! અકસવડે અને વૈરાગવડે તે મનને નિરોધ કરાય છે) એ વચનથી એજ વાત પ્રતિપાદન કરેલ છે. ચિત્તનિરોધનાં સાધને માટે તથા તિનિધિ માટે જે યત્ન તે અભ્યાસ કહેવાય છે. જેનું વર્ણન આગઇ કરાશે. આ લેકના તથા પલેકના વિષમભગોમાં દોષદર્શનપૂર્વક ઉદાસીનતા એ વૈરાગ્ય છે. વૈરાગ્યના મુખ્ય બે પ્રકાર છે, પર અને અપર. પરવૈરાગ્યને ગુણવૈતૃણ્ય ને અપરવૈરાગ્યને વિષયવૈતૃ ય પણ કહે છે. સંપ્રજ્ઞાતસમાધિના અભ્યાસથી પુરુષપ્રકૃતિને વિવેક થયે સુખ, દુઃખ ને મેહરૂપે પરિણામ Page #31 -------------------------------------------------------------------------- ________________ - - શ્રીગૌસ્તુભ [ પ્રથમ પામનારા અંતઃકરણમાંના સત્વ રજસ ને તમોગુણમાં જે તૃષ્ણરહિતપણું થાય તે પરવૈરાગ્ય કહેવાય છે, ને આ લેકના તથા પરલેકના અદિવ્ય અને દિવ્ય શબ્દાદિ વિષયોમાં જે તૃષ્ણારહિતપણું થાય તે અપરવૈરાગ્ય કહેવાય છે. તે અપરવૈરાગ્યના ચાર અવાંતરભેદ છે, યતમાન, વ્યતિરેક, એકેદ્રિય ને વશીકાર. આ જગતમાં સારરૂપ વસ્તુ કઈ કઈ છે, અને અસારરૂપ વસ્તુ કઈ કઈ છે, એ વાત શ્રીગુરુદ્વારા તથા શાસ્ત્રારા જાણવાની મનુષ્યના મનમાં જે ઇચ્છા ઉપજે ને તદનુસાર યત્ન થાય તે યતમાનવૈરાગ્ય કહેવાય છે. એ યતમાનવૈરાગ્યને નિરંતર અભ્યાસ કરવાથી અન્યાસીના ચિત્તમાં રહેલા કામકોધાદિ દેમાંના આટલા દેષોની આટલા પ્રમાણમાં નિવૃત્તિ થઈ ગઈ છે, ને આટલા દોષોની આટલા પ્રમાણમાં નિવૃત્તિ કરવાનું કામ બાકી રહ્યું છે, એવું વિવેચન થઈ બાકી રહેલા દોષોની નિવૃત્તિ કરવામાટે યત્ન થાય એવી અભ્યાસીના અંત:કરણની સ્થિતિ તે વ્યતિરિકવૈરાગ્ય કહેવાય છે. આ લેકના તથા મલેકના વિષયમાટેની પ્રવૃત્તિને દુ:ખરૂપ જાણીને તેને બહારથી પરિત્યાગ કર્યા પછી હૃદયમાં જે વિષયોની સૂક્ષમ અભિલાષાને સદ્દભાવ રહે છે તે એકેદ્રિયવૈરાગ્ય કહેવાય છે, આ વૈરાગ્યમાં માનની તૃષ્ણ પણે અંકુરરૂપે રહે છે. માનની અભિલાષાસહિત આ લોકના તથા પરાકના વિષયેની સૂક્ષ્મ અભિલાષાની પણ ચિત્તમાંથી નિવૃત્તિ થઈ જાય તે વશીકારવૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્યની પ્રાપ્તિ થયે વિષે મારે અધીન છે, પણ હું વિષયને અધીન નથી એમ પુરુષને સમજાય છે. અભ્યાસ તથા વિરાગનું સાથે જ અનુષ્ઠાન કરવામાં આવે તો તે ચિત્તનિરંધરૂપ ફલને ઉપજાવી શકે છે, અન્યથા તેઓ તે ફલ ઉપજાવી શકતા નથી. જેમ માર્જનમાં સાથે વિનિયોગ કરાયેલી “ જાને હિં થા” ઈત્યાદિ ત્રણ ચાઓમાંની એક યા આજ ભણવામાં આવે, બીજી ક્યા કાલે ભણવામાં આવે ને ત્રીજી યા પરમ દિવસ ભણવામાં આવે છે તેથી યથાવિધિ માર્જન થયું ગણુતું Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] અનુબંધનિરૂપણ ૪ ૪ - * નથી, પણ જે ત્રણે બચાઓ એકસમયે ભણું માર્જન કરવામાં આવે તેજ વૈદિકરીતે માર્જન થયું ગણાય છે તથા કેટલી આજ ખાવામાં આવે, ભાત કાલ ખાવામાં આવે, દાળ પરમ દિવસ ખાવામાં આવે, ને શાક પેલે દિવસ ખાવામાં આવે છે તેથી લૌકિક રીતે પૂરું ભોજન થયું ગણાતું નથી, પણ એ સર્વ પદાર્થો એક સમયે સાથે ખાવામાં આવે તે લૌકિકરીતે પૂરું ભેજન થયું ગણાય છે; તેમજ અભ્યાસ અને વિરાગનું સાથેજ અનુષ્ઠાન કરવામાં આવે તો તે સાધનરૂપ ગણાય છે. અન્યથા અનુષ્ઠાન કરવામાં આવે તે તે સાધનરૂપે ગણવામાં આવતા નથી. જેમ ક્ષારમય પ્રદેશમાં જનારી નદીને સારી રસાળ ભૂમિમાં લઈ જવી હોય તે તે નદીના વહનને રોકવા માટે રોક સુદઢ બંધ બાંધવાની તથા તે પ્રવાહને ઇચ્છિત દેશમાં લઈ જવા માટે એક નહેર ખોદવાની અપેક્ષા છે, તેમ ચિત્તનાં સંસારના વિષયો ભણીનાં રાગદ્વેષરૂપે થતાં પરિણામે રોકવા વૈરાગ્યની ને ચિત્તને આત્માકાર કરવા માટે અભ્યાસની અપેક્ષા છે. આ અભ્યાસનું. અનુષ્ઠાન લાંબા સમય સુધી નિરંતર ને સત્કારપૂર્વક કરવું જોઈએ; ને એમ કરવાથી જ તે દઢ થાય છે. શ્રીપતંજલિમુનિએ પણ “સ તુ રીવાર નૈવંતર્ધરાતેવિતો દૃઢમૂનિઃ” (તે અભ્યાસ દીર્ઘકાલ નિરંતર સંપૂર્ણ શ્રદ્ધાદિસહિત સેવન કર્યો હતો પરિપક્વ થાય છે) એ સૂત્રથી એમજ પ્રતિપાદન કરેલ છે. સુષુપ્તિમાં જેમ નહિ જાણી શકાય એવી રીતે ચિત્તનું અજ્ઞાનાકાર તથા સુખાકાર પરિણામ થયા કર્યાનું અનુમાન થાય છે તેમ નિવિકલ્પસમાધિમાં ચિત્તનું આત્માકાર પ રણામ થયા કર્યાનું અનુમાન થાય છે. સવિકલ્પસમાધિમાં તે ચિત્તનું સાકાર પરિણામ થયા કરે છે એ યોગિજનેને અનુભવસિદ્ધ છે. આવી રીતે ચિત્તને નિરાધ, સાધદ્વારા સિદ્ધ થઈ શકવાના સંભવથી તથા નિવિકલ્પસમાધિકાલે ચિત્તનાં બીજાં પરિણામો બંધ થઈ એક જ પ્રકારનાં આત્માકાર સમતમ પરિણામે અવશેષ રહે છે તેથી ગભાષ્યકારના વચનને પણ અવિરેધ હોવાથી Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીગૌસ્તુભ [ પ્રથમ નિવિકલ્પસમાધિની પ્રાપ્તિ સર્વથા સંભવિત છે. દેહાદિક અનાત્મામાં જે આત્મબુદ્ધિ, આકાશાદિ અનિયમાં જે નિત્યબુદ્ધિ, ધનાદિક દુઃખનાં સાધનવિષે જે સુખબુદ્ધિ, અને સ્ત્રીપુત્રાદિનાં અપવિત્ર શરીરમાં જે પવિત્રબુદ્ધિ તે અવિદ્યા કહેવાય છે. બુદ્ધિ તથા આત્માની એકતાની પ્રતીતિને અસ્મિતા–સામાન્ય અહંકાર-કહે છે. સુખને જાણનારની સજાતીય સુખમાં ને તેનાં સાધનમાં જે તૃષ્ણ તે રાગ કહેવાય છે. દુઃખને જાણનારને સજાતીય દુઃખપર ને તેનાં સાધન પર જે ક્રોધ તે દ્વેષ કહેવાય છે, ને મૃત્યુનું ભય ને જીવવાને ઘણે આગ્રહ, તે અભિનિવેશ કહેવાય છે. એ પાંચ પ્રકારના કલેશ જીવના શુદ્ધ સ્વરૂપમાં એટલે સાક્ષીમાં નથી, માત્ર અંતઃકરણમાં છે, માટે કલેશરહિત સાક્ષીને બ્રહ્મથી અભેદ છે. જેમ ઘટમઠાદિની ઉપાધિથી એકજ મહાકાશમાં ઘટાકાશમઠાકાશાદિ પ્રતીત થાય છે તેમ એકજ બ્રહ્મમાં અંત:કરણની ઉપાધિને લીધે ઘણા જીની પ્રતીતિ થાય છે. ઉપાધિએ કરેલો ભેદ વાસ્તવિક ન હોવાથી અંતઃકરણરહિત જીવનું જે ચેતનસ્વરૂપ તેને બહાથી અભેદ છે, જીવનું પરિચ્છિન્નપણું (એકદેશીપણું) પણ અંત:કરણરૂપ ઉપાધિને લીધે છે. ઉપાધિનો ત્યાગ કરીએ તે બ્રહ્મથી અભેદ હોવાથી તે પણ વિભુ છે. એવી રીતે જીવને ઉપાધિ જે અંતઃકરણ તેને બાધ કરતાં તેનો વિશેષ ભાગ જે સાક્ષી તેને બ્રહ્મથી અભેદ સંભવિત છે. શકા–બધા માં જે એકજ ચેતન હોય તે જીવને પરસ્પરના સુખદુઃખનું ભાન કેમ થતું નથી ? સમાધાન –સુખદુઃખનું ભાન થવું એ અંતઃકરણને ધર્મ છે. તે અંત:કરણ ભિન્ન ભિન્ન શરીરમાં ભિન્ન ભિન્ન હોવાથી પરસ્પરના સુખદુઃખનું ભાન પરસ્પરને પ્રત્યક્ષ રીતે થવું સંભવતું નથી. ચેતનથી વિજાતીય ચેતન અન્ય નથી, ને એક ચેતનથી નિર્વાહ થતા હોય Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] નુબંધનરૂપણ અંગીકાર કરવાં પ્રેમાં ગૌરવ છે, ચેતન છે. ત્યાં સજાતીય ઘાં ચેતનને ક્રાઇ પણ પ્રકારના વાસ્તવ વિશેષવિના માટે બધાં શરીામાં એકજ ૧૧. નિર્વિકલ્પસર ધિની પ્રાપ્તિદ્વારા સ્વસ્વરૂપમાં ચિત્તની સ્થિરતા થયે ત્રણ પ્રકારનાં દુ:ની ઐકાંતિક ( નિશ્ચય ) અને આત્યંતિક ( ફરીથી ન ઉત્પન્ન થાય તે ) નિવૃત્તિ તથા પરમાનંદની નિયપ્રાપ્તિ એ આ ગ્રંથનું પ્રયાન ( કુલ છે. આધ્યાત્મિક, આધિભૌતિક ને આધિવિક એ ત્રણ પ્રકારનાં દુઃખ કિવા તાપ કહેવાય છે. આત્માની સાથે સંબંધ રાખનાર સ્કૂલ તથા સૂક્ષ્મશરીરને થતાં દુઃખા જેવા । વરદ તથા દુધાદિ એ આધ્યાત્મિકદુ:ખ કહેવાય છે. પાતાના શરીરથી ભિન્ન તે દ્રષ્ટિએ પડે એવાં ભૂતાથી-સિંહ, વ્યાઘ્ર, સર્પ તે ચૌરાદિથી—જે પીડા થાય તે આધિભૌતિકદુ:ખ કહેવાય છે. પાતાના શરીરથી ભિન્ન ને દષ્ટિએ ન પડે એવાં પ્રાણીઓથી−યક્ષ, રાક્ષસ, ગ્રહ ને પ્રેતાદિકથી જે પીડા થાય તે આધિદૈવિકદુ:ખ કહેવાય છે. આ ત્રણ પ્રકારનાં દુ:ખાની નિશ્ર્ચયપૂર્વક આત્યંતિકનિવૃત્તિ આયુર્વેદ, ધનુર્વેદ, નીતિશાસ્ત્ર તથા મંત્રશાસ્ત્રરૂપ લૌકિક ઉપાયથી થતી નથી. વળી બધાં દુ:ખો પ્રાણીઓને બધા લૌકિક ઉપાયા કરવાનું સામર્થ્ય હાય ઍવા નિયમ નથી, તે જેને સામર્થ્ય હૈ,ય તેનું દુઃખ પણ અવશ્ય એ લૌકિ ઉપાયથી મટશે એવા નિયમ નથી, અને કદાય એક વેત્રા લોકિક `પાયથી તે દુ:ખતી નિવૃત્તિ થઇ તા તે દુ:ખ કરીને નહિજ ઉત્પ થાય એમ કહી શકાય નહિં. એવી રીતે લૌકિક ઉપાયથી ત્ર પ્રકારનાં દુ:ખાની ઐકાંતિક તથા આત્યંતિકનિવૃત્તિ થતી નથી, તે જ્યાંસુધી શરીર રહે ત્યાંસુધી ત્રણ પ્રકારનાં દુ:ખની આત્યંતિકનિવૃત્તિ થવી સંભવતી પણ નથી. તે શરીર પુણ્યપાપનું ફૂલ છે. તે પુણ્યપાપની નિવૃત્તિ થયા વિના શરીરની નિવૃત્તિ થાય નહિ, પ્રેમકે વર્તમાન શરીર પ્રારÜકર્મની સમાપ્તિએ દૂર થયા. છતાં પણુ પુણ્યપાપ ખીજું શરીર ઉત્પન્ન થશે, માટે પુણ્યપાપતી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીગૌસ્તુભ [ પ્રથમ નિવૃતિ થયા વિના શરીરની નિવૃત્તિ થાય નહિ. તે પુણ્યપાપ રાગ ષની નિતિ થયા વિના નાશ પામે નહિ. વર્તમાન પુણ્યપાપની ભેગથી નિવૃત્તિ થયા છતાં પણ રાગદ્વેષથી બીજા પુણ્યપાપ ઉત્પન્ન થશે, માટે રાગદ્વેષની નિવૃત્તિ થયા વિના પુણ્યપાપ દૂર થાય નહિ. તે રાગદ્વેષ અનુકૂલતાન અને પ્રતિકૂલજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. જેમાં અનુકૂલપણાનું જ્ઞાન થાય તેમાં રાગ થાય છે, કે જેમાં પ્રતિકૂલપણનું જ્ઞાન થાય તેમાં ઠેષ થાય છે, માટે અનુલપણાનું જ્ઞાન ને પ્રતિકૂલપણાનું જ્ઞાન નિવૃત્ત થયા વિના રાગદ્વેષની નિવૃત્તિ થાય નહિ. તે અનુકૂલપણુનું જ્ઞાન અને પ્રતિકૂલપણાનું જ્ઞાન ભેદજ્ઞાનથી થાય છે, કેમકે જે વસ્તુને પિતાના સ્વરૂપથી ભિન્ન જાણે તે વસ્તુમાં અનુકુલપણાનું જ્ઞાન વા પ્રતિકૂલપણાનું જ્ઞાન થાય છે. પિતાનું સ્વરૂપ સુખરૂપ છે ખરું, પણ તે સુખનું અથવા દુ:ખનું સાધન નથી, માટે તેમાં અનુકૂલપણાનું જ્ઞાન કે પ્રતિકૂલપણાનું જ્ઞાન થાય નહિ. આવી રીતે પદાર્થો વિષે પિતાનાથી જે ભેદજ્ઞાન તે અનુકૂલપણાના જ્ઞાનનું તથા પ્રતિકૂલપણાના જ્ઞાનનું કારણ છે. તે ભેદજ્ઞાનની નિવૃત્તિવિના અનુકૂલજ્ઞાનની તથા પ્રતિકૂલજ્ઞાનની નિવૃત્તિ થાય નહિ. તે ભેદજ્ઞાન સ્વસ્વરૂપના અજ્ઞાનથી ઉપજે છે. આવી રીતે સંપૂર્ણ દુઃખનો હેતુ સ્વસ્વરૂપનું અજ્ઞાન છે. તે સ્વસ્વરૂપનું અજ્ઞાન સ્વસ્વરૂપના જ્ઞાનવિના દૂર થાય નહિ, કેમકે જે વસ્તુનું અજ્ઞાન હોય તે તેના જ્ઞાનથી દૂર થાય છે, જેમ દેરડીનું અજ્ઞાન દેરડીના જ્ઞા થી દૂર થાય છે, બીજાથી દૂર થતું નથી, માટે સ્વસ્વરૂપનું જ્ઞાન જ સ્વરૂપના અજ્ઞાનની નિવૃત્તિદ્વારા સમગ્રદુ:ખની આત્યંતિકનિવૃત્તિને હેતુ છે. સ્વરૂપનું જ્ઞાન વેદાંતના શ્રવણમનનદ્વારા સિદ્ધ કરેલા પરોક્ષaહ્મતત્વમાં નિદિધ્યાસ કરવાથી થાય છે. વળી પરમાનંદની નિત્યપ્રાપ્તિ પણ સ્વસ્વરૂપના સાક્ષાત્કારથી જ થાય છે. શબ્દસ્પર્શાદિ વિષયમાં સાચે આનંદ નથી, માત્ર ઈચ્છિત શબ્દસ્પર્શાદિ વિષયની પ્રાપ્તિ થવાથી બુદ્ધિની ચંચલતા તેટલે સમય દૂર થઈ તે સ્થિર થાય છે, ને તેમાં આત્માના આનંદ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] અનુબંધનરૂપણ સ્વભાવનું પ્રતિક્ષિ પડે છે તેથી તે મનુષ્યતે સુખાનુભવ થાય છે, છતાં અજ્ઞાનિજનાને એમ ભ્રાન્તિ થાય છે કે મતે આ વિષયથી સુખાનુભવ થાય છે. જેમ વેજીમાંથી તેલ નીકળવાના, સસલાના શિંગડાનું ધનુલ્ બનવાનો, નરિવષાણુની લાકડી બનવાને, કાચબાનાં રૂંવાડાંની કામળાં બનવાને તે હાલાવિશ્વથી અમર થવાના અસંભવ છે, તેમ અસત્ જડ ને દુઃખરૂપ વિષયા કે જેમાં પેાતાના નામાનુસાર જીવતે જન્મમર રૂપ સંસારમાં બાંધી રાખવાના સ્વભાવ છે તેમાં આનંદ આપવાના સ્વભાવ હાયજ નહિ, જેમ ક્રાઇ શ્વાન સૂકા હાડકાને ચાવે છે તેથી તેનું જડબું કપાય છે, ને તેમાંથી લેાહી ટપકે છે, તે લેાહી સૂકા ડાડકામાંથી આવે છે, તે તે લેાહી મને પુષ્ટ કરશે એમ માની તે શ્વન પેાતાના અજ્ઞાનથી હર્ષ પામે છે, તેમ અજ્ઞાનિજને પણુ અમને ના વિષયમાંથી આનંદ મળે છે, અને અમે આ વિષયના સેવનડે કૃતાર્ય થશું એમ માની પોતાના અજ્ઞાનવડે આનંદ પામે છે, પણ વસ્તુતાએ વિષય એ આનંદરૂપ નથી. બુદ્ધિની સ્થિરતાથી તેમાં આત્માના માનંદનું પ્રતિબિંબ પડવાથીજ મનુષ્યને આનંદાનુભવ થાય છે. જો વિષય આનંદરૂપ હાય તા ઈચ્છિત દ્રશ્યાદિ મળવાથી કિવા કાઈ પ્રિય મનુષ્ય ત્રણે કાલે અકસ્માત્ મળવાથી જે આનંદ થાય છે તે આનંદ તે દ્રવ્યાદિ તથા તે મનુષ્ય સમીપ રહે ત્યાંસુધી તેવા ને તેવાજ રહેવા જોઇએ, પણ તે તેવા રહેતા નથી, આથી સિદ્ધ થાય છે કે ઇચ્છિત પદાર્થાની પ્રાપ્તિકાલે મનુષ્યની તે પદાર્થની તૃષ્ણાની નિવૃત્તિ થાય છે તેથી તેની બુદ્ધિ ક્ષણમાત્ર સ્થિર થાય છે, તે તેમાં અત્માના આનંદસ્વભાવનું પ્રતિબિમ્બ પડવાથી તેને આનંદાનુભવ થાય છે. વળી સમાધિમાં તથા સુષુપ્તિમાં કાઈ પણુ પ્રકારના વિષયે વિદ્યમાન હાતા નથી, છતાં તે અવસ્થાને પામેલા અંત:કરણવાળા ધનુષ્ય પ્રસન્નતાના અનુભવ કરતા હેાય તેમ તેની મુખમુદ્રાપરથી તેાર મનુષ્યને અનુમાન થાય છે, માટે સિદ્ધ થાય છે કે આત્માના જે સ્વાભાવિક આનંદ એજ પરમાનંદ છે. નાશ ૧૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીગૌસ્તુભ [ પ્રથમ - -- - -------- પામવાપણું, સાતિશયપણું દુઃખદાતાપણું ને અપવિત્રપણે એ દેશે જેમાં રહ્યા છે એવા તુચ્છ વિષયોના સેવનવડે સ્વ૮૫ સમય આનંદાનુભવ કરવાના કરતાં સર્વ પ્રકારના દોષોથી રહિત પરમાનંદરૂપ ઉચ્ચ જય વિષયમાં પિતાની ચિત્તવૃત્તિને જોડી પિતાના ચિત્તને સ્થિર કરી ચિરકાલ પરમાનંદાનુભવ કરે એ શ્રેષ્ઠ છે. જેમ કૂતરાના આળા ચામડામાં રાખેલું ગધેડીનું દૂધ પીવું સારું ગણાતું નથી, પણ સુવર્ણના કલશમાં રાખેલું કપિલા રંગની ગાયનું દૂધ પીવું શ્રેષ્ઠ ગણાય છે, તેમ પાધિક–વિષયના–આનંદના કરતાં નિરુપાધિક–વિષયરહિત-આનંદ શ્રેષ્ઠ ગણાય છે, એમ સતશાસ્ત્રો ને પુરુષ પકારીને કહે છે. આવી રીતે ત્રણ પ્રકારનાં દુઃખની ઐકાંતિક અને આત્યંતિક નિવૃત્તિ તથા પરમાનંદની નિત્યપ્રાપ્તિ નિવિકલ્પસમાધિદ્વારા સ્વસ્વરૂપમાં સ્થિતિ થયે ગાભ્યાસીને અનુભવાય છે, માટે નિવિકલ્પસમાધિનું તથા તેનાં સાક્ષાત ને પરંપરાનાં સાધનોનું નિરૂપણ કરનાર આ ગ્રંથનું પૂર્વોક્ત પ્રયોજન સંભવે છે. ' જે મુમુક્ષ આ ગ્રંથની આ પ્રથમ પ્રભાને શ્રદ્ધાભક્તિથી વિલેકે તેને શ્રી સચ્ચિદાનંદઘન પરમાત્મા શ્રીસદગુરુરૂપે થઈને તેના કલ્યાણને માર્ગ દેશે. એ પ્રમાણે શ્રીગૌસ્તુભમાં અનુબંધનિરૂપણ એ નામની પ્રથમપ્રભા સમાપ્ત થઈ. ૧ બીજી પ્રભા સંસારસ્વરૂપવર્ણન છે. સંસારના તુચ્છ વિષયમાં દઢ રાગ રાખનાર પુરુષને ચાગમાં અધિકાર નથી, પણ તેમાં ઉદાસીનતા રાખનારને યોગમાં Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] સંસારસ્વરૂપવર્ણન ૧૫ અધિકાર છે, માટે આ સંસારમાં મનુષ્યના મનવિષે ઉદાસીનતા ઉપજાવવા સારુ પ્રતીત થતા સંસારનું સાગરરૂપથી તથા અરણ્યરૂપથી વર્ણન કરવામાં આવે છે. અહીં સંસારશબ્દથી સમગ્ર દશ્ય બ્રહ્માંડ નહિ, પણ માર મનુષ્યોની વસતિવાળી ભૂમિ સમજવાની છે. આ સંસાર સાગરના જેવું છે. જેમ આ લોકપ્રસિદ્ધ સમુદ્ર સામાન્ય માણસને અપાર જેવો લાગે છે તેમ આ ભવસાગર પણ અનિજનને અપાર જેવો લાગે છે. જેમ આ લેપ્રસિદ્ધ સાગરમાં ખારું જલ ભરે તું છે તેમ આ ભવસાગરમાં દુઃખાનુભવ કરાવનાર જન્મમરણરૂપી મારું જલ ભરેલું છે. જેમ આ પ્રસિદ્ધ સમુદ્રમાં વાયુના વેગથી નાના પ્રકારના તરંગે ઊઠે છે તેમ આ સંસાર સમુદ્રમાં મનુષ્યોનાં અંતઃ કરણવિષે સ્થિત વાસનારૂપી વાયુથી જનસમૂહ આજીવિકાનાં સાધનો માટે દેશદેશાંતરમાં ગમન થવારૂપ નાનાપ્રકારના તરંગ ઊઠે છે. જેમ બા લૌકિક જલધિના કેઈક ભાગમાં મૂલ્યવાન મુક્તાફ (મોતી) મી આવે છે તેમ આ સંસ્કૃતિરૂપ જલધિમાં કઈક સ્થલે સદ્દગુણોથી અલંકૃત થયેલા મહાપુરુષે મળી આવે છે. જેમ આ પ્રખ્યાત સમુદ્રમાં કઈ સ્થલે ભયંકર જલવંટળીઆઓ પ્રવાસજનેને ભય પમાડે છે તેમ આ જગતરૂપ સમુદ્રમાં કઈ સ્થલે ભય ઉપજાવનાર મહા મારી આદિ ચેપી રોગો સંસારિજનેને તાપ પમાડે છે. જેમાં પ્રસિ સાગરમાં ઝાંઝાવાતાદિથી (વાવાઝોડા આદિથી) નૌકાઓનો અકર માત નાશ થાય છે તેમ આ સંસારસાગરમાં પણ રોગાદિથી માણસને અકસ્માત નાશ થાય છે. જેમ આ પ્રખ્યાત સમુદ્રમાં કોઈ કાઈ ઠેકાણે પ્રવાળાના કીડાઓ ધીરે ધીરે પ્રવાળાના દ્વી બનાવવાનો પ્રયત્ન કરતા જણાય છે તેમ આ સંસારસમુદ્રમાં પણ કઈ કઈ સ્થલે આસ્તિક માણસો ધીરે ધીરે સદ્દધર્મનો સંગ્રહ કરતા જણાય છે. જેમ સમુદ્રમાં રહેલા શુદ્ર મલ્યાદિ છ આહારાદિમાટે પરસ્પર કાહ કરે છે તેમ આ સંસારમાં રહેલા આજ્ઞાની છે પણ પિતાને માની લીધેલો લાભ મેળવવા માટે પરસ્પર Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રીયોગકૌસ્તુભ [ ખીજી કુલહ કરે છે. જેમ સાગરમાં ખલવાન્ છા નિર્બલ જીવાને દુઃખ દીધા કરે છે તેમ આ સંસારમાં અજ્ઞાની અક્ષવાન માણસા નિર્મૂલ માણુસાને દુ:ખ દીધા કરે છે. જેમ સમુદ્રમાં મકર તથા સર્યાદિ ભય ઉપજાવનારાં પ્રાણીઓ વસે છે તેમ આ સંસારમાં ચાર તથા ચાડી આદિ સજ્જનાને ત્રાસ આપનારાં માણુસા વસે છે. જેમ સાગરમાં કાઈ જગ્યાએ જાયથી ( શીતન્નતાથી ) ક્રિમ જામી ગયેલા જોવામાં આવે છે તેમ સંસારના ક્રાઇ પ્રદેશમાં જાહ્મથી ( અજ્ઞાનથી ) માણુસાના વિષયસંબંધી અનુરાગ જામી ગયેલા જોવામાં આવે છે. જેમ સમુદ્રમાં રહેલા તિમિગલા ( વ્હેલા ) પેાતાની પાસેના તેલના ( ચરખીના ) સમૂહથી તેલને ઇચ્છનારા નાવિકાથી દુ:ખ પામે છે તેમ સંસારમાં રહેલા ધનાઢયો પાતાની પાસેના દ્રવ્યથી ચેારાદિવડે લય પામે છે. જેમ સમુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીઓ ભયભરેલી સ્થિતિમાં ભ્રમણ કર્યાં કરે છે તેમ આ સંસારમાં દુર્વ્યય મનુષ્યા ભયભરેલી સ્થિતિમાં ભ્રમણ કર્યાં કરે છે, જેમ સમુદ્રના કોઇકજ ભાગમાં આઁખર મળી આવે છે તેમ સંસારના ક્રાઇકજ પવિત્ર પ્રદેશમાં સાચા પાપકારી પુરુષ મળી આવે છે. જેમ સાગરમાં નૌકાના નાશ કરનાર ભયંકર ટેકરાઓ ( ખડા ) છે તેમ સંસારમાં માણુસાના જીવનની, આરાગ્યની તથા દ્રવ્યાદિની હાનિ કરનાર વેશ્યાનું ધર ને કલાલનું પીઠું એ આદિ પાપસ્થાને છે. જેમ સમુદ્રમાં રહેલા ચુંબકના પર્વતે લેઢાનાં પુત્રાંવાળાં તે ખીલાવાળાં વહાણેાતે પાતાની તરફ ખેંચી તેને નાશ કરે છે તેમ સંસારમાં રહેલાં સ્ત્રીશરીરા ( સ્ત્રીઓને મા! પુરુષશરીરા ) રાગજ્માને પેાતાના ભણી આકર્ષી તેમના નાશ કરે છે–મેાક્ષસાધનના અનુષ્ઠાનથી ભ્રષ્ટ કરે છે. જેમ સાગરમાં રહેલા માટા રાઘવાદિ મગરમચ્છ મોટાં મોટાં વહાણાને ગળી જાય છે તેમ સંસારમાં રહેલા શબ્દાદિ વિષય માનવશ્ર્વનાને ગળી જાય છે. જેમ પ્રસિદ્ધ સમુદ્રની ભયંકર ઘુઘવાટીથી મૃદુપ્રકૃતિવાળાં માણસો ભય પામે છે તેમ આ સંસારસાગરની વિપરીત ક્રિયાઓથી નિર્મલસ્વભાવવાળા પુરુષો ભય પામે Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] સંસારસ્વરૂપવર્ણન ૧૭ છે. જેમ પ્રસિદ્ધ સમુદ્રમાં મચ્છીમાર જાળ નાંખી જલચર જીવોને પકડે છે તેમ આ સંસારસાગરમાં કાલરૂપી મચ્છીમાર શબ્દદિ વિષયરૂપી જાળ નાંખી રાગી ખ્વાને પકડ્યા કરે છે. જેમ સાગરમાં તુચ્છ ફીણુ જોવામાં આવે છે તેમ આ સંસારમાં વિષયાનાં તુચ્છ સાધના જોવામાં આવે છે. જેમ સાગરમાં વડવાનલ સમુદ્રમાંના જયને તપાવ્યા કરે છે તેમ આ સંસારમાં ચિંતા મનુષ્યાને તપાવ્યા કરે છે. જેમ સાગરમાં કાઈ કાઈ સ્થલેજ ક્રિમ જોવામાં આવે છે. તેમ આ સંસારમાં કોઈ ક્રાઈ સ્થલેજ ઉજ્જવલ ને શીતલ હ્રદયવાળા પુરુષા જોવામાં આવે છે. જેમ સમુદ્રમાં ધણા વમળ હોય છે તેમ આ સંસારમાં માણસાના મનને ભમાવનારાં ઘણાં સાધના હાય છે. જેમ સાગરમાં કાઈ કાઇ ઠેકાણે સમુદ્રપર તરનારાં પક્ષીઓ જોવામાં આવે છે તેમ પાતાના પ્રારબ્ધથી આ સંમારમાં પાતાના વ્યવહારવિષે રહ્યા છતાં પણ તેમાં નહિ મનારા મહાપુરુષા જોવામાં આવે છે. વળી આ સંસાર અરણ્યસમાન જાય છે. જેમ અરણ્યમાં પ્રવાસિતાને સુખ ઉપજાવનારાં તથા દુ:ખ ઉપજાવનારાં વૃક્ષ હાય છે તેમ આ સંસારમાં માનવસમૂહને સુખ તથા દુઃખ આપવાના સ્વભાવવાળા સજ્જન અને દુર્જન મનુષ્યા હોય છે, અરણ્યમાં જેમ ચાર, વ્યાધ્ર, સિંહ, ને સર્પાદિથી પ્રવાસી મનુષ્યોને સર્વદા ભય રહે છે તેમ સંસારમાં માણસાને ભૂખતરષ, ટાઢતડકો તે જરામરણથી ભય રહ્યા કરે છે. જેમ પ્રસિદ્ધ અરણ્યમાં જ્યાં ત્યાં કાંટા પડ્યાં ડ્રાય છે, અને તે પ્રવાસિજનાના પગામાં પેસી જઇ તેમને દુઃખ માપે છે, તેમ આ સંસારારણ્યમાં વાત, પિત્ત તે ના પ્રકાથી ઉપજનારા વરદિગા, માણસાને પીડા આપે છે. જેમ અણ્યમાં મોટા માટા ભયંકર દાવાનલો મળે છે તેમ આ સંસારમાં મેટ મેટાં ભયંકર યુદ્ધો થાય છે. જેમ અરણ્યમાં વૃક્ષાદ્દિના ઘટ્ટપણાને લીધે તથા પ્રકારાની દુર્લભતાને લીધે પ્રવાસિજનાને વાંછિત માર્ગ મળવા Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રીગકૌસ્તુભ' [ બીજી કઠિન થઈ પડે છે તેમ આ સંસારમાં પણ શબ્દાદિ વિષયના ઘાટાપણને લીધે તથા જ્ઞાનની દુર્લભતાને લીધે માણસને વાંછિત શુભ માર્ગ મળ દુર્ઘટ થઈ પડે છે. જેમ અરણ્યમાં વ્યાપલેકે પશુપક્ષીઓનું હનન કરતા વિચરે છે તેમ આ સંસારમાં બલવાન મૃત્યુ માણસનું હનન કરતે વિચરે છે. જેમ અરણ્યમાં કિરાતે પક્ષીઓને પકડવાને જાળ પાથરે છે તેમ આ સંસારમાં કામનામના કિરાતે મૂઢ પુરુષસ્પી પક્ષીઓને પકડવામાટે સ્ત્રીના શરીરરૂપ જાળ પાથરી છે. જેમ અરણ્યમાં ઋજુ (સીધા) માર્ગમાંથી ભ્રષ્ટ થયેલા એ જાણ્યા પથિકજનેને અતિભ્રમણ કરવાથી શ્રમને અનુભવ થાય છે તેમ આ સંસારમાં ગાદિ સીધા માર્ગથી ભ્રષ્ટ થયેલા અજ્ઞાનિ મનુષ્યને સંસારમાં જન્મમરણરૂપ ભ્રમણ કરવાથી શ્રમને અનુભવ થાય છે. જેમ અરણ્યમાં જે કાંકચનાં ઝાડ હોય છે તેના થડઉપર, ડાળે ઉપર, ડાળીઓઉપર, પાનડાંઓઉપર ને તેના ફલના ફાઓ પર કાંટાઓ હોય છે, ને તે ઝાડના સર્વ ભાગમાં કેવલ કડવાશ જ રહેલી હોય છે. તેમ આ સંસારમાં દુર્જને પિતાનાં સર્વ અંગેમાં દેવરૂપ કાંટાઓથી ભરેલા હોય છે. તે પિતાના સંબંધમાં આવનાર મનુષ્યોને તેઓ વારંવાર દુઃખને કડવો અનુભવ કરાવ્યા કરે છે. જેમ અરણ્યમાં તીણુ કાંટાઓથી ભરેલા હાથલા થેર, કંથાર, બાવળ, ખેર, બોરડી, ઉંટક ને ગોખરું જોવામાં આવે છે તેમ આ સંસારમાં સજજનેને નિરર્થક દુઃખ દેવામાં પ્રીતિ રાખનારા દુષ્ટ કે જોવામાં આવે છે. જેમાં પ્રસિદ્ધ અરણ્યમાં જેને સ્પર્શ કરવાથી શરીરમાં બહુ ચળ આવે એવા કૌવચ ને ખાજવણ આદિ જોવામાં આવે છે તેમ આ સંસારમાં જેનું સ્મરણ કરવાથી ચિત્ત તથા ઈ િવ્યાકુલ થાય એવા વિષયો ને તેનાં સાધને જોવામાં આવે છે. આ સંસારમાં સુખ તે કથનમાત્ર છે, અને દુઃખને અનુભવ તે મનુષ્યને ડગલે ડગલે થાય છે, માટે સમજુ માણસે આ ખબહુલ સંસારના ભાગોમાં વિરાગ રાખી ચિત્તને ઉત્તરોત્તર ઉંચા Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] વિષયદાષદર્શનાદિકથન ' અધિકારમાં સ્થાપી પરિણામે સ્વસ્વરૂપાકાર કરી કૃતાર્થ થવા પ્રયત્ન કરવા જોઇએ. એ પ્રમાણે શ્રીયોગકૌસ્તુભમાં સંસારસ્વરૂપવર્ણન એ નામની મીજી પ્રભા સમાપ્ત થઈ. ૨ ત્રીજી પ્રભા વિષયદેાષદર્શનાદિકથન જીવતે વિષે કરીને બંધન કરનાર તે વિષય કહેવાય છે. એ વિષયા પાંચ હૈ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. એ પાંચે વિષયાનું અસારપ યમનિયમના નિરૂપણમાં આગળ પ્રકારાંતરે દર્શાવવાનું છે માટે અત્ર તે નહિ દર્શાવતાં વિષયોપભાગના હેતુરૂપ શરીરાદિમાં ઃ હેલા દોષોનું નિરૂપણુ મુમુક્ષુની બુદ્ધિને નિર્માંકપાની પ્રાપ્તિ થવા માટે કરાય છે. માંસ, રુધિર, પરૂ, વિષ્ટા, મૂત્ર, નાડી, મજ્જા, અસ્થિ, ચર્મ, શુક્ર, મેદ્ર તે શ્લેષ્માદિક મલિન પદાર્થાના સમૂહુરૂપ દુર્ગંધવાળા ને નિઃસાર એવા આ સ્થૂલશરીરમાં અતિ-અનુરાગ રાખવા એ સમજીને ઉચિત નથી. જેમ સમુદ્રના પાર પામવામાટે ઉપયોગમાં લેવામાં આવતા વાણુમાં માણુસા સંપશુાની બુદ્ધિ કરતાં નથી તેમ સંસારને પાર પામવામાટે મહેણુ કરવામાં આવેલા આ Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રીયેાગકૌસ્તુભ ------ સ્થૂલશરીરમાં પશુ વિવેકોએ દુપણાની બુદ્ધિ કરવી યોગ્ય નથી. દેહરૂપી અસાર વનમાં ધ્રોરૂપી અનેક ખાડાઓ છે, રૂંવાડાંરૂપ અસંખ્ય ઝાડે છે. કામરૂપ સિદ્ધ ગર્જના કર્યાં કરે છે, મનેારાજ્યરૂપ વાનરા કૂદ્યા કરે છે, દ્રિયારૂપી અન્ય પશુપક્ષીઓ ભમતાં કરે છે, તે તૃષ્ણારૂપી નાગણી ફુડા મારી રહી છે. લાંબી લાંબી નસરૂપ દ્વારાઓથી ધેરાયેલું, લેહીરૂપ પાણીથી થયેલા કાદવવાળું, જરાવસ્થારૂપ ચૂનાથી ધાળું લાગનારું, ચિત્તરૂપી ચાકરે કરેલા ઉપાયેાથી ટકી રહેનારું અને મિથ્યામાહરૂપ આડસરવાળું . સ્થૂલશરીરરૂપી ક્રૂર જિજ્ઞાસુને પ્રિય લાગે એવું નથી. વિષયરૂપ મેલ્લાં વાસણાવાળું, અજ્ઞાનરૂપી લુણાવાળું, ઘુંટીએરૂપ કુંભીઓના આધારથી રહેલા માથારૂપ થાંભલાએવા ટકી રહેનારું, ચિતારૂપી ઘણી પૂતળી»ાવાળું, કેશરૂપી વરણથી ઢંકાયેલી કાનરૂપી મેડીવાળું, આંગળીરૂપી ખીંતીએવાળું, કદી પૂરાય નહિ એવી પેટરૂપી ખાંડવ છું, નખરૂપ ફરાળીઆના નિવાસવાળું, ભૂખરૂપી કૂતરીએ ગજાવી મૂલું, દ્રો રૂપી માટા મેટા ગેાખવાળું, દાંતરૂપ હાડકાંઓના કડક સહિત મુખરૂપ દ્વારવાળું, ચામડીરૂપી ચૂના ચેપડવાથી લીસું, રૂંવાડાંરૂપ જવારાવાળું ક્ષણમાત્રમાં મંદહાસ્યરૂપ દીવાની કાંતિના પ્રકાશથી આનંદ આપતું અને ક્ષણમાત્રમાં શાકરૂપ અંધકારના સમૂહથી વ્યાપ્ત થતું, સઘળા ભયંકર રોગાના રહેઠાણરૂપ, ચામડીમાં પડતી કરચલીના તથા પછીના સ્થાનરૂપ અને લેાહી બાળનારી લશ્કર ચિંતાઓને રહેવાના વનરૂપ આ શરીરરૂપી ધર મુમુક્ષુએ ઉપેક્ષા કરવાયેાગ્ય છે, અપેક્ષા કરવાયેગ્ય નથી, ઇંદ્રિયારૂપ રીહેની ગડબડથી વિષમ, ઊજડ, નિ:સાર ખાડાઓવાળું ને ઘાટા અંધકારથી ઘેરાયેલી દિશાવાળું આ શરીરરૂપી જંગલ માક્ષેચ્છુને પ્રીતિના વિષય થાય એવું નથી. ઉપરના ભાગમાં અને અંતર લેાહીમાંસાદિથી ભરેલા અને જેને મરણુજ ધર્મ છે એવા દેઠમાં રમણીયપણું કત્યાંથી હોય ? સર્વદા પાળીપેાષીને મોટું કરેલું તથા નિરંતર રાજી રાખેલું શરીર મરવાના સમયમાં જીવની 8 . [ ત્રીજી વા Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] વિષયદેાષદર્શનાદિકથન ૨૧ સાથે જતું નથી માટે તે અતિકૃદ્ય છે. વિષયસંબંધનાં સુખા અને દુ:ખો વારંવાર એનું એજ આવ્યા કરે છે, તેને વારંવાર અનુભવ કરતાં છતાં પણ્ આ પામર દે લજાતા નથી માટા ભાગે ભગવનાર ધનાઢય શરીર તથા અ૫ભેગવાળા દિદ્રીનું શરીર બંને સરખાંજ છે, કારણકે ધડપણુના સમયમાં અંતે ઘરડાં થાય છે, અને મરવાના સભ્યમાં અંતે મરી જાય છે. પરંપરાવડે અજ્ઞાનના કાર્યરૂપ, સ્વપ્ન૨ે શ્રૃતિના આધારરૂપ તે પાણીના પરપાટાની પેઠે જેના નાશ અતિસ્પષ્ટ છે એવા આ સ્થૂલારીરમાં વિદ્વાન વિશ્વાસ ક્રમ સંભવે ? જેણે વીજળીએામાં, શરઋતુનાં વાદળાંઓમાં અને ગંર્વનગર માં સ્થિરતાના નિશ્ચય કર્યાં હોય તે માણસ ભલે સ્યૂલશરીરની સ્થિરતાના વિશ્વાસ રાખે. આ અસાર સ્થૂલશરીરની આલ્બ, યૌવન તે વૃદ્ધ એમ ત્રણ અવસ્થાએ થાય છે. એ અવસ્થા પણ દુ: ખરૂપજ છે. ચંચલસ્વસાવવાળા અને જેમાં આગ્ર રૂપી અનેક તરંગા ઊછળ્યા કરે છે. એવા સંસારરૂપી સાગરમ અશક્તિ, આપદાઓ, ખાવાપીવાની તૃષ્ટુર, મુંગાપણું, મૂઢપણું, લાલચુપણું, ચપલપણું, અને જોઇતી વસ્તુ ન મૂળે તા દીનવું એ આદિ અનેક દુઃખાવાળી આલ્યાવસ્થા દુઃખરૂપજ છે. જે મ માટા ખીલા દાથીઓને બંધાવાના સ્થાન છે તેમ ખાટ્યાત્ર ૫ માણસને રાજ તથા રાવાથી ત્રાસદાયી અને દીનતાભરેલી દુર્દશા મેમાં બંધાવાના ઠેકાણારૂપ છે. એ અવસ્થામાં માવાપીવાની અને શૌચ જવાની રીતિ માટી વયના સર્વે લે ધિક્કારે એવી હાય છે. નિરર્થક રમતેામાં, નીચ વિલાસામાં, નીચ ચેષ્ટાઓમાં તે નીર અભિપ્રાયમાં સારાપણાની ભ્રાંતિથી બાળકની પ્રવૃત્તિ થાય છે. જેમ પર્વાના તે વૃક્ષના ઉંડા ખાડામાં છૂટ તથા ભૈરવ આદિ રજનીયર પ્રાણીઓ ભરાઈ રહે છે તેમ દોષા, દુરાચારા અને દુષ્ટ ચિતાએ બાલ્યાવસ્થાંમાં ભરાઈ રહે છે. જેમ રેતાળ પ્રદેશ સ્રોમઋતુના તાપથી નિરંતર તપે છે તેમ બાળક કામકાજનો Page #45 -------------------------------------------------------------------------- ________________ ર શ્રીગૌસ્તુભ [ત્રીજી મનેરાથી ઉન્મત્ત થયેલા બલવાન મનથી તપે છે. આ બાલ્યાવસ્થા ભય, અવિવેક અને અપવિત્રતાના સ્થાનરૂપ છે. બાલ્યાવસ્થાપછી પ્રાપ્ત થતી યુવાવસ્થા પણ વિવેકીને દુઃખરૂપજ જણાય છે, આ અવસ્થામાં અનંત ચેષ્ટાવાળા પિતાના ચંચલ ચિત્તની રાગદ્વેષ આદિ અનેક ચિત્તવૃત્તિઓને અનુભવ કરતા મૂર્ણ પુરુષ નાનાપ્રકારનાં દુઃખને અનુભવ કરે છે. અંતઃકરણરૂપ ગુફામાં રહેલે અને ઘણા પ્રકારની ભ્રાંતિઓ ઉપજાવનાર કામદેવરૂપ ભયંકર પિશાચ યુવાવસ્થાવાળા પુષ્પને પરવશ કરીને બલાત્કારથી દબાવે છે. આ અવસ્થામાં પ્રાયશ: સ્ત્રીઓના મલિન અવયવોનું તથા તેમના સંબંધના વિલાસનું તેમજ પુષ્કલ દ્રવ્ય સંપાદન કરી નાનાપ્રકારના વિષપભોગ કરવાનું જ અવિવેકી મનુષ્યોના મનમાં ચિતન થયા કરે છે. આ યુવાવસ્થારૂપ રાત્રિ હોય ત્યાંસુધીજ બહુધા અનંત પ્રકારના માયિક વિષયોના રાગદ્વેષરૂપી પિશાચ મનુષ્યના મનમાં ઉન્મત્તપણે વિચર્યા કરે છે. વિનય, વિવેક, સદ્ધર્મમાં અનુરાગ, વૈરાગ્ય, શમ ને દમાદિ શુભ ગુણે આ અવસ્થામાં ભાગ્યેજ જોવામાં આવે છે. યુવાવસ્થાને ગળી જનારી વૃદ્ધાવસ્થા છે. એ વૃદ્ધાવસ્થા પણ દુઃખના ભંડારરૂપજ છે ખાવામાં આવેલ વિષને કડકે જે શરીરના રૂપને બગાડી નાંખે છે તેમ સઘળાં અંગેને નિર્બલ કરનારી જરાવસ્થા પણ શરીરના રૂપને તુરત બગાડી નાંખે છે. આ અવસ્થામાં ઘણું કરીને મનુષ્યની બુદ્ધિ પણ નિર્બલ થઈ જાય છે. સ્ત્રીઓ, પુત્ર, બાંધ, સંબંધીઓ, દાસે અને બીજા માણસો જેમ ગાંડ માણસની હાંસી કરે છે તેમ વૃદ્ધાવસ્થાએ ધ્રુજાવેલા માણસની તેઓ હાંસી કરે છે. જેવાને લગારે ન ગમે એવા, ખળભળી ગયેલા, રાંકપણું પામેલા ને સદ્દગુણ તથા શક્તિથી રહિત થયેલા અજ્ઞાની વૃહઉપર જેમ જાના ઝાડપર ગીધ પક્ષી આવીને બેસે તેમ અપૂર્વ તૃષ્ણાનો મોટે ભાર આવીને બેસે છે. આ તૃષ્ણા દીનતા આદિ દેષોથી ભરેલી, અંતવિનાની, હૃદયમાં બળતરા આપનારી અને સઘળી Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] વિષયદોષદર્શનાદિકથન ૨ પદાઓની મુખ્ય સખીરૂપ છે. આ અવસ્થામાં ચિતા, દીનતા ને જય એને ચિત્તમાં વધારે થયાં કરે છે. વૃદ્ધાવસ્થામાં ખાવાની તૃષ્ણ ઘણીજ વધે છે, અને ખાઈ શકાતું નથી, તેથી તથા અશક્તપણથી ત્તિ બળ્યા કરે છે જેમ સાયંકાલની પછવાડે અંધકાર દડ્યો આવે છે તેમ જણાવર ાની પછવાડે કોલ દેડ્યો આવે છે. જરારૂપી કળીચૂનો દેવાથી ' ળા થયેલા શરીરરૂપી અંતઃપુરમાં (જનાનામાં) અપવિત્રતા, અરટિ, પીડા ને આપદા આ ચાર રાણીઓ મેટા સુખથી રહે છે. ચલ પાનડાના ખૂણની અણી પર લટક્તા જલના કણની પેઠે ક્ષણ રપણાવાળું આયુષ્ય ગાંડાની પેઠે બિચારા સ્થૂલશરીરને ત્યજી ચાલતું થાય છે. કોઈ અપૂર્વ ઉપાયથી કદાપિ પવનને વીંટી શકાય, આકાશને પણ ગેડી શકાય, જલને તરંગને, પ્રતિબિબના ચંદ્રને, વીજળીના સમૂહને તથા આકાશના કમલને પકડી શકાય અને સમુદ્રના તરંગોને પણ ગુંથી રોકાય, પરંતુ આયુષને વિશ્વાસ કદાપિ પણ રાખી શકાય નહિ. શરદૂઋતુના વાદળાના જેવું અ૫, તેલવિનાના દીપકના વું નાશમાં તત્પર અને તરંગોની પેઠે ચપલતાવાળું આયુ જોત જોતામાં ચાલ્યું જાય છે. જેમ ઉંદર નિરંતર ધીરે રે જૂના ખાડા ખોદ્યા કરે છે તેમ કાલ નિરંતર ધીરે ધીરે આયુને ખાદ્યા કરે છે. સ્થૂલશારીરરૂપી દરમાં રહેનારા અને ઝેરના જેવી બળતરા ઉ જાવનારા રે ગોરૂપી સર્પો આયુરૂપી પવનને પીધાકરે છે. જેમ વ્ય િચારી પુરુષ સ્ત્રી આદિના રૂપઉપર તાક્યા કરે છે તેમ કાલ કે તે દુઃખ જરા અને નવરાદિ રોગને મિત્ર છે તે નિત્ય મનુષ્યના પૂલશરીરના આયુષઉપર તાક્યા કરે છે. સ્ત્રીપુરુષના મૈથુનથી ઉત્પન્ન થયેલું, શુક્રશાણિતના પરિણામરૂપ, નરકતુલ્ય મા નાના ઉદરમાં ક્રમથી વૃદ્ધિ પામેલું, કેશ રૂંવાડાં ને નખથી આચ્છાદિત થયેલું, નવ દશ કિવા કવચિત તેથી પણ અધિક માસ થયે માતાના મૂત્રકારથી નીકળેલું, અસ્થિથી ઊભું રહેલું, માંસથી લીંપાયેલું, ચામડીથી ઢંકાયેલું, વિઝા મૂત્ર પિત્ત કફ મજા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રીયોગકૌસ્તુભ [ત્રીજી મેદ વસા ને લેહીના ભંડારરૂપ, નાનાપ્રકારના રોગોના સ્થાનરૂપ ને જરામરણના ભયથી ઘેરાયેલું પ્રસિદ્ધ જંગમનારકરૂપ ધૂલશરીર છે. એ સ્થલશરીરમાં વિવેકીને હુંપણાનું અભિમાન રાખવું ઘટતું નથી. સ્ત્રીઓનાં સ્થલશરીરે પણ હાડમાંસાદિનાં બનેલા હોવાથી અપવિત્ર અને સુખેષ્ણુ પુરુષને પ્રીતિ કરવાને અગ્ય છે. સ્ત્રીના જે જે અવયે કામિજનેને પિતાના અજ્ઞાનીપણાથી સુંદર જણાય છે તે સર્વ અવયે લાળ, લેમ્પ, મૂત્ર, માંસ કે લોહીથી ભરેલા છે. આ વસ્તુમાં વિવેકીએ છવાયોગ્ય વસ્તુ કઈ છે? કઈ પણ નથી. સ્ત્રી શરીરમાં પુરુષને જે અનંત કાલને અનુરાગ છે તે અનુરાગ સ્ત્રીશરીરમાંના અતિકુત્સિતપણાનું વારંવાર સ્મરણ રાખીને તથા મહાનિષ્કામી પુનાં પવિત્ર ચરિત્રનું સ્મરણ રાખીને અને તેવા પુરુષોને સમાગમ સેવીને દૂર કરવા જોઈએ. સ્ત્રી એ ભગવાનની પ્રત્યક્ષ માયા છે. એ સ્ત્રીને સંગ કરવાની દુર્ભાવનાને જેણે મન, વાણું અને શરીરથી યથાર્થરીતે ત્યાગ કર્યો છે, અને યાજજીવન જે એ પ્રમાણે પિતાના શુદ્ધત્યાગને નિર્વાહ કરે છે, તે ભગવાનની એ માયાને 'તરી ગયા છે એમ સમજવું. સ્ત્રીઓને માટે તેથી ઊલટું સમજવું. ધનમાં પણ નાનાપ્રકારના દે રહેલા છે. પ્રથમ તે ધનની પ્રાપ્તિ કરવામાં પરતંત્રતાદિક અનેક દુખે રહેલાં છે. વળી તેના રક્ષણ માટે રાત્રિજાગરણ આદિ ઘણ કલેશે સહન કરવા પડે છે. તથા તે ધનને જે વ્યય થઇ જાય અથવા નાશ થઈ જાય છે તેથી તે મનુષ્યને ઘણું દુઃખ થાય છે. આ પ્રમાણે દ્રવ્ય સર્વથા દુ:ખદાતાજ છે. માત્ર આ સંસારમાં મૂઢ લેકે પિતાની પાસેની તેની સ્થિતિને સર્વોત્કૃષ્ટ ગણે છે. જેમ વર્ષાઋતુમાં નદી ઘણાજ ઊછળતા, મલિન અને જડ કરી નાંખે એવા અનેક મોટા મેટા તરંગોને ધારણ કરે છે તેમ લમી પણ ઘણાજ ઊછળતા, મલિન અને જડ કરી નાખે એવા રાગદ્વેષાદિક અનેક મેટા મેટા તરંગને ધારણ કરે છે. જેમ પગમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] વિશ્વયુદ્ધાપનાદિકથન ૨૫ અગ્નિના અંગા ાથી દાઝી ગયેલી સ્ત્રી એક ઠેકાણે પગ નહિ રાખવામાં અમે ગ્ય રીતે આમ તેમ ક્યા કરે છે તેમ ચિતારૂપી ધણી દીકરીઓને ઉત્પન્ન કરનારી લક્ષ્મી પણ એક ઠેકાણે સ્થિર નહિ રહેતાં અયેાગ્યરીતે આમતેમ ક્યા કરે છે. દીવાની શિખાની પેઠે લક્ષ્મી પેાતાના એક ભાગના સ્પર્શ થવાથી પણ માટી ખળ તરાને ઉપજાવે છે, તથા પોતાની અંતર વિનાશરૂપ કાળનેજ ધારણુ કરી રહે છે. લક્ષ્મીએ માણસને જ્યાંસુધી કઠિન કર્યાં ન હાય ત્યાંસુધીજ તે નાણુસ સ્વજનને તથા પરજનને શીતલ તથા કોમલ લાગે છે. જેમ ધૂળતી મૂડી ગમે તેવા ઉત્તમ મણુઓને પણ મલિન કરી નાંખે છે તેમ લક્ષ્મી પણ શૂર, વિચક્ષણ, કરેલા ઉપકારને જાણનાર, ઉદાર અને કામલ માણુસાને પણ મલિન કરી નાંખે છે. આ લક્ષ્મી ધણા લેશરૂપી સર્પાને વિષમ તથા ગઢનપણાવાળી ગુહારૂપ છે, માહરૂપી મસ્ત હાથીમેને વિધ્યાચલની તળાદીરૂપ છે. સારાં કર્મરૂપી કમલને રાત્રિરૂપ છે. નારાં કર્મરૂપ પાયણીને ચાંદનીરૂપ છે, દયારૂપ દીપકને વંટોળીઆવાયુરૂપ છે, વિકારારૂપી તરંગેની નદીરૂપ છે, અેદરૂપ વિષને વધારનાર છે, સંકલ્પવિકલ્પરૂપ સુધાન્યના ખેતરરૂપ છે, મયસહિત ખેદ ઉત્પન્ન કરવામાં કાળી નાગણીરૂપ છે, વૈરાગ્યરૂપી કાલ લતાએને હિમરૂપ છે, કામક્રોધ આદિ ધૂડેને રાત્રરૂપ છે, મેઘધનુષ્તી પેઠે ચંચલતાવાળા અનેક રંગોથી મનને હરણ કરનારી છે, આવીને શીઘ્ર જતી રહેનારી તથા જાનેા આશ્રય કરનારી છે, મનુષ્યને ગ્રીષ્મૠતુના મૃગજલના કરતાં પણ વધારે ઠગનારી છે, રકસ્માત્ દુર્દશામાં નાંખનારી છે, અને ખડ્ગની ધારાની પૈઠે ટાઢી, તીક્ષ્ણ તથા તીક્ષ્ણ હૃદયવાળાને આશ્રય કરનારી છે. દ્રાદિમાં રહેલી તૃષ્ણા પાપકર્મથીજ પ્રસન્ન થનારી છે. એ તૃષ્ણા મનુષ્યપાસે ભૂમિને ખેાદાવે છે, રસાયનમાટે પર્વતના હરતાલ આદિ ધાતુઓને ખળાવે છે, જડીબુટ્ટીએ શેાધાવે છે, ચપલ ચિત્તવાળા તે પ્રાયશઃ દુર્જનાને ઇચ્છનાર રાજાઓની બહુ Page #49 -------------------------------------------------------------------------- ________________ કર -- ww -- ---- - - - શ્રીગૌસ્તુભ [ત્રીજી યત્નથી સેવા કરાવે છે, અતિદૂર દેશમાં સમુદ્રનું ઉલ્લંઘન કરાવીને મોકલે છે, સ્મશાનમાં મંત્રજપમાં રાત્રિએ ગળાવે છે, યક્ષાદિના સાધનમાં જેડ છે, ધિક્કાર અને અપમાનને સહન કરાવે છે, વિષમદેશની યાત્રા કરાવે છે, તે જાતિલનું યેગ્ય અભિમાન ત્યજાથી મનુષ્યને નીચની અગ્ય સેવામાં જોડે છે. આ તૃણુંરૂપી બેડી અદ્દભુત છે, કે જે બેડી પહેરેલે દેશદેશાંતરમાં ભમ્યાજ કરે છે, ને તેનાથી છૂટેલો સ્થિર રહે છે. વિવેક આદિને ઢાંકી દેવામાં તે અંધારી રાત જેવી છે, અને જેને છેડેજ આવતું નથી એવી તે તૃષ્ણને લીધેજ ચિત્તરૂપી આકાશામાં કામક્રોધાદિરૂપ થ્રેડ પક્ષીઓ ઉડ્યા કરે છે. અવિવેકરૂપી અંધારાથી ભરપૂર અને શન્યપણુવાળા ચિત્તરૂપી મોટા અરણ્યમાં આશારૂપી પિશાચિકા નાગ્યા કરે છે. મિથ્યાભાષણ આદિરૂપ તરંગાના મોટા શબ્દવાળી, કપટરૂપ અનેક ઘુમરીઓવાળી અને એક વિષયમાંથી બીજા વિષયમાં જવારૂપ એક સ્થલમાંથી બીજા સ્થલમાં જનારી તૃષ્ણારૂપ નદી શરીરરૂપ પર્વતમાં વહ્યા કરે છે. અંતઃકરણરૂપી બપૈયે એકાગ્રતારૂપી જલનું પાન કરવા સારુ જેટલામાં પિતાની ચંચલતાને રોકવા તત્પર થાય છે તેટલામાં તે જેમ મલિન પ્રચંડ વાયુ ખડના તણખલાને ક્યાંઈનું ક્યાં લઈ જાય છે તેમ મલિન તૃષ્ણ તેને ક્યાંઈને ક્યાં લઈ જાય છે. જેમ ઉંદર વસ્ત્રને કાપી નાખે છે તેમ વૈરાગ્ય આદિ ગુણ સંપાદન કરવાના મનુષ્યના ઉત્સાહને તૃષ્ણ કાપી નાંખે છે. તૃષ્ણ કાળી રાત્રિની મેં ધીરને પણ બીવરાવે છે, દેખતાને પણ આંધ કરી દે છે, અને આનંદવાળાને પણુ ખેદયુક્ત કરે છે. તૃષ્ણા કાળી નાગણના જેવી કુટિલ છે. કેમલ સ્પર્શવાળી છે, વિષભરેલી વિષમતાવાળી છે, અને લગાર સ્પર્શ થાય તેપણ કરડી ખાય છે. જેમ પહાડની ગુફામાં ઉપજેલી કઈ લતા સર્વદા અત્યંત મલિન, કડવી, સંસર્ગ કરનારનું માથું ફેરવી દેનારી, લાંબાં લાંબાં છુંચળાંવાળી અને બહુ ચિકાશવાળી હોય છે તેમ તૃષ્ણ પણ સર્વદા અત્યંત મલિન, કડવી, Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] વિષયદોષદર્શનાદિકથન ૨૧૭ સંસર્ગ કરનારનું માથું ફેરવી દેનારી, લાંબાં લાંબાં ઘુંચળાવાળી અને બહુ ચિકાશવાળી હોય છે. તૃષ્ણારૂપી ચંચલ હેલ મેહરૂપ વરસાદનું આવરણ થાય ત્યારે નાચે છે. અને એ આવરણ મટી જઈને વિવેકરૂપ પ્રકાશ થાય ત્યારે શીતલ થઈ જાય છે, તથા કેઈથી ન પહોંચી શકાય એવા સ્થાનોમાં જઈ નિવાસ કરે છે. હૃદયરૂપ કમલમાં નિવાસ કરનારી તૃષ્ણારૂપ ભમરી ક્ષણમાત્રમાં પાતાલમાં જાય છે, ક્ષણમાત્રમાં આકાશમાં જાય છે, અને ક્ષણમાત્રમાં દિશાઓરૂપ વન માં ભ્રમણ કરે છે. પશુઓને બાંધવાની લાંબી દેરી જેમ સઘળ પશુઓનાં ગળાંઓને બાંધી લે છે તેમ તૃષ્ણાએ સંસારમાં સાભિમાન વ્યવહાર કરનાર સઘળા જેનાં મનને બાંધી લીધેલાં છે. તૃષ્ણ સદ્દગુણરૂપી ધાન્યને કરાની વૃષ્ટિરૂપ છે, વિપત્તિરૂપી ધાને ફલિત કરવામાં શરઋતુરૂપ છે, બેધરૂપ કમલને હિમરૂપ છે, મેહરૂપ અંધકારને શીતકાસની રાત્રિરૂપ છે, સંસારરૂપ યશાલામાં નૃત્ય કરનારી છે, મનરૂપી જંગલની હરિણરૂપ છે, કામદેવના ગાયનની વણરૂપ છે, મેહરૂપ હાથીને દૂર નહિ જવા દેવાની સાંકળરૂપ છે, અષ્ટરૂપ વડની વડવાઈરૂપ છે, ને દુઃખરૂપ પિયણીઓને ચાંદનીરૂપ છે. જેમ ઘાટા અંધારાવાળી રાત મટે ત્યારેજ રાક્ષસેની નિવૃત્તિ થાય છે તેમ ઘાટા મેહવાળી તષ્ણ મટે ત્યારેજ મનુષ્યને સર્વ પરિશ્રમ નિવૃત્ત થાય છે. જ્યાં સુધી તૃષ્ણારૂપ વિયમય વિષચિકા (કલેરા, મટે નહિ ત્યાં સુધી કે મુંઝાયા કરે છે, સારી વાત કરી શક્ત નથી, અને મનમાં સંભ્રમિત રહે છે. તૃષ્ણ મેપર્વતના જેવ, દઢતાવાળાને, મહાવિચક્ષણને, શરને અને કઈ વસ્તુને ગ્રહણ નહિ કરવાના નિયમવાળા ઉત્તમ જનને પણ આંખ વીંચીએ એટલી વારમાં તણખલાજે કરી નાંખે છે. કેઈથી - કપાય નહિ એવી તૃષ્ણને પણ મોટી નિર્મલ બુદ્ધિવાળા પુરુષો વિવેકરૂપ નિર્મલ બર્ગથી કાપી નાંખે છે. પુત્ર પણ વાસ્તવિક રીતે જોઈએ તે બહુધા માતાપિતાને Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીગકૌસ્તુભ [ ત્રીજી દુખ આપનાર છે. પુત્રની અપ્રાપ્તિના સમયમાં મંત્ર, યંત્ર ને પીપલપૂજન આદિ પ્રયત્ન વડે તે માતાપિતાને અનેક કલેશ આપનાર થાય છે. જેમ જેને હડકવા થયે હેય કિવા જેના માથામાં કીડા પડ્યા હોય એવું સ્થાન દુખને લીધે જ્યાં ત્યાં દેડ્યા કરે છે તેમ પુત્રની અપ્રાપ્તિના કાલમાં માતાપિતા માંત્રિ, જોષીએ, ભુવાઓ, વેદો, જેગીઓ, સાધુઓ, ફકીર ને જતિઓ આદિની પાસે પુત્રપ્રાપ્તિના સ્વાર્થમાટે દેડ્યા કરે છે, ને તેમની પાસે રાંક થઈને બહુ કરગરે છે, તેઓ નવી નવી ક્ષણિક કઢાઓ બાંધે છે, ને નિરાશ થતાં તે શ્રદ્ધાઓ ત્યારે છે, તથા અગ્ય કાર્યમાં પણ પુત્રપ્રાપ્તિ માટે તેઓ પ્રવૃત્તિ કરે છે. ગર્ભ રહ્યા પછી માતાપિતાને ગર્ભપાતની ચિતા નિરંતર દુઃખ આપ્યા કરે છે, ગર્ભપાત ન થતાં જે પ્રસવકાસની પ્રાપ્તિ સમીપ આવે તે પુત્ર આવશે કે પુત્રી આવશે એ વાતની ચિતા બંનેના હૃદયને બાળવા માંડે છે. પ્રસવકાલમાં માતાને અત્યંત પીડા થાય છે. જન્મકાલે જે કઈ નઠારે ગ્રહ આવ્યો હોય તે તેની પીડા માતાપિતાના મનમાં થયા કરે છે. જ્યારે દાંત ઊગવા ને શીતલા નીકળવાં ઈત્યાદિ પીડા પિતાના પુત્રને થાય ત્યારે માતાપિતાના જીવને તેના મરણની ક૯૫નાથી બહુ ઊચાટ થાય છે. પુત્રની કુમાર અવસ્થામાં તે પુત્રના મૂર્ણપણથી ને પછી અવિદ્વાનપણાથી માતાપિતાને દુઃખ થાય છે. કદાચ જે તે વિદ્વાન થાય તે તેના વિવાહ માટે માતાપિતાને ચિતા થાય છે. વિવાહ થયા છતાં પણ પુત્ર જો વ્યભિચારી થાય તે તે વિષેનું માતાપિતાને દુઃખ થયા કરે છે, અને તે કુટુંબવાળો થઈને દરિદ્ધી થાય તે પણ તેનાં માતાપિતાને કલેશનું કારણ થાય છે, તેમજ જે ધનવાન કિવા કમાઉ થઈને તે મરણ પામે તો તેના માતાપિતાના દુઃખને કાંઈ પાર રહેતું નથી, આવી રીતે વિચારતાં તે પુત્ર સર્વદા દુઃખરૂપ છે. ગ્રહ, ક્ષેત્ર, ઉપવન, પુષ્પવાટિકા, નાનાપ્રકારનાં વાહનો તથા Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] વિષયદેષદર્શનાર્દિકથન નાનાપ્રકારનાં વસ્ત્રાલંકારા એ સર્વે પાર્શી પણ પેાતાની હાનિવૃદ્ધિદ્વારા પોતાનામાં મમતા રાખનારને હર્ષશાક ઉપજાવનારા છે, માટે વિવેકીની દૃષ્ટિએ તે દુઃખરૂપ જ જણાય છે. મનુષ્યનું આયુર્ં અત્યંત ચંચલ છે. મનુષ્યની બાલ્યાવસ્થા રમતમાં ને મેહમાંજ જતી રહે છે, ને તેની જુવાની પણ ભ્રૂણા વેગથી ચાલી જાય છે. સંબંધિજા વસ્તુતાએ બંધનરૂપ છે. મનુષ્યના માટેા ભાગ વિષયાની ચિંતામાં ઘેરાયેલા રહે છે વિષયના ભાગા રાગજેવા છે, વિષયતૃષ્ણા મૃગજલજેવી છે, અવિવેકો અંત:કરણ અને ઇંદ્રિયા મનુષ્યનું શત્રુપણું કરે છે, ઘણા મનુષ્યોના મનના વિલાસે સ્ત્રી અને દ્રશ્યમાંજ લાગ્યા કરે છે, તેમને ધ્રુવલ વિષયેાનીજ ઇચ્છ થાય છે, જે સાચું છે તે મિથ્યારૂપ સમજાયા કરે છે, પદાર્થા ક્ષણભંગુર તથા વિનાશ પામવાના સ્વભાવવાળા છે, સદ્વિચાર રજોગુણુથી હણુાઈ જાય છે, મનુષ્યેાના મનમા વારંવાર પાપકર્મના વિચાર આવ્યા કરે છે, મરણુ આવવાને તત્પર રહે છે, શરીરમાં આવેલી વૃદ્ઘાવસ્થા બહુ દુ:ખ દેનારી જણાય છે, કાઈ મનુષ્યનું વ્યાવહા િક સુખ અવિચલ જોવામાં આવતું નથી, તે સર્વે પદાર્થો વાઆવવાના સ્વભાવવાળા તથા માત્ર ઉપરથીજ રમણીય જાનારા છે, ા આવા સંસારમાં પ્રાણીઓને બહારના વિષયેાથી સ્થાયી સુખ કથથી મળે? નજ મળે. ૨૯ ભુતાકાશ નાશ પામે છે, ચૌદ ભુવનાના ક્ષય થાય છે, પૃથ્વીના પ્રય થાય છે, સમુદ્રો સૂકાઇ જાય છે, તારાઓ વિખાઈ જાય છે, ચંદ્ર શૂન્ય થઈ જાય છે, સૂર્ય ખંડિત થઇ જાય છે, ધ્રુવ ધ્રુવ થાય છે, વાયુ સત્તાવિનાને થઈ જાય છે, અગ્નિ અભાવને પામે છે, સિદ્ધલેકા નાશ પામે છે, દાનવે ચિરાઈ જાય છે, દેવત એ માર્યા જાય છે, યમ પણ કાલને અધીન થાય છૅ, ઇંદ્ર હણાઈ જાય છે, બ્રહ્મા સમાપ્ત થાય છે, વિષ્ણુ હણાઈ જાય છે, તે દ્ર પણુ અભાવને પામે છે, તા માણુસના Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦. શ્રીગકૌસ્તુભ [ત્રીજી શરીરની સ્થિતિને વિશ્વાસ ક્યાંથી હોય? આ સઘળું સ્થાવરજંગમ જગત સ્વપ્નમાં મળેલી સભાના જેવું અસ્થિર છે. સૂકાયેલા સમુદ્ર જેવો મટે કાલે કરીને વાદળાંઓથી વિટાયેલે મોટે પહાડ થઈ જાય છે. મેટા મોટા પર્વતો કાલે કરીને પૃથ્વીની સમાન થઈ જાય છે, કિવા સમુદ્રના તળીઆરૂપ થઈ જાય છે. મોટાં મોટાં નગર ઊજડ થઈ જાય છે, ને ઊજડ પ્રદેશમાં ભવ્ય નગર વસવા માંડે છે. સુંદર લતાઓ, વનસ્પતિ અને વૃક્ષોવાળાં વને દિવસે જતાં વૃક્ષ અને જલવિનાની પૃથ્વીરૂપ થઈ જાય છે. જલ સ્થલરૂપ થઈ જાય છે, અને સ્થલ જલાશયરૂપ થઈ જાય છે. જ્યાં ભયંકર વન જોવામાં આવતું હોય કિવા સમુદ્રના મેટા મોટા તરંગો જોવામાં આવતા હોય ત્યાં કાલે કરીને મોટાં મેટાં નગરે વસેલાં જોવામાં આવે છે. જે સુંદર શરીર આજે રેશમી વસ્ત્રોથી, પુષ્પમાલાઓથી, ચંદનથી ને રત્નજડિત સુવર્ણના અલંકારોથી શણગારાયું હેય તેજ શરીર કેટલેક કાલે નગ્ન, દૂરના ખાડામાં પડેલું તથા વિખાએલું જેવામાં આવે છે, કિવા ભસ્મને ઢગલે થયેલું જોવામાં આવે છે. બાલ્યાવસ્થા, જુવાની, શરીર અને પદાર્થોના સમૂહે અનિત્ય છે, અને તેઓ તરંગેની પેઠે નિરંતર એક સ્વભાવને છોડી બીજ સ્વભાવને પ્રાપ્ત થયા કરે છે. જેમ ઓવાળનાં લાકડાઓને સમૂહ તરંગોથી ફેરફાર પામ્યા કરે છે તેમ આ પ્રાણીઓને સમૂહ કર્મોની ગતિથી નિરંતર ફેરફાર પામ્યા કરે છે. જીવન ઘણા વાયુમાં રહેલી નાના દીપકની શિખાજેવું ચપલ છે, અને સર્વ પદાર્થોની શોભા વીજળીના ઝબકારા જેવી છે. તે દિવસે, તે વૃદ્ધો, તે સંપત્તિઓ અને તે ક્રિયાઓ એ સઘળું જેમ માત્ર સ્મરણમાં જ રહેલ છે તેમ વર્તમાનકાલના મનુષ્ય પણ થોડા કાલમાં લોકોના સ્મરણમાં જ રહેશે. વર્તમાનજન્મમાં જે માતા હોય તે અન્ય જન્મમાં ચીના જન્મને ૫ણ પામે છે, ને વર્તમાનજન્મમાં જે Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] વિષયદેવદર્શનાદિકથન સ્ત્રી હોય તે અન્ય જન્મમાં માતા પણ થાય છે. જે પુત્ર હોય એ જન્માંત માં પિતા અને જે પિતા હોય એ જન્માંતરમાં પુત્ર પણ થાય છે. જે માંતરે સ્વામી દાસ થાય છે. ને દાસ સ્વામી પણ થાય છે. પિતાનાં કમ નુસાર માણસો પશુઓને જન્મ પામે છે, ને પશુઓ માણસનો જન્મ પણ પામે છે, અને દેવતાઓ પક્ષી કિવા કીટના જન્મને પણ પામે છે, માટે આ સંસારમાં સર્વ સ્થિતિઓ અસ્થિર છે. મનુષ્યો ક્ષણમ ત્રમાં એશ્વર્યને, ક્ષણમાત્રમાં દરિદ્રપણાને, ક્ષણમાત્રમાં સ્વસ્થપણાને એ ક્ષણમાત્રમાં રેગીપણાને પ્રાપ્ત થાય છે. થોડા દિવસ જુવાનીની શોભા રહે છે, અને થોડા દિવસમાં વળી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થ ય છે. આવી રીતે દેહમાં પણ એકરૂપતા રહેતી નથી ત્યારે બહારની વસ્તુઓમાં એકરૂપતા રહેવાનો શો વિશ્વાસ રાખે? આ સંસારમાં જેનો ફેરફાર થતું નથી એવી આત્માથી ભિન્ન કઈ વસ્તુ નેવામાં આવતી નથી. જન્મવું, વધવું, રૂપાંતરની પ્રાપ્તિ થવી, ઘટવું અને નાશ થવો એ પાંચ વિકારો રાત્રિદિવસની પેઠે પ્રાણુઓને નિરંત લાગુ પડ્યા જ કરે છે. સ્ત્રી, પુત્ર, ધન, ગૃહ, બાંધવો, દાસે, પિત્રો અને વૈભવ એ સર્વ મૃત્યરૂપી રાક્ષસનું સ્મરણ ન થયું હોય ત્યાં સુધી જ સારાં લાગે છે, પણ મૃત્યુના ભયથી કરેલાને તે સર્વ રસવિનાનું લાગે છે. સંમોહ, (અવિવેક,) ભય, વિષાદ, નિદ્રા, આલસ્ય, પ્રમાદ, (અવસ્યના કર્તવ્યમાં અસાવધાનતા,) શેક, ભૂખ, તરણ, કૃપણુતા, ક્રોધ, નાસ્તિકતા અજ્ઞાન, મસર, નિષ્ફરતા, નિર્લજજતા, અનવસ્થિતસ્વભાવ, ઉદ્ધતપણું, વિષમતા, અપ્રાપ્ય પદાર્થની તૃષ્ણ, મમતા, રાગ, લેભ, હિંસા, પ્રીતિ, દ્વેષ, દર્પ, અસૂયા, નિરર્થક ચાલ્ય, અગાંભીર્ય, વ્યગ્રપણું, જિગીષા, ધનવિદ્યાવડે અન્યને જિતવાની ઈચ્છા) અર્થોપાર્જન, મિત્રા નુગ્રહ ને ગૃહસ્થાશ્રમને ઉત્સાહ ઇત્યાદિ રાજસતામસત્તિઓથી સંસારી જીનાં ચિત્તો ન્યુનાધિક ઘેરાયેલાં રહે છે. એ રાજસતામસતિઓને વિવેકવૈરાગ્યવડે કમથી નિયમમાં લાવી Page #55 -------------------------------------------------------------------------- ________________ કર શ્રીયાગકૌસ્તુભ [ચાથી આારંભમાં સાત્ત્વિક તે પછી શુદ્ધસાત્ત્વિક વૃત્તિઓને પુષ્ટ કરી જાણવાચૈાગ્યને જાણી તથા પ્રાપ્ત કરવાયેાગ્યને પ્રાપ્ત કરી કૃતાર્થ થવું એજ સમજી મનુષ્યાનું કર્તથ્ય છે, પણ પૂર્વજન્માનાં અનંત પુણ્યાના પરિપાકથી પ્રાપ્ત થયેલું મનુષ્યશરીર શ્વાનશૂકરના દેહમાં સુલભતાથી પ્રાપ્ત થાય એવા ક્ષુદ્ર વિષયના સેવનમાંજ વ્યતીત કરી દેવું એ ચગ્ય નથી. એ પ્રમાણે શ્રીયોગકૌસ્તુભમાં વિષયાષદર્શનાદિકથન એ નામની ત્રીજી પ્રભા સમાપ્ત થઇ ૩ [*]:. ------ ચેાથી પ્રભા પ્રાણવિનિમયાદિનું નિરૂપણુ આ સુષ્ટિમાં રહેલા પદ્માર્થાંના ચાર વિભાગ થઇ શકે છે, સ્થૂલ, સૂક્ષ્મ, કારણુ તે અધિષ્ઠાન. સ્થૂલ પદાર્થા આપણા જોવામાં આવે છે, તેનું તાલમાપ થઇ શકે છે, અને તેમાં રહેલા ગુણાનું શોધન થઇ શકે છે, પણ સૂક્ષ્મ, કારણ તે અધિષ્ઠાનનું સ્વરૂપ આપણી દૃષ્ટિએ પડતું નથી, તેઓનું તાલ કે માપ થઈ શકતું નથી. અને તેના ગુણનું શોધન પણ સૂક્ષ્મબુદ્ધિવડે કઠિનતાથી થઈ શકે છે. કારણ અને અધિષ્ઠાનના સંબંધી વિવેચન આગળ ઉચિત સ્થલે યશે, આ પ્રભામાં માત્ર સૂમના સંબંધમાં જે કહેવા ાગ્ય હશે તે કહેવાશે. જેમ સ્થૂલપદાર્થોના કરતાં સૂક્ષ્મ પદાર્થો વધારે ઉપયોગી અંતે શ્રેષ્ઠ છે તેમ સ્થૂલપદાર્થોના સંબંધવાળી વિદ્યાના કરતાં સમપદાર્થીના સંબંધવાળી વિદ્યા વધારે ઉપયેગી તે શ્રેષ્ઠ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણવિનિમયાદિનું નિરૂપણુ માણસના શરીરખના પ્રમાણમાં સિદ્ધ, હાથી ને વ્યાઘ્ર આદિનું શરીરબલ વધારે છે, છતાં માણસા પોતાના બુદ્ધિબલથી તે પ્રાણીઓને વશ વર્તાવી શકે છે. દેારાના દૃશ્ય બંધન કરતાં પદાર્થમાં રહેલા આકર્ષણનું અદશ્ય બંધન વધારે ખલવાન્ છે એ વાત આપણે આકાશમાં નિરાધાર રહેલા સૂર્યચંદ્રાદિના ગેલા જોવાથી જાણી શકીએ છી, અને મનુષ્યથી અવિના તા કેટલાક દિવસ જીવી શકાય, પણ વાયુવિના તો થાડા સમય જીવવું પણુ ભારે પડી જાય છે, આ સર્વે દૃષ્ટાંતાઉપરથી સ્થૂલપદાર્થંકરતાં સૂક્ષ્મપદાર્થોનું વધારે ખાવાનપણું તથા ઉપયોગીપણું છે એ વાત નિવિવાદ સિદ્ધ થાય છે. 38 સ્થૂલપદાર્થોના વિજ્ઞાનકરતાં સૂક્ષ્મપદાર્થીનું વિજ્ઞાન જેટલે અંશે શ્રેષ્ઠ છે તેટલે અંશે તેના અભ્યાસ પણ કઠિન છે. જે પ્રમાણે સ્થૂલપદાર્થોનું તાલ માપ ને પૃથક્કરણ આદિ થઇ શકે છે તે પ્રમાણે સૂક્ષ્ મ પદાર્થોનું તાલ માપ તે પૃથક્કરણુ થઈ શકતું નથી. સ્થૂલપદાર્થોના ગુણ આદિ જાવાના જેવાં ને જેટલાં સાધના મળી શકે છે તેવાં ને ટલા સાધના સૂક્ષ્મપાર્થીના ગુણ આદિ જાણવાનાં મળી શકતાં નથી. જો મનુષ્યના અંતઃકરણની નિર્મલતા, એકાગ્રતા, ધૈર્ય વિવેચનકુશ તા હૈાય તાજ તે મનુષ્યને પાતાના અંત:કરણની ચેાગ્યતાના પ્રમાણમ સમપદાર્થોનું યાગ્ય વિજ્ઞાન થઈ શકે છે, અન્યથા તે ચઇ શકતું નથી. સ્થૂલ ટનું પરણું સૂમસૃષ્ટિ છે, તે સૃષ્ટિના અભિમાનીને હુણ્યગર્ભ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં હિરણ્યગર્ભશબ્દ સૂત્રમાને શું કર્યું પ્રાણીમાં રહેલા પ્રાણને ) માટે વપરાયેલા છે, સ્થાવરજંગમ સર્વ પ્રાણીમામાં રહેલા પ્રાણના મુખ્ય આધાર સૂર્ય છે. સર્વ પ્રાણીઓના સરીરમાં જે ઉષ્ણતા ( ગરમી ) રહેલી જણુાય છે તે આ પ્રાણતત્ત્વને લીધે છે. સ્થૂલશરીરના સર્વે અવયવાને યથાયોગ્ય કામ કરવામાટે Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રીયેગકૌસ્તુભ [ ચાથી રુધિરની શુદ્ધિ રાખવી, શરીરમાં રહેા અોગ્ય પદાર્થાને દૂર કરવા, ખાધેલા પદાર્થાને તથા તેના રસાતિ શરીરમાં ચિત સ્થાને પહેાંચાડવા, ને તે બધી ક્રિયાદ્નારા અંત:કરણ તથા ઇંદ્રિયાદિત સ્વસ્થ રાખવાં એ પ્રાણનું કામ છે. માટે પ્રાણુની શુદ્ધિપર મનુષ્યની શરીરસંપત્તિના આધાર છે. ३४ . સૂર્ય, પૃથ્વી, શ્રડા, ઉપગ્રહા અને પ્રાણિશરીની વચ્ચે પરસ્પર ક્રિયા અને પ્રતિક્રિયા થાય છે. આ ક્રિયા અને પ્રતિક્રિયા થવાનું સાધન પ્રાણ છે. પ્રાણુ એ એક ધણાજ સુક્ષ્મ અને ઇંદ્રિયે-થી ગ્રહણ ન થઈ શકે એવા પ્રવાહી પદાર્થ છે. ચરાચર સર્વે પ્રાણિપદાર્થોમાં તે રહેલા છે, અને તે સર્વ પ્રકારનાં કર્મ કરી શકે છે, તથા તેના સંસ્કારાને ગ્રહણ કરી શકે છે, અને સમય આવે તેનું કુલ આપી શકે છે. થ માણસના સ્થૂલશરીરમાં મજ્જાતંતુને સમૂહ અથવા નાડીશુદ્ઘરક્તવાહક .નાડીસમૂહ અને મલિનરક્તવાહક નાડીએ ાય છે. નાડીચક્રમાં લગાર પણ રુધિર હેતું નથી, પણ વિદ્યુતવાળા તૈલજેવા પ્રવાહી પદાર્થ હોય છે. શુદ્ધ રક્તવાહક અને અલિનરક્તવાહક નાડીએમાં શુદ્ધ અને અશુદ્ધ રુધિર ડાય છે. મુખ્ય નાડીચક્રનું અને તેમાંથી નીકળતા ઝીણા મજ્જાતંતુઓનું પોષણ વિદ્યુતથી થાય છે, તે વિદ્યુત તેને શુદ્ઘરક્તવાહક તથા મલિનરક્તવાહક નાડીઓમાંથી મળે છે. નાડીયાનું મુખ્ય સ્થાન, મસ્તક છે. તેમાંથી નાનામેટા મજ્જાતંતુ નીકળી તે સ્થૂલશરીરના બધા ભાગઉપર ફેલાયેલા છે. મલિનરક્તવાહક અને શુહરક્તવાહક નાડીઓના તંતુએ પણુ એજ પ્રમાણે સ્થૂલશરીરના બધા ભાગઉપર ફેલાયેલા છે. નાડીચક્રમાંથી નીકળેલા મજ્જાતંતુ જે શુદ્ધરક્તવાહક નાડીમાંથી નીકળેલી ઝીણી નળીઓની આસપાસજ હોય છે તેમાં રુધિરમાંની વિદ્યુ ખેંચી લેવાનું સામર્થ્ય હાય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પ્રભા ] માણુવિનિમયાદિનું નિરૂપણ સ્કૂલશરીરમાં રુધિરના ફરવાથી રક્તવાહક નાડીઓમાં જે ઘર્ષણ થાય છે તેથી રુધિરની સાથે મળેલી વિદ્યુત બહાર નીકળી મજ્જાતંતુઓભણી ચાઈ જાય છે. જ્યારે ધેરીનોમાંનું રુધિર બીજી સર્વ નાની માં ફરી ફેફસાંઆગળ પાછું આવે છે ત્યારે તેમાંની વિદ્યુત જતા રહેલી હોય છે. જેમાં વિદ્યુતતંત્રમાં નિર્બલ : છેડાની સાથે નિર્બદ છેડાને સંયોગ થવાથી તથા પ્રબલ છેડાની સાથે પ્રબલ છેડાને સંગ થવાથી તેમને કાંઈ અસર થતી નથી, પણ નિર્બલ છેડાના અને પ્રબલ છેડાના સંગથી વિદ્યુતની ક્રિયા થવા માંડે છે, તેમ આ પૂલશરીરમાં પણ કેફસાં આગળ આવેલા લેહીની અવસ્થા gિયંત્રના નિર્બલ છેડા જેવી હોય છે, અને શ્વાસ દ્વારા ફેફમાં આગળ આવેલા વાયુની સ્થિતિ તે વાયુ વિદ્યુતવાળા હોવાથી વિદ્યુતક્ષેત્રના પ્રબલ છેડા જેવી હોય છે, તેથી તે રુધિર તે વાયુમાંની વિઘતને ચી લે છે. આ પ્રમાણે નસમાંથી ફરીને આવેલા ધિરને પુન પુનઃ વિદ્યતને સંસ્કાર થાય છે, અને રુધિર તે વિદ્યુત પુન: પુનઃ મજજાતંતુઓને આપી દે છે. - પૂર્વોક્તરીતે નાડીચક્રમાં વિદ્યુત ખેંચી લેવાનું સામર્થ્ય છે તેથી ધિરમાં મળેલી વિદ્યુ કાંઈક ઘર્ષણને લીધે અને કાંઈક આકર્ષણને લીધે નાડીકમાં જતા રહે છે. નાડીચકને અને ઝીણું મજજાતંતુઓને પોષણ કરનાર આ વિદ્યુત છે. એટલે અંશે આ વિદ્યતની નાડીચક્રમાં કે ઝીણ, મજ્જાતંતુઓમાં ખામી તેટલે અંશે તે માણસનું મન નિર્બલ કે અશક્ત હોય છે. નાડીચક્રમાં ત્રણ પ્રકારની માજાઓ (પ્રાણવહાઓ) રહેલી છે. એકના પર સંકટ પની સત્તા હેય છે, બીજાના પર સામાન્યરીતે સંકલ્પની સત્તા હોતી નથી, ને ત્રીજામાં લાગણી બતાવવાને ગુણ રહેલું છે. તેથી શરીરના ગમે તે ભાગના સ્પર્શનું આપણને સાન થાય છે. પ્રથમ પ્રકારના પ્રજાતંતુઓદ્વારા શરીરના જે અવયવે મનની સત્તામાં રહે છે તે અવયવને મન ગતિ આદિમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ IF ; શ્રીયેાગકૌસ્તુભ [ચેથી મૂકી શકે છે, તે ખીજા પ્રકારના મજ્જાતંતુઓની ક્રિયા ફસાં, રક્તશય અને પાશયઉપર એની મેળે થાય છે. જે માતંતુએ ર આપણા સંકલ્પની સત્તા છે તેમનામાં રહેલા વિદ્યુતે આખ; કાચ કે શ્વાસંદારા બહારકાઢી સંકલ્પાનુસાર બીજા પ્રાણીમાં તેને પ્રવેશ કરાવી શકાય છે, કિવા તેવડે ખીજા મનુષ્યાદિમાં રહેલા શુભાશુભ તત્ત્વનું આકર્ષણ કરી શકાય છે. આવી રીતે વિદ્યુતને-પ્રાણકક્ષાને-પ્રવેશ કરાવવાની તથા સારાંનરમાં તત્ત્વાનું ગ્રહણુ કરવાની વિદ્યાને પ્રાવિનિમય કહેવામાં આવે છે. * * શબ્દથી આમપાસના વાયુમાં તરંગ ઉત્પન્ન થાય છે એ વાત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. એવા તરંગા સ્થુલશરીરનો અંતરના તથા અહારના વાયુમાં થાય છે. એ પ્રમાણે વારંવાર તરંગો થવાથી વાયુંનું ઘર્ષણ ચામ છે. એ ધર્ષણ લીધે પશુ વિદ્યુત ઉત્પન્ન થાય છે. યાવિધિ મંત્રજપથી પૂર્વોક્ત તે વાયુનું ધર્ષણ થઈ વિદ્યુત્ ઉપજે છે, તેને વિદ્યુત સ્થૂશરીરને અંતરના અમુક અમુક મજ્જાતંતુમેનું પાછુ કરે છે, અને તેદ્રારા યાગાબાસીને ચ્છિન્ન ક્ષની સિદ્ધિ થઈ આવે છે. પ્રાણાયામ કરવાથી પણ ત્રિદ્યુતની ઉત્પત્તિદ્વારા મજ્જાતંતુઓનું પોષણ થાય છે, અને નાખવ વૃદ્ધિ પ.મે છે. આ લેખમાં તે વિદ્યુત્તા પ્રાણકલાના નામથી કિવા પ્રાણતત્ત્વના નામથી વ્યવહાર કરાશે. જમ લેહચુંબકમાંથી-અયકાત ણિમાંથી-લેને આકર્ષણ કરનારા પ્રવાહ સૌ બહાર વહન કર્યાં કરે છે, તેમ પ્રત્યેક પ્રાણપદાર્થમાંથી તપેતાની પ્રાણકક્ષાના પ્રવાહ નિરંતર પોતાની આસપાસ વહન કર્યા કરે છે. આમ ાત્રાથી દ્વેખીતુંજ છે કે પ્રત્યેક પ્રાણિપદાર્થ પેાતપાવાની સમીપમાં રહેનાર પ્રાણિપદાર્થની સાથે પોતપોતાની પ્રાણુકક્ષાના ખેલના પ્રમાણમાં તાતાના ગુણના અદલાબદલે કર્યો કરે છે. પ્રબલ શુભપ્રભુલાવાળા સજનના સહવાસથી દ્ધમાં સુધા અને દુષ્ટપ્રાણુ લાવાળા દુર્જનના સંદાથી મુદ્ધિમાં બગાડ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણવિનિમયાદિનું નિરૂપણુ આ કારણને લીધેજ થાય છે. મનુષ્યના સ્થૂલશરીરનું બંધારણ જોતાં તેના સ્થૂલશરીરન પ્રત્યેક વ્યાપારના આધાર તેના સૂક્ષ્મશરીરઉપર હાય એમ જણાય છે. સૂક્ષ્મશરીમાં પ્રાણતત્ત્વ પ્રધાન છે. સ્કૂલશરીરમાં પ્રાણતત્ત્વના વાસ નાડીયકોમાં તેમાં પણુ મગજ અને બરડાની કરાડમાં વિશેષ છે, જે વાત પૂર્વે કહેવામાં આવી છે. એ નડીએના અગ્ર માગે!માંથી પ્ર શુકલાને પ્રવાહ થુલશરીરની બહાર વહે છે. આ પ્રાણપ્રવાહને કેટલા પદાર્થો ઊતાવળથી પેતાનામાં ખેંચી લે છે, તથી ઘણા સમયસુધી તે અસરનેા તે ત્યાગ કરતા નથી, અને કેટલાક પદાર્થો તે પ્રાણપ્રવાહને તાનામાં શીઘ્ર ખેંયતા નથી, તે ઊતાવળે એની અસરના ત્યાગ ૭ | દે છે, કાંસું, કલજી, રૂ ને મૃત્તિકા આદિ પહેલા પ્રકારના અને રેડમ, ઊત, શળુ, દર્ભ, મૃગછાલા, વાધાંભર, સેાનું, રૂપું, તાંબું તે લેહું આદિ બીજા પ્રકારના પદાર્થ છે. આમ હોવાથીજ આપ, માં ( ભરતખંડના આયે માં ) કાંસાનાં, લઇનાં તે માટીનાં પાના ઊતરતી જાતિના લેાકાના વાપરવામા આવ્યા પછી ઉચ્ચ જાતના લૈકા વાપરતા નથી, અને પવિત્ર કાર્યામાં રેશમ તથા ઊન આદિનાં વસ્ત્રો આદિ વપરાય છે. ૩૧ સૂર્યનું ઉષ્ણ અને ચંદ્ર ! શીતલ સ્વરૂપ સર્વે કાઇ જાણે છે, એ અંતે ગેલમાં પૃથિવીતે ઊષ્મા અને શીતલતા પુરાં પડે છે. મનુષ્યના સ્થૂલા ીરના જમણા ભાગમાં રહેલી પિંગલાનાડીના અવારના સૂર્યના રાષ્ટ્રવાહમાથે ને ડાબા ભાગમાં રહેલી ઇંડાનાડી બહારના ચંદ્રના 3.પ્રવાતી સાથે સંબંધ છે. દિવસે સૂર્યપ્રાનું ને રાત્રે ચંદ્રપ્રાણ બ્રહ્માંડમાં ભુલ હાય છે, માટે તે કાલે મનુષ્યશીરમાં અનુક્રમે પિંગલાનાડીના વહનનુ ને ઇંડાનાડીના વનનું ખલ હાવું જો-એ પણ જીવનના નિર્વાહમાટે બહુધા તેથી ઊલટા ક્રમ થાય છે. સૂર્યપ્રાણમાં આકર્ષણશક્તિ વિશેષ છે, ને ચંદ્રમાં તેથી એછી છે આ વિના પિંડભાડ અંતેની અંતર એક લગભગ શૂન્યરૂપ ત્રોજી ગતિનું ઘણુંજ ધીમું વહન છે. જેમાં આકર્ષકસત્તા નહિ . Page #61 -------------------------------------------------------------------------- ________________ ગૌસ્તુભ 1 ચોથી જેવી છે. આ સ્થિતિ વેગના ઉંચા અભ્યાસ વિના સમજવી કઠિન છે. પરંપરાથી ચાલ્યાં આવતાં ને દઢ થઇ સ્વાભાવિકજેવાં લાગતાં કેટલાંક પ્રાણીઓમાં રહેલાં વર અને સ્નેહ પણ તેમના પ્રાણતત્વની પ્રતિકૂલતા તથા અનુકૂલતાને લીધેજ છે. ચિરકાલના અભ્યાસથી પકવ થયેલી પ્રાણની પ્રબળતા કિવા નિર્બલતા વંશપરંપરા પણ ઊતરતી આવે છે. આને લીધે જ મૂલમાં જ્ઞાતિભેદને વિચાર આર્યપ્રજામાં ઉપન્યો હશે, એમ જણાય છે. પ્રાણીઓના સ્વભાવનું પરંપરાએ બહુધા એકસ્વરૂપ ચાલ્યું આવે છે એમ પશુપક્ષીઓમાં ચાલ્યા આવતા સ્વભાવપરથી જણાઈ આવે છે. જેઓને અનમિષદૃષ્ટિ વિશેષ સમય સુધી રહી શકે તેવાં પ્રાણીઓમાં બહુધા પ્રાણની પ્રબલતા સ્પષ્ટ જોવામાં આવે છે, અને તેથી જ તેવાં પ્રાણીઓને દેખવાથી બીજા નિર્બલ પ્રાણવાળાં પ્રાણીઓ સ્તબ્ધ થઈ જાય છે, અને તેના ભણી સ્વાભાવિકરીતે આકર્ષાય છે. સિહસર્પાદિ અને અન્ય નબળાં પશુપક્ષી આદિ એનાં ઉદાહરણ છે. અમેરિકામાં એક જાતના સર્પ થાય છે જેને ગણગણતા સર્પના નામથી ઓળખવામાં આવે છે. તેમનામાં તે એ આકર્ષકશક્તિ વિશેષ પ્રકારની છે એમ શોધક વિદ્વાને પિતાના અનુભવથી જણાયું છે. એવા સર્પની દૃષ્ટિએ પડેલાં ઉ ર ને ખીસકેલી આદિ નાનાં પ્રાણીઓ ખસી શકતાં નથી. એટલું જ નહિ પણ ધીરે ધીરે તેઓ પોતાની મેળે જ આકર્ષાઈને તેના મોઢામાં પડે છે. - સ્નાન દ્વારા જલથી, અને ઉપાસનાકારા સૂર્ય તથા અગ્નિથી મનુષ્યના પ્રાણની શુદ્ધિ થાય છે. યોગાભ્યાસ દ્વારા શીધ્ર પ્રાણશુદ્ધિ થાય છે એ વાત તે સુપ્રસિદ્ધ છે. અગ્ય આચારવિચારથી અને અન્ય અપવિત્ર પ્રાણીઓના પ્રાણપ્રવાહના સંસર્ગદ્વારા મનુષ્યના પ્રાણમાં જે વિક્રિયા થઈ હોય છે તે વિક્રિયા ઉપરની ક્રિયાઓ દ્વારા દૂર થઈ જાય છે તેથી જ આપણાં શાસ્ત્રોમાં બ્રિજેને માટે ત્રિકાલ સ્નાન કરવાનું, ત્રિકાલ સંધ્યોપાસના કરવાનું, અગ્નિહોત્ર રાખવાનું કે હેમ કરવાનું અને પ્રાણાયમ કરવાનું જણાવ્યું છે. પ્રાણુની Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] પ્રાણવિનિમયાદિનું નિરૂપણ વિક્રિયાકાર થતી મનની વ્યગ્રતા આદિને સ્નાન નિવૃત્ત કરી દે છે એ વાત સૌ કોઈને અનુભવસિદ્ધ હેવી જોઈએ. પૂર્વોક્ત બીજી ક્રિયાઓ દ્વારા પણ મનુષ્યનું મન કેવું શાંત અને સ્થિર થાય છે એ વાત તે તે 'કયાના અનુભવી જનોના જાણવાબહાર નહિ હોય. પ્રાણની યથાર્થ શુદ્ધિ એજ ત્રણ (સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ) શરીરની યથાર્થ શુદ્ધિ ગણાય છે, માટે જ જનોઈ આપ્યા પછી દિને નિત્યકર્મનું અવશ્ય પાલન કરવાનું શીએ આરારૂપે સૂવેલું છે. કચ્છચાંદ્રાયણદિરૂપ ત ૫દ્વારા અને ગાયત્રી આદિ મંત્રના જપદ્વારા પણ નાડીચકની પુષ્ટતા તથા સ્થિરતાઠારા મનુષ્યના પ્રાણની શુદ્ધિ થાય છે. મઘમાંસાદિને ઉપયોગ કરવાથી અને અતિશય આહારવિવાદિથી પ્રાણની વિક્રિયા થવાથી સૂક્ષ્મ શરીરમાં તેમજ રધૂલશરીરમાં બિગાડ થાય છે. પ્રાણતત્ત્વનું સામાન્ય વિવેચન જે આ પ્રયોગને અંગે પ્રયોગ કરનારે જાણવું અવશ્યનું છે તે ઉપર કરવામાં આવ્યું. હવે તે પ્રયોગસંબંધી વિચનનો આરંભ થાય છે. આ વિષય મોક્ષેચ્છને સાક્ષાત ઉપયોગ નથી, પણ એમના પૂર્વરૂપે તેનું સ્વરૂપ જાયું હોય તે બુદ્ધિમાં તે વિષયને મોહ ન રહે, તથા યોગની સત્યતાનું ભાન થાય, માટે તેનું અત્ર કથન થાય છે, અન્ય હેતુથી તેનું કથન થતું નથી. તંદ્રારોપક ને તંદ્રાભાજન–આ પ્રયોગ કરનારને તંદ્રારોપક ને જેના ઉપર અ પ્રવેગ કરવામાં આવે છે તેને તંદ્રભાજન કહેવામાં આવે છે. તંદ્રાકમાં પ્રવેગનું યથાવિધિ પૂર્ણ જ્ઞાન, દૃઢ સંકલ્પ, પરોપકાર મુદ્ધિ, શરીરની નીરંગ અવસ્થા, આચારવિચારની શુદ્ધિ અને ધીરજ એટલા ગુણોની આવશ્યકતા છે. એ ગુણ જેનામાં ન હોય તે તંદ્રારોપક થવાને અયોગ્ય ગણાય છે. તંદ્રારાપકમાં આ ગનું પૂર્ણ જ્ઞાન ન હોવાથી તેનાથી પ્રયોગ આરંભી શકાશે નહિ, તે કદાપિ તે તેનો આરંભ કરી દેશે તેપણુ વચ્ચે વિઘ આવ્યાથી તે Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રીયાગકૌસ્તુભ [ ાથી ગુંચવાશે, અને તેમ થવાથી તંદ્રારાપક તથા તંદ્રાભાજન ઉભય ભયમાં આવી પડશે. દૃઢ સંકપવિના પણ આ પ્રયાગ સિદ્ધ થતા નથી. દૃઢ સંકપની ચિરકાલ ધારણા રાખી શકવાનેા અભ્યાસ કે જે પ્રાણને પ્રખલ કરવાના મુખ્ય ઉપાય માનવામાં આવ્યો છે તે નહિ હાવાથી દ્રારાપકે ધારેલું પરિણામ આવતું નથી, અને બંનેના સમય તથા પ્રયત્ન ફોટ જાય છે. પરાપકારદ્ધિની અગત્ય એટલામાટે છે કે સ્વાર્થી માણસાના પ્રાણ શીઘ્ર વિકાર પામી જાય છે અને એવા નિર્મૂળ પ્રાણવાળાથી પ્રયાગની સિદ્ધિ નજ અને એ દેખીતું છે, પરેપકારશુદ્ધિ પ્રાણને પ્રબલ રાખે છે, અને તેનું પરિણામ ઘણું સારું નીવડે છે. આચારવિચારની જેનામાં શુદ્ધિ નથી તેને પ્રાણ નિર્મૂલ હોવાથી તેને પણ અનાધિકારી ગણેલ છે. ધીરજ ન હેાવાથી ભાદિત પ્રસંગે પ્રયાગને અધવચાળે મૂકી દેવાને, ગભરાઇ ઊઠવાના કે બીજી અડચણો થવાના સંભવ રહે છે. તંદ્રાભાજનમાં ઉપર દર્શાવેલા ગુણાતી અપેક્ષા નથી. તેનામાં માત્ર અ. વિદ્યામાં અને તંદ્રારાપકમાં સાત્ત્વિકી ( સમજવાળી ) શ્રટ્ઠા જોઇએ; એટલે કે આ વિદ્યાની સકારણ સિદ્ધતા છે, અને તંદ્રાપક મને કાંઈ પણ અડચણુ કિવા હાનિ કરનાર નથી એમ તેની દૃઢ માન્યતા ટાવી જોઇએ, મૈં પ્રયેગસમયે તેણે પ્રયેગની વિરુદ્ધ કિવા અન્ય વિચારેથી બની શકે તેટલું દૂર રહેવું જોઇએ. આગળ કહી ગયા તે પ્રાણકથાના પ્રયાગના બે ભાગ પાડવામાં આવ્યા છે, ૧ નવાણુ ને ૨ દિવ્ય જ્ઞાન. પ્રથમ ભાગમાં સ્થુલારીરના જેવા કે જવર, ઉધરસ તે માથાનેા દુઃખાવા પ્રત્યાદિ વ્યાધિનું તથા સૂક્ષ્મશરીરના જેવા કે ઉન્મત્તપણું તથા વાઈ આદિ વ્યાધિનું શમન કરવાને સમાવેશ થાય છે, અને ખીજામાં દિવ્યદૃષ્ટિારા પ્રત્યક્ષ થતા અદ્ભુત જ્ઞાનને સમાવેશ થાય છે. જેનું વિશેષ વર્ણન આગળ આપવામાં આવશે. શાંત સ્થલે એટલે કે જે જગાએ લેશ પણુ ગડબડાટ થતા Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણવિનિમયાદિનું નિરૂપણ ન હોય તે સ્થલે શાંત વેલએ-પ્રાત:કાલે કિવા સાયલે અને આ વિઘાને નહિ મ નનારા ઘણા માણસને સમુદાય જ્યાં ન હોય ત્યાં આ પ્રયોગ કરવાનો છે. પ્રોગવિધિ–ભિન્ન ભિન્ન તંદાપક ભિન્ન ભિન્ન રીતે આ પ્રગના વિધિ આરે છે, ને જેને જે વિધિ અનુકૂલ આવ્યો હોય તેનાં તે વખાણ કરે છે. તે વિધિઓમાથી જે બે પ્રકારના વિધિઓ બહુમતે માન્ય રાયેલા છે તે નીચે દર્શાવ્યા છે:– ૧ નંદાભ જનનું તનમન સ્વસ્થ રહે એવી રીતે તેને આરામખુરસી પર કિવા પલંગ પર બેસારી કિયા સવારી, તેને બહુ શાંત રહેવાની સૂચના આપી, તંદ્ર રેપકે સ્વસ્થ થઈ, તંદાભાજનને તંદ્રા લાવવાનો દઢ સંકલ્પ કરી, પિનાના સૂર્યવરને દ. ધારણ દ્વારા કે બીજી કૃત્રિમ રે તિઓ દ્વારા પ્રદુભાવ કરી, તેમાં પૃથ્વી, જલ કિયા અગ્નિતત્વ લાવી દધારણદ્વારા તેમજ લે, હું ને ૨ એ બીજમંત્રોના જદ્વારા અનુક્રમે પૃથ્વી, જલ અને તેજસ્તત્ત્વ લાવવામાં આવે છે.) તંદાભાજનો અલારશિરાને (અનામિકા તથા કનિષ્ઠિકાવચ્ચેની નમને કિવા કિડિયાનશિરાને ( મણિબંધની પાસે કરતલના ઉપરના ભાગમાં જે નર છે તેને ) પિતાના જમણા હાથના અંગૂઠા વડે સાધારણ જેરથી એટલે તંદ્રાભાજનને એ કાગ ઈ પણ પ્રકારની વેદના કિવા સુખનું કારણે ઉત્પન્ન ન થાય એવી રીતે દાબી રાખી ઊભા રહ્યું, અને તેની દૃષ્ટિસાથે પોતાની દષ્ટિ મેળવવી. પિતાની દૃષ્ટિને ડાયનપૂર્વક અનિમેષ રાખવાની અગત્ય નથી, પણ સુખપૂર્વક તેને જેટલી સ્થિર રાખી શકાય તેટલી સ્થિર રાખવી. આમ કરવાથી ડી વારમાં તંદ્રાભાજનની આંખો ભારે થઈ તેને ઊંધ આવવા લાગશે. તેને ઊંધ આવેલી જણાય કે તરત ઘણી જ ધીરજથી તંદાભાનન પકડેલે હાથ મૂકી દઈ તંવારો પકે પેતાના જમણા હાથની હથેળી પિલી રાખી આંગળા અને અંગૂઠે તંદ્રાભાજનભણી સહજ જોરથી રહે એવી રીતે રાખી તે હાથ તેના માથાથી Page #65 -------------------------------------------------------------------------- ________________ જિર - શ્રીગૌસ્તુભ [ચોથી * * * * * * * * * બેએક આગળને છે. ઘર પછી તે ઠેકાણેથી ધીરે ધીરે તે હાથ નીચે લઇ જ, તે કયારેક છાતી તથા પેટઉપર થઈને પગનાં આંગળાંધી લત જ, ને કયારેક છાતીએ થઈને હાથનાં આંગળાં સુધી ! લઈ જવો. આમ કરતાં તંદારોપકે પિતાને હાથ ક્યારેય પણ તંદ્રા ભાજનને અડાડો નહિ. બંને ઠેકાણે જે વેલાએ હાથ નીચે આવે * ત્યારે તરતજ મુડી વાળી તેમને ગેરલાકારમાં ફેરવી તંદ્રાભાજનના માથાપર લઈ જઈ તે મુડી ઠાલવવી. દઢસંકલ્પપૂર્વક આમ આશરે -પંદરેક મિનિટ સુધી કરવું. આવી રીતે હસ્તદ્વારા પ્રાણધાન કરવાની રીતિને વિધાનમાર્જન કહે છે. છાતી તથા પેટઉપર બહુ વિધાનમર્જિન તે કરવાથી તંદ્રાભાજનને શ્વાસ રૂંધાઈ જવાથી તેને દુઃખ થાય છે, માટે તેમ ન કરવું. તંદ્રાભાજનને જ્યારે જાગ્રત કરે છે ત્યારે ઉક્ત ક્રિયાથી ઊલટી ક્રિયા જેને વિસર્જનમાર્જન કહેવામાં આવે છે 'તે કરવી, એટલે કે જમણે હાથને પૃષ્ઠભાગ તંદ્રાભાજનભણી રાખી કેટલીક વાર તેના પગની આંગળાથી માથાસુધી તંભાજનને જાગ્રત કરવાને દઢ સંકલ્પ કરી તે જગ્રસ્ થાય ત્યાંસુધી વારે વારે લઈ જ. ; પ્રયોગકાલે તંદ્રારાપકે પિતાની પછવાડે કોઈ માણસને રહેવા દેવું નહિ તેમજ તંદ્રાભાજનની બહુ સમીપ પહ, કઈ માણસને રહેવા દેવું નહિ. ( ૨ પહેલી રીતમાં કહ્યા પ્રમાણે તંદ્રભાજનને બેસારી કિવા સવારી તેની ભ્રકુટીપર તકારપકે પિતાના જમણા હાથના અંગૂઠાથી જરા દબાણ કરી બાકીની આંગળીઓ તેના કપાળ પર માથાભણી જાય એમ વેરાતી પથરાવા દેવી, અને બીજે હાથે પ્રથમ વિધિમાં કહ્યા પ્રમાણે તેની અલનારશિરા પકડવી. પછી બંને જણે સહજ જેરથી પોતાની દૃષ્ટિ મેળવી સ્થિર રહેવું. આવી સ્થિતિમાં દશ પંદર મિનિટ સુધી રહેવાથી તંદ્રાભાજનને ઊંધ આવશે. ઊંધ આવેલી જણાય કે તરત જ પ્રથમ વિધિમાં કહ્યા પ્રમાણે આશરે દશ પંદર મિનિટસુધી વિધાનમાર્જન કરવું. આમ કરવાથી તે ગાઢનિદ્રામાં ખશે. પછી Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણવિનિમયાદિનું નિરૂપણુ ાપકે પોતાના તેને જામત કરવામાટે આગળ કહેલી રીતે વિસર્જનમાર્જન કરવું. વિસર્જનમાર્જન કર્યું છતાં પણુ જ તંદ્રાભાજન જાગૃતિમાં ન આવે કિવા જાપ્રત્ થયા છતાં પણ તેનું સરીર ભારે જણાય તા તંદ્રાબંને હાથના અંગૂઠાના અગ્રભાગવડે તંદ્રાભાજનના નાસિકામૂત્રથી તેની બંને ભ્રકુટીના અંતભાગસુધી વારે વારે દઢ રીતે ર્ષણ કરવું, અ પંખાદ્વારા પવન નંખાવવા; તેનાં પાપચાં તથા પાંપણાને જરા વાર દઈને ધસવાં; શીતલ જલ કિવા ગુલાબજા તેના મુખપર ાંટવું, કે હાથપગનાં તળીઆંમાં તથા તાળવાપર માખણુ કે સુગંધવાળું ઘી ઘસવું. ૪૩ અમુક માસ શીઘ્ર તંદ્રાભાજન થઇ શકશે કે નહિ તે જાણવું ડ્રાય તા તંદ્રાપ પાતાનાં પાંચે આંગળાંના છેડા એકત્ર કરી તંદ્રાભાજન થવા દેનારની ભ્રકુટી આગળ તેની આંખેા મીંચાવીને સહજ દૂર ધરી રાખવા ખેંચાર મિનિટ તેમ રાખ્યા પછી પાંચેક મિનિટને આશરે વિધાનમા ન કરવું. તે પછી પુનઃ પાંચે આંગળાં ઉપર કહ્યા પ્રમાણે રાખીને હાથ ધીરે ધીરે પોતાના ભણી ખેંચવા; જો તે માણસ તંદ્રારાપકના હાથભણી ખેંચાય તે જાણવું જે તે વેલાસર તંદ્રાભાજન થઈ શકશે. જો તંત્રાણા ૪ન યોગ્ય હાય તા તેની આ પ્રયેાગદ્વારા યથાનુક્રમે ક્રૂ અનુક્રમવિના રસ્થિતિ થાય છે. તંદ્રા, સુષુપ્તિ, ગાઢસુષુપ્તિ, અનુત્તિ, દિવ્યદૃષ્ટિ ને અંતર્દ્રષ્ટિ એ ઉક્ત છ અવસ્થાઓનાં નામેા છે. શ્રણા તંદ્રાભાજને પહેલી ત્રણ સ્થિતિમાંજ આવી શકે છે. થોડાં ચાથી સ્થિતિસુધી, અને બહુજ વિરલ પાંચમીટ્ટી અવસ્થાસુધી જઈ શકે છે. એ હેલ્લો એ સ્થિતિ ભયભરેલી છે માટે એવી સ્થિતિમાં ગયેલા તંદ્રાભાજનમાટે તંદ્રારાપકે ઘણી સાવધાનતા રાખવાની છે, ને તેને છેલ્લી અથવા છઠ્ઠી અવ થામાં તે જવા દેવુંજ નહિ, અને જો તેમાં ગયેલું જણાય તેા તુરત તેને જામ્રત્ કરી દેવું. પહેલી એ સ્થિતિએ રાગશમનમાટે અને ત્રીજી સ્થિતિ વાઢકાપના પ્રસંગે ઉપયાગની છે. એ છએ Page #67 -------------------------------------------------------------------------- ________________ * * * * * . -- - - - - - - - શ્રીમકૌસ્તુ [ ચોથી સ્થિતિનું વિશેષ વિવેચન નીચે આપવામાં આવ્યું છે. ૧ પ્રાગને આરંભ કર્યા પછી થોડા સમયમાં સહજસાજ પ્રાણના - અદલાબદલાથી તંદ્રાભાજનની જે અવસ્થા થાય છે તે તંદ્રાની છે, આ અવસ્થા સુષુપ્તિના આદિરૂપ સ્તબ્ધાવસ્થા છે. આ અવસ્થામાં તિદ્રભાજન આવ્યું હોય અને જે પ્રયોગ બંધ રાખવામાં આવે તે તે થોડી વારમાં પિતાની મેળેજ જાગ્રત થઈ જાય છે * ૨ પ્રગ ચાલુ રહેવાથી તંદ્રાપછી સુષુપ્તિ થાય છે. રોગગ્રસ્ત માણેને આવી સુષુમિ બહુ સુખ કરનારી છે. અને સારા માણસને પણ તે લાભ કરે છે. તેમને સુખ થવાનું કારણ તેમના પ્રાણની વિદિયા દૂર થવી જ છે. તંદ્રા આવ્યા પછી વિશેષ વિધાનમાર્જન કરવાથી આ સ્થિતિ ઉપજે છે, એને એવી સ્થિતિવાળા તંદ્રાભાજનને આશરે અર્ધો કલાક એમને એમ પડી રહેવા દીધું હોય તે તે પિતાની મેળે જગે છે. ૩ સુષુપ્તિમાં આવ્યા પછી વિશેષ વિધાનમાર્જન કરવાથી તે તંદ્રાભાજન ગાઢ સુષુપ્તિની સ્થિતિમાં આવે છે. આવી સ્થિતિમાંનું કે હવે પછીની કોઈ પણ સ્થિતિમાંનું તંદ્રાભાજન જે પિતાને જાગ્રત કરવાનું કહે કે થાકી ગયાનું જણાવે કે તંદ્રાપની આજ્ઞા પ્રમાણે ન ચાલે તે તેણે તરત તેને જાગ્રત કરી દેવું આ અને હવે પછીની બે અવસ્થાઓમાં તંદ્રાભાજનની પ્રાણલા તેદારેપકના પૂર્ણસ્વાધીનમાં આવી જાય છે, અને બહારની કોઈ પણ અસર તેને જણાતી નથી. તેના શરીરને કોઇ પણ ભાગ કાપી લેવામાં આવે તો તેનું તેને જ્ઞાન થતું નથી. આંખોનાં પોપચાં ઉથલાવી જતાં તેની આંખે ફરી ગયેલી જણાય છે, ને તેમાં આંગળી ફેરવતા છતાં કિવા પ્રકાશ દેખાડ્યા છતાં કો કે પિપચાં હાલતાં નથી, બહાર મોટા મોટા અવાજો કરવામાં આવે તે તે પણ તેને સંભળાતા નથી. - ૪ પ્રગવડે ગાઢ સુષુપ્તિ વધવાથી અનુવૃત્તિની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેવાભાજન આ સ્થિતિમાં બહારની અસરેથી વિશેષ કાળું Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] પ્રાણવિનિમયાદિનું નિરૂપણ થાય છે ખરું. પણ તંદ્રારોપકના શરીરની તથા મનની પ્રત્યેક અસરનું અનુકરણ કરવામાં તે જરા પણ પછાત પડતું નથી, ટુંકામાં તંદ્રા પકિના શરીરની જે જે ચેષ્ટા થાય તે તે પ્રમાણે તંદ્રભાજન પિતાના શરીરની ચેષ્ટા કરે છે. તેની પ્રત્યેક વાતને તે યથાર્થ માન છે. અને જે જે સંક૯ iદ્રારોપક પિતાના મનમાં કરે છે તે તે સંક૯પ ' તદ્વાભાજનના મન માં પ્રતિબિબિત થયા વિના રહેતા નથી. ૫ જેને લિંગદેહ (મશરીર) સ્થૂલદેહથી શીધ્ર પૃથફ પડી શકે એ હેાય એવાં તંદ્રાભાજનજ આ દિવ્યદૃષ્ટિની અવસ્થામાં આવી શકે છે. આ અવ થામાં તંદ્રાભાજનના સૂક્ષ્મ શરીરને અભિમાની જીવ જે તૈજસુ તેની અજ્ઞાતરીતે હિરણ્યગર્ભની સાથે એકતા થાય છે, એટલે તે કાલે તેને કેટલ કવાર દૂરદર્શન, દૂરશ્રવણ ને ભૂતભવિષ્યનું જ્ઞાન એ આદિ સિદ્ધિઓ આવી મળે છે. સ્થૂલ ઉપાધિની નિવૃત્તિમાં તેમજ તેના તૈજસની કામષ્ટિસર્મશરીરના અભિમાની હિરણ્યગભસાથે એકતા થવામાં જેટલે અંશે ન્યૂનતા હેય તેટલે અંશે તે સિદ્ધિઓને આવિર્ભાવ ન્યૂન જણાય છે. જેના સૂક્ષ્મ શરીરમાં ( વિશેષે મનમાં) કઈ જાતને વ્યાપિ થયે હેય એવા રેગીઓને આ પ્રશદ્વાર તરત દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થયા છે. રોગનિવારણ માટે ષધાદિક જાણવાનો પ્રયત્ન પણ આ અવસ્થા માં આવેલાં તંદ્રાભાજદ્વારા થાય છે. ૬ આ સ્થિતિ આ વિદ્યાના પ્રયોગમાં ઘણી જોખમભરેલી છે, માટે તે અવસ્થામ તંદ્રાભાજનને જવા દેવુંજ નહિ. આ અવસ્થા કારણદેહના જાગ્રત થવાથી અથવા બીજી રીતે બેલીએ તે તેના પ્રાણની અથાકૃત સાથે અંતરીતે એકતા થવાથી ઉપજે છે. આ અવસ્થામાંથી સમાધિનિષ્ઠ યોગી વેના બીજથી જાગ્રત થઈ શકાતું નથી. '' રોગનિવારણ –ોગીને તેની અનુકૂળતા પ્રમાણે સવારી કિવા બેસાડીને આગળ કહેવામાં આવ્યું છે તેવું વિંધાનમાર્જન કરવું. બંને છેડે હાથ ત્યારે નીચે આવે ત્યારે તે ખંખેરી ન બંવાગીના માથાભણી ન લઇ જવાને " રોગીને રોગ નાશ પામે એ પોતાના ' Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રીગૌસ્તુભ [ એથી મનમાં દઢ સંકલ્પ રાખો. હાથ ખંખેરતીવેલા હાથમાં રહેલી સૂક્ષ્મ મલિન વસ્તુ કોઈના શરીર પર કે વસ્ત્રઉપર ન પડે તેની કાળજી રાખવી. આમાં વિસર્જનમાર્જન કરવાની અગત્ય નથી. રોગીને સારી રીતે ઊંધ આવેલી જણાય એટલે તેને ત્યાંજ તેની ઉધમાં કે વિક્ષેપ ન કરે એવી વ્યવસ્થા કરીને પડ્યો રહેવા દે. થોડા સમય પછી તે પોતાની મેળે જાગ્રત થશે. પ્રયોગને અંતે તંદ્રાપકે પોતાના હાથ ટાઢા કિવા ના જલથી ધેવાને ચૂકવું નહિ. જડ પદાર્થો જેવા કે ભોજપત્ર, કાગળ, રેશમ, ઊન, વિભૂતિ, જલ ને સૂતરાઉ વસ્ત્ર આદિમાં પ્રાણાધાન કરી તે રોગીને વાપરવા આપ્યાથી પણ તે સારો લાભ કરે છે. નાનાં પ્રાણીઓ પર પણ પ્રાણાધાન કરી શકાય છે, એટલે કે તેમની સાથે દષ્ટિ મેળવી રાખવાથી તે સ્તબ્ધાવસ્થા સુધી પહોંચી જાય છે, અને તેમાંના કેટલાંક તે અનુવૃત્તિ સુધી પણ આવી શકે છે. રેગનિવારણ તથા ચમત્કારઉપરાંત આ વિદ્યા ગાભ્યાસની દિશા પણ બતાવે છે. કેઈ મનુષ્ય બીજાના પ્રાણઉપર પ્રોગ નહિ કરતાં કોઈ સમર્થ ગુરુદ્વારા આ પ્રયોગનું રહસ્ય સમજી પિતાના પ્રાણુપર જે દઢ સંકલ્પદ્વારા આ પ્રયોગ ચાલુ રાખે તે તે શનૈઃ શને સમાધિસુધી પહોંચી આત્મસાક્ષાત્કારદ્વારા કૃતકૃત્ય થઈ જાય. પ્રેતાવાહન –આજકાલ અમેરિકામાં તથા યુરોપમાં કેટલાક લોકે સ્પિરિટ્યુઆલિઝમને (પ્રેતાવાહનવિદ્યાને) સત્ય માનનારા તથા તેના પ્રયોગમાં ભાગ લેનારા છે એમ વર્તમાનપત્રાદિથી જણાય છે. પદાર્થવિજ્ઞાનશાસ્ત્રના કેટલાક વિદ્વાને પણ આ વિદ્યાના ભક્ત સંભળાય છે. આપણા દેશમાં કાળી ને વાઘરી આદિ ઊતરતી જાતિઓમાં જે ભુવા થવાનો તથા તે દ્વારા વ્યવહારની કેટલીક અગત્યની વાત જાણવાને પ્રગ ચાલે છે તેને જ મળતે આ પ્રયોગ છે. આશરે આઠ કે દસ માણસનું ટાળું શાંત સમયે શાંત સ્થળે એકઠું થઈ એકબીજાના હાથ પકડી ગલાકારે બેસે છે, અને તેઓ પિતાના મનમાં એકાદા પ્રેતના આગમન- , માટે દઢ ઈચ્છા કરે છે. થોડીવારે તેમાંના એકાદમાં તે પ્રેતને Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણવિનિમયાદિનું નિરૂપણુ આવિર્ભાવ થયેલે જણાય છે, અને તે પ્રેતગ્રસ્ત મિડિયમદ્રારા (ભુવાદ્વારા ) ઘણાક ચમકારા જેવા બનાવ બને છે એમ કહેવાય છે. એટલે કે ત્યાં અન્ય પ્રેતાનુ આગમન, ત્યાં રાખેલા ટેબલના એક પાયાનું ઊપડવું તથા તે દ્વારા પૂઠેલા પ્રશ્નનું ઉત્તર અપાવું, યાંગેટપર (નાના મેજપુર ) સ્લેટવા કાગળમાં મિડિયમદ્રારા પૂછેલા પ્રશ્નનું ઉત્તર લખાયું, હવામાં હર વાજું વાગતાં સંભળાવાં, બંધ ઘરમાંથી અદૃશ્ય રીતે જડવતુમનું અદૃશ્ય થઈ પસાર ચર્જી જવું, દૂરની વસ્તુએનું અદૃશ્ય રીતે ઊતાવળે સમીપમાં આવવું તથા માગેલાં ચિત્રા આદિ અદશ્ય સાધ નથી પડી જવાં ઇત્યાદિ. નિર્બળ પ્રાપ્રવાહવાળાં માણસેાજ બહુધા મિડિયમ હાય છે અથવા થઇ શકે છે. ઉપર કહેવામાં આવેલા ઘણાખરા ચમત્કારી મિડિયમની હાજરીઃમાંજ બને છે, અને એ પ્રયેગ જ્યાંસુધી ચાલુ રહે ત્યાંસુધી તે ાનરહિત અવસ્થામાં રહે છે. પાશ્ચાત્ય લેખાના આ વિષયના નિબંધમાં આ પ્રયાગનું વિશેષ વિવેચન અને ઉદાદ્રા આપવામાં આવેલાં ડાય છે. આ લેખમાં તા માત્ર તે વિષનું દિગ્દર્શન કરાવવાનાજ હેતુ રાખેલા છે, એટલે ત્રણ પાયાના મેજન્ડ ફરવાવિષેના પ્રયાગ દર્શાવી એ વિષય પૂરા કરાશે પ્રથમ ત્રણ પાયાનું રેખલ જોષુએ. તે સાગનું કે ગમે તે લાકડાનું હાય તાપા ચાલે, પણ તે જેમ હલકું હોય તેમ વધારે સારું. એ ટેબલની આસપાસ ત્રણ અથવા વધારે માણસે ખેસવું, તે પેાતાનાં આંગળાં તે ઉપર પહેાળાં કરીને એવી રીતે મુકવાં કે સૌ સૌનાં આંગળાં મેકબીજાને અડકે એ પ્રમાણે અર્ધી કલાક, કલાક તે કાઈ વેળા એ કલાક દૃઢ સંકલ્પમાથે બેસી રહેવાથી તે ટેબલને એક પાયેા ઉંચા થાય છે, અને પૂછેલા પ્રશ્નનું તે ટંકારાવડે ઉત્તર આપે છે. જો અક્ષરમાં ઉત્તર આપવાનું ડ્રાય તા એક ટંકારાથી • એ બે ટંકારાથી ખી ને ત્રણ ટંકારાથી + સી' ઇત્યાદિ રીતે સમજવું પડે છે, અને જો આંકડામાં ઉત્તર આપવાનું હોય તા માત્ર 9 • • ૪૭' Page #71 -------------------------------------------------------------------------- ________________ : જીગૌસ્તુભ [ પાંચમી - - વટા ઢરાજ થાય છે. કેટલીક વેલા જે “હા ' નું કે “ના'નું ઉતર માગવું હેય તે પૂછનાર માત્ર એટલું જ પૂછે છે કે જે ‘હા’ નું ઉત્તર હોય તે આટલા ટકારા વાગજે, ને જે “ના'નું ઉત્તર હોય તે આટલા ટકારા વાગ. આ પ્રોગની સિદ્ધિ શા કારણથી થાય છે એ વિષયમાં જે ભિન્ન ભિન્ન વિદ્વાનોના ભિન્ન ભિન્ન મત છે તે પણ એટલા તે તે સઘળા વિદ્વાને સ્વીકાર કરે છે કે મિડિયમના નબળા પ્રાણપ્રવાહમાં પાસે બેઠેલાના દઢ સંકલ્પને કે સ્મશરીરધારી કઈ પ્રેતને આવિર્ભાવ થવાથી આમ બને છે. એ પ્રમાણે શ્રીગકૌસ્તુભમાં પ્રાણવિનિમયાદિનું નિરૂપણ ' એ નામની ચાથી પ્રભા સમાપ્ત થઈ. ૪ પાંચમી પ્રભા ન એગના પૂર્વપક્ષેનું નિરાકરણ * શંકા –ચેતનવાળું જે સ્થલશરીર એજ આમા છે. સ્કૂલ રાધીરથી ભિન્ન કાઈ આત્મા નથી. પૃથ્વી આદિ ચાર ભૂતના કોઈ જાતના સંગગીકરણથી આ જ્ઞાનધર્મવાળી ને ક્રિયાધર્મવાળી ચેતનાઆત્મા–ઉપજે છે, ને તે ચેતના પૂલશરીરના નાશ સાથે નાશ પામી જાય છે, એટલે મનુષ્યના મરણથી તેને અનાયાસે મોક્ષ થાય છે, માટે મનુષ્ય જયાં સુધી જીવવું ત્યાં સુધી તેણે કઈ પણ પ્રકારે સારી રીતે ૫ એકત્ર કરવું, તથા આદિ વિષયને તેણે સારી રીતે ઉપભેગક એ જ સુખરૂપ હોવાથી પુરુષાર્થ છે, માટે અતિયને સિદ્ધ થનારા મેગાદિમાં પ્રવૃત્તિ કરવી નિરર્થક છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ યેાગના પૂર્વપક્ષોનું નિરાકરણ ૪ સમાધાન:--ચેતનાવાળું જડ જ્ઞશરીર એ ચેતરૂપ આત્મા નથી. પૃથ્વી આદિ ચાર ભૂતાનાં પરમાણુથી તમે ચેતનાવાળા રન્નશરીરની ઉત્પત્તિ ડીકાશ છે તે તમને પૂછવાનું કે એ ચાર ભૂતા પોતે જ છે? કે ચેતન છે? જો તમે તેને જ કહેા તા તેમાંથી ચેતનની પત્તિ શ્ત્રી સંભવતી નથી, કેમકે જેમાં જેને અત્યંત અભાવ હાય તેમાં ી તેની ઉત્પત્તિ થઈ શકે ડિ. જો અત્યંત અભાવરૂપ વસ્તુમાંથી કઇ વસ્તુ ઉપજી શકતી હૈાય તા સસલાના શિંગડાંમ!થી કાઇ ૧ દાર્ય બનવા જોઇએ, પણ તેમ તા થતુ નથી, માટે અમાત્રમાંથી ભાવવાળા પદાર્થ ઉપજી શકે નહિ. જ્યાં ખસખસમાંથી કૅની ઉત્પત્તિ થતી જણાય છે ત્યાં પણ ખસખસના પ્રત્યેક દાણામાં જે કૅની અવ્યક્ત શક્તિ છે તેજ ધણા દાણા મળવાથી પ્રકટ જ મુય છે. જ્યાં પાન, કાથા તથા ચૂને મળવાથી રાતા રંગ થાય છે, તથા હાઇડ્રોજન અને આક્ષિજન મળવાથી જય ચાય છે, ત્યાં પાનાદમાં રાતા રંગ જણાતા નથી, છતાં તે ઉપજે છે, તેમજ હાઇડ્રો 'નાદિમાં જલના ધર્મો જણાતા નથી, છતાં તે અંતેને સંયોગ થવાની તે પ્રતીત થાય છે એમ જો તમે હા તા તમારાં તે દષ્ટાંતા વિષમ છે, કેમકે રસાયનદિ ક્રિયાથી મૂત્ર પદાર્થમાં જે રંગરૂપ દિ ધર્માં પ્રથમ ન પ્રતીત થતા હાય તે તેના કાર્યમાં પછી પ્રતીત થતા જણાય છે, છતાં તે જડમમૂથી બનેલા કાઇ પણ પદાર્થ સ્વતઃ વ્યવસ્થાપૂર્વક કામ કરતા જોવામાં આવતા નથી. અહીં તે। જે મનુષ્યાદિ પ્રાણી વ્યવસ્થાપૂર્વક કામ કરનારાં ખાય છે તેમાં જે તનાધર્મ છે તેની ઉત્પત્તિ કહેવાની છે, માણસાનાં સરદરાનાં રૂપરંગવિષે કાંઈ કહેવાનું નથી, ભિન્ન ભિન્ન પરમાણુમના ભિન્ન ભિન્ન પ્રકારનાં મિશ્રણથી મનુષ્યાદિનાં સ્થૂલશરીરાના રૂપરંગાદિ ભિન્ન ભિન્ન પ્રકારના થાય એમ માનવામાં કાંષ્ઠ વિધ નથી, પશુ તેમાં ચેતનાધર્મ કેમ ઉપજી શકે એજ પ્રશ્ન છે. જ્યાં કૃત્તિકાદિના મિશ્રણુ ) વૃશ્રિકાદિની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે * પ્રભા ] Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રીયોગકૌસ્તુભ [ પાંચમી તથા ત્યાં પણ જડાંશમાંથી શરીરનીજ માત્ર ઉત્પત્તિ થાય છે, તે જીવના પ્રવેશથી તેમાં ચેતનતા પ્રતીત થાય છે. પશ્ચિમના કેટલાક વિદ્વાન એ માતેલા ઉત્ક્રાંતિવાદમાં પણ પ્રથમના જીવાની ઉત્પત્તિમાં પરમાણુના સંયેાગમાં ચેતનસત્તા માન્યા વિના નિર્વાહ થઈ શકે એમ નથી, કેમકે આરંભમાં જે નાનામાં નાના જીવ ઉપયા તે તેવા પ્રકારના રસાયનના મિશ્રણથી હુમણાં ઉપજાવી શકાતા નથી. તેમ તેવા જીવા તે રીતે ઉપજાવી શકાશે તેમ અદ્યપર્યંત રસાયનવેત્તાઓને સંભવિત લાગતું નથી. આમ વિચાર કરતાં કોઈ પ્રકારે ચાર ભૂતાનાં જડ પરમાણુ એમાંથી જીવની ઉત્પત્તિ થવી સંભવતી નથી. મારે ભૂતને ચેતન માનવારૂપ ખીજા પક્ષમાં પણ ગૌરવ દ્વેષ છે. જ્યાં એક ચેતનસત્તા માનવાથી નિર્વાહ થઈ શકતા હૈાય ત્યાં ચાર ચેતનસત્તા માનવી એ ઉચિત નથી. ચારે ભૂતામાં જો વિસદશ ચેતનસના કહેા તા તે વિસદશતા કયા પ્રકારની છે તે તમારે જણાવવું જોઈએ, અખંડક રસ નિરવયવ ચેતનમાં વિદૃશતા શેાધવી એ કાચબાનાં રૂંવાડાં શાષવાજેવું છે, માટે ચારે ભૂતસમૂહને સત્તાસ્ફૂર્તિ આપનાર ચેતન નામનું બીજું એક તત્ત્વ સ્વીકારવું એજ વિચારી પુરુષને ઉચિત છે. વાસનાવાળા અંત:કરણસહિતનું ચેતન કર્મોનુસાર ભિન્ન ભિન્ન શરીરે તે ધારણ કરતું પ્રતીત થઇ સુખદુ:ખદિરે અનુભવ કરતું જંણાય છે. તે ઉપાધિવિશિષ્ટ ચેતનનેજ છવ કહે છે. તે જીવતે જ્યાંસુધી પોતાના નિરુપાધિક સ્વરૂપનું ભાન ન થાય ત્યાંસુધી પ્રતીત થતા બંધ નિવ્રુત્ત ન થવાથી તેને મેક્ષ થઇ શકતા નથી. મરજીથી માત્ર સ્થૂલદેહથી લિંગદેહ પૃથક્ થાય છે, પણ મેક્ષ થઈ શકતા નથી. ધનાદિ યથાર્થ સુખનાં સાધન નથી, ઊલટાં તેમાં અતિ રાગ રાખનારને તે પુનઃ પુનઃ જન્મમરણરૂપ દુઃખનાં હેતુ થાય છે. ત્રણ પ્રકારનાં દુ:ખાની ઐકાંતિક તે આત્યંતિકનિત્તિ ને પરમાનંદતી નિત્યપ્રાપ્તિરૂપ મેક્ષ શરીરના લાલનપાલનથી મળ શકતા નથી, પણ સ્વરૂપના જ્ઞાનથીજ થઇ શકે છે, માટે તે સ્વરૂપનું જ્ઞાનજ Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] યોગના પૂર્વપાનું નિરાકરણ بی بی سی سی کی بی بی بی بی سی سی سے ر ے . میر کی میری عمر می می جی سی میں بیوی کی بی بی کی تھی સંપાદન કરવાગ્ય છે. એ જ્ઞાન નિદિધ્યાસનદ્વારા થઈ શકે છે, ને નિદિધ્યાસન એ યોગ છે, માટે યોગમાં પ્રવૃત્તિ કરવી એ પુરુષાર્થરૂપ છે, પણ નિરર્થક નથી. શકા–ઘટપક દિને આકારે થયેલું વિજ્ઞાન (બુદ્ધિવૃત્તિ ) પ્રવૃત્તિવિજ્ઞાનધારા કહેવાય છે, ને “અહં” “હું” એવું વિજ્ઞાન અલયવિજ્ઞાનધારા કવાય છે. પ્રવૃત્તિવિજ્ઞાનધારાને આલયવિજ્ઞાનધારામાં લય કરવાથી રૂપ, ( પાંચ વિષયાસહિત પાંચ ઈતિ,) વિજ્ઞાન, (“હું” “હું” એવી રીતિને અલયવિજ્ઞાનપ્રવાહ,) વેદના, (સુખદુઃખાદિને અનુભવ, ) સંજ્ઞા (ગાય, અશ્વ એવી રીતિનું નામ સહિતનું સવિકલ્પ જ્ઞાન ) ને સંસ્કાર (રાગ, દ્વેષ, મેલ, ધર્મ ને અધર્મ) એ પાંચ અંધેનું પુનઃ ન ઉપજે એવી રીતે નિર્વાણ થાય તે મોક્ષ છે, માટે “શ- શુન્ય” એમ ભાવના કરવાથી મનુષ્યને નિર્વાણ થઈ શકે છે, તેથી વેગનું અનુષ્ઠાન કરવાનું પ્રયોજન નથી. સમાધાન પ્રકૃતિવિજ્ઞાનધારાનો આલયવિજ્ઞાનધારામાં લય કરવામાં માત્ર “ શૂ શૂન્ય” એમ ભાવના કરવી એજ ઉપયોગી થાય છે એમ નથ, પ્તિ આત્માની ધારણદિના અભ્યાસની પણ સાથેજ આવશ્યક્તા છે. “શૂન્ય ન્ય” એમ ભાવના કરવી એ વિરાગ ઉપજાવવા માટે છે, તેથી વિરાગ ઉપજે છે. તે વિરાગની સાથે જે આત્મામાં મનની સ્થિરતા કરવારૂપ અભ્યાસનું અનુષ્ઠાન કરવામાં આવે તેજ ફલતિ દ્ધ થાય છે. કેવલ પાચ સ્કંધના આત્યંતિકનાશથી પિતાને આ ભાવ થાય તે મોક્ષ નથી, પણ તે સ્કંધને આત્યંતિકનાશ થઈ ના અવિઝાનરૂપ સ્વસ્વરૂપને વિષે સ્થિતિ થાય તેજ મોક્ષ છે. વિગર પૂર્વક સ્વસ્વરૂપનું અનુસંધાન કરવાથી મેલ થાય છે માટે તે મેક્ષ સંપાદન કરવામાં (તેને અપરોક્ષ અનુભવ કરવામાં ) ચોગની અપેક્ષા છે. શંકા –જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, ( ઇંદિરોની વિધ્યાભિમુખપણે પ્રકૃતિ,) સંવર, (વિષયાભિમુખ પ્રવૃત્તિને નિરાધ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌસ્તુભ [ પાંચમી • કરનાર યમાદિ,) નિજેરા, (તપ,) બંધ ને મેક્ષ એ નવ તત્ત્વનો સ્વાદતિ, (કોઈક પ્રકારે છે, જે સ્થાનાસ્તિ, (કોઈક પ્રકારે નથી, ) સ્વાદસ્તિ, ચ નાસ્તિ ચ. (કઈક પ્રકારે છે, અને નથી, ) સ્યાદવક્તવ્ય (કાઈક પ્રકારે અવક્તવ્ય છે,) સ્વાસ્તિ ચાવક્તવ્ય%, (કોઈક પ્રકારે છે, અને અવક્તવ્ય છે,) સ્વાન્નતિ ચાવક્ત ૨ (ઈક પ્રકારે નથી. ને અવક્તવ્ય છે, ) ને સ્વાદતિ ચ નાસ્તિ ચાવક્તવ્ય (કોઈક પ્રકારે છે ને નથી, તથા અવક્તવ્ય છે કે એ સપ્તભંગી ન્યાયવડે વિચાર કરવાથી તથા મહાવ્રતનું ( અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહનું) યથાર્થ પાલન કરવાથી જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, આંતર્ય, વેદનીય, નામિક, ગેનિક ને આયુષ્ક આ આઠ પ્રકારનાં કર્મોથી અત્યંત રહિત થઈ સિદ્ધરૂપે લેશઝમાં સ્થિતિ કરવારૂપ મેક્ષને પામે છે, માટે પૂર્વોક્ત ઘાલી ને અઘાતી આઠ કર્મોને નિવૃત્ત કરવા ઉદ્યમી થવું એજ કર્તવ્ય છે, યોગા છાન કર્તવ્ય નથી. સમાધાનઃ–પ્રમેયનો યથાર્થ નિર્ણય બુદ્ધિની અત્યંત નિર્મલતાવિના થઈ શકતો નથી, ને બુદ્ધિની અત્યંત નિર્મલતા કઈ પણ ઉચ્ચતમ પદાર્થમાં (અહીં આત્મસ્વરૂપમાં) તેની એક ગ્રતા સિદ્ધ થયા વિના થઈ શકતી નથી, ને તે એકાગ્રતા સિદ્ધ કરવામાં યોગજ મુખ્ય ઉપાય છે, એ વાર્તા નિવવાદ છે. વળી મહાવત પણ યમની પરિપકવ અવસ્થાનું નામ છે. એ યમ યોગની આઠ અંગોમાંનું એક અંગ છે માટે તે યમ સિદ્ધ થયા પછી બીજાં સાત અંગે સિદ્ધ કરવાનાં બાકી રહે છે તે સિદ્ધ કરવાં જોઈએ. એ પ્રમાણે ગ સાધવાથી જ કૃતાર્થપણું કુરે છે, અન્યથા ફુરતું નથી. વેગનું અનુષ્ઠાન કરવાથી પ્રકૃતિ અને પ્રકૃતિનાં વિવિધ કાર્યોનું પુરુષને અત્યંત અદર્શન થાય છે. આમ સ્વરૂપમાં સ્થિતિ થયે સ્વસ્વરૂપને બ્રહ્મથી અભેદ અનુભવાય અને સ્થાદિ ઉપાધિની અત્યંત નિવૃત્તિ થઇ જાય તે મેક્ષ છે. લેકાગ્રમાં સિદ્ધશિલાના મધ્યભાગમાં ૩૩ ધનુષ પરિમાણુના પ્રદેશમાં સિદ્ધપુરુષે સ્થિતિ કરવી એ મેક્ષ નથી. સિહનું Page #76 -------------------------------------------------------------------------- ________________ * **, *, *, ** ' ક' ' પ્રભા] યોગના પૂર્વપક્ષેનું નિરાકરણ સ્વરૂપ તમે અમૂર્ત માને છે તે તેને નિરવયવ પણ માનવું જોઈએ. નિરવવવ સૂક્ષ્મતમ પદાર્થ વ્યાપક હે જોઈએ, તે એકદેશી હેય નહિ સિદ્ધ આકાશ માં રહે છે, ને આકાશથી સિદ્ધનું સ્વરૂપ સ્કૂલ છે એમ જે તમે કહે છે તેમાં પણ દેષ આવે છે કેમકે સિહનું અધિકાન જે આ શ તે સિદ્ધથી વિશેષ સ્થાયી ને અધિકારી ઠરે છે, જે તમને ઈષ્ટ નથી, માટે નિરતિશય વ્યાપક, સૂકમતમ ને સર્વ દશ્ય પ્રપંચનું અધિકાન જે બ્રહ્મ છે તેજ પિતાનું સ્વરૂપ છે એમ સમજાઈ પિતાના આદિસ્વરૂપમાં સ્થિતિ થાય એજ વાસ્તવિક મોક્ષ છે, એટલે મોક્ષમ લેકાંતરગમન માનવું ઉચિત નથી શ્રતિભગવતી પણ “ન તજી મુળા કતÁતિ '' (તે જ્ઞાનીના પ્રાણ લેકાંતરમાં ગમન કરતા નથી ) એ વચનથી એજ વાત દર્શાવે છે. યોગના પરિપાકથી સાધકન આતિવાહિકદેહતી તેના સ્થલશરીરના બ્રહ્મરંધ્રમાં સ્થિતિ થાય ત્યારે તેને પિતાનું સ્થલશરીર મેટા બ્રહ્માંડજેવડું જણાય છે, તે પુણાકાર ૨ માંડને ઉપરનો ભાગ જે ખોપરી તે સિદ્ધશિલા ને બ્રહ્મારંધ્ર તે સિ નું સ્થાનક છે એમ જે તમે કહે છે જ્યાં સુધી માયાના પરિણામરૂપ આતિવડિક (લિગ) દેહને સદ્દભાવ છે ત્યાં સુધી મેક્ષ માન એ ચિત નથી, પણ માવિકભાવનો સર્વથા આત્યંતિક અભાવ થાય ત્યારે, મેક્ષ સંભવે છે. સાધકને પ્રોત્સાહન કરવા માટે સિદ્ધના સ્વરૂપની ક પના કરી છે, પણ સ્વફપસ્થિતિ એજ મોક્ષ છે એમ જે તમે કો તે સિદ્ધાંતથી કાંઈ વિરોધ નથી પૂર્વોક્ત મેક્ષ એ ચિત્તના નિરધદ રા થઈ શકે છે માટે યોગ એ પુરુષાર્થરૂપ છે. શંકા –દય. પરમેશ્વરના દૂતે કહેલી રીતે ભક્તિ કરવાથી જગતના પ્રલયકાલે ન્યાયને દિવસે-ભક્તને સર્વદાનું સ્વર્ગ અને પૂર્વોક્ત ભક્તિ ન કરવાથી અભક્તને સર્વદાનું નરક મળે છે. સ્વર્ગમાં સ્ત્રી આદિ નાના પ્રકારનાં વિષયસુખનાં ઉત્તમ સાધનો છે, ને નરકમાં નાના પ્રકારનાં ઘણાં ભયંકર દુઃખે રહેલાં છે. ઈશ્વરના દૂતે ઉપદેશેલી ભક્તિ કરવાથી મનુષ્યને સર્વદાનું સ્વર્ગ મળવાવડે કૃતાર્થપણું થવાથી Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રીગૌસ્તુભ [પાંચમી પગાનુષ્ઠાનનું કાંઈ પ્રયોજન નથી. સમાધાન–ઈશ્વરની સ્તુતિ આદિરૂપ ભકિત શ્રદ્ધાપૂર્વક કરવાથી ચિત્તની નિર્મલતા થવાથી મોક્ષને માર્ગે ચઢાય છે એ વાત સાચી છે, પણ તે ભક્તિદ્વારા સર્વદા રહેનારું સ્વર્ગ મળવાથી મનુષ્ય કૃતાર્ચ થાય છે એમ કહેવું યોગ્ય નથી. ઉત્તમ સ્ત્રીઓ, સારા સારા ખાવાપીવાના પદાર્થો ને સુંદર ઉદ્યાન કે ઉપવનાદિથી મનુષ્યને કૃતાર્થતા સુરતી હોય તે આ લેકમાં રાજાઓને તથા ધનાઢયોને કૃતાર્થતા કુરવી જોઈએ, પણ તેમ તે વિશ્વમાં ક્યાંઈ જોવામાં આવતું નથી, ઉલટા તેઓ બીજા મનુષ્યોથી વિશેષ દુઃખમય સ્થિતિમાં જોવામાં આવે છે. સ્વર્ગમાં ગાદિ ન હોવાથી દેવભાવ પામેલા મનુષ્ય સુખમય સ્થિતિમાં રહે છે એમ જે તમે કહે તે તે પણ ઘટિત નથી, કેમકે સ્વર્ગમાં સૌ દેવ સમાન પુરવાળા હોય તે પણ પરસ્પરની સ્પર્ધારૂપ એક દુઃખ રહે છે, પરંતુ સૌ દેવ સમાન પુણ્યવાળા કહેવા એ ન્યાયથી વિરુદ્ધ છે, ઓછાવત્તા પુવાળા કહેવા એજ ન્યાય અનુમતી વાર્તા છે. આમ હોય ત્યારે ત્યાં સુખનાં સાધને પણ પુણ્યના તારતમ્યાનુસાર હોય તેથી પિતાથી ઊતરતી સ્થિતિવાળાને જોઈ ગર્વ, સમાન સ્થિતિવાળાને જોઈ અર્ધા ને ઉચ્ચ સ્થિતિવાળાને જોઈ ઈર્ષ્યા થવી એ સ્વાભાવિક હેવાથી ત્યાં તે વિકારોથી ઉપજતું દુઃખ અવશ્ય સ્વીકારવું પડે. વળી જ્યાં રજસતગુણની ક્રિયા સતત થાય ત્યાં સ્થાયી સુખના સંભવ હેત નથી. જ્યાં ત્રિપુટી હોય ત્યાં સ્થાયી સુખ હેતું નથી એ સર્વ મનુષ્યોને અનુભવસિદ્ધ છે. રાગી જનેને આવા સ્વર્ગના પ્રભનવડે સારે માર્ગે ચઢાવવાનું પ્રયોજન કહે તો તેમાં વિરોધ નથી, તૃણાને અશેષ ક્ષય થયાવિના અને પ્રત્યક્રઅભિન્ન બ્રહ્મ કરામલકવત્ સાક્ષાત્કાર થયા વિના મોક્ષ થતું નથી, ને તે માણસ સંપાદન કરવામાં વેગની અપેક્ષા છે, માટે વેગ એ નિરર્થક નથી, પણ પ્રોજનવાળો છે. શંકા –શ્રીવિષ્ણુ આદિનું આરાધના કરવાથી સાક્ષ, (ઈષ્ટદેવના Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] યોગના પૂર્વપક્ષેનું નિરાકરણ ૫૫ લેકમાં જઈને રડવું,) સામીપ્ય, (ઈષ્ટદેવની સમીપમાં રહેવું,) સારૂપ્ય (ઇષ્ટદેવના જેવા રૂપને પામવું) ને સાયુજ્ય ઇષ્ટદેવના જેવા ઐશ્વર્યને પામવું ) એ ચાર માંનો કોઈ પણ પ્રકારનો મોક્ષ થઈ શકે છે. ગોલોક, વૈક વેતદો. અને અક્ષરધામાદિ શ્રીવિષ્ણુના લેક છે. મોક્ષ પામેલાને ત્યાં શ્રાવિતા જેવા શરીરની ને નાનાપ્રકારનાં અલૌકિક સુખેની પ્રાપ્તિ માય છે. આવાં અલૌકિક સુખેની પ્રાપ્તિવાળો મોક્ષજ શ્રેષ્ઠ છે. પણ એતિમાં જ્યોતિ મળી જાય છે તેમ બ્રહ્મમાં મળી જવારૂપ કૈવલ્યરૂપ મિક્ષ શ્રેષ્ઠ નથી, માટે શ્રીવિષ્ણુ આદિનું આરાધન કરવું એ શ્રેષ્ઠ છે. ગાનુકાનમાં પ્રવૃત્ત થવું એ એક નથી. સમાધાન:–આ તમારું કથન પૂર્વાપરને વિચાર કર્યા વિનાનું છે. તમે જે અરાધન કર્યું તે સગુણ બ્રહ્મનું આરાધન છે, ને ગોલક અદિ લેક એ સત્યકનાંજ ભાવનાપ્રમાણે પ્રતીત થતાં રૂપ છે. ઉચ્ચ સુની જ છે. વાળા ઉપાસકને તે સત્યલેકમાં ઇચ્છિત સુખને અનુભવ થાય છે, ને અંતે જ્યારે તે લે કના અધિષ્ઠાતાને વિદહકૈવલ્ય થાય છે ત્યારે તેમાં રહેલા ઉપાસકને પણ વિદેકૈવલય થાય છે. “તે ઘણોદે તુ તારે મૃતાત પરિસ્થિતિ છે ” ( તે ઉપાસકે બતાલે માં તે બ્રહ્માના અંત સમયમાં બ્રહ્મલેકથી વિદેહકૈવલ્ય પામે છે) એ મુતિમાં, તથા “ ઘi સંsia प्रतिसंचरे। परस्यांते कृतात्मानः प्रविशंति परं पदम् ॥" (મહાપ્રલય પ્રાપ્ત થયે બ્રહ્માના અંતમાં બ્રહ્માની સાથે તે સર્વે ઉપાસકો પરમ પદમાં પ્રવેશ કરે છે) એ સ્મૃતિમાં, તેમજ “જાવે તથા સંત: પwfમાનત II” (બ્રહ્મલેકને નાશ થયે સતે બ્રહ્મલેકના અધ્યક્ષની સાથે ઉપાસકે પરબ્રહ્મને પામે છે એવું કૃતિમાં કથન છે વાથી) એ વ્યાસસૂત્રથી પણ પૂર્વોક્ત વાતજ સિદ્ધ થાય છે. ગોલે કાદ લેક મહાપ્રલયમાં પણ નાશ પામતા નથી એમ જે તમે કહો તે તમને પૂછવાનું કે તે લેકે સાવયવ છે કે નિરવયવ છે? જે સાવયવ કહે તે જેમ સાવયવ ઘટ વિનાશી છે તેમ તે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રીયેગકૌસ્તુભ [ પાંચમી લેક પણ વિનાશીજ ઠરશે, અને જો નિરવયવ કહેશે તા ભગવાન્ની । ત્યાં ગયેલા ઉપાસકની ક્રાઇ પણ આકૃતિ સિદ્ધ ન થવાથી પ્રકારાંતરે વિદેહકૈવલ્યજ મિદ્ધ થશે. સલેાકની ઉપર એક આઠમા લેાક તે ગાલાક છે એમ જો કહા તાપણ પૂર્વોક્ત દાષ નિવ્રુત્ત થતા નથી, તે આઠમે લોક કલ્પવા એ પ્રામાણિક શ્રુતિસ્કૃતિથી વિરુદ્ધ છે એ ના દોષ ઉમેરાય છે. ગાયાની પછવાડે ભ્રમણ કરવારૂપ કિવા સ્ત્રીરૂપે ભગવાનની સાથે રાસક્રીડા કરવારૂપ કે રૂપે ભગવાની મૂર્તિસમું જોઇ રહેવારૂપ મેક્ષમાં પણ પૂર્વોક્તદેષો પ્રાપ્ત થાય છે. ક્રિયા એ રજોગુણનું કાર્ય છે. જ્યાં ક્રિયાને અને અનેક મનુષ્યતા સદ્દભાવ ટાય ત્યાં લેશની અત્યંતનિવૃત્તિ થવી સંભવતી નથી. દ્વિતીયાદ - મયં મત ॥ '' ( ખીજાથી નિશ્ચય ભય થાય છે ) એ શ્રુતિ પણ બીજાના સદ્ભાવને દુ:ખનેા હેતુ કહે છે. ધામશબ્દા અર્થ સશુભ્રહ્મપરત્વે સલેાક થાય છે, અને ત્યાંથી પુનરાવૃત્તિ થતી નથી એને અર્થ ત્યાંના અધિષ્ઠાતાસાથે ઉપાસ}ાને વિદેડકૈવલ્યની પ્રાપ્તિ થાય છે એવા સમજવાને છે, ને નિર્ગુણબ્રહ્મપરત્વે તેને અર્થ સ્વયંપ્રકાશસ્વરૂપ એવા થાય છે, અને જ્ઞાનીઓને તેની અહીંજ પ્રાપ્તિ થાય છે. અત્ર ત્રણ સમશ્રુતે ॥'' ( જ્ઞાની અહીં બ્રહ્મને પ્રાપ્ત થાય છે ) એ શ્રુતિ પણ એજ વાતનું સમર્થન કરે છે. જયેાતિમાં જ્યોતિની પેઠે કે સમુદ્રમાં જલબિંદુની પેઠે મળી જવું એ સેક્ષ છે એમ કાઈ સ્થલે કહ્યું હેાય ત્યાં તે દૃષ્ટાંતમાંથી એ લુંજ સમજવાનું છે કે વિદ્વાન્ પુરુષ નામરૂપથી મુક્ત થઈ પેાતાન આદિકારણરૂપ થાય છે. વિદ્વાનના સ્વરૂપના અત્યંત અભાવ થાય છે એમ સમજવાનું નથી. વાસનાના સદ્ભાવથી બ્રહ્મલાકમાં જવું થાય છે, તે ત્યાં મહાપપર્યંત સ્થિતિ થવાથી વિદેRsકૈવલ્યની પ્રાપ્તિ ધણી મેડી થાય છે, અને વાસનાને અશેષ ત્યાગ થઇ જવાથી શરીર છતાંજ છત્ર-મુક્તિની પ્રાપ્તિ થઈ વિદેડકૈવલ્ય પ્રાપ્ત થાય છે, માટે યાગાનુષ્ઠાન પ્રયેાજનવાળું છે એ વાર્તા સપ્રમાણુ સિદ્ધ થાય છે. * Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ગના પૂર્વ પક્ષેનું નિરાકરણ ૫૭ શંકા:-માણ, પ્રમેય, સંશય, પ્રજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ વિતંડા, હેત્વાભાસ, ઇલ, જાતિ ને નિગ્રહસ્થાન બે સેળ પદાર્થોનું કિવા દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય ને અભાવ એ સાત પદાથોનું ઉદ્દેશ, લક્ષણ અને પરીક્ષાએ જ્ઞાન થયે દેહમાં આત્મપણની ભ્રાનિરૂપ મિથ્યાતાનને નાશ થાય છે. મિથ્યા. નાનને નાશ થયે દેષ (રાગદ્વેષ) મટે છે. દેશની નિવૃત્તિ થયે પુણ્ય પાપરૂપ પ્રવૃત્તિ અટકે છે, તે પ્રવૃત્તિ અટકવાથી શરીરસંબંધરૂપ જ મને અભાવ થાય છે અને જન્મને અભાવ થવાથી શરીર, શ્રોત્ર, ચા, નેત્ર, રસના, ઘાણ ને મન એ છ ઈદ્રિયો; છ ઈંદ્રના છ વિષય છ ઇંદ્રિયનું છ પ્રકારનું જ્ઞાન, સુખ ને દુઃખ એ એકવીશ પ્રકારનાં દુ:ખનો અત્યંત ભાવ થઈ વ્યાપક આભા પ્રકાશ( રૂાન રહિત જડપણે સ્થિત થાય તે રૂપ મોક્ષ મળે છે. એ મેક્ષ ફક્ત પદાર્થોના જ્ઞાનથી થાય છે, માટે યોગમાં પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા નથી. સમાધાન-સેળ પદાર્થનું કિવા સાત પદાર્થનું યથાર્થ જ્ઞાન થયે ભ્રતિજ્ઞાન ળી જઈ આત્માને જડતાની પ્રાપ્તિરૂપ મોક્ષ થાય છે એમ જે તારું કથન છે તે યુક્તિયુક્ત નથી. પદાર્થોના યથાવિધિ જ્ઞાનથી વૃદ્ધિ તીણ થાય છે, ને તેથી અનુમાન પ્રમાણની નિર્દોષતા સમજવા માં ઉપકાર થાય છે, પણ મોક્ષ થઈ શકતું નથી. પૃથ્વી, જલ, તેજ ને વાયુનાં પરમાણુઓને તથા આકાશ, દિશા, કાલ ને મન પદિને પણ તમે આત્માની પેઠે નિત્ય માને છે તે તે પદાર્થો વિદ્યમાન છતાં આત્માને મોક્ષ કેમ થઈ શકે? તમે આત્માને વ્યાપક માને છે એટલે તે સર્વ પદાર્થો સાથે તેનો સંબંધ છે, ને જ્યારે મત આદિની સાથે તેને સંબંધ રહે ત્યારે મોક્ષમાં પણ વિક્ષેપાદિ ઉપજ્યા વિના કેમ રહે? અદષ્ટના અભાવે મન તથા આત્માના સંયોગને. અભાવ મેક્ષકાલે રહે છે એમ જે તમે કહે તે તે પણ તમારા સિદ્ધાંતાનુસાર ઘટતું નથી, કેમકે તમે આત્માને Page #81 -------------------------------------------------------------------------- ________________ ५८ શ્રીગૌસ્તુભ [ પાંચમી નાના તથા વ્યાપક માને છે તેથી તે સર્વ વ્યાપક આત્માઓનો એક એક મનથી તથા એક એક શરીરથી સર્વેદ સંબંધ છે એટલે કયું મન તથા કયું શરીર કયા આત્માનું છે, કિવા હતું, તે નિર્ણય થઈ શકે એમ નથી, એટલે તેમણે પૂર્વજન્મોમાં કરેલાં કર્મોના સંસ્કારરૂપ અદષ્ટની વ્યવસ્થા પણ થઈ શકતી નથી, તેથી અદષ્ટના અભાવથી મનને ને આત્માને સંગ નહિ થાય એમ કહેવું પણ સંભવતું નથી. જે કહે કે આત્માનું માધ્યમ( શરીરજેવડું પરિમાણ કિવા અણુપરિમાણ માનશું એટલે પૂર્વોક્ત દોષની પ્રાપ્તિ ન થાય, ને મોક્ષ સંભવી શકશે, તે તે પણ તમારું કહેવું પ્રવાપરને વિચાર કર્યાવિનાનું છે, કારણકે જ્યારે મધ્યમપરિમાણવાળે આત્મા માનશો ત્યારે તેને અવશ્ય વિકારી માને પડશે, કેમકે ઝીણું શરીરની પ્રાપ્તિ થાય ત્યારે તે સંકોચાઈ જાય છે, અને મેટા શરીરની પ્રાપ્તિ થાય છે ત્યારે તે વિકાસ પામે છે એમ તમારે સ્વીકારવું પડશે, ને એમ સ્વીકારશે એટલે તે આત્મા નાશવાન છે એમ પણ તમારે અંગીકાર ર્યા વિના છૂટકે નથી. જે જે વિકારવાનું હોય તે તે નાશવાન હોય છે એ આપણે પ્રત્યક્ષરીતે જોઈએ છીએ. આવી રીતે આત્મા નાશવાન ઠર્યો એટલે તેના મેક્ષમાટેને મનુષ્યને યત્ન પણ કાગડાના દાંતની પરીક્ષાના યત્નજે નિરર્થક કરે છે. અણુપરિમાણ માનવાથી શરીરના જે ભાગમાં તે આત્મા રહે તે વિનાને બીજો ભાગ જડ રહેવો જોઈએ, પણ તેમ તે જોવામાં આવતું નથી, એટલે તેના અણુરૂપની કલ્પના પણ મિથ્યા છે.” “અરોવાન ” (એ આત્મા અણુથી પણ અણુ છે) એ શ્રુતિમાં જે આત્માનું અણુપણું દર્શાવ્યું છે તે વૃત્તિના અણુરૂપ પરિમાણને પ્રકાશ કરનારા ચેતનના સ્વભાવને લઈને કિવા આત્મા દુવિય છે એમ જણાવવાના હેતુથી ‘દર્શાવેલ છે, પણ આત્મા વાસ્તવિકરીતે અણુ છે એમ બતાવવા માટે નથી. ત્રણે (વ્યાપક મધ્યમ ને અણુ) પક્ષમાં આત્માની મેક્ષકાલે જડરૂપે સ્થિતિ થાય એમ માનવામાં આવે છે તે પણ બ નથી, Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] યોગના પૂર્વપક્ષોનું નિરાકરણ ૫૯ કેમકે કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય ચેતન મટી જડ થવાને ઇચ્છો ન હોવાથી કે , પણ મનુષ્ય એવા મોક્ષને ઈચ્છશે નહિ. ઇંદ્રિયોને ને વિષયોને યોગ એ દુઃખને હેતુ છે એમ જે તમે માનો છે તે ઈદ્રિયોને વિનયથી ઉપરામ પમાડવા અવશ્ય વેગની અપેક્ષા છે એમ તમારા સિદ્ધાંતથી પણ સિદ્ધ થાય છે એટલે યોગાભ્યાસમાં યત્નશીલ થવું શ્રેયસ્કર છે નિષ્ફલ નથી. કા–પ્રકૃતિ, મહત્તવ, અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, શ્રેત્ર, ત્વચ , સુ, રસના, ઘાણ, વાકુ, પાણ પાદ, પાવું, ઉપસ્થ, મન, પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ એ એવીશ તો ક્ષણે ક્ષણે પરિણામ 'મિનારાં છે. જેમાં પ્રકૃતિ પરિણામી ને નિત્ય છે, ને બીજા ત્રેવીશ તો પરિણામી ને અનિત્ય છે. પુરુષ (આત્મા) એ સર્વ તત્ત્વથી ભિન્ન, અપરિણામી ને નિત્ય છે. પ્રકૃતિ કર્તા ને પુજ્ય ભોક્તા છે પુરુષ નાના છે. પુરુષ અને પ્રકૃતિ વ્યાપક ને નિત્ય છે. આવી રીતે પુ તથા પ્રકૃતિને વિવેક થવાથી મેલ સંભવી શકે છે, માટે ચિત્તનિરોધ૫ વેગમાં યત્ન કરવાની અપેક્ષા નથી. સમાધાન :-પુરુષે નાના માની તે સર્વને વ્યાપક માનવાથી શરીરાદિમાં તેમ સંકરપણું થાય છે, ને કમંદિની વ્યવસ્થા થઈ શકતી નથી, તે વાર્તા પૂર્વ વિસ્તારથી કહેવાઈ ગઈ છે. કર્તા હોય તેજ ભોક્તા હોય, માટે પ્રકૃતિને કર્તા માની પુરૂને ભતા માનવો નિરર્થક છે. પુરુ પ્રકૃતિ ને પ્રકૃતિનાં કાયથી ભિન્ન છે, તથા તે અપરિણમી ને નિત્ય છે, એવા સામાન્ય વિવેકથી મોક્ષ સંભવી શકે નહિ, મેક્ષમાટે સુદઢ વિવેકની અપેક્ષા છે. તે સુદઢ વિવેક, ઇોિ તથા અંત:કરણને નિયમમાં રાખી એકાગ્રવૃત્તિ વડે આત્માનું અનુસંધાન ર્યા વિના ઉપ) શકતા નથી, તથા સ્થાયી પણ થઈ શકતું નથી, માટે યોગના અઝાનને અંગીકાર કર્યા વિના ગયંતર નથી. શંકા – દક્ત અગ્નિહોત્રાદિ કર્મો કરવાથી જીવને બ્રહ્મસાયુજ્યની (સગુણ બ્રહ્મના જેવા ઐશ્વર્યની) પ્રાપ્તિ થાય છે. બ્રહ્મસાયુજ્ય Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રીગૌસ્તુભ [ પંચમી પામેલા છે જે સ્વર્ગમાં (સગુણબ્રહ્મના લેકમાં-સત્યલોકમાં) રહે છે તે સ્વર્ગમાં દુઃખ નથી, માત્ર સુખ છે, અને એ સુખ નિત્ય રહે છે. “વફ્ટ કાર્માનિ વિવિજેત ફા સના: ”” (દ્વિજ અહીં વેદોક્ત કર્મ કરો છો વર્ષ જીવવાને ઇચ્છે) એ શ્રુતિ પણ પુરૂને વેદોક્ત કર્મ કરવાની આજ્ઞા કરે છે માટે વેદોક્ત કમ કરવાં એ જ પરમપુરુષાર્થ છે, એગ એ પરમપુરુષાર્થ નથી. સમાધાન –“વરિયાતિલુnત નાના: fથા વિઘssનાથ .” (તે પરમાત્માને જ જાણીને-સાક્ષાત અનુભવીને-પુરષ મુક્તિને પામે છે, મોક્ષને માટે અન્ય ઉપાય નથી ) "ત્રા દેર પ્રહ્મા મતિ ” (જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મજ થાય છે) “ તરત જનમરિન છે” (આત્માને જાણનાર શોકને તરે છે) ને “ઋતે જ્ઞાનાન્ન મુક્તિઃ ” (જ્ઞાનવિના મેલ નથી) ઈત્યાદિ શ્રુતિઓ જ્ઞાનથી મોક્ષ પ્રતિપાદન કરે છે. જે કૃતિઓમાં પુરુષને યાજજીવન કર્મ કરવાની આજ્ઞા કરી છે ત્ય રાગી જનેને ઉદ્દેશી તેમના ચિત્તની શુદ્ધિ કરવા માટે કર્મની આવશ્યકતા છે એમ જણાવવામાં તે કૃતિઓનું તાત્પર્ય છે. કર્મથી સાક્ષાત મેક્ષ થતા નથી, પણ ચિત્તશુદ્ધિદ્વારા પરંપરાવડે મેક્ષ થાય છે. જે કર્મનું ફલ મેલ હોય તે તે મેક્ષ અનિત્ય થશે, કેમકે જેમ ખેડ આદિ લૌકિક કર્મનું ફલ અન્નાદિ અનિય છે તેમ યજ્ઞાદિ વૈદિકકર્મ ફલ સ્વર્ગાદિ પણ અનિત્ય હોવું જોઈએ. પદાર્થની ઉત્પત્તિ, પદાર્થને નાશ, પદાર્થની પ્રાપ્તિ, પદાર્થને વિકાર (અન્યરૂપની પ્રાપ્તિ) ને પદાર્થને સંસ્કાર (દોષની નિવૃત્તિ ને ગુણની પ્રાપ્તિ) એ પાંચ પ્રકારનો ઉપયોગ (ફલ) કર્મ કરનારને કર્મથી થાય છે. આ પાંચમાંને કાઈ પણ ઉપયોગ નિષ્પા૫ અંત:કરણવાળા મુમુક્ષુને સંભવે નહિ. જેમ કુંભારના કર્મથી કુંભારને ઘડાની ઉત્પત્તિરૂપ ઉપયોગ થાય છે તેમ મુમુક્ષઓને કર્મથી મેક્ષ ની ઉત્પત્તિરૂપ ઉપયોગ સંભવે નહિ, કારણકે અનાથની આત્યંતિકનિવૃત્તિ ને પરમાનંદની નિત્યપ્રાપ્તિરૂપ મેક્ષ છે. તે અનર્થની નિવૃત્તિ Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] યોગના પૂર્વપક્ષેનું નિરાકરણ દેરડીમાં જેમ સર્ષની નિવૃત્તિ નિત્યસિદ્ધ છે તેમ આત્મામાં નિત્યસિદ્ધ છે અને આત્મા પરમાનંદ રૂપ છે માટે પરમાનંદની પ્રાપ્તિ પણ નિત્યસિદ્ધ છે. આવી રીતે મેક્ષ સ્વભાવસિદ્ધ હેવાથી તેની કર્મથી ઉત્પત્તિ સંભવે નહિ. જે વસ્તુઓ આગળ અસિદ્ધ હેય તેની કર્મથી ઉત્પત્તિ થાય છે, સિદ્ધ વસ્તુની ઉત્પત્તિ થાય નહિ. જેમ દંડના પ્રહારરૂપ કર્મને ઘડાના વાશરૂપ ઉપયોગ થાય છે તેમ મુમુક્ષુને કર્મથી કાઈ પદાર્થના નાશરૂપ ઉપયોગ પણ સંવે નહિ, કેમકે અન્ય પદાર્થને નાશ તે મુમુક્ષ ને ઈચ્છિત નથી, બંધને નાશજ ઈચ્છિત છે. તે બંધ વાસ્તવિક નથી, આત્મામાં મિથ્યા પ્રતીત થાય છે. મિથ્યા પ્રતીતિ નાશ કર્મથી થાય નહિ, માટે મુમુક્ષુને પદાર્થના નાશરૂપ બીજો ઉપયોગ પણ કમથી સંભવે નહિ. જેવી રીતે જવરૂપ કર્મથી ગામની પ્રાપ્તિ થાય છે તેવી રીતે મેક્ષની પ્રમિરૂપ ઉપયોગ કર્મથી સંભવ નથી. જે આત્મા નિત્યમુક્ત છે તેને મેક્ષની પ્રા ત કહેવી સંભાવે નહિ. જેને બંધ હોય તેને મેક્ષની પ્રાપ્તિ કહેવી સંભવે છે. આમામાં બંધ નથી, માટે મેક્ષની પ્રાપ્તિરૂપ કર્મને ઉપ મુમુક્ષને સંભવે નહિ. જેમ પાકરૂપ કર્મથી સેવાને અન્નના વિકારરૂપ ( રંધાવારૂપ ) ઉપયોગ થાય છે તેમ મુમુક્ષને કર્મથી વિકારરૂપ ઉપયોગ પણ સંભવે નહિ; કેમકે બીજો તે કોઈ વિકાર સંભવ નથી, ણ જો આત્મામાં પ્રથમ બંધ અંગીકાર કરીએ અને મોક્ષદશામાં ચતુર્ભુજાદિક વિલક્ષણરૂપની પ્રાપ્તિ અંગીકાર કરીએ તે અન્યરૂપની પ્રમિરૂપ વિકાર કર્મને ઉપયોગ મુમુક્ષુને સંભવે, પરંતુ તે અન્યરૂપની પ્રાપ્તિને આત્મામાં શ્રુતિએ અંગીકાર કર્યો નથી, માટે કર્મથી વિકારરૂપ ઉપયોગ પણ મુમુક્ષુને સંભવે નહિ. જેમ વસ્ત્રને વારૂપ કર્મને વાલની નિવૃત્તિરૂપ સંસ્કાર થાય છે તેમ માની નિવૃત્તિ૩૫ સંસ્કારને પ મુમુક્ષને કર્મથી ઉપયોગ નથી. અન્યના મલની નિવૃત્તિ તે ઉત્તમ મુમુક્ષને ઇચ્છિત નથી. જે આત્માના મલની નિવૃતિ કહેશે કે તે આત્મા નિત્ય શુદ્ધ છે, તેમાં પાપરૂપ મલ Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌસ્તુભ [ પાંચમી નથી, માટે મલની નિવૃત્તિરૂપ સંસ્કાર પણ કર્મનો ઉપયોગ સંભવિત નથી. જે અંત:કરણમાં પાપરૂપ મલ હેય તે તેની નિવૃત્તિ કર્મથી થઈ શકે છે એ વાત છે કે સત્ય છે, પરંતુ શુદ્ધ (નિષ્પા૫) અંત:કરણવાળા મુમુક્ષના અંત:કરણમાં મલદેષ ન હોવાથી તેવા મુમુક્ષને કર્મથી સંસ્કારરૂપ ઉપયોગ પણ સંભવે નહિ, વળી અજ્ઞાન૨૫ મલ જે કે મુમુક્ષુના અંત:કરણમાં છે, પણ તેની નિવૃત્તિ કેડી કર્મથી થઈ શકતી નથી, પણ અજ્ઞાનનું વિરોધી જે જ્ઞાન તેનાથી તે અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકે છે, માટે તે સની નિવૃત્તિરૂપ સંસ્કાર પણ મુમુક્ષને કર્મના ઉપગરૂપે સંભવી શકતું નથી. જેવી રીતે વસ્ત્રને કસુંબામાં બળવારૂપ કર્મને રાતા ગુણની ઉત્પત્તિરૂપ સંસ્કાર થાય છે તેવી રીતે કોઈ ગુણની ઉત્પત્તિરૂપ સંસ્કાર પણ મુમુક્ષને કર્મથી સંભવે નહિ, કેમકે આત્મા નિર્ગુણ હેવાથી તેમાંથી ગુણની ઉત્પત્તિ થઈ શકે નહિ. આવી રીતે કર્મના પાંચે પ્રકારના ઉપયોગ નિષ્પા૫ ચિત્તવાળા મુમુક્ષને ઉપયોગી નથી, માટે તેને આગ્રહપૂર્વક યાવનજીવન કર્મમાં જોડાઈ રહેવાની અપેક્ષા નથી. આગ્રહી કર્મઠોને કર્મના ફલરૂપ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એ વાત ખરી છે, પણ ત્યાં જીવનું અનવધિ કાલ રહેવું થતું નથી, પુણ્યને ક્ષય થયે પાછું તેને આ લેકમાં આવવું પડે છે. “ક્ષી પુજે મત્સ્યો વિરતિ '' (પુણ્ય ક્ષીણ થયે સતે મૃત્યુલોકમાં પ્રવેશ કરે છે) ઈત્યાદિ વચને એમાં પ્રમાણરૂપ છે. અમેધાદિ કર્મવડે બ્રહ્મલેકની જેમને પ્રાપ્તિ થાય છે તેમને પણ બીજા કલ્પમાં પાછું ફરવું પડે છે એમ “ચાત્રમુગનારો: ઉનાડકુરા” (હે અર્જુન! બ્રહ્મલેકપર્વતના લેકે પુનરાવૃત્તિવાળા છે) એ ભગવ૬વચનના વ્યાખ્યાનમાં પ્રામાણિક વ્યાખ્યાનકાએ કહ્યું છે. આ સર્વઉપરથી ફલિત થાય છે કે વેઠત કર્મનું ફલ પરમપુરુષાર્થરૂપ નથી, પણ સકામ પુરુષોને અમુક કાલ સુધી ઉત્તમ વિષયસંબંધી સુખ આપવારૂપ છે, ને નિષ્કામ પુરુષને ચિત્તશુદ્ધિ થવારૂપ છે. ચિત્તશુદ્ધિ Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] યોગના પૂર્વપક્ષેનું નિરાકરણ થયા પછી ચિત્ત- ચૈર્યની અપેક્ષા રહે છે, ને તે ધૈર્ય દ્વારા થાય છે, માટે મુમુક્ષને ટેગ ઉપાદેય છે. શંકા–“ચલા વરરાજા paણંતિ માનવા તરા સેવાવિજ્ઞાન ટૂaiા મવત્તિ ” ( જ્યારે માણસ ચામડાની પેઠે આકાશને વીતી લેશે ત્યારે તેઓ પરમાત્માને નહિ જાણીને જન્મમરણરૂપ દુઃખના મંતને પામશે) ઈત્યાદિ કૃતિઓમાં તથા “જ્ઞાનાવ 7 વર્ષ પ્રવ્ય જે મુખ્ય ” (બ્રહ્મજ્ઞાનવડેજ મુમુક્ષુ કૈવલ્યને પામે છે, જેવડે તે સર્વ બંધથી મુક્ત થાય છે) ઈત્યાદિ સ્મૃતિઓમાં કેવલ જ્ઞાનને પક્ષના હેતુરૂપ કહેલ છે. આચાર્યભગવાને (પૂજ્યશ્રીશંકચ “જીએ પણ શ્રીવિવેક ચૂડામણિમાં “ નાખ્યોતિ ઉછા મઘમુના રવતરવાવામં મુમુક્ષુ: II” (મુક્ષુને સ્વસ્વરૂપના જ્ઞાનવિના મને માટે બીજો કોઈ પણ ઉપાય નથી) એ વચનથી એજ વાત પ્રતિ દન કરી છે. તે આત્મજ્ઞાન ઉપનિષદદિ વેદાંતના ગ્રંથનું શ્રવણ કરવાથે થાય છે એમ તેં નિષgf gછામિ ” ( હે શાકલ્પ! તને તે ઉપનિષદ્વડે જાણવામાં આવતા તે પુરુષને પૂછું છું) એ શ્રાબહદારણ્યકની શ્રુતિથી તથા શ્રોતણ શુતિવારઃ 1 ( બે આત્મા શ્રુતિવાક્યોવડે શ્રવણ કરવા યોગ્ય છે) એ રમૃતવચનથી સિદ્ધ થાય છે. વળી “ઘર શો: પ્રત્યુત્ત: (એવડે-સાંખ્યના નિરાકરણવડે-ગ નિરાકરણ કરાવેલ છે) એ શ્રી બ્રહ્મસૂત્રના વચ માં શ્રી વ્યાસજીએ તથા તેપરના શારીરકભાષ્યમાં આચાર્યભગવાને એ ગનું ખંડન કર્યું છે, માટે વેદાંતનું શ્રવણ કરવું એજ પુરુષાર્થરૂપ છે, ૫ અનેક વિદ્યોથી યુક્ત યોગાભ્યાસ પુરુષાર્થરૂપ નથી. સમાધાન:-બ્રહ્મજ્ઞાનથી મેક્ષ થાય છે એ વાત સાચી છે, પણ કથનમાત્રના બ્રહ્મતા નથી મેલ થતું નથી. જિજ્ઞાસુ એકાગ્રતા રાખી વેદાંતનું શ્રવણમનન કરે તથા પશ્ચાત ચિત્તને સ્થૂલભાવ દૂર કરવા માટે નિધિ સન કરે ત્યારે જ તેને બ્રહ્મનું સંશયવિપર્યયવિનાનું અપરોક્ષજ્ઞાન થાય છે. અન્યથા થતું નથી, માટે જ નીચેનાં શ્રુતિ, સ્મૃતિ તથા પુરાણનાં Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રીયેગકૌસ્તુભ [ પાંચમી - '' . .. 66 19 વચનામાં યાગનું માહાત્મ્ય દર્શાવ્યું છે. ત્યાં શ્રુતિઓ નીચે પ્રમાણે છે:अथ तद्दर्शनाभ्युपायों योगः ॥ ( વે તે આત્માના સાક્ષાત્કારની મુખ્ય ઉપાય યાગ છે, ) અધ્યાત્મયોગાધિનમેન દેવ मत्वा धीरो हर्षशोकौ जहाति ॥ ( અધ્યાત્મયાગની પ્રાપ્તિવડે આત્મરૂપ દેવા સાક્ષાકાર કરીને ધીર પુરુષ હર્ષશોકને મજે છે, ) त्रिरुन्नतं स्थाप्य समं शरं हृदींद्रियाणि मनसा सन्निवेश्य । ब्रह्मोपेन प्रतरेत विद्वान् स्रोतासि सर्वाणि भयावहनि ॥ ( શિરા, ડાક ને ધડને-કેડથી ડાકપર્યંતને-ભાગ એ તને ઉંયાં સીધાંરાખીને તથા શરીરને નિશ્ચલ ધારણ કરીને અને મનવડે ચક્ષુરાદિક ઈન્દ્રિયને હૃદયમાં સારી રીતે નિરેત્રીને કારરૂપ નૌકાવડે વિદ્વાનપુરુષ ભય ઉપજાવનારી વૃત્તિએરૂપ સર્વે નદીઓને તરી જાય છે, ) તે “દથી વયા યુદ્ધથા સમા સૂક્ષ્મશિન: ૫'' ( આ આત્મા સૂક્ષ્મદર્શી પુરુષોવડે સૂક્ષ્મબુદ્ધિના અગ્રભાગથી અનુભવાય છે. ) તેમાં સ્મૃતિઓ નીચે પ્રમાણે છેઃ— ܝܙ " इज्याचारमा हिंसातपः स्वाध्यायकर्मणाम् । अयं तु परमो धर्मों यद्योगेनात्मदर्शनम् ॥ " याज्ञवल्क्यस्मृति ॥ અર્થ:—પૂજા, આચાર, ક્રમ, અહિંસા, તપ ને સ્વાધ્યાય ( વેદાધ્યયન ) યાદિ સર્વ કર્માંરૂપ ધર્મથી યાગાભ્યાસવડે જે આત્માને સાક્ષાત્કાર કરવા એ પરમ ધર્મ છે. " तपस्वियोंऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः । कर्मभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥ p અર્થ:—તપસ્વીથી યાગી શ્રેષ્ઠ છે, માનેલ છે અને કર્માંથી પણ યાગી શ્રેષ્ઠ છે, ગાગી થાઓ. श्रीभगवद्गीता ॥ જ્ઞાનીથી પણ યોગી શ્રેષ્ઠ તેમાટે હે અર્જુન ! તમે Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ગના પૂર્વપક્ષેનું નિરાકરણ " स्वसंधं हि तद्ब्रह्म कुमारी स्त्रीसुखं यथा । अयोगी नैव जानाति जात्यंधो हि यथा घटम् ॥" સતિ અર્થ:– જેવી રીતે કુમારીને સ્ત્રીસુખ સ્વસંવેદ્ય (પિતાના અનુભવથી જણાય એવું) છે તેવી રીતે તે બ્રહ્મ પણ સ્વસંવેદ્ય છે. જન્માંધ ઘડાને જાણતાજ નથી તેમ અાગી તે બધાને જાણ નથી. " दुःसहा राम संसारविषवेगविषविका। योगगारुडमंत्रण पावनेनोपशाम्यति ॥" અર્થ-ડે રામચંદ્રજી ! આ સંસારરૂપ વિષના જેવા વેગવાળી વિચિકાને (કૅલેરાને) વેગ દુસહ છે. તે પવિત્ર કરનાર યોગરૂપ ગરુડના મંત્રવડે શમી જાય છે.. " आत्मज्ञानेन मुक्तिः स्यात्तञ्च योगाहते न हि । स च योगश्चिरं कालमभ्यासादेव सिद्धयति ॥" પુસ્તક છે અર્થ –કે આત્મજ્ઞાનવડે મુક્તિ થાય છે, પણ તે જ્ઞાન યોગવિના ઉત્પન્ન થતું નથી, અને તે ગ દીર્ધકાલ અભ્યાસ કરવાથી જ સિદ્ધ થાય છે. “ योगानिर्दहति क्षिप्रमशेष पापपंजरम् । प्रसन्नं जायते शानं ज्ञानान्निर्वाणमृच्छति ॥" અર્થ–ગરૂપ અગ્નિ સંપૂર્ણ પાપસમૂહને શીધ્ર બાળી નાખે છે, પછી નિર્મલ જ્ઞાન આવિર્ભાવ પામે છે, ને તે જ્ઞાનથી પુરુષ નિર્વાણ (મેલ) પામે છે, “અવસાન તાન વો હિ જૌષધમ ” વિકor | 18 Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રીગૌસ્તુભ [ પાંચમી અર્થ–સંસારના તાપવડે તપેલાને યોગ નિશ્ચય પરમ ઔષધ રૂપ છે. " अग्निष्टोमादिकान् सर्वान् विहाय द्विजसत्तमः । યોગાભ્યાસરત શાંતઃ ૪ પ્રક્ષાધિકાછતિ ” vidષષિ ! અર્થ –અગ્નિષ્ટોમાદિક સર્વ કર્મોને પરિત્યાગ કરીને ગાભ્યાસમાં પ્રીતિવાળો ને શાંત એવો શ્રેષ્ઠ દ્વિજ પરમ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. શ્રીગબીજમાં પણ શ્રી પાર્વતી તથા શ્રી ઈશ્વરના સંવાદરૂપે પૂર્વોક્ત રીતે જ નિર્ણય કર્યો છે, તે નીચે પ્રમાણે – Tયુવાઘ "ज्ञानादेव हि मोक्षं च वदंति ज्ञानिनः सदा । न कश्चित् सिद्धयोगेन योगः किं मोक्षदो भवेत् ॥" અર્થ–શ્રીપાર્વતી બેલ્યાં –“હે પ્રભો ! જ્ઞાનથી જ મેક્ષ થાય છે એમ જ્ઞાનીઓ સદા કહે છે, પણ સિદ્ધ થયેલા યોગ વડે મોક્ષ થાય છે એમ કઈ જ્ઞાની કહેતા નથી, તે યોગ કેવી રીતે મેક્ષ દેનારે થાય ?” શ્વર સવાર " ज्ञानेनैव हि मोक्षं च तेषां वाक्यं तु नान्यथा । सर्वे वदंति खड्गेन जयो भवति तर्हि किम् ॥ विना युद्धेन वीर्येण कथं जयमवाप्नुगात् । तथा योगेन रहितं ज्ञानं मोक्षाय नो भवेत् ॥ ज्ञाननिष्ठो विरक्तो वा धर्मशोऽपि जितद्रियः । विा योगेन देवोऽपि न मोक्षं लभते प्रिये ॥" અર્થ:-શ્રી મહેશ્વર બેલ્યા:–હે પ્રિયે! કવલ જ્ઞાનથી જ મોક્ષ થાય છે આ તેમનું કહેવું મિથ્યા નથી. સર્વે લેકે કહે છે કે ખગ્નવડે જય થાય છે તે તેથી શું? યુદ્ધવિના અને પરાક્રમવિના તેઓ ક્ય કેવી રીતે પામે? તેમ ગરહિત જ્ઞાન મેક્ષને માટે ઉપયોગી Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૭ - - - પ્રભા ] વેગના પૂર્વપક્ષોનું નિરાકરણ થતું નથી. જ્ઞાનનિષ્ઠ હેય, અથવા વિરક્ત હય, અથવા ધર્મ હોય, કે જિતેંદ્રિય કિવા દેવ હોય તેપણ યોગવિના તે મોક્ષને પ્રાપ્ત થતો નથી.” જનકાદિ યોગાભ્યાસવિના કેવલ વેદાંતવાક્યોના શ્રવણથી અપક્ષ જ્ઞાનની પ્રાપ્તિ પુરાણાદિમાં સાંભળવામાં આવે છે તેથી યોગાભ્યાસ નિરર્થક છે એમ શંકા કરવી નહિ, કેમકે જનકદિને પણ પૂર્વજન્મમાં અભ્યાસ કરેલા ગાભ્યાસના સંસ્કારથીજ જ્ઞાનની પ્રાપ્ત થઈ છે, કેવલ વેદાંતના શ્રવણી જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી. આ વાર્તા પુરાણમાં પણ દર્શાવી છે – વાવો થા વિશે ઘણા વૈવાણિતારા क्षत्रिया जनकाद्यास्तु तुलाधारादयो विशः ॥ धर्मव्याधादयः सप्तशुद्राः पैलवकादयः। मैत्रयी सुलभा गोर्गी शांडिली च तपस्विनो ॥ एते च न्ये च बहवो नीचयोनिगता अपि । ज्ञाननिष्ट परां प्राप्ताः पूर्वाभ्यस्तस्वयोगतः ॥ અર્થ – જૈમીષવ્ય અને અસિત ઇત્યાદિ બ્રાહ્મણ, જનકાદિક ક્ષત્રિય, તુલાધાર દિ વૈશ્ય, ધર્મવ્યાધ અને લિવક આદિ સાત શક, તથા મયી, લોભા, ગાર્ગો અને તપસ્વિની શાહિલી ઈત્યાદિ સ્ત્રીઓ અને બીજા બહું નીચ નિમાં સ્થિત થયેલા પણ પૂર્વજન્મમાં અભ્યાસ કરેલા પોતાના વેગથી ઉત્કૃષ્ટ જ્ઞાનનિષ્ઠાને પામ્યા હતા. આચાર્યભગ પાને (પૂજ્યચરણ શ્રીશંકરાચાર્યજીએ ) અપરોક્ષજ્ઞાનથી મેક્ષ થાય છે એમ પિતાના લેખમાં દર્શાવ્યું છે, પણ પક્ષજ્ઞાનથી મોક્ષ થાય છે એમ કઈ લેખમાં કહ્યું નથી. એ પરેશાન ચિત્તના નિરધથી જ થાય છે એમ તેઓશ્રીએ નીચેના થકથી શ્રીવિવેકચૂડામણમાં કહ્યું છે – "समाहिता ये प्रविलाप्य बाह्यं श्रोत्रादि चेतस्त्वमहं विदात्मनि । Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ : શ્રીગકૌસ્તુભ [[ પાંચમી त एव मुक्ता भवपाशबंधै नान्ये तु पारोक्ष्यकथाभिधायिनः "॥ અર્થજે પુરુષ ઘટપટાદિ બાહ્યપ્રપંચને તથા ત્રાદિ ઈદ્રિય, ચિતતું ને હું ઈયાદિ આંતરપ્રપંચને ચિદાત્માને વિષે વિલય કરીને સમાધિસ્થ થાય છે તેજ પુરુષ જન્મમરણરૂપ સંસારનાં બંધનથી મોક્ષને પ્રાપ્ત થાય છે, કેવલ પરોક્ષ આત્મતત્વના વક્તા તથા શ્રેતા મેને પ્રાપ્ત થતા નથી. વળી પર ચો: પ્રત્યુત્ત: ” એ વેદાંતદર્શનના સૂત્રથી શ્રીવ્યાસજીએ તથા તેપરના શારીરકભાષ્યથી શ્રીભાષ્યકારે વેગનું ખંડન કર્યું છે એમ પૂર્વે જે શંકા કરી છે તે શંકા પણ પૂર્વાપરને પૂરો વિચાર કર્યા વિના કરી છે, કારણકે આ સૂત્રમાં જે વેગનું ખંડન કરેલું છે તે ઈશ્વર તટસ્થ છે, પ્રકૃતિ સ્વતંત્રપણે આ જગતનું કારણ છે, જીવથી ઈશ્વર ભિન્ન છે, અને છ (પુરુષો) ઘણા છે, એ વેદાંતમતની વિરુદ્ધ જે યોગશાસ્ત્રને સિદ્ધાંત પ્રતીત થાય છે તેનું જ ખંડન કરેલ છે, યમનિયમાદિરૂપ અષ્ટાંગયોગનું ખંડન કરેલું નથી. શ્રીનારાયણતી પણ નીચેના લેકથી એજ વાત નિરૂપણ કરી છે – સ્વાતંત્ર્યસચવમુર્વ પ્રધાને, सत्यं च चिभेदगतं च वाक्यैः । व्यासो निराचष्ट न भावनाख्यं, योगं स्वयं निर्मितब्रह्मसूत्रैः । अपि चात्मप्रदं योगं व्याकरोन्मतिमान् स्वयम् । भाज्यादिषु ततस्तत्र आचार्यप्रमुखैर्मतः ॥ मतो योगो भगवता गीतायामधिकोऽन्यतः । . कृतः शुकादिभिस्तस्मादत्र संतोऽतिसादराः॥ અર્થ –ગશાસ્ત્રમાં જે પ્રકૃતિનું સત્યપણું તથા સ્વતંત્રપણું તેમજ જીવનું ઈશ્વરથી પૃથફણું અને નાનાપણું માનેલ છે તેનું જ પિતાના રચેલા બ્રહ્મસત્રમાં શ્રીવ્યાસજીએ ખંડન કરેલું છે, ભાવનારૂપ જે Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ચાર પ્રકારના યાગનું વણૅન ૯ યનિયમાદિકસહિત સમાધિયાગ છે તેનું નહિં, વળી યાગભાષ્યાદિ સ્થલામાં આત્મસ્વરૂપને પ્રાપ્ત કરનાર યાગની તા શ્રીવ્યાસજીએ પોતેજ વ્યાખ્યા કરી છે. તેથી શ્રીશંકરાચાર્યાાિએ પણ યાગને અંગીકાર કરેલા છે, તથા શ્રીગીતાજીમાં ભગવાને પણ “ તત્ત્વિોઽધજો ચોળી ાઢિ વાકયોમાં ગનેજ સર્વથી અધિક માનેલે છે, તેમજ શ્રીશુકદેવ તથા શ્રીયાજ્ઞવલ્કાદિ મહાજ્ઞાનીઓએ પણ યાગનું અનુષ્ઠાન કરેલું છે, માટે સર્વે મહા મા પુરુષા યેાગાભ્યાસમાં અતિઆદરવાળા હોય છે. .. શ્રીસૂત્રકાર અને શ્રીભાષ્યકાર મહાન્ યાગી હતા એ વાત લોકપ્રસિદ્ધ છે, મરે યમનિયમાદિપ યોગના ખંડનમાં તેમનું તાત્પર્ય નથી, માત્ર વેદાંત વેરુદ્ધ જેટલા યાગના આભાસરૂપ સિદ્ધાંત છે તેટલા ભાગના ખંડનમાંજ તેમનું તાત્પર્ય છે. ક્રેવલ પરાક્ષજ્ઞાનથી કૃતાર્થતા સ્ફુરતી નથી, પ તત્ત્વજ્ઞાન તથા વાસનાક્ષયની સાથે મનેાનાશરૂપ ચૈાગના અનુષ્ઠાનથી મુમુક્ષુને કૃતાર્થતા સ્ફુરે છે, માટે મુમુક્ષુએ યાગ આદરપૂર્વક અનુષ્ટાન કરવાયેાગ્ય છે. એ પ્રમાણે શ્રીાગકૌસ્તુભમાં યાગના પૂર્વપક્ષોનું નિરાકરણ એ નામની પાંચમી પ્રભા સમાપ્ત થઈ. પ -[ · ]—————————— . છઠ્ઠી પ્રભા ચાર પ્રકારના ચાગનું વર્ણન હ્રયાગ, લયયાગ, મંત્રયોગ તે રાજયાગ એમ અવાંતરભેથી ચાગ ચાર પ્રકારના છે. તેમાં હઠયોગનું લક્ષણ સિદ્ધસિદ્ધાંતપદ્ધતિનામના ગ્રંથમાં શ્રીગારનાધ નીચે પ્રમાણે કહ્યું છેઃ— ' हकार : कीर्तितः सूर्यष्ठकारश्चंद्र उच्यते । सूर्यचंद्रमसोर्योगात् हठयोगो निगद्यते ॥ " Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૦ , શ્રીયોગકૌસ્તુભ [ %ી. ' અર્થ-હકાર સૂર્ય કહેવાય છે, ને ઠકાર ચંદ્ર કહેવાય છે. એ સૂર્ય અને ચંદ્રના જોડાણથી તે યંગ હઠગ કહેવાય છે. ઇડામાં વહન કરતા પ્રાણને ચંદ્ર કહે છે, અને પિંગલામાં વહન કરતા પ્રાણુને સૂર્ય કહે છે. પ્રાણાયામના તથા મુદ્રાદિના અભ્યાસવર્ડ કુંડલિનીનું ઉત્થાન થઈ સૂર્યચંદ્રને પ્રવાહ શિથિલ થઈ અભ્યાસના પ્રાણવાયુને સુષુષ્ણમાં પ્રવેશ થાય છે. આવી રીતે સૂર્યચંદ્રને એકત્ર કરવાની કલાને હગ કહે છે. પ્રાણુ ઉષ્ણ હોવાથી તેને ર્ય અને અપાન શીતલ હેવાથી તેને ચંદ્ર પણ કહેવામાં આવે છે. પ્રાણાયામાદિની ક્રિયાથી પ્રાણપાનની એકતા થાય છે. હઠયોગની બીજી મૃદુ પ્રક્રિયા આ પ્રમાણે છે. હૃદયમાં સૂર્યને નિવાસ છે, અને નાસિકાગ્રંથી બહાર દ્વાદશ આંગળપર ચંદ્રમાનું સ્થાન છે. જ્યારે હૃદયથી સૂર્યને સ્પર્શ કરીને પ્રાણવાયુ બહાર નીકળે છે ત્યારે તે ઉષ્ણ હોય છે, અને બહાર દ્વાદશ આંગળપર ચંદ્રને સ્પર્શ કરીને તે અંતર આવે છે ત્યારે તે શીતલ હોય છે. આ ઉપરથી (પ્રાણવાયુની ઉષ્ણતા તથા શીતલતા થવાથી) હૃદય અને નાસિકાના બહારના તે દેશમાં સૂર્યનું અને ચંદ્રનું અનુમાન થાય છે. શ્રીયોગવાસિષ્ઠના નિર્વાણપ્રકરણમાં શ્રીકાકભુશુંડે પણ એ વાત નીચેના વચનથી દર્શાવી છે – " द्वादशांगुलपर्यते नासाग्रे संस्थितं विधुम् । हृदये भास्करं देवं यः पश्यति स पश्यति ॥" અર્થ-નાસિકાની બહાર દ્વાદશ આંગળપર ચંદ્રમાં સ્થિત છે, ને હાથમાં સૂર્ય સ્થિત છે, તેને યોગકલાવડે જે પુરુષ જુએ છે તે પુરુષ યથાર્થ જુએ છે. હદયદેશમાં ચંદ્ર (પાન) લયભાવને પામ્યો હોય અને સૂર્યરૂપે (પ્રાણરૂપે) થઈ તે નાસિકાદ્વારા બહાર નીકળ્યો ન હોય ત્યાં સુધી તે સ્વાભાવિક આંતરકુંભક કહેવાય છે, ને ચંદ્રના સ્થાનમાં સૂર્ય (પ્રાણ) લયભાવને પામે હેય ને જ્યાં સુધી તે ચંદ્રરૂપે (અપાનરૂપે) થઈને Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ચાર પ્રકારના ચાગનું વર્ણન હૃદયભણી પાછા વળવા શરુ થયા ન હેાય ત્યાંસુધી તે સ્વાભાવિક ખાદ્યકુંભક કહેવાય. આ બેમાંને કાઇ પણુ કુંભક અભ્યાસવડે વધારવા તે પણ હઠયોગની યા કહેવાય છે. ૧ સ્થાનભેદથી તથા ક્રિયાભેદથી પ્રાણના પાંચ પ્રકાર ગણેલા છે. જેનું હૃદય સ્થાન અને ક્ષુધાપિપાસા ક્રિયા તે પ્રાણુ, જેનું ગુદા સ્થાન તે મલમૂત્રને નીચે લઈ જવાં એ ક્રિયા તે અપાન, જેનું નાભિ સ્થાન અને ભુક્તપીત અ· નજલને પાચનયાગ્ય સમ કરે તે સમાન, જેનું કંઠે સ્થાન ને શ્વાસ ક્રિયા તે ઉદાન, અને જેનું સર્વ શરીર સ્થાન તે રસમેલન ક્રિયા તે ઘ્યાન કહેવાય છે. નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત તે ધનંજય એ પાંચ ઉ પ્રાણ કહેવાય છે; અને ઉદ્દગાર, ( એડકાર, ) નિમેષોન્મેષ, છીંક, જમાઇ ( બગાસાં ) તે મૃતશરીરને ફૂલાવવું એ તેમના અનુક્રમે ધમેૉ છે. સ્થૂલશરીરને ગતિમાં મેલનાર સુક્ષ્મશરીર છે. એ સૂક્ષ્મશરીરમાં ચિદાભાસસહિત અર્પનીકૃત પંચમહાભૂતથી ઉપજેલાં સત્તર તત્ત્વો રહેલાં છે. પાંચ પ્રાણ; પાંચ ાનેંદ્રિય–કાન, ત્વચા, આંખ, જિહ્વા ને નાક; પાંચ કમેંદ્રિય–વાણી, હાથ, પગ, લિંગ ને ગુદા; અને મન તથા બુદ્ધિ એ સત્તર તત્ત્વાનાં નામ છે. એ તત્ત્વામાં મન, બુદ્ધિ તથા પાંચ પ્રાણ એ તત્ત્વા આગળ ડતાં છે, તેમાં પણ પ્રાણ પ્રધાન છે, એટલે કે સ્થૂલશરીરમાં તથા સૂક્ષ્મશરીરમાં સારભૂત પ્રાણ છે, એ પ્રાણના ખલથીજ ઇંદ્રિયદ્વારા અંત:કરણની વૃત્તિ બહાર ઘટાદની સમીપ જાય છે. પ્રાણુના સાહાર્યાના અંત:કરણ ( મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર ) કાંઈ ક્રિયા કરી શકતું નથી. પ્રાણના નિરોધથી અંત:કરણના નિરાધ થાય છે, અને પ્રાણુના સંચારથી અંત:કરણના સંચાર થાય છે. ષ્ટિસૂક્ષ્મશરીરના અભિમાની ચૈતન્યને તેજસ, અને સમષ્ટિમશરીરના અભિમાની ચૈતન્યને હિરણ્યગર્ભ॰ કહે છે. ઉક્ત તેજસ સ્થૂલશરીર ૧ તૈજસ તથા હિરણ્યગર્ભનું સ્વરૂપ સમજવામાટે જીવ તથા ઈશ્વરનાં ઉપાધિભેદે થતાં ચાર સ્વરૂપે! જાણવાની અગત્ય છે. જેમ Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉર શ્રી ગૌસ્તુભા [છઠ્ઠી -- -- -- - - - * * * * * માંની સુષુષ્ણુનાડીમાં (બ્રહ્મરંધ્રથી મૂલાધારસુધી જનારી મેરુદંડમાં રહેલી પ્રધાનનાડીમાં) વિશેષસત્તાથી અને શરીરમાંની નાની નાની બીજી નાડીઓમાં (આખા શરીરમાં) સામાન્યસત્તાથી રહેલ છે. સ્થૂલશરીરમાં ઉક્ત રીતે તૈજસની જ્ઞાનક્રિયાકારક વ્યાપકતા તેજ વિશ્વ કહેવાય છે. વિશ્વની સ્થલપાધિન વિરાર્તી ધૂલપાધિ વિષયવૈરાગ્યદ્વારા સંબંધ જોડી તૈજસની હિરણ્યગર્ભસાથે એકતા કરવા માટે પ્રાણાયામનો અભ્યાસ કરવામાં આવે છે. સ્થલશરીરમાં જે જ્ઞાનક્તિ તથા ક્રિયાશક્તિ જોવામાં આવે છે તે ચિદાભાસ, પ્રકાશ, ઉષ્ણતા, વિધુત ને ચૌખકશક્તિને લીધે છે, અને એ સર્વનું આધારભૂત તત્વ ચિદાભાસયુક્ત પ્રાણ છે. વાસ્તવિકરીતે કહીએ તે ચૈતન્યસહિત મુખ્ય પ્રાણ તેજ તૈજસ છે, મૂલબંધ આદિ ત્રણ બંધસહિત પ્રાણાયામને ત્રણ સૂર્યનું પ્રતિબિબ શુદ્ધ કાચપર, શુદ્ધ કાચપરના તે પ્રતિબિંબનું પરાવર્તન કઈ ધાતુના ચળકતા પત્રાપર, અને તેનું પુનઃ પરાવર્તન યૂને દીધેલી લીસી ભીંત પર થાય છે તેમ બ્રહ્મનું પ્રતિબિંબ માયામાં પડે છે, તે માપહિત બ્રહ્મનું પરાવર્તન સમષ્ટિસમઉપાધિમાં, અને તેનું પુનઃ પરાવર્તન સમષ્ટિથુલઉપાધિમાં થાય છે. માયોપહિત ચૈિતન્યને ઈશ્વર, સમષ્ટિસન્મશરીરના અભિમાની ચૈતન્યને હિરણ્યગર્ભ અને સમષ્ટિન્થલપાધિના અભિમાની ચૈતન્યને વિરાટું કહે છે. પ્રત્યચૈતન્યનું પ્રતિબિબ અવિદ્યામાં પડે છે તે પ્રાણ, પ્રાણનું વ્યક્ટિસૂક્ષ્મ પાધિમાં પરાવર્તન તે તૈજસ અને તૈજસનું પુનઃ પરાવર્તન વ્યછિદ્ભૂલો પાધિમાં થાય છે તે વિશ્વ કહેવાય છે. આ વાત દર્શાવનારે સાંકેતિક અક્ષર # છે તેથી જ તેને શબ્દબ્રહ્મ કહે છે. ૐકારની અ, ઉ, મને આ માત્રા એમ ચાર માત્રા છે. અને વિશ્વ તથા વિરાટ્સાથે, ઉને તૈજસ તથા હિરણ્યગર્ભસાથે, મને પ્રાણ તથા ઈશ્વર સાથે અને અમાત્રાને પ્રત્યતન્ય તથા બ્રહ્મની સાથે અભેદ યોગાભ્યાસી દીક્ષદ્વારા તથા પુરુષપ્રયત્નદ્વારા અનુભવતાં શીખે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] ચાર પ્રકારના યોગનું વર્ણન ૭૩. વર્ષ સુધી નિયમિત રીતે અભ્યાસ કરવાથી શરીરમાંની નાડીઓમાં ને શિરાઓમાં જે યાતનામના પ્રાણનું વ્યાપકપણું છે તેને પ્રાણમાં નિરોધ થવા લાગે છે, અને ઉદાન સહિત પ્રાણ નાભિપ્રદેશઆગળ સમાન તથા અપાન સાથે એકત્ર થઈ કુંડલિનીનું ઉત્થાન કરે છે. એ કુંડલિનીનું ઉત્થાન થવાથી તે કાલે તૈજસની બાહ્યપ્રવૃત્તિ બંધ પડે છે, અને તે મરદંડના અધોભાગમાં જે આધાર નામે ચક છે તેમાં પ્રવેશ કરે છે. તેમની બહિઃપ્રવૃત્તિ કરાવનાર સાડા ત્રણ આંટાવાળી નાભિઆગળ જે સૂક્ષ્મ તાડી રહેલી છે તેને કંડલિની કહે છે. તેનો આકાર સપિણી જેવો છે, અને સ્થૂલભેગની વાસનારૂપી ઝેર તેના મુખમાં રહેલું છે. સ્થૂલભેગની વાસનાથીજ તૈજસનું વિશ્વસ્વરૂપ થાય છે. સુષુમ્મુનાડીમાંની મુખ્ય ગ્રંથિએને ચક્ર અથવા પા કહે છે. પ્રાણાયામના પરિપાકથી તે કુલિની મૂલાધારથી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહિત, વિશુદ્ધ અને આ ચક્રમાં થઈ છેવટ સહસ્ત્રદલ માં જાય છે. ચક્રનાં સ્થાન મેદંડમાં (બરડાની કરેડમાં) સુષુણામાં સમજવાં, ને ચક્રની પાંખડી છે તે ચક્રના નાના તંતુઓરૂપે સમજવી. કેઈ પણ ચક્રનું મનવડે દઢ અનુસંધાન કરવાથી પાંખડીઓની સંખ્યાનુસાર અસાધારણ શક્તિ તે સાધક યોગીને પ્રાપ્ત થાય છે. પાંખડીઓના અક્ષરો તે ઉક્ત નાડીઓના તંતુઓને તે તે અક્ષરને મળ આકાર સમજ. ચક્રમાંના દેવ તે તે ચક્રોમાંની મુખ્યસત્તાનાં સાંકેતિક રૂપે સમજવાં. યોગી જ્યારે પ્રાણાયામવડે ચક્રભેદ કરી સહસ્ત્રદલમાં જઇને રહે છે ત્યારે પ્રથમ તેના તૈજસની હિરણ્યગર્ભજોડે એકતા થાય છે, અને તેને ઘણીક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તૈજસ જ્યારે સહસ્ત્રદલમાં નિષ્ક્રિય સ્થિતિમાં રહે ત્યારે યોગીનું સ્થૂલશરીર કાઝવત નિચેષ્ટ રહે છે. ધ્યાનાદિના પરિપકવ અભ્યાસવ ળો એગી આવી પ્રાણાદિની નિચેષ્ટ સ્થિતિમાંથી (સમાધિમાંથી) પોતાની ઇચ્છાપ્રમાણે પુન: પિતાના તૈજસનું પિતાના વિશ્વ જે અનુસંધ ન કરી પોતાના અંતઃકરણની જાગ્રદેવસ્થામાં આવી શકે છે. અભ્યાસ વૈરાગ્યની વૃદ્ધિથી યોગી પિતાના પ્રાણને ઈશ્વરથી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રીÀાગકૌસ્તુભ [ છઠ્ઠી તે પેાતાના આત્માના બ્રહ્મથી અભેદ બ્રહ્મરંધ્રમાં સમાધિકાલે અનુભવે છે. શરીરની અંતરના પવન બહુધા નાસિકાની બહાર બાર આંગળ જાય છે, તે પવનને કૈવલકુંભકદ્રારા નિરાધ કરવાથી યાગીને સમાધિલાભ થાય છે. એ પવનના સર્વભણીથી એકેક આંગળ નિાધ થવાથી યાગીને કેવા અનુભવ થાય છે તે નીચેના લખાણથી જાણવામાં આવશેઃ— ગુદ્દાને દબાવી રાખી અપાનવાયુને ઊર્ધ્વ કરવાથી તથા મુખ અંધ રાખી નાસિકાવડે મંદ મંદ શ્વાસ લેવાવડે નાડીઓની શુદ્ધિ થવાથી પ્રાણવાયુ જ્યારે મેરુદંડમાં (ખરડાની કરાડમાં ) રહેલી રાષુમ્હામાં પ્રવેશ કરી કંચક્રભણી જવા લાગે ત્યારે સુષુમ્હાના પ્રવાહમાં અખંડ જ્યાતિ દેખવામાં આવે છે, પ્રાણાની ગતિ સ્થિર થયેલી દેખાય છે, અને તેનું જવુંઆવવું ચુદાથી કંઠસુધીમાં સીધું જણાય છે, કુંડલિની ઊઁધી પડવાના આરંભ કરે છે, વિષયવાસનાની નિવૃત્તિ થવા માંડે છે, તે શરીરનું નિર્મૂલપણું તથા સર્વે શા દૂર થવા લાગે છે. જ્યારે આમ થાય ત્યારે જાણવું જે પ્રાણનિરોધના અભ્યાસીના શ્વાસના વેગ નાસિકાની બહાર અગીઆર આંગળપર રહેલા છે. ઉપરની પ્રાણના ખાદ્યવેગને અંતર્મુખ કરવાની ક્રિયા રાત્રિદિવસ યથાશક્તિ અભ્યાસ કરતા રહેવાથી અભ્યાસીના પાંચે પ્રાણા સુષુમ્હામાંનાં ષટ્ચક્રોનું ભેદન કરવાસારુ મેરુદંડમાં જવાના યત્ન કરે છે. તે વેલા અભ્યાસીના ચિત્તની નિદ્રાના જેવી સ્થિતિ થઇ તેનું આખું શરીર શિથિલ થઈ જાય છે, તે શરીરમાંની સર્વ નાડીએ લગભગ રતંભાકારે ઊભી થઈ જાય છે. આવી સ્થિતિ થયે અભ્યાસીના ચિત્તમાં શૌર્યાદિક ગુણાની વૃદ્ધિ થાય છે, અને વિયેાની તૃષ્ણા નાશ પામવા માંડે છે. જ્યારે આમ થવા લાગે ત્યારે જાણવું જે તે અભ્યાસીના શ્વાસની ગતિ દૃશ આંગળપર રહેલી છે. પરમાત્મયૈાતિનું ધ્યાન કરવાથી તથા શ્વાસનું અંતર આકર્ષણ કરવાથી મનના ખીજા સંદ્ધા નાશ પામે છે, ને કાંઈક અન્યક્ત Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] ચાર પ્રકારના યોગનું વર્ણન ૭૫ સંક૯૫ની સૃષ્ટિ જેમાં મનુષ્યના અંતરના સંકટપાનુસાર તેનું બાહ્ય જગત ચાલે છે તે અનુભવાય છે. આવી સ્થિતિ થયે શબ્દના ત્રણ પ્રકારના અર્થો તેને સમજાય છે. શબ્દનો પ્રથમ પ્રકારને કનિષ્ઠ અર્થ મનુષ્યને આધિભૌતિકપ્તાન આપે છે, તેને મધ્યમ પ્રકારને અર્થ આધ્યાત્મિકજ્ઞાન પ્રકટ કરે છે, ને તેને ઉત્તમ પ્રકારનો અર્થ આધિદૈવિકજ્ઞાન બતાવે છે. અભ્યારીને જ્યારે આવો અનુભવ થવા માંડે ત્યારે જાણવું જે તે અભ્યાસને શ્વાસ નવ આંગળપર આવેલ છે. આદરપૂર્વક ઉપર અભ્યાસ ચાલુ રહેવાથી તે અભ્યાસીને કંઠ ને ભૂકુટિચક્રભણી પળે, લીલે, ને ધોળો રંગ વ્યાપેલો જોવામાં આવે છે, અને ગુદા ને નાભિચક્રભણ રાતો ને કાળો રંગ દર્શાય છે. આવો દેખાવ થવાને હેતુ શરીરમાં પાંચ ભૂતનાં પરમાણુઓ બદલાય છે તે છે. આમ બનવાની સાથે ચિત્તને બાહ્યવેગ પણ ઉત્તરોત્તર શાંત પડતો જાય છે. મા સર્વ બનાવ અભ્યાસીને શ્વાસ જ્યારે આઠ આંગળ પર હોય છે ત્યારે તેને અનુભવાય છે. પ્રાણિ માત્રને વિષે રહેલી પ્રાણલારૂપ કુંડલિની જે દશ્યની વાસનાઓના આધારૂપ છે તે દર્શાય, તથા પિતાના પ્રત્યેક સંકલ્પનું પરિણામ સમજી શકાય, ને મસ્તકમાંથી ચંદ્રામૃત ટપકવા લાગે ત્યારે તે અભ્યાસીએ જાણવું જે પિતાનો શ્વાસ સાત આંગળપર રહે છે. અભ્યાસીને પણ નિર્મલ થઈ જ્યારે તેની છ આંગળપર સ્થિતિ થાય છે ત્યારે તે રાધકને સ્વશરીરને વિષે ચૌદ લોકો તથા દેવાની અનુભવ થાય છે. જ્યારે શ્વાસનો પાંચ આંગળપર સ્થિતિ થાય ત્યારે તે સાધક જે જે દેવના દર્શનની દૃઢ ઇચ્છા કરે છે તે દેવનાં તેને બ્રાંતિરહિત દર્શન થાય છે. મને રાજ્યને જિતવાથી મુમુક્ષુનું મન જ્યારે વૃત્તિશય થાય છે Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રીયોગકૌસ્તુભ છઠ્ઠી ત્યારે તે મૌનભાવને પામે છે. મનમાંથી બાહ્ય વિષયનું કુરણ બંધ થવાથી જ્યારે જીવાત્માની સ્વસ્વરૂપમાં સ્થિતિ થવા માંડે છે ત્યારે મેક્ષસાધકને સર્વ સૃષ્ટિનું મિથ્યાપણું સ્પષ્ટ દર્શાય છે, ને તેની પ્રાણુકલા તથા ચિત્તકલા ભકુટિચક્રમાં સ્થિતિ કરવા માંડે છે. આ વિષયને ' યથાર્થ અનુભવ તેને શ્વાસ જ્યારે ચાર આંગળપર રહે ત્યારે તે મેક્ષસાધકને થાય છે. મુમુક્ષુની મનોવૃત્તિ સ્થિર થવાથી ભવિષ્યમે જે બનાવ આ સૃષ્ટિમાં બનવાને હેય તેવા પ્રકારને સંક૯પ તે સાક્ષસાધકના ચિત્તમાં ઉત્પન્ન થતે અનુભવાય છે. આ સંકલ્પદ્વારા પ્રાણિપદાર્થનું ભવિષ્ય 'જાણી શકાય છે. અભ્યાસીને આવા પ્રકારેને અનુભવ ત્રણ આંગળપર તેને શ્વાસ રહેવાથી થાય છે. પ્રાણુકલા નિયમમાં આવી જ્યારે પિતાનામાં પરકાયાપ્રવેશનું સામાર્થે આવેલું જણાય ત્યારે મેક્ષસાધકે જાણવું છે તેને શ્વાસ બે આંગળપર રહેલે છે. પ્રાણ, તૈજસ ને વિશ્વરૂપ છવભાવની નિવૃત્તિ તુરીયરૂપ છે એ તુરીયરૂપ આત્મા અવિકારી છે. એ અવિકારી, નિરાકાર ને નિરંજનરૂપ આત્મસ્વરૂપમાં મેક્ષસાધકની ચિત્તવૃત્તિનું વિશેષ સ્થિર પણ થવાથી શ્વાસાદિક સ્થિર થઈ તેની બાહ્યચેતના અસ્પષ્ટ થવા માંડવાથી તેનું શરીર નિચેષ્ટ થવા લાગે છે. આ સ્થિતિ થાય ત્યારે એક આંગળપર રહે ત્યારે થાય છે, અને એ એક આંગળની સ્થિતિ પણ જે બંધ પડે તે તે મક્ષસાધકની બ્રહ્મમાં સ્થિતિ થાય છે. અભ્યાસહારા પૂર્વોક્ત સંધિસ્થાનમાં કુંભક વિશેષ સમય રહેવાથી મેક્ષસાધક પિતાના તૈજસનો મનચક્રમાં પ્રવેશ કરાવી શકે છે. આ મનચની (હપની) આઠ પાંખડી છે, અને તે પ્રત્યેક પાંખડીમાં તેજસના નિવાસથી કેવી રીતે મનવૃત્તિઓ ઉપજે છે તે નીચેના કોષ્ટકથી જિજ્ઞાસુના જાણવામાં આવશે Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રભા]. ચાર પ્રકારના યોગનું વર્ણન ૭૭ મનચક્રનું કોષ્ટક પાંખડીના પાખડીને પ્રત્યેક પાંખડીમાં તેજસની વિશેષ સત્તાના પ્રભાવે દિશા. રંગ, ઉપજતી મનોવૃત્તિએ. પૂર્વ. ધેળે. ધૈર્ય, ઔદાર્ય, ધર્મબુદ્ધિ ને યશને લેભ. = ='* - અગ્નિ. એ રાતે. પરિતાપ, દીર્ઘસૂત્રતા, નિદ્રા આલસ્ય ને પ્રમાદ. S ! (કાળો.) ! , ક્રોધ, ક્રૂરતા, દ્વેષ, ને દુષ્ટબુદ્ધિ. . નીલ.(આ સંસારાસક્તિ-સ્ત્રી, પુત્ર ને વિવાદિમાં મોહ, સમાની છે તથા પાપ કરવાની ઈચ્છા. કપિલ બદામી ) ! હાસ્યવિનદાધિરૂપ ક્રીડા. ચિતા ને પ્રવાસેચ્છા શેષ કાળો ઉત્તર. પીળા, ભેગાદિમાં પ્રીતિ. વાય.... શ્યામ–વિ ઈશાન. ગોર. | કૃપા, ક્ષમા, દાન, શાંતિ ને જ્ઞાન ઉક્ત અષ્ટ પાંખડીમાંની ગૌરવર્ણની પાંખડીમાં યોગી પિતાના તૈજસનું અનુસંધા કરી તેને સુષુમ્ભામાં પ્રવેશ કરાવી તેને સહસદલમાં લઈ જઈ સ્થિર કરે છે. ઉક્ત રીતે હૃદયાકાશમાં ધ્યાન કરવાથી પણ મેગીને આ માના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને અભ્યાસહારા તે આત્માનું જ્ઞાન દઢ થાય છે. હૃદયમાં ચિત્તવૃત્તિ સ્થિર થવાથી યોગીને સૂર્ય, ચંદ્ર અને મણિઓના જેવો પ્રકાશ પ્રતીત થાય છે. પછી તે યોગીનું ચિત્ત આત્મસ્વરૂપને વિષે જ્યારે તરંગરહિત મહાસાગરની પેઠે શાંત તથા નિશ્ચલ રહે છે ત્યારે તે યોગી એમ સમજે છે કે મેં તે સૂકમતમ પરમાત્માને જાણ્યા છે, અને આત્મસ્વરૂપને પણ જાણ્યું છે. આ અભ્યાસના આરંભમાં પ્રથમ નાના પ્રકારનાં રૂપે, Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્રીયેાગકૌસ્તુભ [ ઠ્ઠી પાતે આગળ કરેલાં કામા તથા પંચભૂતના રંગો દેખાય છે. પછી અંધારાઅજવાળાથી ભિન્ન પ્રકારના ઝળઝળાને મળતા હાલતા પ્રકાશ જણાય છે. પછી નાનાપ્રકારના પ્રકાશાનો અનુભવ થઈ અંતે તેની ચિત્તવૃત્તિ આત્મસ્વરૂપમાં વિરામે છે. " - ' જે ઉપાયથી વિષયેાની કિવા ધ્યેયાકારની વિસ્મૃતિ થાય તે ઉપાયરૂપ યાગને લયયાગ કહે છે. હુયોગપ્રદીપિકામાં પણ लयो વિષયવિસ્મૃતિઃ ॥'' ( ધ્યેયાકાર વિષયની અથવ. શબ્દા વિષયની વિસ્મૃતિ થાય તે લય છે ) એ વચનથી એમજ કહ્યું છે. પ્રાણાસામાદિક ક્રમવિનાજ શાંભવીમુદ્રાના અભ્યાસથી લગ્યેાગની પ્રાપ્તિ થાય છે. શાંભવીમુદ્રાનું સ્વરૂપ હઠયોગપ્રદીપિકામાં નીચે પ્રમાણે કહ્યું છે:" अंतर्लक्ष्यं बर्हिष्टिनिमेषोन्मेषवर्जिता । पपासा शांभवीमुद्रा वेदशाखेषु गोपिता ॥ " અર્થ:—મૂલાધારથી બ્રહ્મરંધ્રપર્યંતનાં ચક્રોમાંન્ત રાઇ પણ વાંછિત ચક્રમાં અંત:કરણની વૃત્તિને સ્થાપન કરવી તે દૃષ્ટિને નિમેષોન્મેષરહિત શરીરની બહારના પ્રદેશમાં સ્થાપન કરવી તે શાંભવીમુદ્રા છે. આ મુદ્રા ઋગાદિ વેદ્યમાં તથા સાંખ્યપાતંજલાદિ શાસ્ત્રોમાં ગુપ્ત છે. દૃષ્ટિ, પ્રાણ ને ચિત્તને બ્રહ્મમાં સ્થાપન કરી શકનારનેજ અમનસ્કખંડમાં નીચેના ક્ષેાકથી લયયેાગવાળા તથા સે માનેલ છે: " दृष्टि स्थिरा यस्य विष दृश्यात्. वायुः स्थिरों यस्य विना निरोधात् । चित्तं स्थिर यस्य विनावलंवात्, स एव योंगी स गुरुः स सेव्यः ॥ 7 અર્થ:—નાસિકાના અગ્રભાગાદિક દેશામાં લગાડ્યા વિનાજ જેની દૃષ્ટિ સ્થિર છે, રેચકાદિક પ્રાણાયામના અભ્યાસવિનાજ જેના પ્રાણુવાયુના નિરાધ છે, અને ષટ્યાદિકના અવલંબનનવનાજ જેનું ચિત્ત એકાગ્ર તેજ પુરુષ યાગી, ગુરુ અને સેવવાયાગ્ય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ચાર પ્રકારના વેગનું વર્ણન ૭૯ શ્રીમંત્રાનું લક્ષણ પ્રાગબીજમાં શ્રી ઈશ્વરે નીચે પ્રમાણે કહ્યું છે – " हकारेण बहिर्याति सकारेण विशेत्पुनः । हंस सेति मंत्रोऽयं जीवो जपति सर्वदा ॥ गुरुवाझ्यात्सुषुम्णायां विपरोतो भवेज्जपः। सोऽहं सोऽहमिति प्राप्तों मंत्रयोगः स उच्यते ॥" અર્થ – રીરમાનો વાયુ હકારથી બહાર આવે છે, અને સકારથી પુનઃ શરીરમાં વેશ કરે છે, એવી ક્રિયા વડે “હંસ” “હંસ' એવી રીતને મંત્ર એ જીવ સર્વદા જપે છે. શ્રીગુવાક્યથી સુષુમ્હામાં “હંસ” “હંસથી ઊલટો “સેતું” સેતું” એવી રીતને પ્રાપ્ત થયેલ જે જપ થાય છે તે મંત્રયોગ કહેવાય છે. મનુષ્યાદિ આરોગ્ય સ્થિતિમાં એક અહેરાત્રમાં ૨૧૬૦૦ હંસ' મંત્રનું સ્વ ભાવિક ઉચ્ચારણ કર્યા કરે છે. શ્રી ઈશ્વરે ૫ણુ નીચેના શ્લોકથી એમજ કહ્યું છે – एकविंशति साहस्रं षट्शताधिकमीश्वरि । प्रत्यहं जपते प्राणी हंस इत्यक्षरद्वयम् ॥ અર્થ –હે ઈશ્વરિ! પ્રાણ પ્રતિદિવસ “સ” એવી રીતના બે અક્ષરોને એકવીશ હજાર છસે વેલા જપે છે. હંસ અને ઊલટાવી સેહં” મંત્ર કરી તે દ્વારા કુંડલિનીના ઉત્થાનની ભાવના કરી મૂલાધારમાં વૃત્તિદ્વારા અભિમાનીએ પ્રવેશ કરી ત્યાં સ્થિત શ્રીગણેશનું પૂજન કરી તેમને અહેરાત્રમાંના ૬૦૦ અજપામંત્ર નિવેદન કરો. આમ ઉપરનાં ચક્રોમાં પણ કરવું. આ સર્વેનું વર્ણન શ્રીગરુડપુરાણમાં નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે – " आधारं तु चतुर्दलानलसमं वासांतवर्णाश्रयं, .. स्वाधियानमपि प्रभाकरसमं बालांतषट्पत्रकम् । रक्ताभं मणिपूरकं दशदलं डायं फकारांतकं, . पत्राद शभिस्त्वनाहतपुरं हैम कठांतावृतम् ॥ . Page #103 -------------------------------------------------------------------------- ________________ to શ્રીયોગૌસ્તુભ તમે: સવરપોટો: ારાભ્યાતિવિશુદ્ધાયુત્તમ્, क्षेत्यक्षरयुग्मकं द्वयदलं रक्ताभमात्रांबुजम् । तस्मादूर्ध्वगतं प्रभासितमिदं पद्मं सहस्रच्छदं, सत्यानंदमयं सदा चिन्मयं ज्योतिर्मयं शाश्वतम् ॥ गणेशं च विधिं विष्णुं शिवं जीवं गुरुं तत । व्यापकं च परं ब्रह्म क्रमाश्चक्रेषु चिंतयेत् ॥ षट्शतं गणनाथाय षट्सहस्रं तु वेधसे । षट्सहस्रं च हरये षट्सहस्रं हराय च ॥ जीवात्मने सहस्रं च सहस्रं गुरवे तथा । चिदात्मने सहस्रं च जपसंख्या निवेदयेत् ॥ [ છઠ્ઠી અર્થ:—પ્રયમ ગુદાસ્યાનમાં વકારથી સકારપર્યંતના (ä, Î, ૐ, મૈં ) ચાર અક્ષરોથી યુક્ત, ચાર દલવાળું અને અગ્નિના વર્ણસમાન આધારચક્ર છે. ખીજું લિંગસ્થાનના મૂલમાં અકારથી લકારપર્યંતના, ભૈ, મૈં, હૈં, હૈં, હૈં) છ અારાથી અંકિત, છ ક્લાથી યુક્ત અને સૂર્યના જેવા વર્ણવાળું સ્વાધિષ્ઠાનચક્ર છે. ત્રીજું નાભિદેશમાં ઢકારથી કારપર્યંતના (ૐ, હૈં, ં, તેં, થૈ, ૐ, હૈં, મૈં, ૐ,, દશ અક્ષરાથી અંકિત, દશ દલવાળું અને રાતા વર્ષોંનું મણિપૂરચક્ર છે. ચેાથું હૃદયદેશમાં કકારથી ઠકારપર્યંતના (ૐ ૐ, i, ૐ, ૐ, ૐ, છૅ, મૈં, હૂઁ, ૐ, ૐ, ૐ, ) બાર અક્ષરાથી અંકિત, ભાર લવાળું અને સુવર્ણના જેવા વર્ણવાળું અનાતય છે. પાંચમું કંઠપ્રદેશમાં અથી :પર્યંતના (ૐ, આં,,, ૩, , ૐ ૐ, *, હૂઁ, પ, હૈં, છો, આ ૐ, અઃ ) સેલ સ્વરાથી અંકિત, ષોડશ દક્ષયુક્ત અને ચંદ્રમાના જેવા વર્ણવાળું વિશુદ્ધચક્ર છે. છઠ્ઠું બંને બ્રૂના મધ્યદેશમાં હકાર અને ક્ષકાર આ બે અક્ષરોથી અંકિત, ખે દલથી યુક્ત અને રાતા વર્ણવાળું આજ્ઞાચક્ર છે, અને સાતમું દશમા દારમાં નિરંતર સચ્ચિદાનંદયાતિસ્વરૂપ સહસ્રલથી યુક્ત અને શુદ્ધસ્ફટિકવણુના જેવું અજરામરચક્ર ( બ્રહ્મરંધ્રય છે. પહેલા ચક્રમાં Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ચાર પ્રકારના યોગનું વર્ણન - - - - میں سے ح- ح ح • ی متر می دانی بر میده و می مه نی نی ع بی سی سی میں میں ہی ته શ્રીગણેશ, બીજામાં શ્રી બ્રહ્મા, ત્રીજામાં શ્રીવિષ્ણુ, ચેથામાં શ્રીમહાદેવ, પાંચમામાં જીવાત્મા, છઠ્ઠામાં શ્રી ગુરુ અને સાતમમાં વ્યાપક પરબ્રહ્મ છે, તેમનું તે ચક્રોમાં ક્રમથી ચિતન કરે. પછી પૂર્વોક્ત ૨૧૬૦૦ જપમાંથી ૬૦૦ જપ શ્રીગણેશને નિવેદન કરે, ૬૦૦૦ જય શ્રી બ્રહ્માને નિવેદન કરે, ૬૦૦૦ શ્રીવિષ્ણુને, ૬૦૦૦ શ્રીમહાદેવજીને, ૧૦૦૦ જીવાત્માને, ૧૦૦૦ શ્રી ગુરુને અને ૧૦૦૦ શ્રીપરબ્રહ્મને અર્પણ કરે. પૂર્વોક્તરીતે નિત્યપ્રતિ એકાગ્રચિત્તથી જપસંખ્યાને અર્પણ કરનાર બ્રહ્મચર્યાદિ માધનસંપન્ન સાધક પુરુષને નિર્વિધ્રપણે એક કરોડ (૧૦૦૦૦૦૦૦ ) જો સંપૂર્ણ થયા પછી શ્રી ઈશ્વરના અનુગ્રહથી દશ પ્રકારના નાદ સાંભળવામાં આવે છે. આ વાર્તા શ્રીઅથર્વવેદની હોપનિષદ્દમાં પણ “a gવ કોરા નામનુમતિ . ” (તે સાધક પુરુષ કરેડ જપના અર્પણવડે સ્વશરીરમાં થતા નાદને અનુભવે છે) એ વચનથી દર્શાવી છે. તે દશ નાદનાં લક્ષણે તથા તેમના શ્રવણથી થતાં ફલોને પણ નીચેનાં વચનવડે તે ઉપનિષદ્દમાંજ દર્શાવે છે – ___ " नादो दशावधो जायते, चिणोति प्रथमः, चिचिणोति द्वितीयः, घंटानादस्तृतीयः, शंखनादश्चतुर्थः, पंचमस्तंत्रीनादः, षष्ठस्तालनादः, सामो वेणुनादः, अष्टमो मृदंगनादः, नवमा भेरीनादः, दशमो मेघनादः, । नवमं परित्यज्य दशममेवा. "प्रथमे चिचिणीगात्रं द्वितोये गात्रभंजनम् । तृतीये खेदनं याति चतुर्थे कंपते शिरः ॥ पंचमे स्त्रवते तालु षष्ठेऽमृतनिषेवणम् । सप्तमे गूढविज्ञानं परा वाचा तथाऽष्टमे ॥ अदृश्य नवमे देहं दिव्यं चक्षुस्तथामलम् । જે પામે અત્રહ્માનમન્નિધૌ " Page #105 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી શ્રી ગૌસ્તુભ "तस्मिन् मनो पिलोयते मनसि संकल्पविकल्पे दग्धे पुण्यपापे सदाशिवः शक्त्यात्मा सर्वत्रावस्थितः स्वयंन्योतिः शुद्धो बुद्धो नित्यो निरंजनः प्रकाशत इति ॥" અર્થ-ગાભ્યાસીને ધ્યાનકાલે દશ પ્રકારના નાદ અનુભવાય છે, પહેલે ચિણ, (તમરાના જે,) બીજો ચિચિયું, (ચકલાના જે,) ત્રીજો પંજે, એથે શંખ જેવો, પાંચમે વણજે, છો તાજે, સાતમે વાંસળીજે, આઠમો તબલાજે, નવમે ભેરીજે અને દશમે મેઘજેવો નાદ છે. તેમાંથી નવ પ્રકારના નાદને પરિત્યાગ કરીને બ્રહ્મભાવની પ્રાપ્તિના સાધનભૂત દશમા મેઘનાદને મુમુક્ષુ સર્વદા અભ્યાસ કરે. પહેલે નાદ સાંભળતાં સર્વ અંગોમાં તમરાના ફાટવાના જેવા શબ્દની પ્રતીતિ થાય છે, બીજો નાદ સાંભળતાં શરીરનાં અંગ ટુટવાની પેઠે થાય છે, ત્રીજે નાદ સાંભળતાં ચિત્તમાં ખિન્નત થાય છે, ચોથે નાદ સાંભળતાં શિર કંપે છે, પાંચમે નાદ સાંભળતા તાલ સ્ત્રવે છે, છો નાદ સાંભળતાં અમૃતનું પાન થાય છે, સાતમે નાદ સાંભળતાં ગુહ્ય પદાર્થનું જ્ઞાન થાય છે, આઠમ નાદ સાંભળતાં પરાવાણીની પ્રાપ્તિ થાય છે. નવમે નાદ સાંભળતાં નિર્મલ દિવ્યદૃષ્ટિ તથા અંતર્ધાનની શક્તિ પ્રાપ્ત થાય છે, અને દશમે નાદ સાંભળતાં બ્રહ્માત્માની સન્નિધિ થતાં સાધક બ્રહ્મરૂપ થાય છે. આવી રીતે થવાથી બ્રહ્મમાં મનને વિલય થાય છે. મનને વિલય થવાથી સર્વ સંકલ્પવિકલ્પનો લય થાય છે સંકલ્પવિકને નાશ થવાથી જન્મજન્માંતરમાં સંચય કરેલાં પુણ્ય પાપને નાશ થાય છે. પુણ્યપાને નાશ થવાથી સાધક પુરુષ શિવરૂપ થયે છતે શક્તિના આત્મરૂપ, સર્વવ્યાપક, સ્વયંતિ , શુદ્ધ, બુદ્ધ, નિત્ય, નિરંજન ને બ્રહ્મરૂપ થઈને પ્રકાશે છે, અર્થાત્ કૈવલ્યરૂપ એક્ષપદમાં સ્થિત થાય છે. આ નાદની ચાર અવસ્થા છે. આરંભાવસ્થા, ઘટાવસ્થા, પરિચયવસ્થા ને નિષ્પત્યવસ્થા. હદયમાં રહેલી બ્રહ્મગ્રંથિને ભેદ થતાં Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ચાર પ્રકારના યોગનું વર્ણન જે નાદ સંભળાય તેને નાદની આરંભાવસ્થા કહે છે. કંઠમાં રહેલ વિષ્ણુગ્રંથિનું ભેદન થતાં જે નાદ સંભળાય તે નાદની ઘટાવસ્થા, ભ્રકુટિમાં રહેલ દ્રગ્રંથિનું ભેદન થતાં જે નાદ સંભળાય તે નાદની પરિચયાવસ્થા ને બ્રહ્મરંધ્રમાં નાદની જે સ્થિરતા થાય તે નિષ્પસ્યવસ્થા કહેવાય છે. નાદનું અનુસંધાન કરવામાટે ગસાધક પ્રથમ પોતાના હાથની બંને તર્જનીવડે પોતાના કાનમાં બંને દ્ધિોને સારી રીતે બંધ કરી શરીરમાંથી ઊઠતા ન દનું શ્રવણ કરે. જ્યાં સુધી ચિત્ત સ્થિર થાય ત્યાંસુધી તે નાદનું શ્રવણ કર્યા કરે. નાદાનુસંધાનથી ચિત્તના વિક્ષેપે થોડા સમયના પ્રયત્નથી શમી જાન છે. સમુદ્રના જે., વરસાદની ગર્જનાજે, મેટા નગારાજે, ઝાંઝજે, પખાજજે, શંખજે, ઘંટ જે, ઘંટડીજે, વાંસળીજે, વિણજે, ને ભ્રમ જેવો નાદ તથા બીજા કેટલાક પ્રકારના ના નાદાનુસંધાન કરનાર સાધકના શ્રવણમાં આવે છે. ગસાધકે એક નાદમાંથી બીજા નાદમાં ને બીજા નાદમાંથી ત્રીજા નાદમાં, વા સ્થૂલનાદમાંથી સૂક્ષ્મતાદમાં, ને સૂક્ષ્મનાદમાંથી સૂક્ષમતર નાદમાં, પછી ત્યાંથી સુમમાં ને ત્યાંથી સ્થૂલનાદમાં પિતાના ચિત્તને પ્રસન્નતાપૂર્વક જોડ્યા કરવું, ને અં રબહારની કોઈ પણ ચિંતા ન કરવી. અંતે નાદના અધિકાનમાં મનને લીન કરવું. જેમ ભ્રમર પુષ્પના મકરંદને-પુષરસને-પીતે છતે પુષ્પના ગંધની અપેક્ષા કરતું નથી તેમ નાદમાં આસક્ત થયેલું ચિત્ત શબ્દાદિ વિષયને ઈચ્છતું નથી. વિષયદાનમાં ફરનારા મને રૂપ ઉન્મત્ત ગજેન્દ્રને વશ કરવા માટે અનાહતનાદ એ તીક્ષ્ણ અંકુશ છે. જેમ જે પક્ષી ની પાંખ કપાઈ ગઈ હોય તે પક્ષી પૃથ્વી પર પડી રહે છે તેમ અનાહત (ાદમાં જોડાયેલું મન ચંચલપણું ત્યજીને સારી રીતે સ્થિર થાય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ * * * * * *---- - ૮૪ શ્રીગકૌસ્તુભ [ છઠ્ઠી અનાહિતનાદ મને રૂપ મૃગને ગતિરહિત કરી રેકવામાં જાળનું ને તેને મારવામાં વ્યાધનું કામ કરે છે. અનાહતનાદના શ્રવણથી મને રૂપ નાગ સર્વનું વિસ્મરણ કરીને શીધ્ર એકાગ્ર થાય છે, ને તે જ્યાં ત્યાં દેડ નથી. જેમ કાછમાં પ્રવેશ પામેલો પ્રજ્વલિત અગ્નિ જવાલારૂપનો પ્રરિત્યાગ કરીને અગ્નિરૂપે સ્થિત થાય છે તેમ નાદમાં પ્રવૃત્ત થયેલું ચિત્ત રાજસતામસવૃત્તિને ત્યાગ કરીને સંસ્કારશેષસ્થિતિવાળું થાય છે. અનાહતનાદની અંતર સ્વયંપ્રકાશ ચૈતન્ય છે. તે સ્વયંપ્રકાશ ચૈતન્યને આકારે થયેલું અંતઃકરણ પરવૈરાગ્યવડે સર્વત્તિથી રહિત સંસ્કારશેષરૂપે રહે છે. જ્યાંસુધી અનાહતધ્વનિ સંભળાય છે ત્યાં સુધી મન આકાશને આકારે થયેલું છે એમ જાણવું. મનસહિત અનાહિતધ્વનિ જેમાં વિલય થાય છે તે પરબ્રહ્મ છે. જે નાદરૂપે સાંભળવામાં આવે છે તે શક્તિ છે, અને જેમાં તે શક્તિ વિલીન થાય છે તે નિરાકાર આત્મા છે. શ્રદ્ધા પ્રીતિ ને વિવેકવડે સર્વદા નાદનું અનુસંધાન કરવાથી પાપસંસ્કારે નાશ પામે છે, ને મન તથા પ્રાણ નિર્ગુણ ચૈતન્યમાં લીન થાય છે. ચિત્તની અનાત્માકાર વૃત્તિઓના નિરોધને રાજયોગ કહે છે. શ્રીપતંજલિમુનિ પણ “યોગશ્ચિત્તવૃત્તિનિરોધ. |” (ચિત્તની પાંચ પ્રકારની વૃત્તિઓના નિરોધને વેગ કહે છે) એ ત્રથી એમજ પ્રતિપાદન કરે છે. રાજગના બે પ્રકાર છે, સંપ્રજ્ઞાતવેગ અને અસંપ્રજ્ઞાતોગ. ચિત્તની એકાગ્રઅવસ્થામાં જે યોગ થાય છે તેને સંપ્રજ્ઞાતવેગ કહે છે, અને ચિત્તની નિરુદ્ધાવસ્થામાં જે વેગ થાય છે તેને અસંપ્રજ્ઞાતયાગ કહે છે. ચિત્તની પાંચ અવસ્થાઓ છે, ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર ને નિરુદ્ધ. જે અવસ્થામાં ચિત્તની વૃત્તિઓ અનેક સાંસારિક વિષયોમાં ભ્રમણ કરે છે તે ક્ષિણાવસ્થા કહેવાય છે, જે અવસ્થામાં નિદ્રાઆલયાદિક Page #108 -------------------------------------------------------------------------- ________________ 2 પ્રભા ]. ચાર પ્રકારના વેગનું વર્ણન યુક્ત ચિત્ત મૂઢના જે-કૃત્યાજ્યના વિચારરહિત-થઈ જાય તે મૂઢાવસ્થા કહેવાય છે, વિક્ષિપ્તાવસ્થા તે કે જેમાં ચિત્ત કેાઈ સમય ધ્યાનમાં જોડાય છે, પણ પાછું તે સ્વ૫ કાલમાંજ વ્યાકુલ કિવા વ્યગ્ર થઈ જાય છે, એકાગ્રાવસ્થા તે કહેવાય છે કે જેમાં ચિત્ત વિષયાંતરોથી પિતાની વૃત્તિઓને ખેંચી તેઓને કોઈ એક વિહિત વિષય સાથે જોડી દે છે, અને ચિત્તની સર્વ વૃત્તિઓ અંતરના તથા બહારના સર્વ વિષયમાં ચેષ્ટારહિત થઈ જાય તે નિરુદ્ધાવસ્થા કહેવાય છે. પહેલી ચાર અવસ્થામાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણને યથાયોગ્ય સંસર્ગ ( સંબંધ) રહે છે, પણ પાંચમી અવસ્થામાં ગુણોના સંસ્કાર માત્ર (સમાવસ્થા) રહે છે. પ્રકૃતિમાંથી ઉપજેલા (બુદ્ધિમાં આવેલા) એ સત્ત્વાદિ ગુણનાં સ્વરૂપ નીચે પ્રમાણે છે – સત્વગુણ નિર્મલપણાથી પ્રકાશક તથા ઉપદ્રવરહિત છે. અભય, નિષ્કપટપણું, જ્ઞાનયોગમાં અને કર્મયોગમાં નિષ્ઠા, દાન, દમ, યજ્ઞાદિ સત્કર્મ, સ્વાધ્યાય, સણુપ્રકારનું–કાયિક વાચિક ને માનસિક-સાત્વિક ત૫, સરલતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અન્યની આગળ કેઈનું છિદ્ર પ્રકટ ન કરવું, સ્વશક્તિ પ્રમાણે પ્રાણીમાત્ર પર દયા, વિષયમાં લાલચુપણાને અભાવ, સૌમ્યપણું, અકાર્ય કરવામાં લોકલજજા, ઈદ્રિયોની અચલતા, તેજ, (પ્રાગ૯ભ્ય-રૂઆબ,) ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ અને મેટાઈને અભાવ એ આદિ સુખ તથા જ્ઞાનને ઉત્પન્ન કરનારી દૈવી (શુભ) વૃત્તિઓ અંત:કરણમાં સત્વગુણની વૃદ્ધિના પ્રભાવથી ઉપજે છે. વળી એ સત્વગુણરૂપ દ્રવ્યની અંત:કરણમાં વૃદ્ધિ થવાથી અમાનીપણું, અદંભીપણું, અહિંસા, સહનશીલતા, આર્જવ, (સરલતા,) શ્રીસદ્દગુરુની સેવા, પવિત્રતા, સન્માર્ગમાં મનનું સ્થિરપણું શરીરાદિને નિયમમાં રાખવાનું બલ, ઈદ્રિયના વિષયમાં વૈરાગ્ય, અહંકારરહિતપણું, જન્મ મૃત્યુ જરા ને વ્યાધિમાં રહેલાં દુઃખે તથા દેને વારંવાર જોવાને સ્વભાવ, પુત્ર સ્ત્રી ને ગૃહાદિમાં મમતાને અભાવ, પુત્રાદિમાં હુંપણની બુદ્ધિને અભાવ, પ્રિય ને અપ્રિયની પ્રાપ્તિમાં નિત્ય સમચિત્તપણું, Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રીગકૌસ્તુભ [છઠ્ઠી પરમાત્માની અનન્યાગવડે અવ્યભિચારિણું ભક્તિ, એકાંતદેશના સેવનમાં ક્વિા પવિત્રતાવાળા દેટાના સેવનમાં પ્રીતિ, વિયિજનોની સભામાં અપ્રતિ, અધ્યાત્મજ્ઞાનમાં નિષ્ઠા ને તત્ત્વજ્ઞાનનું ફલ જે મેક્ષ તેને અવલોકન કરવાને અનુરાગ એ વિશજ્ઞાનનાં સાધતેને પણ અંત:કરણમાં પ્રાદુર્ભાવ થવા લાગે છે. એ સત્વગુણ રજસ્તમોગુણને દબાવી જેમ જેમ વૃદ્ધિ પામતે જાય છે તેમ તેમ તે અધર્મ, પાન, અવિરતિ અને અનૈશ્વર્યને ઓછાં કરી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ઐશ્વર્યને વૃદ્ધિ પમાડે છે. પરિણામે દુઃખ ઉપજાવનારે રજોગુણ લે, પ્રવૃત્તિ, (લૌકિક કે વૈદિક કર્મોમાં પ્રવૃત્ત થવું તે,) કર્મોને આરંભ, અશાંતિ, આતુરતા, દેષ, દ્રોહ, મત્સર, નિદા, તાપ, શોષણ અને અનમ્રતાદિને પિતાના રાગાત્મક સ્વભાવથી ઉપજાવે છે, અને આદિમાં તથા અંતમાં મોહ ઉપજાવનારા તમે ગુણની વૃદ્ધિવડે અવિવેક, નિમતા, જડતા, પ્રમાદ, મેહ, દિનતા, ભય, નિદ્રા, તંદ્રા, આલસ્ય, વિાદ અને ઉન્માદાદિ દેષ ઉત્પન્ન થાય છે. ચિત્તની ક્ષિપ્રાદિ પહેલી ત્રણ અવસ્થાને અધિકાર હેગમાં નથી, માત્ર તેની છેલ્લી બે એટલે એકાગ્ર અને નિરુદ્ધ અવસ્થામાં વેગ થઈ શકે છે. સંપ્રજ્ઞાતાગમાં શબ્દાદિ બહારના વિષે નિરોધ થાય છે એટલા માટે તેને પણ રાજયોગ કહે છે, પરંતુ જિયોગશબ્દને મુખ્ય અર્થ તે અસંપ્રજ્ઞાતજ છે. ચિત્તમાં રહેલા સ વાદિ ત્રણ ગુણોને લીધે ચિત્તને સ્વભાવ ત્રણ પ્રકાર છે, પ્રખ્યા-વિષય-પ્રકાશ, પ્રવૃત્તિ ને સ્થિતિ. (પ્રખ્યા તથા પ્રવૃત્તિનું તંભન.) જ્યારે ચિત્તની બાહ્યવૃત્તિઓને નિરાધ થઈ જાય છે ત્યારે જીવાત્મા સમાધિસ્થ થઈને કેવલ પિતાનાજ સ્વરૂપને જુએ છે, અને તેથીજ સ્થિર થાય છે. કૈવલ્યરૂપ મેક્ષમાં માત્ર આત્માના જ્ઞાનાદિ સ્વભાવ રહે છે, ને સવિકલ્પસમાધિમાં આત્માનું સંપાધિક (વૃત્તિસહિત) જ્ઞાન રહે છે, એ સ્થિતિમાં પિતાનું સ્વરૂપ એજ રેય છે, કારણકે જ્યાં સુધી દ્રષ્ટા બહારના વિષયને દેખે છે ત્યાં સુધી તે પિતાના Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ચાર પ્રકારના યોગનું વર્ણન ૮૭ સ્વરૂપને જાણી શકતું નથી.* ચિત્તના ચપલસ્વભાવવડે તેમાંથી જે અનેક વૃત્તિઓ ઉપજે છે તે સર્વથી આત્મા પૃથફ રહે છે. હું સુખી, હું દુ:ખી ઇત્યાદિ કથનથી આત્મામાં ચિત્તવૃત્તિઓના ધર્મોનું જે ભાન થાય છે તે ભ્રમને લીધે છે. જેમ સ્ફટિકમણિ પિતાની સમીપમાં રાખેલા પદાર્થના રંગ જે જોવામાં આવે છે, પણ વસ્તુતઃ તેમાં તે રંગ હેતે નથી, એવી રીતે આત્મા શુદ્ધ છે, પણ ચિત્તવૃત્તિઓના સંબંધને લીધે તેમાં સુખદુઃખાદિ પ્રતીત થાય છે. ચિત્તવૃત્તિઓ પાંચ પ્રકારની છે ને તે જીવાત્માને ન્યૂનાધિક સુખ તથા દુઃખ આપનારી * અહીં એ શંકા થાય છે કે જેમ નેત્ર અન્ય પદાર્થને જોઈ શકે છે, પણ પિત ના સ્વરૂપને તે જોઈ શકતું નથી તેમ દ્રષ્ટા પણ અન્ય પદાર્થને જોવામાં સમર્થ ને પિતાનું સ્વરૂપ જોવામાં અસમર્થ કેમ નહિ હોય? તે સમાધાન એ છે કે બહારના પદાર્થો જોવામાં નેત્ર પરતંત્ર છે કા કે નેત્રદ્વારા સર્વ પદાર્થને દ્રષ્ટા જીવાત્મા છે. કાળા, ઘેળા ને પીળા ઇત્યાદિ રંગના તથા ગાળ ને ચતુષ્કોણદિ આકારના પદાર્થો જતાં આંખ દ્રષ્ટા ઠરે છે; આંધળી, કાણું ને ટુંકી ઇત્યાદિ રીતની આંખે જોતાં મન દ્રષ્ટા કરે છે; ને ક્રોધ, ઈર્ષા, લોભ ને મેહ ઈત્યાદિ ધર્મવાળું મન જતાં જીવાત્મા દ્રષ્ટા ઠરે છે. એ જીવાત્મા છેલ્લે દ્રષ્ટા છે, કેમકે તેને કોઈ જતું હોય એવો અનુભવ નથી. વળી એ જીવાત્માને અન્ય દ્રષ્ટા માનવાથી અનવસ્થા દેષ પ્રાપ્ત થાય છે. એ જીવાત્મામાં બે પ્રકારની દનશક્તિ છે, એક સ્કૂલ અને બીજી સૂક્ષ્મ. સૂક્ષ્મદષ્ટિને દિવ્યદૃષ્ટિ પણ કહે છે. સ્થૂલદષ્ટિનાં અત્યંત સાહાયક જે નેત્ર તે દ્વારા જીવાત્મા શૂલપદાર્થોને જુએ છે, અને મેગાવ્યાસથી થયેલી સામ-દિવ્ય-દષ્ટિદ્વારા જીવાત્મા સૂક્ષ્મ પરમાવાદિને તથા પિતાના સ્વરૂપને (ચિત્તમાં પડેલા આત્માના પ્રતિબિબને) પણ જુએ છે, જેમ દણમાં નેત્ર પિતાના સ્વરૂપને જોઈ શકે છે તેમ એમના આશ્રયેથી વાત્મા પણ પિતાના સ્વરૂપને જોઈ શકે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ re શ્રીયાગકૌસ્તુભ [છઠ્ઠી છે. આધ્યાત્મિકદુ:ખા, (આત્માના આશ્રય કરીને વર્તનાર સ્થૂલસૂક્ષ્મશરીર તે અધ્યાત્મ કહેવાય છે, તત્સંબંધી દુ: —વરાદિથી તેમજ ક્ષુધાતૃષાથી તથા કામક્રોધાદિથી ઉપજતી પીડા, આધિભૌતિકદુઃખા (સ્વસંધાતથી ભિન્ન હાય અને ચક્ષુરિદ્રિયને વિષય હોય તે અધિભૂત કહેવાય છે, તેનાથી થનારું દુઃખ-ચાર-વ્યાધ્રાદિથી ઉપજતી પીડા ) અને આધિદૈવિકદુ:ખાના (સ્વસંધાતથી ભિન્ન હેા. અને ચક્ષુરિદ્રિયના અવિષય હૈાય તે અધિદેવ કહેવાય છે, તેની પ્રેરણાથી ઉપજતા દુ:ખને—યક્ષ, રાક્ષસ, પ્રેત તે ગ્રહાદિકથી તા શીત, વાત તે આતપ–તડકાથી થતી પીડાને ) હેતુ કલવૃત્તિ કહેવાય છે, અને જેમાં કુવલ આત્મખ્યાતિ અર્થાત્ સાંસારિક વિષયેાની વિરક્તિપૂર્વક આત્મતત્ત્વ વિચાર થાય છે તે અલિષ્ટકૃત્તિ કહેવાય છે. પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ એ પાંચ પ્રકારની ચિત્તવૃત્તિ છે. તેમાં પ્રમાણવૃત્તિના* ત્રણ× ભેદ, પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. જેમાં ચિત્તની વૃત્તિ ઇંદ્રિયદ્વારા હાર નીકળી, ખાદ્ય વસ્તુના સંયાગ કરી, તે વસ્તુના આવરણુભંગદ્રા જીવાત્માને તે પદાર્થનું વિશેષ જ્ઞાન કરાવે છે તે મુખ્ય વૃત્તિ `પ્રયક્ષપ્રમાણ કહેવાય * પ્રમા—યથાર્થજ્ઞાન-નું કરણ તે પ્રમાણ કહેવાય છે. × પૂર્વમીમાંસાના વાતિકકાર શ્રીકુમારિલભટ્ટે પ્રત્યક્ષ, અનુમાન, આગમ-શબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અનુપલબ્ધિ એ છ પ્રમાણુ માન્યાં છે તેથી વેદાંતશાસ્ત્રમાં પણ એ છ પ્રમાણ મનાય છે. ચોથા પ્રમાણના ત્રીજા તથા બીજા પ્રમાણમાં, પાંચમા પ્રમાણના ખીજા પ્રમાણમાં તે છઠ્ઠા પ્રમાણુના પહેલા પ્રમાણમાં સમાવેશ થઈ શકે છે, માટે યોગશાસ્ત્રમાં ત્રણજ પ્રમાણ માન્યાં છે. પુરાણાદિમાં સંભવ, ઐતિદ્ય તે ચેષ્ટા એવાં ત્રણ પ્રમાણેા વિશેષ અંગીકાર કરી નવ પ્રમાણેા માનેલાં છે તેમા સમાવેશ પણ ચોગદર્શનાત ત્રણ પ્રમાણમાં ચર્ણ શકે છે, માટે ત્રણ પ્રમાણુ માનવામાંજ લાધવ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૯ પ્રભા] ચાર પ્રકારના યોગનું વર્ણન છે, પક્ષમાં હેતુને જોઈને ત્યાં સાધ્ય સંબંધી કલ્પના કરવી તે અનુમાન, તેના ત્રણ વિભાગ છે, પૂર્વવત, શેષવત ને સામાન્યતદષ્ટતેમાં કારણ જોઇને તેના કાર્યને નિશ્ચય કરવામાં આવે તે પૂર્વવત, જેમ આકાશમાં વાદળાઓને સમૂહ જોઈને વૃષ્ટિ થવાને નિશ્ચય થાય છે. કાર્ય જોઈને તેના કારણને નિરાય કરવામાં આવે તે શેષવત, જેમ નદીમાં પૂર ચઢેલું જોઈને તે નદીના મૂલભણીના દેશમાંના કોઈ ભાગમાં વૃષ્ટિ થવાને નિશ્ચય થાય છે, અને પ્રત્યક્ષની પેઠે અપ્રત્યક્ષમાં પણ કોઈ સાધમ્ય જોઈને અપ્રત્યક્ષમાં પણ તે પ્રકારે હવાને નિશ્ચય કરવામાં આવે તે સામાન્ય તદષ્ટ. અનુમેય (જેનું અનુમાન કરાય છે તે) પદાર્થને સમાનજાતિવાળા પદાર્થમાં મેળવનાર અને ભિન્નજાતિના પદાર્થથી પૃથફ કરનાર જે સંબંધ છે તે સંબંધને આ અનુમાન દ્વારા સામાન્ય રીતથી વિચાર કર ય છે, જેમકે ચંદ્ર અને તારાદિ ચાલે છે, કેમકે એક સ્થલેથી બીજે સ્થલે જવું ચાલ્યા વિના બનતું નથી, એટલે ચૈત્રનામના પુરુષની પેઠે ચંદ્રાદિ સર્વ બ્રહ્માંડ ચાલે છે તેમજ વિધ્યાચલ ગતિશય છે, કારણકે તે હંમેશ એક સ્થલે રહે છે. આ જ્ઞાનની ઉત્પત્તિ સામાન્યતદષ્ટનામના અનુમાન પ્રમાણુકારા થાય છે. આમ-ધર્માધર્મને તથા સત્યાસત્યને વિવેક કરનાર વિશ્વાસ કરવાગ્ય કે મહાત્મા દ્વારા સારી રીતે જોઈને કિવા સાવધાનતાપૂર્વક અનુમાન કરીને જે વયને ઉપદેશાદિનિમિત્તે કહેવાયેલાં છે તે વચનોથી શ્રેતાને તે અર્થને વિષય કરનારી જે વૃત્તિ થાય છે તે આગમપ્રમાણુ કહેવાય છે. પ્રત્યક્ષપ્રમાણુના પાંચ જ્ઞાનેંદ્રિયને ભેથી પાંચ પ્રકાર–ચાક્ષુષપ્રત્યક્ષ, શ્રાવણુપ્રત્યક્ષ, રાસનપ્રત્યક્ષ, ઘાણજ પ્રત્યક્ષ અને ત્વાચપ્રત્યક્ષ-ગણાય છે. જેથી પદાર્થના ખરા સ્વરૂપનું ભાન ન થાય એટલે જે સંદેહવાળા કિવા ગૌણ અન્ય અર્થમાં રહે, ને પિતાના અસંદિગ્ધ કિવા મુખ્ય અર્થમાં ન રહે તે વિપર્યયવૃત્તિ-મિથ્યાજ્ઞાનવૃત્તિ-કહેવાય છે. આ વિપર્યયજ્ઞાન પ્રમાણ નથી, કારણકેઉત્તરકાલમાં પ્રમાણુથી તેનું ખંડન થાય છે. પ્રમાણથી અપ્રમાણનું ખંડન થઈ જવું અન્યત્ર પણ જોવામાં આવે છે, જેમ નેત્રદોષથી Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રીગકૌસ્તુભ [છઠ્ઠી થતા બે ચંદ્રમાના દર્શનનું એક ચંદ્રમાના દર્શનથી ખંડન થઈ જાય છે, આ મિથ્યાશાનને જ અવિદ્યા કહે છે. શબ્દમાત્રથી જેનું ભાન થાય, પરંતુ જેમાં ય પદાર્થ કાંઈ પણ ન હોય તે વિક૯પવૃત્તિ કહેવાય છે, જેમ “વંધ્યાપુત્ર જાય છે,” એ વાકય સાંભળવાથી કઈ પુરુષ જાય છે એમ જ્ઞાન થાય છે, પરંતુ યથાર્થ રીતે જોતાં વંધ્યાપુત્રનું અસ્તિત્વજ સંભવતું નથી, અને તેથી જવાની ક્રિયા પણ ભ્રમજન્યજ ઠરે છે, કારણકે કઈ પણ ક્રિયા આધ રવિના રહી શકતી નથી. મિથ્યાજ્ઞાન અથવા ભ્રમ ઉત્પન્ન કરવાવાળી આ વૃત્તિ પણ પ્રમાયથાર્થ-જ્ઞાન-નું સાધન નથી. જાગ્રદેવસ્થાના તથા પ્રાવસ્થાના જ્ઞાનના અભાવવાળી તમોગુણપ્રધાન જે ચિત્તવૃત્તિ તે નિદ્રા કહેવાય છે. અનુભવેલા વિષયના સ્મરણને સ્મૃતિ કહે છે. એ સ્મૃતિની ઉત્પત્તિ રાગ, દ્વેષ કિવા મહાદિને લીધે થાય છે. ચિત્તરૂપી નદી ઉભયતવાહિની એટલે પાપમાર્ગ તથા પુણ્યમાર્ગ એ બંને પ્રતિ વહન કરનારી છે. તેમાં જ્યારે વૈરાગ્યરૂપી બંધથી વિષયભૂમિમાં વહન કરનારી પાપવહાધારાને રોકવામાં આવે છે, અને વિવેકદર્શનના અભ્યાસવડે વિવેકભૂમિમાં વહન કરનારી ધારાને ઊઘાડી મૂકવામાં આવે છે ત્યારે પરિણામે ચિત્તવૃત્તિની એકાગ્રતા ને તેને નિષેધ થાય છે. ચિત્તમાં અનેક વિષયોની વાસના હોવાને લીધે મનુષ્યનું ચિત્ત ચંચલ રહે છે, તેની આત્મામાં સ્થિરતા કરવા માટે દાતા તથા ઉત્સાહપૂર્વક ચિત્તની સ્થિરતા કરનારાં સાધનનું અનુષ્ઠાન કરવું તે અભ્યાસ કહેવાય છે. એ અભ્યાસની પકવાવસ્થા પ્રાપ્ત કરવા માટે નિરંતર લાંબા સમય સુધી શ્રદ્ધા તથા બ્રહ્મચર્યાદિનું અવલંબન કરી તેનું સેવન કરવું જોઈએ. આ લેકના વિષયમાં તેમજ પારલૌકિક-સ્વર્ગાદિના-વિષયોમાં દેષદર્શનપૂર્વક ઈચ્છાને અભાવ છે-ચિત્તને સમરત વિષયવાસનાથી હટાવી દેવું–તે વૈરાગ્ય કહેવાય છે. લોકિક તથા પારલૌકિક વિષયોમાં વિરક્તિવાળા સાધકની બુદ્ધિ શુદ્ધ થવાથી તથા અભ્યાસવર્ડ સ્થિર થવાથી કમાત તેના ચિત્તમાં સમાધિદ્વારા શુદ્ધ જ્ઞાનનો ઉદય થાય છે Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ]. ચાર પ્રકારના યોગનું વર્ણન ૯૧ ત્યારે તેને જણાય છે કે મને પ્રાપ્તવ્ય સુખની પ્રાપ્તિ થઈ છે, ને ક્ષય કરવાયેગ્ય મારા ચિત્તમાં રહેલા અવિદ્યાદિ પાંચે કલેશે નાશ પામ્યા છે. આવા જ્ઞાનની દઢતા એજ વૈરાગ્ય તથા અભ્યાસની પરાકાષ્ટા હદ–છે. એવા અભ્યાસવૈરાગ્યદ્વારા જેનું ચિત્ત શાંત થયું છે તેનું ચિત્ત સૂક્ષ્મ વિચાર કરવાને યોગ્ય થાય છે, અને તેના અવિદ્યાદિ કલેશની નિવૃત્તિ થઈ જાય છે. અવિદ્યા, અમિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ પ્રકારના કલેશે છે. એમાં અસ્મિતાદિ ચાર પ્રકારના કલેશાનું ઉત્પત્તિસ્થાન અવિદ્યા છે, કારણકે અવિદ્યાના આવિર્ભાવવિના અન્ય ચારે કલેશ લીન અવસ્થામાં રહે છે. જ્યારે અવિદ્યાને મનુષ્યના ચિત્તમાં પ્રાદુર્ભાવ થાય છે ત્યારે બીજા ચાર કલેશે પણ જાગ્રત થઈ જાય છે. જેમ દગ્ધબીજથી વૃક્ષાદિની ઉત્પત્તિ થતી નથી તેમ જેના કોશે ગાગ્નિથી ભસ્મ થઈ જાય છે તેના ચિત્તમાં પુનઃ તે કલેશેને આવિર્ભાવ થતું નથી. શરીરાદિ અનિત્ય પદાર્થમાં નિત્યપણાની બુદ્ધિ, સ્ત્રી આદિનાં અપવિત્ર શરીરેમાં પવિત્રપણાની બુદ્ધિ, વિષયાદિ દુઃખમાં સુખની બુદ્ધિ અને દેહાદિ અનાત્મપદાર્થમાં આત્માની બુદ્ધિ ઉપજાવનાર અસમ્યફ જ્ઞાનને અવિદ્યા કહે છે. આત્મા તથા બુદ્ધિની એકતાની પ્રતીતિને અસ્મિતા કહે છે. સુખના જાણવાવાળાની સુખના સ્મરણપૂર્વક સુખમાં તથા તેનાં સાધનમાં જે પ્રીતિ તે રાગ કહેવાય છે. દુઃખને જાણનારને દુ:ખની સ્મૃતિપૂર્વક દુઃખમાં તથા તેનાં સાધનમાં જે ક્રોધ તે દ્વેષ કહેવાય છે. મરણના ભયથી શરીરની રક્ષાવિષે જે અતિઆગ્રહ તે અભિનિવેશ કહેવાય છે. એ અભિનિવેશ વિધાન તથા મૂર્ખ સર્વમાં સમાનપણે વ્યાપી રહેલ છે. જેમ મલિન વસ્ત્રને મેલ પ્રથમ જલવડે ધવાથી અને ક્ષારયુક્ત ઊના પાણીમાં બાફવા આદિ ઉપાયથી દૂર કરવામાં આવે છે તેવી રીતે પૂર્વોક્ત કલેશોની સ્થવૃત્તિઓ પ્રથમ ક્રિયાગથી * તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરભક્તિ, એ ક્રિયાયોગ કહેવાય છે. એનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ દર શ્રીગકૌસ્તુભ [ છઠ્ઠી અને પછી તેની સૂક્ષ્મવૃત્તિઓ આત્મવિચાર તથા આત્મધ્યાનથી દૂર કરવી જોઈએ. એ પાંચ લેશે કર્ભાશયનું મૂલ છે. એ કર્ભાશય દષ્ટ તથા અદષ્ટ જન્મનું કારણ થાય છે. પુણ્યરૂપ, પાપરૂપ અને મિશ્રરૂપ એ કર્ભાશયને ઉપજાવવામાં કામ, ક્રોધ, લોભ અને મોહ પણ હેતુરૂપ થાય છે. મન આદિના તીવ્રવેગથી કરેલાં પુણ્યકર્મો તથા પાપકર્મો શીધ્ર ફલ દેનારાં નીવડે છે. જયાં સુધી ચેખાપર તેનાં ફેતરાં રહે છે ત્યાં સુધી તેમાં અંકુરાદિરૂપે ઉત્પન્ન થવાની શકિત રહે છે, પણ ચખાપરનાં ફેતરાં ઊતારી નાંખવાથી તેમાં તે શક્તિ રહેતી નથી, એવી જ રીતે જ્યાં સુધી કર્માયમાં ફ્લેશ રહે છે ત્યાં સુધી તે શુભાશુભ કર્મોને ઉત્પન્ન કરાવ્યા કરે છે, પરંતુ જે કર્ભાશયમાં કલેશોના સંસ્કારનો અભાવ થઈ ગયો હોય છે તેનાથી શુભાશુભ કર્મો અભિમાનપૂર્વક ઉત્પન્ન કરવાનું કામ સર્વદા અસંભવ વાળું થઈ જાય છે. કર્મને વિપાક ત્રણ પ્રકારને છે, જાતિ, આયુર્ અને સુખદુઃખના અનુભવરૂપ ભગવર્તમાનજન્મની પ્રાપ્તિપછી જે શુભાશુભ કર્મ કરવામાં આવે છે તે તથા પાલ્લાં સંચિત કર્મો એ સર્વ મળીને તેમાંનાં પ્રધાન (બલવાન) કર્મો પ્રારબ્ધકર્મની સમાપ્તિએ થવાના નવા જન્મની સાથે જવને જોડે છે, ત્યાં નક્કી થયેલા સમય સુધી તે જીવે છે, અને રખદુઃખરૂપ ભેગ ભગવે છે. કલેશના અને કર્મવિપાકના અનુભવથી સ્થાયી થઈ રહેલી વાસનાથી મૂછિત થયેલું જીવનું રિત ચિત્રલિખિતની પિઠે સ્તબ્ધ રહે છે તેને પદાર્યાદિનું સ્મરણ કરાવનાર તેમાં રહેલા સંસ્કારે છે. આગળ જે જન્મ દેવાવાળો કર્ભાશય કહ્યો છે તેના બે પ્રકાર છે. એક નિયતવિપાક અને બીજો અનિયતવિપાક. તેમાં અનિયતવિપાક કર્મશયની ત્રણ ગતિ થાય છે. પહેલી ગતિ અપકવકર્ભાશયને જ્ઞાનાદિવડે નાશ થાય છે, બીજી ગતિ પ્રધાનકર્મથી તેને અસંયોગ થાય છે, અને ત્રીજી ગતિ નિયતવિપાકના પ્રધાનકર્મફલથી અવરોધ થઈને ચિરંકાલપર્યત તેનું નિષ્ફળ રહેવું થાય છે. ઉપર કહેલ Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ચાર પ્રકારના યાગનું વર્ણન કારણકે તે ત્રણના હેતુ માત્રને અનુકૂલતાના તથા જાતિ, આયુષ તથા ભાગ સુખથી તથા દુ:ખથી યુક્ત હાય છૅ, પુણ્ય તથા પાપ છે, સુખદુ:ખનું જ્ઞાન પ્રાણિપ્રતિકૂલતાના જ્ઞાનદ્રારા થાય છે. શબ્દાદિ વિષયના ભાગથી મનુષ્યની ઇંદ્રિયા શાંત તથા તૃપ્ત થતી નથી, પણ ઊલટી વિષયભોગના અભ્યાસથી તે મનુષ્યના ચિત્તમાં રાગની વૃદ્ધિ થાય છે, અને તેની ઈંદ્રિયા પાતપેાતાના વિષયેાના સેવનમાં વિશેષ ચતુર થતી જાય છે, અને જીવને બહુવિધ દુ:ખને અનુભવ કરાવે છે. એવી રીતે વિષયાનું રાગપૂર્વક સેવન મનુષ્યના સુખનું સાધન નથી, પણ પરિણામે મનુષ્યના દુ:ખમાં તે વધાશ કરનાર છે. વિષયસુખાની તથા તેનાં સાધનેાની પ્રાપ્તિની કામનાને વશ થઈ માણસ શરીર, મન અને વાણી આદિથી યત્ન કરે છે. પેાતાના તે યત્નમાં સાહાચ્ય થનારપર તે રાગ કરે છે, અને તેમાં પ્રતિકૂલ ચનારપર તે ક્રોધ કરે છે. સર્વ કર્મ, રાગ દ્વેષ લાભ અને માહથી ઉત્પન્ન થાય છે, અને તેથી મનુષ્ય ધર્માધર્મના સંગ્રહ કરે છે. સુખના અનુભવથી સુખના સંસ્કારાની અને દુઃખના અનુભવથી દુઃખના સંસ્કારાની મનુષ્યના ચિત્તમાં અધિકતા થાય છે. એ સંસ્કારશદ્વારા મનુષ્ય પુન: પ્રવૃત્તિ કરી સુખદુ:ખના અનુભવ કરે છે, તથા તજજન્ય સંસ્કારેના સંગ્રહ કરે છે. એવી રીતે આ અનાદિ દુ:ખસ્રોત વહન કર્યાં કરે છે. આત્માના યથાર્થ જ્ઞાનદ્વારા સર્વ દુ:ખાની નિવૃત્તિ થાય છે, માટે મુમુક્ષુએ આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું તેઇએ. જેમ આયુર્વેદ ચતુર્વ્યૂહ કહેવાય છે, કેમકે તેમાં રાગ, રાગના હેતુ, આરોગ્ય અને રોગનિવૃત્તિના ઉપાયે। દર્શાવવામાં આવ્યા છે, તેમ યાગશાસ્ત્ર પણ ચતુર્વ્યૂહ કહેવાય છે, ક્રમ તેમાં સંસાર, સંસારના હેતુ, મેક્ષ નિર્વાણુ-કૈવલ્ય અને મેાક્ષના ઉપાયનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. જેમાં દુ:ખની અધિકતા છે, તથા જે ક્ષણે ક્ષણે પરિણામ પામ્યા કરે છે તે સંસાર છે. પુરુષના તથા પ્રકૃતિના સંયાગ એ આ સંસારના હેતુ છે. ત્રણ ૯૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રીગૌસ્તુભ [ છઠ્ઠી પ્રકારના દુઃખની અત્યંતનિવૃત્તિ અને પરમાનંદની નિત્ય પ્રાપ્તિ એ મેક્ષ કહેવાય છે, અને તે મેળવવાને ઉપાય વિવેકાદિદારા તથા શ્રવણ મનન ને નિદિધ્યાસનદ્વારા થયેલું આત્માનું યથાર્થ જ્ઞાન છે. તે આત્મજ્ઞાનની વિષયના ભેદથી સાત પ્રકારની અવસ્થા છે. તેમાંની પહેલી ચાર અવસ્થા–ભૂમિકાને કાર્યવિમુક્તિ અને બીજ ત્રણ અવસ્થાને ચિત્તવિમુક્તિ એ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. પહેલી ભૂમિકા યશન્ય છે. આ અવસ્થા જે યોગીને પ્રાપ્ત થાય છે તેને એમ ચિન થાય છે કે પૂર્વકાલમાં મારે ઘણુંજ જાણવાનું હતું, પણ હવે મારે કાંઈ પણ જાણવા જેવું રહ્યું નથી, જાણવાનું સદળું મેં જાણ્યું છે. બીજી અવસ્થા હેયશન્ય છે. એ ભૂમિકા પ્રાપ્ત થવાથી યોગીને એમ લાગે છે કે આગળ મારે કામાદિ અનેક ત્યજવાયોગનો ત્યાગ કરવાને હતા, પણ હવે મારે કાંઈ પણ ત્યજવાનું રહ્યું નથી. ત્યજવાયોગ્ય બંધનના સર્વે હેતુઓને મેં નાશ કર્યો છે. ત્રીજી પ્રાપ્તપ્રાય-અવસ્થામાં સ્થિર થવાથી મેગીને એમ પ્રતીત થાય છે કે વિયના લાભે મને સર્વ કાંઈ પ્રાપ્ત થઈ ગયું છે, હવે મારે કઈ "ણ વસ્તુની પ્રાપ્તિ કરવી અવશેષ રહી નથી. જેથી કર્તવ્યશન્ય અવસ્થામાં સ્થિર થવાથી વિવેકખ્યાતિની પ્રાપ્તિવડે કરવાનું સઘળું મેં કર્યું. હવે મને કાંઈ પણું કર્તવ્ય રહ્યું નથી, એમ તે યોગીને જણાય છે. પાંચમી ભૂમિકામાં સ્થિર થવાથી યોગીને જણાય છે કે ' ર્વકાલમાં હું અનેક બુદ્ધિજન્ય દુઃખેથી ગ્રસ્ત હતા, પણ હવે મારાં સર્વ દુબે ક્ષય થઈ ગયાં છે, ને મારી બુદ્ધિ કૃતાર્થ થઇ છે. છઠ્ઠી અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે યોગીને એમ સમજાય છે કે મારા અંતઃકરણના ગુણે દગ્ધબીજવત થઈ ગયા છે. પ્રોજન ન હોવાથી હવે પુનઃ તેમની ઉત્પત્તિ નહિ થાય, અને છેલ્લી અથવા સાતમી ભૂમિકા જ્યારે યોગીને પ્રાપ્ત થાય છે ત્યારે તેની બુદ્ધિ પુરુષમાં લયભાવને પામવાથી તે Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ચાર પ્રકારના ચાંગનું વર્ણન ૫ ગુણાતીત ને સ્વરૂપમાત્ર અવસ્થિત-ચિત્માત્રસ્વરૂપે-કૈવલ્યરૂપે-રહે છે. x યેાગનાં આ અંગેનું ( જેનું વર્ણન હવે પછી કરવામાં આવશે તેનું) અનુષ્ઠાન કરવાથી ક્રમાત્ પાંચ વિભાગવાળું અવિદ્યા નષ્ટ થઈ જાય છે. અવિદ્યાના નાશ થવાથી તજન્ય અંત:કરણની અપવિત્રતાના ક્ષય થાય છે, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. યાગી જેમ જેમ યાદિ યાગાંગાનું ખાદરપૂર્વક અનુન્નાન કરતા જાય છે તેમ તેમ તેના ચિત્તની મલિનતા ક્ષય પામતી જાય છે, અને મલિનતાના ક્ષયના પ્રમાણમાં તેના ત્તિમાં જ્ઞાનના ઉદ્દય થતા જાય છે, તથા ક્રમથી જ્ઞાનની ઉત્કૃષ્ટતા થતી જાય છે. સુખનું કારણ જેમ ધર્મ છે, તેમ મેક્ષપ્રાપ્તિનું કારણ રાજયોગદ્વારા ઉપજતું જ્ઞાન છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આ રાજયોગ તથા હ્રયોગ બંનેનાં અંગ ગણાય છે. × શ્રીયોગવાસિષ્ઠમાં શુભેચ્છા, વિચારણા, તનુમાનસા, ( મનની એકાગ્રતા, ) સાત્તિ, ( સત્ત્વગુણની વૃદ્ધિ અથવા પ્રત્યક્અભિન્ન બ્રહ્મના જ્ઞાનની પ્રાપ્તે, ) અસંસક્તિ, ( સત્ત્વગુણની વૃિદ્ધ થવાથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેમાં અનાસક્તિ, ) પદાર્થભાવિની, પેાતાની મેળે પેાતાના સ્વરૂપ વિનાની અન્ય સર્વે દૃશ્ય વસ્તુઆનું અદર્શન, ) અને . ( બ્રહ્મમાં ઉત્થાનરહિત સ્થિતિ ) એવી રીતે જ્ઞાનની સાત ભૂમિકાએ કહેલી છે. જેમાંની પહેલી ત્રણ સાધકની ભૂમિકા અને ખીજી ચાર સિદ્ધની ભૂમિકા છે. પાછલી ત્રણ ભૂમિકા અભ્યાસ કરવાથી વાસનાક્ષય અને મનેાનાશદ્રારા (મનના સ્થૂલભાવની નિવૃત્તિદ્વારા ) યોગીને જીવન્મુક્તિના વિલક્ષણ આનંદ અનુભવવામાં આવે છે. સિદ્ધની ભૂમિકામાં ચાથી જ્ઞાનની, પાંચમી વન્મુકતની, છઠ્ઠી મહામુક્તની તે સાતમી અતિમુક્તની ભૂમિકા ગણાય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ [ છઠ્ઠી શ્રીગૌસ્તુભ શ્રી ઈશ્વરની ભક્તિ* કરવાથી પણ તેમની કૃપાવડે યોગીને અસંપ્રજ્ઞાતસમાધિને લાભ થાય છે. કલેશ, કવિપાક અને કર્મશયથી સર્વદા સર્વથા રહિત જે પુરુષવિશેષ કે ઈશ્વર કહેવાય છે. અવિવા, અસ્મિતા, રાગ દ્વેષ ને અભિનિવેશ એ પાંચ કલેશ કહેવાય છે. પાપપુણ્ય કર્મ કહેવાય છે. કરેલ કર્મોનાં ફલ જે દુઃખસુખ તે કર્મવિપાક કહેવાય છે અને કરેલાં કર્મોના જે સંસ્કાર તે કર્મશય કહેવાય છે. એ સર્વે મનની સાથે સંબંધ રાખે છે, પણ તેને જીવનમાં આરોપ થાય છે, કારણકે જીવ પિતાને કર્મના કલને ભક્તા માને છે. જેવી રીતે સંગ્રામમાં હાર તથા જિત યોદ્ધાઓમાં થાય છે, પરંતુ તેનું તેમના રાજામાં આરોપણ કરવામાં આવે છે તેવી રીતે અહીં પણ સમજવું. ઉક્ત ઈશ્વરમાં ધર્મ, વૈરાગ્ય, ભક્તિના મુખ્ય નવ પ્રકાર છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન વંદન, દાસત્વ, સખ્ય અને આત્મનિવેદન, મહાપુરુષોઠારા પરમાત્માના શુભ ગુણો સાંભળવા કિવા મહાપુરુષપાસે સતશાસ્ત્રનું શ્રવણ એકાગ્રચિત્તે કરવું તે શ્રવણભક્તિ કહેવાય છે. સર્વોતર્યામી પરમાત્માના પિતાની જિવાથી ગુણ ગાવા તે કીર્તનભક્તિ કહેવાય છે. ઈશ્વરનું નામચિતન કરવું તે મરણભક્તિ કહેવાય છે શ્રી ઈશ્વરની પ્રતિમાનાં કે શ્રીસદ્દગુરુનાં ચરણારવિદની સેવા કરવી તે પાદસેવનભક્તિ, તેમની ષોડશોપચારથી કે પંચોપચારથી પૂજા કરવી તે અર્ચનભક્તિ, તેઓને પ્રેમપૂર્વક નમન કરવું તે વંદનભક્તિ, તેમની વિશ્વાસુ અને સ્નેહાળ સેવકની પેઠે સેવા કરવી તે દાસત્વભક્તિ, શરીર વાણી અને મનના વિકારથી રહિત થઈ તેઓની સાથે નમ્ર ને પ્રામાણિક મિત્રની રીતે વર્તવું તે સખ્યભક્તિ અને પિતાનું સર્વસ્વ તેમને અર્પણ કરી નરભિમાનપણુવડે તેઓના અનુયાયી થઈ રહેવું તે આત્મનિવેદનભક્તિ કહેવાય છે. એ નવધા ભક્તમની પ્રત્યેક વ્યક્તિના ત્રણ ત્રણ ભેદ સવાદિ ત્રણ ગુણવડે થયેલા છે, અને એ સત્યાવીશ ભક્તિમાંની પ્રત્યેક વ્યક્તિના મૃદુ, મધ્ય ને Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ચાર પ્રકારના યોગનું વર્ણન જ્ઞાન અને ઐશ્વર્યતા અવધિ છે. એ ઈશ્વર વાચ્ય અને પ્રણવ (%) તેને વાચક છે. ઉક્ત પ્રણવને યથાવિધિ જપ કરવાથી તથા તેના અર્થરૂપ ઈશ્વરનું ચિંતન કરવાથી તે મુમુક્ષુને પરમાત્માનું પૂર્ણ જ્ઞાન થાય છે, અને નીચે જણાવેલાં વિદ્ગોની નિવૃત્તિ થાય છે. વ્યાધિ, સ્યાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરત, ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિકત્વ અને અનવસ્થિતત્વ એ નવ ચિત્તને વિક્ષેપ કરનાર હોવાથી વિદ્ય કહેવાય છે. શરીરમાંના વાત, પિત્ત ને કફરૂપ ધાતુઓના બગડવાથી, તથા રસાદિપ આહારના પરિણામની તેમજ ચક્ષુરાદિરૂપ કરણની વિષમતા થવાથી, શરીરની જે અસ્વસ્થતા થાય તે વ્યાધિ, ચિત્ત તમે ગુણની વૃદ્ધિ થવાથી ખેટાં બાનાં કાઢી ગાનુકાનમાં ચેષ્ટારહિત અધિમાત્ર ( તીવ્ર એવા ત્રણ ત્રણ ભેદથી કુલ એકાશી પ્રકારની ભક્તિ થાય છે. એ કાશીમાં પ્રકારની ભક્તિની પકવાસ્થાએ ભક્તને પરાભક્તિ કિવા અનન્યભક્તિ પ્રાપ્ત થાય છે, જેને સંતે ખાશીમી ભક્તિ પણ કહે છે. ઉદારવૃત્તિવાળ, ઈદ્રિયોનું દમન કરનાર, બુદ્ધિમાન, સ્વધર્મને વિષે સ્થિર થયેલા, અકામાં લેકલવાળા, નિર્મની, સત્યભાષી, તનમનની શુદ્ધિવાળા, દયાલુ, ઉત્તમકર્તવ્યવિષે સ્થિરબુદ્ધિવાળા, ધીરજવાળા, યશસ્વી, પરોપકારી, આસ્તિ, એકાંતસ્થલમાં રહેનાર, સંતોષી, વિનયવાળા, કેમલ સ્વભાવવાળા, ચતુરાઈવાળા, સર્વપ્રાણીને વિષે દ્વેષશૂન્ય, મમતારહિત, નિરહંકારી, સુખદુઃખમાં સમાનવૃત્તિવાળા, ક્ષમાવાન, અપેક્ષારહિત, આલસ્યરહિત, ઉદાસીન અને પરમાત્મામાં અચલ પ્રીતિવાળા એ સાત્વિક ભક્તો સત્વગુણ દેવની ભક્તિનું અનુષ્ઠાન કરે છે. સંસારનાં સુખો ભેગવવાની સ્પૃહાવાળા, વ્યાભિલાષી, યશષ્ણુ, અભિમાની, શત્રુમિત્રને દઢ ભેદ રાખનાર, વિષની તૃષ્ણાવાળા, વિશેષ હાસ્ય કરનાર, પરમાર્થરૂપ બ્રહ્મને ને તેમની પ્રાપ્તિનાં સાધનને અનાદર કરનાર, સંસારી સુખસા) નાનાપ્રકારનાં સકામ કર્મોને આરંભ કરનાર ને કઠોર હંડ્યવાળા ભક્તો રજોગુણ દેવની ભક્તિ કરે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રીયોગકૌસ્તુભ [છઠ્ઠો થાય તે સ્યાન, બે વિરુદ્ધ કોટિને સ્પર્શ કરનારી કિવા ઉપાયના નિશ્ચયના અભાવવાળી ચિત્તવૃત્તિ તે સંશય, સમાધિનાં સાધનને વિચાર તથા તે સાધનનું અનુષ્ઠાન ન કરવું તે પ્રમાદ, કદાદિ દોષની વૃદ્ધિદ્વારા તથા તમોગુણની વૃદ્ધિદ્વારા તથા શરીરના તથા ચિત્તના ભારેપણથી “પછી કરીશ” એવા પ્રકારની ગસાધનવિષે થતી જે ઉપેક્ષાબુદ્ધિ તે આલસ્ય, વિષયોની અભિલાષા તે અવિરતિ, વિપરીતમિથ્યા-જ્ઞાન (કર્તવ્યમાં ને અકર્તવ્યનો ને અકર્તવમ કર્તવ્યને નિશ્ચય) તે ભ્રાંતિદર્શન, મધુમતી આદિ કેઈ પણ સમાધિભૂમિની અનુષ્ઠાન કરવા છતાં પ્રતિબંધક સંસ્કારના બહુપણાથી અપ્રાપ્તિ તે અલબ્ધભૂમિકત્વ, અને પ્રાપ્ત થયેલી મધુમતી આદિ ગભૂમિમાં ચિત્તની અસ્થિરતા કિવા કેટલોક સમય ઉપાસનામાં પ્રવૃત્તિ તે કેટલોક સમય યોગદાનાદિમાં પ્રવૃત્તિ અને વળી ક્યારેક ખેડવ્યાપારાદિમાં પ્રવૃત્તિ આવી જે ચિત્તની વ્યવસ્થાવિનાની સ્થિતિ તે અનવસ્થિતત્વ કહેવાય છે. ઉક્ત યોગવિદ્યોરૂપ ચિત્તવિક્ષેપની સાથે દુઃખ, દૌર્મનસ્ય, અંગમેજયત્વ તથા શ્વાસપ્રશ્વાસ પણ થાય છે. જેને અનુભવ થવાથી મનુષ્યાદિને તે પ્રતિકૂલ લાગે છે. કિવા જેનો અનુભવ થતાં છે તેને દૂર કરવા પ્રયત્નવાન થાય છે તે દુ:ખ. એ દુઃખનું પ્રકા સહિત વર્ણન પૂર્વ થઈ ગયું છે. પિતાની ઈચ્છાને ભંગ અથવા અનાદર થવાથી મનુષ્પાદિના મનમાં જે ક્ષેભ કિયા પરિતાપ ઉ જાવનારી ચંચલતા ઉત્પન્ન થાય છે તે દૌમનસ્ય કહેવાય છે. અંગકંપને યોગીઓ - હિંસા કરનારા, લેબી, ક્રોધી, નિર્બલ ને વિના વાંકે દુઃખદેનારા, થોડા સ્વાર્થ માટે પણ અસત્ય બેલનારા, કલેશ કરનારા, શોક કરનારા, બીકણ, નિદ્રાશીલ, આળસુ, કૃત્યાકૃયના વિચારવિનાના, પારકે કોહ કરનારા, સંશયી, પ્રમાદી અને દીર્ઘસૂત્રી ભક્તો તોગુણી ભૂતપ્રેતની ભક્તિ કરે છે. ઉપર દર્શાવેલ ભક્તોમાંના સત્ત્વગુણવાળા ભક્તોનેજ પરમાત્માની અનન્યભક્તિ વડે સમાધિલાભ થાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ચાર પ્રકારના યાગનું વણૅન ૯૯ અંગમેજયત્વ કહે છે, અને બહારના વાયુનું અનિયમિતરીતે બેરથી શરીરની અંતર પેમવું, તથા શરીરની અંતરના વાયુનું અનિયમિતપણે જોરથી શરીરની બહાર નીકળવું તે શ્વાસપ્રવાસ કહેવાય છે. એ વિક્ષેપોની નિવૃત્ત કરવામાટે યોગસાધક વિક્ષેપરહિત અદ્વિતીય બ્રહ્મનું એકાચિત્તે તિન કરે. મનુષ્યાદિના ચિત્તમાં એકાગ્રતા તથા ચંચલના એ બંને ધમે રહેલા છે. સુખસંપત્તિવાળાં સર્વ પ્રાણીઓમાં મૈત્રીતી ભાવના, દુ:ખીપ્રાણીપર દયાની ભાવના, પુણ્યાત્મા»ામાં મુદ્રિતાની પ્રસન્નતાની ) ભાવના અને ૫ પીએની ઉપેક્ષા કરવાથી મનુષ્યનું ચિત્ત એકાગ્ર થવાને યાગ્ય થાય છે. જેવી રીતે સ્વાવસ્થામાં અને સુષુપ્તિઅવસ્થામાં જાગ્રદવસ્થાના વિષયાનું જ્ઞાન તથા ઈંદ્રિયચાંચય નષ્ટ થઇ જાય છે તેવીજ રીતે આત્મજ્ઞાનની પ્રાપ્તિથી જ્યારે પરમ વૈરાગ્યવડે ચેાગીના ચિત્તની સર્વે વૃત્તિઓના નિરોધ થઇ જાય છે ત્યારે તેનું ચિત્ત ઋતિસ્થિર થવાથી તે અસંપ્રજ્ઞાતસમાધિર્ન પ્રાપ્તિ થઇ એમ કહેવામાં આવે છે. જીવનાં ત્રણ શરીથી અને પાંચ કાશાથી આત્મા ભિન્ન છે, અને તેને બ્રહ્મથી સર્વદા અભેદ છે એવી સમજતે આત્માનું પરાક્ષજ્ઞાન કહે છે. સ્થૂત્ર, સૂક્ષ્મ તે કારણુ એ જીવનાં ત્રણ શરીરાનાં નામેા છે, અને અન્નમય, પ્રામ, મનેામય, વિજ્ઞાનમય અને આનંદમય એ જીવના પાંચ શૈાનાં નામેા છે. પંચીકૃત પાંચ ભૂતૅાના ભૌતિક દેહને વિદ્રાના સ્થૂલશઃ ોર કહે છે. પંચીકૃત પાંચ ભૂત, પાંચ પ્રાણા, પાંચ જ્ઞાનેંદ્રિયા, પાંચ કર્મે દ્રિયા ને ચિદાભાસસહિત મનબુદ્વિના સમુદાયને વિદ્વાન સૂદ મશરીર કહે છે, અને મલિનસત્ત્વગુણસંહિત વિદ્યાના અંટા એ જીનું કારણશરીર કહેવાય છે. વિદ્વાને સ્થૂલશરીરને અન્નમયંકાશ, પાંય પ્રાણાસહિત પાંચ કમેંદ્રિયાને પ્રાણમયકે શ, પાંચ જ્ઞાને દ્રિયાસહિત મતે મનેામય}ાશ પાંચ જ્ઞાનેન્દ્રિયસહિત બુદ્ધિને + આચ્છાદનાનાં.જેમ રેશમના કીડાને કાણેટા અને તલવારને તેનું મ્યાન ઢાંકે છે તેમ મેં પાંચ કાશ! આત્માના શુદ્ધસ્વરૂપને ઢાંકે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રીગૌસ્તુભ | છઠ્ઠી વિજ્ઞાનમયકેશ ને કારણશરીરને આનંદમયકેશ કહે છે. ઉક્ત ત્રણ શરીરથી અને પાંચ કિશોથી ભિન્ન જે આત્મા તે સચ્ચિદાનંદરૂપ છે. કેઈ કાલે જેની નિવૃત્તિ (નાશ) ન થાય તે સત કહેવાય છે, અલુપ્તપ્રકાશ–નિયજ્ઞાન–ચિત કહેવાય છે, અને સુખ આનંદ કહેવાય છે. એક જ આત્મા નિત્તરહિત છે માટે તે સત કહેવાય છે, તે જડથી વિલક્ષણ પ્રકાશરૂપ છે માટે તે ચિત કહેવાય છે, અને તે દુઃખથી વિલક્ષણ મુખ્ય પ્રીતિનો વિષય છે માટે તે આનંદ કહેવાય છે. જેમ ઉષ્ણુપ્રકાશરૂપ અગ્નિ છે તેમ સચ્ચિદાનંદ ૨ મામા (પ્રાણિપદાર્થનું વાસ્તવિક સ્વરૂપ) છે. એ સચ્ચિદાનંદરૂપ આત્માવિષે આ સર્વ નામરૂપ પ્રપંચ કઢિપત છે. એ આત્માને અપક્ષ અનુભવ કરવા માટે જિજ્ઞાસુએ સાધનસંપન્ન થઈ યમ, નિયમ, ત્યાગ, મૌન, દેશ, કાલ, આસન, મૂલબંધ, દેસામ્ય, દૃસ્થિતિ, પ્રાણસંયમ 1, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ એ જ્ઞાનનાં ૮ પંદર અંગેનું સ વે પ્રકારે અનુકાન કરવું જોઈએ પરમાણુથી માંડીને આકાશપર્વત જે જગત છે તેને – બાધ-મિથ્યા પણને દઢ નિશ્ચય કરીને એક ડાહ્મરાજ સત્યપણાને. નિશ્ચય કર, અને મનસહત અગીઆર ઈ િવશ રાખવી તે યમ કહેવાય છે. સજાતીયત પ્રવાહ વધારે અને વિજાતીયવૃત્તિનો પ્રવાહ ઘટાડવે તે નિયમ કહેવાય છે. બ્રાકાર ને ને પ્રપંચાકાર1 x વિવેક, વૈરાગ્ય, સંપત્તિ, { રામ, દમ, શ્રદ્ધા, સમાધાન, ઉપરતિ ને તિતિક્ષા.) મુજુતા, છાણ, મન, નિદિધ્યાસન ને તવંપદાર્થધન એ આઠ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની અંતરંગ ( સાક્ષાત ) સાધન છે. આત્મા નિત્ય અને જગત અનિત્ય છે એવી દસમજને વિવેક કહે છે. બ્રહ્મા સુધીનાં વિષયસુખને કાકવિકાસમાન ગણી તેમાં ઉદાસીનતા રાખવી તે વૈરાગ્ય કહેવાય છે. મનેનિકને શમ કહે છે. ઈદ્રિયનિગ્રહને દમ કહે છે. શ્રીસદ્દગુરુનાં તથા વેદાંતનાં વાક્યો સત્ય છે એવા વિશ્વાસને શ્રદ્ધા કહે છે. ચિત્તવૃત્તિને વિક્ષેપથી શાન્ત કરી બ્રહ્મને વિષે જોડવી તે સમાધાન કહેવાય છે. વિષયને ત્યાગ Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] ચાર પ્રકારના રોગનું વર્ણન ૧૦૧ વૃત્તિ વિજાતીયવૃત્તિ કહે છે. સર્વ વસ્તુના અધિષ્ઠાનરૂપે અસ્તિ, ભાતિ અને પ્રિયરૂપથી બદઃ છે અમ જાણી નામરૂપવાળા જગતને વિવેકદૃષ્ટિથી અભાવ કરવે તે ત્યાગ કહેવાય છે. મનવાણી જેને પહોંચી શક્તાં નથી એવા અનિર્વાચ્ય બ્રહ્મામાં ચિત્તને ઠરાવવું તે મૌન કહેવાય છે. સર્વત્ર પરિપૂર્ણપ આત્મા રહેલ છે એવી સમજમાં મનની સ્થિતિ કરવી તે દેશ કહેવાય છે. બ્રહ્મનું ત્રિકાલાબાધ્ય સ્વરૂપ છે એમ સમજવું તે કાલ કેવાય છે. બ્રહ્મચિંતનમાં મનની સ્થિતિ કરવી તે આસન કહેવાય છે. સર્વ પ્રપંચના આધ રરૂપે બદ્ધ રહેલું છે એવી સમજને મૂલ કહે છે. બ્રહ્મ સર્વત્ર સમાનપણે રહેલું છે એમ સમજવાને દેહ સામ્ય કહે છે. સર્વ ત્રિપુટીઓને બ્રહ્મસ્વરૂપે જાણવી તે સ્થિતિ કહેવાય છે. હું બ્રહ્મ છું એવા નિશ્ચયમાં સ્થિર રહેવું તે પ્રાયામ કહેવાય છે. પ્રપંચાકારભાવનાને નિરોધ કરીને આત્મભાવના કરવી તે પ્રત્યાહાર કહેવાય છે. જે જે સ્થલે પિતાની મનોવૃત્તિ જાય તે તે સ્થળે બ્રહ્મદર્શન કરવું તે ધારણું કહેવાય છે. મનની અખંડ બ્રહ્માકારવૃત્તિ રાખવી તે ધ્યાન કહેવાય છે, અને મનની દિપુટીરહિત અખંડબ્રહ્માકારવૃત્તિ રહે તે સમાધિ કર્યા પછી પ્રાપ્ત થ લા તે વિષયને ભોગવવાની ઇચ્છાના અભાવને ઉપરતિ કહે છે. શું તેને તથા ક્ષુધાપિપાસાને સહન કરવાં તે તિતિક્ષા કહેવાય છે. મોક્ષની ઇચ્છા તે મુમુક્ષતા કહેવાય છે. યુક્તિથી વેદાંતવાક્યોના તાત્પર્ય ને બહ્મમાં નિશ્ચય કરવો તે શ્રવણ કહેવાય છે, જીવબ્રહ્મના અભેદની સાધક અને ભેદની બાધક યુક્તિઓથી અદ્વિતીય બ્રહનું ચિંતન કરવું તે મનન કહેવાય છે. અનાત્માકારવૃત્તિના વ્યવધાનથી (અંતરાયથી) રહિત બ્રહ્માકારવૃત્તિની સ્થિતિને નિદિધ્યાસન કહે છે, અને ચેતન તથા જનું કમથી અધિકાનઅધ્યસ્તપણું દ્રષ્ટાદશ્યપણું તથા સાક્ષિસાઠ્યપણું છે તે ઐક્ત અનેક પ્રક્રિયાથી વિચાર કરે વા ઈશ્વરના ને જીવના નિરુપાધિક સ્વરૂપને અભેદ વિચારે તે તત્ત્વપદના અર્થનું શોધન કહેવાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી ગૌસ્તુભ [છઠ્ઠી કહેવાય છે. તે સમાધિ બ્રહ્મજ્ઞાનવડે થાય છે. અંત:કરણની આ નિઃસ્કુરણદા એ સાક્ષાત મુક્તસ્થિતિ છે, ને એ સ્થિતિ નિર્વિકલ્પસમાધિના અભ્યાસના પરિપાકવડે પ્રાપ્ત થાય છે. પરમાણુથી માંડીને મહાસ્થૂલ પદાર્થસુધીમાંની કઈ પણ સાત્વિક પ્રિય વસ્તુના ધ્યાનથી ગાભ્યાસીનું મન સ્થિર થાય છે, અને પછી કમથી તેને અસંપ્રજ્ઞાતસમાધિની પ્રાપ્તિ થાય છે. આ જગતમાં બે પ્રકારના પદાર્થો છે, સૂક્ષ્મ અને સ્થૂલ. યોગાભ્યાસીને ઉચિત છે કે તે બેમાંની કોઈ એક વસ્તુનું ધ્યાન કરે. યોગાભ્યાસી જ્યારે સૂક્ષ્મ પદાર્થની પરંપરામાં પિતાનું ચિત્ત લગાડે છે ત્યારે સર્વથી સૂક્ષ્મ પરમાણુમાં તેનું ચિત્ત સ્થિર થયા પછી સૂક્ષ્મતમ ઈશ્વરમાં તેના ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થાય છે. એવી જ રીતે સ્થલ પદાર્થના ધ્યાનથી આકાશાદિ મહાસ્થલ પદાથોથી પણ સ્થૂલ જે પરમેશ્વર તેમાં તેનું ચિત્ત સ્થિર થઈ જાય છે. - રજસ્તમગુણના સંસ્કારરહિત સત્વગુણના સ્વચ્છ સ્થિતિ પ્રવાહને વૈશારદ કહે છે. જ્યારે નિવિચારસમાધિથી પગને ઉક્ત વૈશાર પ્રાપ્ત થાય છે ત્યારે તેને અધ્યાત્મપ્રસાદ પ્રાપ્ત થાય છે. એ સ્થિતિમાં જે પ્રજ્ઞા (બુદ્ધિ) ઉપજે છે તેને ઋતંભરાપ્રજ્ઞા–સત્યને ગ્રહણ કરનારી બુદ્ધિ-કહે છે. એ પ્રણાની પ્રાપ્તિ થવાથી યોગીની બુદ્ધિમાં વિપરીતજ્ઞાનને ગંધ પણ રહેતું નથી. મનુષ્યને શબ્દદ્વારા જે જ્ઞાન થાય છે તે સામાન્ય છે, કારણકે શબ્દથી વિશેષ સ્વરૂપનું જ્ઞાન થતું નથી. એવી જ રીતે અનુમાન પણ સામાન્યને વિષય કરનારું છે. અત્યંત સૂક્ષ્મ અને વ્યવહિત (અંતરાયવાળી) વસ્તુઓ લેકે પ્રત્યક્ષ પ્રમાણુથી જાણું શકતા નથી. એવી રીતે લૌકિક પ્રમાણહારા જે વસ્તુઓ જાણ શાકાતી નથી તે વસ્તુઓ સમાધિથી નિર્મલ ને એકાગ્ર થયેલી બુદ્ધિદ્વારા જાણવામાં આવે છે. સમાધિથી ઉત્પન્ન થયેલા સંસ્કારે વ્યત્યાન સંસ્કારને તિભાવ કરે છે, વ્યુત્થાન સંસ્કારને Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ચાર પ્રકારના યાગનું વર્ણન ૧૦૩ તિશભાવ થવાથી તે કાલે વિષયાનું જ્ઞાન તિરાભાવ પામે છે, વિષયાનું જ્ઞાન તિરાધાન થવાથી પુન: સમાધિ પ્રાપ્ત થાય છે, અને તે સમાધિદ્વારા પુનઃ સમાધિના સંસ્કાર દૃઢ થાય છે, એમ સંસ્કારથી ભાલપ્રજ્ઞા વા રસમાધિપ્રજ્ઞા અને તે બંને પ્રજ્ઞાથી સંસ્કાર ઉત્પન્ન થયા કરે છે. એ ચથી અંતે ચિત્તના અવિદ્યાદિ લેશે! નાશ પામે છે, અને ચિત્ત નિ શ્રેષ્ટ થઈ આત્મસ્વરૂપમાં સ્થિત થાય છે. સુષુપ્તિમાં અંત:કરણની બ્રહ્માકારવૃત્તિને અભાવ થાય છે, અને અસંપ્રજ્ઞાતસમાધિમાં અંત:કરણની બ્રહ્માકારવૃત્તિ બની રહે છે. એટલે કે સુષુપ્તિમાં વૃત્તિસહિત અંતઃકરણનેા અભાવ થાય છે, અને અસંપ્રજ્ઞાતસમાધિમાં વૃત્તિસહિત ×અંતઃકરણ તા હૈાય છે, પણ તેની પ્રતીતિ થતી નથી. સુષુપ્તિમાં વૃત્તિના લય અજ્ઞાનમાં થાય છે, અને અસંપ્રજ્ઞાતસમાદિમાં વૃત્તિને લય બ્રહ્મમાં વ્ છે. સુષુપ્તિના આનંદ અજ્ઞાનથી આવૃત છે, અને સમાધિમાં નિરાવરણ બ્રહ્માનંદનું ભાન થાય છે. આ અસંપ્રજ્ઞાતસમાધિ જ્ઞાનની સાતમી ભૂમિકારૂપ વા યાગના પરમઅધિરૂપ છે. "" ક્રિયાયેાગ. ઉત્પત્તિયેાગ તથા ઔષધયામ દિ જે યાગ છે તે સર્વા પણ રાજયાવિષેજ અંતર્ભાવ છે, કેમકે તપ:સ્વાધ્યાયસ્વળિયાનાતિક્રિયાયોગઃ '' ( તપ, મંત્રજપ કિવા વેદાધ્યયન ને ઈશ્વરનું આડાધન એ ક્રિયાયોગ છે, ) આ શ્રીપતંજલિમુનિએ × જો માધિવિષે અંતઃકરણના અભાવ હાય તા યેાગીનું શરીર નિદ્રાણુર્ન પેઠે ઢળી જવું જોઇએ, પરંતુ ઢળી જતું નથી તેથી અનુમાન થાય છે કે તે વેલા અંત:કરણના અભાવ થતા નથી, પણુ તેનાં સર્વે પરિણામેા બ્રહ્મનેજ વિષય કરે છે. * અહીં આ રહસ્ય છે:—જોકે ઉક્ત સમાધિવિષે નિઃશેષ રજસ્તમસના તિરાધાનથી આવિર્ભાવને પ્રાપ્ત થયેલા શુદ્ધસત્ત્વગુણુરૂપ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રીયેાગકૌસ્તુભ [ ઠ્ઠી કહેલા ક્રિયાયાગને યમનિયમરૂપ અંગામાંજ અંતર્ભાવ છે. શ્રીબ્યાસાદિ જે જન્મથીજ યેગી થયા છે તે ઉત્પત્તિયેાગ પણ પૂર્વજન્મમાં અનુષ્ઠાન કરેલા રાજયાગના પ્રાથીજ પ્રાપ્ત થાય છે, માટે તે પણ રાજયાગ માંજ અંતર્ભાવ છે, અને સિદ્ધ થયેલા પારદાદિક દેવ્ય ઔષયાદિનું ભક્ષણ કરવાથી પણ યાગમિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તે પણ પૂર્વજન્મમાં કરેલા રાજયાગનું કુલ છે, માટે તેને પણ રાજયાગમાંજ સમાવેશ થાય છે. એ રાજયાગ સર્વ યાગાનેા રાજા છે. સીએમનસ્ક ખંડમાં પણ નીચેના વચનથી એમજ કહેલ છે: . 'राजत्वात्सर्वयोगानां राजयोग इति स्मृतः ॥ '' राजतं दीप्यमानं तं परमात्मानमव्ययम् । प्रापयेद्देहिनां यस्तु राजयोगः स कीर्तितः ॥” ** ભાવાર્થઃ—ડયાગાદિ સર્વ યાગમાં શ્રેષ્ઠ હોવાથી આને રાજયાગ કહેલ છે. સ્વયંપ્રકાશ અને અવિનાશી પરમાત્માર્થ સાધક પુરુષને પ્રાપ્તિ કરાવે છે માટે પણ તે રાજયોગ કહેવાય છે. એ પ્રમાણે શ્રીયાગકૌસ્તુભમાં ચાર પ્રકારના યાગનું વર્ણન એ નામની છઠ્ઠી પ્રભા સમાપ્ત થઈ. દુ -[*] ઉપાદાનવિષેજ વૃત્તિના લય સંભવે છે, નિર્વિકાર બ્રહ્મવિષે લય સંભવતા નથી, તથાપિ બ્રહ્મના ભાનરૂપ નિમિત્તે કરી વૃત્તિના લય થયેા છે તેથી ઉપચારથી બ્રહ્મવિષે લય કહેવાય છે; અથવા તે સમાધિમાન્ યાગવિદ્રષ્ઠિની દષ્ટિથી ગુણાદિ પ્રતીત થાય નહિ, કિંતુ શુદ્ધ બ્રહ્મજ પ્રતીત થાય છે, ત્યાં તે ( બ્રહ્મવિવર્ત ) વૃત્તિ( દૃષ્ટિ )( ના અભાવ થયા, માટે પણુ વૃત્તિના લય બ્રહ્મવિષે થયા એમ કહેવાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ સાતમી પ્રભા ચાગાભ્યાસાનુકૂલ દેશસ્થાનાદિનું કથન •[ * ] યેાગાભ્યાસને અનુકૂલ દેશસ્થાનાદિ કયાં કયાં છે, તથા પ્રતિકૂલ દેશસ્થાનાદિ કયાં કયાં છે, તે જાણવાની સાધક પુરુષને આવશ્યકતા હાવાથી હવે તેનું નિરૂપણ કરાય છે. જ્યાંનેા પવન સૂકા હાય, જ્યાં દૃષ્ટિ, શીતલતા તથા ઉષ્ણતા સમ રહેલાં હોય, અર્થાત જ્યાં અતિશય દૃષ્ટિ તથા ટાઢતડકા પડતાં ન હૈાય, પાણી મધુર ને પાચક હાય, આસપાસ રહેનાર લેાા તથા તે પ્રદેશના રાજા ધાર્મિક હાય, તે જ્યાં વિષયી જતેનું આગમન એછું થતું હાય તે દેશ યાગાભ્યાસમાટે અનુકૂલ ગણાય છે. શ્રીહયાગપ્રદીપિકામાં પણ હડાભ્યાસને અનુકૂલ દેશ નીચેના લેાકથી એને મળતાજ કથન કર્યાં છે:" सुराज्ये धार्मिके देशे सुभिक्षे निरुपद्रवे | धनुःप्रमाणपर्यंत शिलाग्निजलवर्जिते । - ,, एकांते मठिकामध्ये स्थातव्यं हठयोगिना । ભાવાર્થ:—જે દેશને રાજા સારા વિચારવાળા તથા સારા આચારવાળા હાય. જે દેશના લેાકા ધાર્મિક હાય, જ્યાં સુકાલ હાય, અર્થાત્ વારંવાર દુષ્કાલ ન પડતા હોય, અને ચેાર, વ્યાઘ્ર તે સર્પાદના જ્યાં ઉપદ્રવ ન હોય તે દેશમાં હયાગીએ એકાંતભાગમાં નાના મઢમાં સ્થિતિ કરવી, તે પેાતાના આસનથી ચાર હાથપર્યંતમાં પાષણ, અગ્નિ ને જલ રાખવાં નહિ. – રાજાપ્રા સારા આચારવિચારયુક્ત તથા ધાર્મિક હોય તા ગાગાભ્યાસીને સર્વ પ્રકારે અનુકૂલ આહારાદિ મળી શકે છે. દેશમાં પાક સારો થતા હાય તેા લા યાગાભ્યાસીને ઉત્સાહપૂર્વક આહારાદિ આપી શકે છે. જ્વરાતિ ઉપજાવનાર વિષવાળા પવન તથા મલિન Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રીગકૌસ્તુભ [સાતમી ને રોગ ઉત્પન્ન કરનારું જલ ને આર્ટ (ભીની) ભૂમિ એ પણ ઉપદ્રવ છે. તે ઉપદ્રવ ગાદિ ઉપજાવી ચિને વ્યાકુલ કરે છે, માટે તે ઉપદ્રવવિનાનો દેશ જોઇએ. આસનની સમીપ શિલા, અગ્નિ તથા જલ હેય તે વાત, પિત્ત ને કફની વિષમતાદ્વારા શરીરમાં વિક્રિયા ઉપજે છે માટે યોગાભ્યાસીએ પિતાના આસનથી ચાર હાથની અંતર તે રાખવાં નહિ એમ સૂચવ્યું છે. જ્યાં જનસમૂહની સ્થિતિ હોય કિવા જ્યાં તેમનું આવવુંજવું થતું હોય તેવા સ્થાનમાં મઠ કરવાથી લોકોને કોલાહલ સાંભળવાથી કિડા પરસ્પર થતો કલહ સાંભળવાથી ગાભ્યાસીના ચિત્તમાં વિક્ષેપ થાય છે માટે એકાંતસ્થાનમાં મઠ બાંધવાનું સૂચવ્યું છે. શ્રીકૃષ્ણયજુર્વેદની તાજેતરઉપનિષતમાં ગાભ્યાસને માટે અનુકૂલ સ્થાન નીચે પ્રમાણે કહ્યું છે – "समे शुचौ शर्करावहिवालुकाविवर्जिते शब्दजलाशयादिभिः । मनोनुकूले न तु चक्षुपोडने गुहानिवाताश्रयणे प्रयोजयेत् ॥" અર્થ–સર્વ બાજુથી સમાન, પવિત્ર, માંકરા અગ્નિ રેતી ને કોલાહલ ને જણાશયથી રહિત, મનને અનુકૂલ, મછરથી રહિત ને અસંત વાયુથી રહિત ગુહા આદિ સ્થાનમાં સાધક પુરુષ યોગાભ્યાસ કરે. હઠાભ્યાસીને માટે મઠ કે જોઈએ તે ષેિ શ્રીહઠયોગપ્રદીપિકામાં નીચે પ્રમાણે કહેલ છે – " अल्पद्वारमरंध्रगर्तविवरं नात्युच्चनोचायतं, सम्यग्गोमयसांद्रलिप्तममलं निःशेषजझितम् । बाह्ये मंडपवेदिकूपरुचिरं प्राकारसंवेष्टितं, प्रोक्तं योगमठस्य लक्षणमिदं सिद्धहठाभ्यासिभिः ॥" અર્થ-અપઠારવાળો, રંધ (દ્રિ) ખાડા ને દરથી રહિત, અતિઉંચે નહિ તેમ અતિનીચે નહિ, ગાયના છાણવડે સારી રીતે લીંપેલ, પવિત્ર, મચ્છર, માંકડ ને ચાંચડ આદિ જંતુઓથી રહિત, જેની બહાર મંડપ, વેદિ ને ફૂપ હેવાથી રમણીય છે એ ને ભીતિથી Page #130 -------------------------------------------------------------------------- ________________ મલા ] ગાભ્યાસાનુકૂલ દેશસ્થાનાદિનું કથન ૧૦૭ યુક્ત મઠ જોઈએ. આવી રીતનું આ ગામઠનું લક્ષણ હઠાભાસી સિહોવડે કહેવાયેલું છે. - શ્રીનંદિકેશ્વર પુરાણમાં ગમંદિરની રચના નીચે પ્રમાણે દર્શાવી .. मंदिरं रम्यविन्यासं मनोरं गंधवासितम् । धूणामोदादिसुरभिकुसुमोत्करमंडितम् ॥ मुनितीर्थनदीवृक्षपद्मिनीशैलशोभितम् । चित्रकर्मनिवद्धं च चित्रभेदविचित्रितम् ॥ कुर्याद्योगगृहं धीमान् सुरम्यं शुभवर्त्मना ॥ दृष्ट्वा चित्रगतान् शांतान मुनोन याति मनः शमम् ॥ सिद्धान् दृष्ट्वा चित्रगतान मतिरस्योद्यमे भवेत् । मध्ये योगगृहस्याथ लिखेत् संसारमंडलम् ॥ ઉમર ૪ મદાથો નાં% દ્રિત વિસ્T तान् दृष्ट्वा भीषणाकारान् संसारे सारवर्जिते ॥ अनवसादो भवति योगो सिद्धयभिलाषुकः । पश्यं' व्याधितान् जंतून्नतान्मत्तांश्चलबणान् ॥" અથે-રમ્ય રચનાવાળું, મનેહર, ધૂપ આનંદ ઉપજાવનારા સુગંધ ને ના પ્રકારનાં પુષ્પોથી શોભાયમાન, મુનિ તીર્થ નદી વૃક્ષ પશ્વિની ને પોતાનાં ચિત્રોથી શોભિત, ને નાનાપ્રકારનાં શાંતરસનું ઉદ્દીપન કરનારાં અન્ય ચિત્રોથી યુક્ત સુરમ્ય મંદિરરૂપ યોગગૃહને બુદ્ધિમાન પુરુ સારી રીતે રચે. ચિત્રમાં રહેલા શાંત મુનિઓને જોઈને ગાભાસીનું મન સમભાવને પામે છે, અને ચિત્રગત સિદ્ધોને જોઇને યોગાભ્યાસના ઉદ્યમમાં તેની બુદ્ધિ તત્પર થાય છે. વળી, ચોગગૃહના મધ્યમાં કવચિત સંસારમંડલ, શ્મશાન તથા મહાધાર નરને પણ દર્શાવે. તેઓના ભયંકર આકારોને જોઇને તથા સારરહિત સંસારમાં બેવડ વળી ગયેલા. ઉન્મત્ત ને જેઓનાં ત્રણ ટપકે છે એવાં વ્યાધિવાળાં માણસને દેખીને કૈવલ્યસિદ્ધિની અભિલાષાવાળો Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીયોગકૌસ્તુભ [ સાતમી યોગાભ્યાસી યોગાભ્યાસમાં અપ્રમત્ત થાય છે. યોગાભ્યાસ માટે બેસવાની ભૂમિ સમાન જોઈએ તે પૂર્વે કહેવાઈ ગયું છે. આસપાસની ભૂમિથી ચાર આંગળ ઉંચું ને બે હાથ લાંબુંપહોળું મૃત્તિકાનું કિવા કાછનું આસન કરે તો પણ વિરોધ નથી. તેવા આસન પર પ્રથમ દર્ભ કિવા દર્ભાસન, તે ઉપર મૃગાજિત, (મૃગછાલા) કિવા વ્યાઘ્રચર્મ (વાઘાંબર) ને તે ઉપર ઊનનું વસ્ત્ર પાથરી તે પર યોગાભ્યાસીએ યોગાભ્યાસ કરવો. શ્રીભગવદ્દગીતામાં નીચેના કથી એજ વાર્તા પ્રતિપાદન કરી છે शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः ॥ नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥ અર્થ:–અતિઉંચું નહિ, તેમ અતિનીચું નહિ, જેમાં નીચે દ, તે પર અજિન ને તે પર વસ્ત્ર પાથરેલ હોય એવું પિતાનું સ્થિર આસન પવિત્ર દેશમાં સ્થાપન કરીને ગાભાસી બેસે. શ્રીગોરક્ષશતકમાં પણ એને મળતુંજ કથન કરેલું છે – "वर्जयेहर्जनप्रांतं वह्निस्त्रीपथिसेवनम् । प्रातःस्नानोपवासादि कायक्लेशविधि तथा ॥ एकांते विजने देशे पवित्र निरुपद्रवे । कंबलाजिनवस्त्राणामुपर्यासनमभ्यसेत् ॥ - ભાવાર્થ-દુર્જનની સમીપ વાસ, અગ્નિનું સેવન, સ્ત્રીસંગ, તીર્થયાત્રાગમન, પ્રાતઃસ્નાન, ઉપવાસાદિ તથા શરીરને કલેશ આપનારી ક્રિયા એ સર્વને અભ્યાસકાલે ત્યાગ કરે. ઉપદ્રવવિનાના પવિત્ર ને નિર્જન એવા એકાંતદેશમાં કંબલ, મૃગચર્મ ને વસ્ત્રની ઉપર આસનાભાસી આસનને અભ્યાસ કરે. ગાભ્યાસકાલે સાધકે યોગના સાધક હેતુઓને સેવવા જોઈએ, તથા બાધક હેતુઓને ત્યજવા જોઈએ. તે સાધકબાધક હેતુઓ શ્રીહગપ્રદીપિકામાં નીચે પ્રમાણે દર્શાવ્યા છે – Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ગાભ્યાસાનુકૂલ દેશસ્થાનાદિનું કથન ૧૦૯ " उत्साहात्साहसाद्धैर्यात्तत्त्वज्ञानाच्च निश्चयात् । । जनसंगपरित्यागात्पड़ियोगः प्रसिद्धयति ॥ अत्याहारः प्रयासश्च प्रजल्पो नियमग्रहः । जनसंगच लौल्यं च षनिर्योगो विनश्यति ॥ ભાવાર્થ-ઉત્સાહ, (વિષયમાં દોડતા ચિત્તનો હું અવશ્ય નિરોધ કરીશ જ આવી વૃત્તિ,) સાહસ, (સાધ્યપણાનો કિવા અસાધ્યપણને સૂકે રીતે વિચાર કરી પછી ઊતાવળે યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી તે, ) ધૈર્ય, (યોગાભ્યાસ કરતાં જે કાંઈ વિઘ આવશે તે હું તેને પ્રસદ તાથી સહન કરીશ એ નિશ્વય,) તત્ત્વજ્ઞાન, (નામરૂપાત્મક સર્વ દશ્ય પ્રપંચ મિથ્યા છે, અને બ્રહ્મ સત્ય છે આવું જ્ઞાન, કિવા યોગનું સરહસ્ય યથાર્થ જ્ઞાન, ) નિશ્ચય ( શાસ્ત્રનાં તથા શ્રીસદ્દગુરુના વચનોમાં દઢ શ્રદ્ધા ) ને ગાભ્યાસમાં પ્રતિકૂલતા કરનાર મનુ તેના સંગને પરિત્યાગ એ છ સાધનો વડે યોગ અવિલંબે સિદ્ધ થાય છે. અત્યાહાર, (સુધા હોય તેના કરતાં વિશેષ ભોજન, ) પ્રયાસ, (શ્રવ જણાય એટલી પ્રવૃત્તિ, ) પ્રજલ્પ, (બહુભાષણ-દેશકલાદિને વિરાર કર્યા વિના વિવેક ત્યજી નિપ્રોજન બેલી પ્રાણને વ્યથા કરવી, કે શીદકથી પ્રાતઃ સ્નાન ઉપવાસ નkભેજને ને ફલાહારાદિફ ( યમનું ગ્રહણ, વિષયી જનેને સંગ ને ચંચલતા એ છવડે ગ વનાશ પામે છે,–ગ સિદ્ધ થઈ શકતો નથી. વિષયે માં દેદન થઈ ત્યારે તેમાં અરુચિરૂપ ત્યાગબુદ્ધિ થાય ત્યારેજ ગાભાસીને યોગ સિદ્ધ થાય છે, અન્યથા સિદ્ધ થતો નથી, ક વિદ્વાને કહ્યું છે કે – मातु कगतो बालो ग्रहीतुं चंद्रमिच्छति। यथा योग तथा योगी संत्यागेन विनाऽबुधः॥" અર્થ –જેવી રીતે માતાના ખોળામાં રહેલું બાળક ચંદ્રને ગ્રહણ કરવા ઈચ્છે તેવી રીતે સમ્યફ પ્રકારના વિષયત્યાગવિના Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌસ્તુભ [સાતમી અવિવેકી યોગી યોગને ઇચ્છે છે. બહારને સંગ પણ અભ્યાસકાલે ગાભ્યાસી બે ત્યજવાયોગ્ય છે. તેના સંબંધમાં કઈ વિદ્વાને કહ્યું છે કે – तेन संगः परित्याज्यः सर्वदा सुखमिच्छता ॥" અર્થ-આ લેકમાં સંગવાળા પુરુષ નિશ્ચય પીડા પામે છે, ને સંગરહિત પુરુષ સુખને પામે છે, માટે સુખેષ્ણુ પુરુષે સર્વદા જનસંગ પરિત્યાગ કરવાગ્ય છે. ગાભ્યાસને આરંભ કરતી વેલા સ્કંદપુરાણમાં આપેલી નીચેની સૂચના સાધકે અવશ્ય લક્ષમાં રાખવી જોઈએ— " नातितृप्तः क्षुधातॊ वा न विण्मूत्रादिबाधितः । नाखिन्नो न चिंताों योगं युंजीत योगवित् ॥" અર્થ:–અતિતૃપ્ત અવસ્થામાં, સુધાર્તિ અવસ્થા માં, વિષ્ણામૂત્રના ત્યાગનો સમય થવાથી પીડા થતી હોય તે કાલે, પ્રવાસથી ગ્લાનિ 'ઉપજી હેય તે કાલે તથા ચિતાર્ત સ્થિતિમાં યોગાભ્યાસી પુરુષે વેગમાં જોડાવું નહિ. જે દેશનો રાજા તથા પ્રજા દુષ્ટ વિચારવા તથા દુષ્ટ આચારવાળાં હોય તે દેશ યોગાભ્યાસ માટે પ્રતિકૂલ ગણાય છે. પૃથ્વીની અંતરના ગર્ત, નદી આદિના વહનપ્રતિથી થયેલી પ્રકાશવિનાની સ્વાભાવિક ગુહાઓ, જેના ઉપરના ભાગમાંથી કઈ પણ ઋતુમાં પાણી ટપક્યું હોય તેવી કૃત્રિમ ગુહા, સાક્ષાત સમીપનાં ગૃહમાં ગૃહસ્થાશ્રમી સ્ત્રીપુરુષ વસતાં હોય તેવું ગૃહ, જીર્ણ ગૃહ, મચ્છાદિ જંતુઓના અતિઉપદ્રવવાળું ગૃહ, ચોર સિહ વ્યાઘ ને સર્પાદિ ભય ઉપજાવનારાં પ્રાણીઓનું વારંવાર આવુંજવું થવાના સંભવવાળું સ્થાન, દેવળના મંડપ ને ગર્ભાગાર, રાખ, કેશ, ઘાસ, અંગારા, હાડકાં ને દુર્ગધવાળા તથા અપવિત્ર પદાર્થો જ્યાં પડ્યા રહેતા હોય તે સ્થાન, મન તથા ઈદ્રિયોને અસુખાકારી ઉપજાવ Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] યમનિરૂપણ ૧૧૧ નારાં સ્થલ, જ્યાં વિષજિનેનું વિલાસાર્થે આવવુંજવું થતું હોય તે સ્થલ, પર્વતની તળટીમાં જ્યાં પુષ્કલ વૃક્ષાદિ હોય ત્યાંનાં સ્થાન, સમીપના દેશમાં અતિકલાહલ તથા નિષિદ્ધ કર્મો થતાં હોય તે સ્થલ અને વસતિથી અતિદૂર હોવાથી આલારાદિ અતિયને મળી શકે તેમ હોય તે સ્થાન આરંભના યોગાભ્યાસીને પ્રતિકૂલરૂપે ગણવાયોગ્ય છે, જે શરીર તથા મનની સ્વસ્થતા સચવાય એવાં સ્થાને અનુકૂલરૂપે ગણવાયેગ્ય છે. એ પ્રમાણે શ્રીગકૌસ્તુભમાં ગાભ્યાસાનુકૂલ દેશસ્થાનાદિનું કથન એ નામની સાતમી પ્રભા સમાપ્ત થઈ. ૭ - = આઠમી પ્રભા યમનિરૂપણ હિંસાદિનિષિકર્મોથી સાધકને રોકે છે માટે અહિંસાદિ યમ કહેવાય છે. તેના દશ* પ્રકાર છે. ૧ અહિંસા, ૨ સત્ય, * દશ યમ તથા દશ નિયમ જે આ ગ્રંથમાં વર્ણવેલા છે તે શ્રીયાજ્ઞવક્યસંહિતા તથા શ્રીગોરક્ષશતકાદિપ્રમાણે છે. શ્રીપાતજલયંગસૂત્રોમાં પાંચ યમ (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ) અને પાંચ નિયમ (શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ને ઈશ્વરપ્રણિધાન ) દર્શાવેલા છે. જીવનના નિર્વાહથી વધારે ભેગસાધનોના સંગ્રહનો વા મમતાનો પરિત્યાગ કરવો તે અપરિગ્રહ કહેવાય છે. પ્રણવાદિક મંત્રને યથાવિધિ જપ કરવો કિવા ઉપનિષદાદિને પાઠ કરે તે સ્વાધ્યાય કહેવાય છે, ને સર્વ કર્મો પરમગુરુ પરમાત્માને સમર્પણ કરવાં તે ઈશ્વરપ્રણિધાન કહેવાય છે. એ વિનાના અહિંસાદિ સાતનું વર્ણન ઉપરના લેખમાં વિસ્તારથી આપ્યું છે, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રીગકૌસ્તુભ [આઠમી 8 અસ્તેય, ૪ બ્રહ્મચર્ય, ૫ ક્ષમા, ૬ ધૃતિ, 9 દયા, ૮ આર્જવ, ૯ મિતાહાર અને ૧૦ શૌચ. ૧ અહિંસા કઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કોઈ પણ કાલમાં દેહ (મારવાનું વિચાર) ન કરો, અર્થાત્ મન, વાણી અને શરીરવડે કોઈ પણ પ્રાણીમે કઈ પણ પ્રકારે કદાપિ પીડા ન કરવી તે અહિસા કહેવાય છે. સુલભતાથી ને નિર્દોષતાથી મળતા ભાઇ પાલાથી આ ભયંકર પેટની ભૂખ શમી જાય છે, તેમજ જેવું આ ણને દુઃખ થાય છે તેવુંજ બીજાં પ્રાણીઓને પણ તેમને હણવાથી દુઃખ થાય છે, એમ જાણી વિવેકીએ કેઈ પણ જંગમ પ્રાણીની હિંસા કરવી નહિ. જેઓ પિતાના વાસ્તવિક સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા હોય, અર્થાત જેઓ શબ્દાદિ વિષયોથી રહિત ૨ વ્યંતરના પરમપવિત્ર આનંદને અનુભવી પરમાત્માના શાશ્વતપદને વિષે સ્થિર થવાની ઈચ્છા રાખતા હોય તેમણે અવશ્ય સાવધાનતાપૂર્વક અહિંસાધર્મ પાળ જોઈએ. જૂ, માંકડ, ચાંચડ, મચ્છર, મકડા, કીડીઓ અને એવાંજ બીજાં નાનાં પ્રાણીઓ જે મનુષ્યપ્રાણીને પ્રસંગોપાત્ત દુઃખ દે છે એટલે અત્ર તેનું સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા રહેતી નથી. શ્રીમદ્ભાગવતના એકાદશસ્કંધના ૧૯મા અ યાયમાં નીચે પ્રમાણે બાર યમ તથા બાર નિયમ કહેલા છે – અહિંસા, સત્ય, અસ્તેય, અસંગ, લજજા, અરે યય, (અપરિગ્રહ) ધર્મમાં વિશ્વાસ, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા ને અભય એ બાર યમ છે અને અંતરનું શૌચ, બહારનું શૌચ, જપ, તપ, હોમ, ધર્મમાં આદર, અતિથિને સત્કાર, મારું (પરમાત્માનું) જન, તીર્થોમાં ફરવું, પરના શુભને માટે ઉદ્યોગ, સંતોષ અને આચાર્યની સેવા એ બાર નિયમ છે. ઈતિના જયદ્વારા આહાર, નિદ્રા, શીત, વાત ને આપને જય કરે એ યમ છે એમ પણ સિદ્ધજને કહે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] યમનિરૂપણ ૧૧૩ તેને પણ અહિસાધમને ઉપકારક જાણનારા અને બુદ્ધિપૂર્વક દુઃખ દેતા નથી, કેમકે અહિંસાને પરમધર્મ માની સર્વ ભૂતપ્રાણીને પિતાનાથી કિચિત પણ ભય ન થાઓ, એમ દીક્ષાકાલે તેમણે નિયમ ગ્રહણ કરેલો છે. પિતાનું કલ્યાણ ઈચ્છનાર વિરક્ત પુરુષે હેકી દૃષ્ટિ રાખી ચાલવું જોઈએ અને કોઈપણ ઝીણું કે મેટા જંતુઓ પિતાના. પગથી ન કચરાઈ જાય તેમાટે પૂર્ણ સાવધાનતા રાખવી જોઈએ. બ્રહ્મચારીએ તથા સંન્યાસીએ વિષયના સાધનરૂપ કાદિ પદાર્થોની પ્રાપ્તિમાં, રક્ષામાં ને નાશમાં હિસારૂપ દોષ જાણી તેને અયોગ્ય રીતે રાગપૂર્વક સંગ્રહ ન કર, વર્ષાઋતુમાં પ્રવાસે ન નીકળવું, ને વર્ષાઋતુમાં પૃથ્વી ન ખેદવી. જાતિ, દેશ, કાલ અને પ્રયોજનથી તે અહિંસાદિને વિછિન્ન કરવામાં ન આવે, અર્થાત્ સર્વભાવે તેનું પરિપાલન કરવામાં આવે તે સાર્વભૌમ (સર્વ પ્રકારે સુસ્થિર રહેલું) મહાવત કહેવાય છે કતા, (પોતે કરેલી,) કારિતા (કરે એમ કહી બીજાની પાસે કરાવેલી) અને અનુપાદિતા (સાર કર્યું એમ કહી અનુમોદન કરેલી) એમ ત્રણ પ્રકારની હિંસા છે. વળી તે પ્રત્યેકના પુનઃ ત્રણ ત્રણ પ્રકાર થાય છે, તે જ પ્રમાણે લેભથી (માં ચર્માદિની લાલચથી) થયેલી, ક્રોધથી (પે તાને અપકાર થવાથી ઉપજેલા ષથી) થયેલી અને મેહથી (દેવને માટે પશ્વાદિના વધથી મને ધર્મની પ્રાપ્તિ થશે એવી સમજથી) થ વેલી. પુન: તે પ્રત્યેકના વળી ત્રણ ત્રણ ભેદ થાય છે, મૃદુ મધ્ય અને અધિમાત્રા. (તીવ્રા.) વળી તેના બીજા પણ તેમના તારતમ વડે અનંત ભેદ થવાથી તે અનંત પ્રકારની થાય છે. હિંસા કર નાર મનુષ્યને અનંત દુઃખનો ઉદ્દભવ હિસાથી થાય છે માટે વિવેકી તેમાં મનને ન જવા દેવું. અહિંસાનું પરિપાલન કરવાથી સર્વ પ્રાણી છે તે સાધકની જોડે મૈત્રીથી વર્તે છે. અહિંસા અન્ય યમનિયમનું મૂલ છે, અને તેની સિદ્ધિને અર્થ જ અન્ય યમનિયમનું પાલન કરવામાં આવે છે. જેમ હાથીના પગલામાં Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીયાગકૌસ્તુભ [ આઠમી પગવડે ચાલનારાં સર્વ પ્રાણીઓનાં પગલાં અંતર્ભૂત થાય છે તેમ યજ્ઞ, તપ તથા દાનાદિક સર્વે ધર્માં અહિંસામાં અંતર્ભૂત થાય છે. શરીરવડે કાઈપણ પ્રાણીને પીડા ન કરવી તે રીરવડે સિદ્ધ થનારી અહિંસા જાણી, વાણીવડે કાઈપણ પ્રાણીને પીડા ન કરવી એટલે કાઈપણ પ્રાણીની સમીપમાં કે પરાક્ષ તેના જીવાત્માને ઉદ્દેગ ચાય એવાં વાકચ ન ખાલવાં તે વાણીસંબંધી અહિંસા જાણવી, તે મનમાં કાઈપણ પ્રાણીનું ભુંડું થવાનું ચિંતન ન કરવું તે મનથી સિદ્ધ થનારી અહિંસા જાણવી. એ અહિંસા ! થયે મનુષ્યના હૃદયમાં રહેલી વૈરબુદ્ધિ નાશ પામી જાય છે, તેની સમીપમાં પરસ્પર વૈરવાળાં પ્રાણીએ પણ પેાતાના વૈરનું વિસ્મરણુ કરે છે, ને તે સાધકને ચિત્તતી નિર્મલતાવડે યાગમાં અધિકાર ઉત્પન્ન થાય છે. *** ૨ સય પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દપ્રમાણથી મનુષ્ય જે જે વાતાના જે જે પ્રમાણે નિશ્ચય કરેલા હાય તે તે વાતને તે તે નિશ્ચયપ્રમાણે શ્રાતાતે અનુદેંગ કરનારા, શ્રોતાને વર્તમાનમાં પ્રિય જણાતા, પરિણામે શ્રોતાનું હિત કરનારા, કપટરહિત અને નિભ્રંત વચનવડે ખેલવી તે સત્ય કહેવાય છે, અર્થાત્ મનવાણીને સમાન રાખવાં તે સત્ય *હેવાય છે. એ સત્યનું યથાર્થ પાલન કરવાથી વાણી અમેાધભાવને પામે છે, એટલે કે તે પુરુષ વચનસિદ્ધિને પામે છે, તે ચિત્તની શુદ્ધિ થવાથી સૈાગાભ્યાસમાં તે સાધકને અધિકાર વૃદ્ધિ પામે છે. સત્યવ્રત પાળનાર મનુષ્ય વિનાવિચારે કદાપિ કાઇની સાથે વચને બંધાવું નહિ, અને જો અત્યાવશ્યક પ્રસંગામાં વચને બંધાવું પડે તા પ્રથમ પૂર્ણ વિચાર કરીને જો તે બની શકે એમ હાય તાજ વયને બંધાવું. સત્યનું પાલન કરવા ઈચ્છનાર મનુષ્યે નિષ્પ્રયેાજન ભાણું કરવાના સ્વભાવને દૂર કરવા જોઈએ, અર્થાત્ વિનાપૂછે Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] યમનિરૂપણ ૧૧૫ અને વિનાપ્રજને અતિશય બેલી પોતાના પ્રાણ તથા ચિત્તને વ્યાકુલ કરી અશાંત થવું એ સચનું પરિપાલન કરવા ઈચ્છનાર મનુષ્યને અનુચિત છે. જે વાત પિતાના જાણવામાં નથી, એટલે જે વાત પિતે જાતે દીઠી નથી, વિા તે સાચા મનુષ્યદ્વારાએ સાંભળી નથી કિવા યથાર્થ અનુમાન દ્વારા જે વાતને પિતે નિશ્ચય કરેલ નથી તેવી વાત સત્ય સિદ્ધ કરવા પ્રચ્છનારે કોઈની આગળ પ્રકટ ન કરવી. વળી સ્વાર્થ માટે દુરાચારી જનોનાં અસત્ય વખાણ કરવાની, જ્યાં ત્યાં ભટકવાની, પા પા પાત્રને વિચાર કર્યા વિના જેને તેને શિખામણ દેવાની, અથવા વિજય મેળવવાની વૃત્તિને અધીન થઈ જેની તેની સાથે વિવાદ કરવાની સ્પૃહા ન રાખવી. કામ, ક્રોધ ને લેભાદિ મને વિકારથી પિતાનાં મન તથા વાણીને મેકળાં રાખવા યત્ન કરે, અર્થાત એ મને વિકારે જ્યારે જ્યારે જીવના પર વિજય મેળવવા આવે ત્યારે ત્યારે પિતાના મનમાં આત્મનિષ્ઠાનું તથા પૈરાગ્યનું અત્યંત બલ રાખી તથા શ્રી સદગુરુપરમાત્માનું ચિંતન કરી તે મનેવિકારોને હટાવી દેવાને જીવે પ્રયત્ન કરવો જોઈએ. ગુપ્ત રાખવા જેવી કઈ વાત વિનાપ્રજને કોઈને પૂછવી નહિ, ને કેઈએ ગુપ્ત રાખવાનું વચન લઈ જે ગપ્ય વાત કહી હોય તે વાત કદાપિ અપની આગળ પ્રકટ ન કરવી; તેમજ જે વાત પૂછવાથી સામા માણસના માનને ભંગ થાય એમ હોય તે વાત તેને કદીપણ ન પૂછવી. જે વચને બેસવાથી પિતાના જીવાત્માની કે અન્યના છવામ ની નિદા થતી હોય તેવાં વચન ન બેલવાં. બ્રહ્મ સત્ય છે, અને જગત મિથ્યા છે, એવો દૃઢ નિશ્ચય હૃદયમાં આવિર્ભાવ પામે એ સત્ય બોલવાનું ઉત્કૃષ્ટ પરિણામ છે, મત્યને શાસ્ત્રકરેએ ઉત્કૃષ્ટ ગણી તેની બહુ બહુ લાઘા કરી છે. શ્રીઅથર્વવેદની મુંડકઉપનિષદ્દ માં સરાપાલનના લાભ નીચે પ્રમાણે જણાવ્યા છે Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રીયોગકૌસ્તુભ [ આઠમી "सत्यमेव जयते नानृतं सत्येन पंथा विततो देवयानः॥" “સન મ્યતાના શ્રેષ આત્મા ” અર્થ:સત્યવાદી જ જય પામે છે, અસ યવાદી જય પામતે નથી. સત્યવડે ઉપાસકને દેવયાનમાર્ગ ઊઘાડો થાય છે. સત્યરૂપ તપવડે આ આત્મા પ્રાપ્ત થઈ શકે છે. શ્રી મનુભગવાન પણ નીચેના લેકથી શ્રોતાને પ્રિય લાગે એવા સત્યને સનાતન ધર્મ કહે છે – ___ "सत्यं ब्रूयात् प्रियं ब्रूयान्न ब्रूयात् सत्यमप्रियम् ।" प्रियं च नानृतं ब्रूयादेष धर्मः सनातनः ॥" અર્થ–સત્ય બેલવું, પ્રિય બોલવું, અપ્રિય સત્ય ન બોલવું. એવા પ્રસંગમાં ભાષણ ન કરતાં મૌન જ રહેવું સારું છે, અને અસત્ય પ્રિય પણ ન બોલવું એ સનાતન ધર્મ છે. શ્રીમહાભારતના મેક્ષધર્મમાં સત્યના સંબંધમાં નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે – “અચાદત કથાતા છુંય માડુ, सत्यं वदेत् व्याहृतं तद्वितीयम् । धर्म वदेत् व्याहत तत्ततीयम् , प्रियं वदेत् व्याहृतं तच्चतुर्थम् ॥' . " सत्यं स्वर्गस्य सोपानं पारावारस्य नौरिव । न पावनतमं किचित् सत्यादध्यगमं क्वचित् ॥ अश्वमेधसहस्राणि सत्यं च तुलया धृतम् । अश्वमेधसहस्त्रेभ्यः सत्यमेव विशिष्यते ॥ " नास्ति विद्यासमं चक्षुर्नास्ति सत्यसमं तपः । અર્થ –નિરર્થક ભાષણ કરવાથી મૌન ધારણ કરવું શ્રેષ્ઠ છે, મૌનથી પણ ભાષણ કરવું તે શ્રેષ્ઠ છે, કેવલ રાસ ભાષણથી ધર્મસંહનું કલ ભાષણ તે શ્રેષ્ઠ છે, તેથી પણ સારા અને પ્રિય ભાષણ Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] યમનિરૂપણ ૧૧૭ કરવું તે અતિશ્રેષ્ઠ છે. સત્ય એ સ્વર્ગારોહણની નિસરણી જેવું અને સંસારની નૌકા જેવું છે. સત્યથી પવિત્રતમ બીજે કઈપણ ધર્મ આ જગતમાં શપતાં ન મળ્યો. સહસ્ત્ર અશ્વમેધય અને સત્ય એ બંનેને તુલામાં (તાજવામાં) રાખીને જેઓ તે સહસ્ત્ર અશ્વમેધયોથી સત્યજ વધારે થયું. વિદ્યાના જેવું અન્ય નેત્ર નથી, અને સત્યના જેવું અન્ય તપ નથી. ૩ અસ્તેય નિષિદ્ધ રીતે બીજાનું દ્રશ્ય ગ્રહણ ન કરવું, એટલે કે જેનું કાંઈ મૂલ્ય થાય એવી કોઈ વસ્તુ તેના સ્વામીની અનુમતિવિના ન લેવી તે અસ્તેય કહેવાય છે. શ્રીયાજ્ઞવલ્કયમુનિ પણ નીચેના કથી અસ્તેયનું વર્ણન એવી રીતનુંજ કરે છે – "कर्मणा मरसा वाचा परद्रव्येषु निःस्पृहा। * સરસ્વૈમિતિ નિમરતરશfમઃ in” અર્થ–મન, વાણી અને કર્મવડે પરદ્રવ્યમાં જે નિસ્પૃહતા છે તેને તત્વદર્શી ઋષિઓ અસ્તેય કહે છે. તે અસ્તેયનું પાલન કરવાથી ગસાધકને સર્વ શુભ વસ્તુઓની અનાયાસે પ્રાપ્તિ થાય છે. - જે વસ્તુને કોઈપણ સ્વામી હોય તે વસ્તુ તેના સ્વામીની અનાવિના ઉપયોગમાં ન લેવી, ને અનાયાસે હાથ આવેલી વસ્તુઓને સ્વામી શેધી તેને તે વસ્તુઓ સોંપવા પ્રયત્ન કરો. જે તેને સ્વામી જણવામાં ન આવે અથવા જાણવામાં આવવાને સંભવ ન જણાય તે તે વસ્તુ તે પ્રદેશના કોઈ યોગ્ય રાજ્યધિકારીને તેની ગ્ય વ્યવસ્થા કરવા સારુ સોંપવી. શરીરે કરીને જેમ મેરી થાય છે તેમ મને કરીને પણ ચેરી થાય છે, માટે મનમાં પણ કેઈની કઈ વસ્તુ લેવાને વિચાર ન કરો, અથવા મનમાં તે ઘાટ પણ ન ઘડો. વિષયોતેજક ખાનપાનાદિમાં સ્પૃહા ન રાખવી, છૂત ન રમવું Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીગકૌસ્તુભ [ આઠમી ને વ્યભિચાર તથા માદક વસ્તુના વ્યસની ન થવું, કારણકે એવાં કામમાં ચિત્ત લાગ્યા પછી પ્રસંગવશાત્ મનુષ્યને ચોરી કરવાનું મન અવશ્ય થાય છે. ૪ બ્રહ્મચર્ય ઉપસ્યુટ્રિયના યથાર્થ સંયમને બ્રહ્મચર્ય કહે છે. શ્રીગભાષ્યમાં પણ “દક્ષત્ર મુદ્રિવારથી રંજન " (ગુપ્તદિયરૂપ ઉપસ્થને દઢ નિગ્રહ તે બ્રહ્મચર્ય) એ વચનથી બ્રહ્મચર્યનું લક્ષણ એમજ ગયું છે. શ્રીયા વક્ષસંહિતામાં પણ નીચેના દ્વારા તેનું એવુંજ નિરૂપણ કર્યું છે – "कर्मणा मनसा वाचा सर्वावस्थासु सर्वदा । सर्वत्र मैथुनत्यागो ब्रह्मचर्य प्रचक्षते ॥" અર્થ–મન, વાણી ને શરીરથી સર્વ અવસ્થાઓમાં સર્વદા સર્વત્ર મૈથુનને ત્યાગ કરી તે બ્રહ્મચર્ય કહેવાય છે. બ્રહ્મચારીએ કામેલીપક વસ્તુઓ વાપરવી નહિ, તેમજ કામદ્વીપક સ્થલેમાં જવાની કે રહેવાની ઈચ્છા ન કરવી, તથા તેવાં સ્થલેમાં નિવાસ પણ ન કરે. શંગારરસનાં પુસ્તક વાંચવાં કિવા સાંભળવાં નહિ, કેમકે ચિત્તનો શબ્દાદિ વિષયોમાં ચાંટવાનો સ્વભાવ છે, માટે જે પુસ્તકમાં વિષયનું ને વિન સાધનનું મોહક વર્ણન કર્યું હોય એવાં પુસ્તક વાંચવાસાંભળવાથી તથા રાગપૂર્વક રીઓને કે સ્ત્રીઓની પ્રતિમાને જેવાથી ચિત્તમાં સ્ત્રીના સમાગમની ઈચ્છા ઉપજવાને સંભવ રહે છે. બ્રહ્મચર્ય સિદ્ધ કરવા ઇચ્છનાર ત્યાગિજનેએ સર્વ સ્ત્રીઓ સાથેના ને ગૃહસ્થોએ સ્વકીયાવિનાની સ્ત્રીઓસાથેના આઠ પ્રકારના મૈથુનને ત્યાગ કરવો જોઈએ. તે મૈથુનનાં પષ્ટ અંગે શ્રીદક્ષસંહિતામાં નીચે પ્રમાણે કહ્યાં છે – " ब्रह्मचर्य सदा रक्षेदष्टधा लक्षणं पृथक् । . स्मरणं कीर्तनं केलिः प्रेक्षणं गुह्यभाषणं ॥ Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] યમનિરૂપણ ૧૧૯ संकल्पोऽध्यवसायश्च क्रियानिष्पत्तिरेव च । पतन्मैथुनमष्टांग प्रवदंति मनीषिणः ॥ न ध्यातव्यं न वक्तव्यं न कर्तव्यं कदाचन । પૌં વિનિષ્ણુતા તિતિ નેતાઃ ” અર્થ –બ્રહ્મચર્યનું સર્વદા રક્ષણ કરવું. એ બ્રહ્મચર્ય આક પ્રકારનાં લક્ષણવાળું છે. સ્ત્રીનું મનમાં રાગપૂર્વક સ્મરણ કરવું, રાગપૂર્વક સ્ત્રીના સંબંધી મોઢેથી વાતો કરવી, સ્ત્રીની સાથે ક્રીડા કરવી, સ્ત્રીનું રાગપૂર્વક દર્શન કરવું, તેની સાથે એકાંતમાં વાર્તા કરવી, તેના ઉપગને મનમાં સંકલ્પ કરવો, તેના ઉપભેગમાં નિશ્ચય કરે, ને તેની સાથે સંભોગ કરે, આ મૈથુનનાં આઠ અંગો બુદ્ધિમાને કહે છે. એ સર્વથી વિશેષરીતે મોકળો થયેલો યતિ થાય છે, અન્ય નહિ, માટે ગસાધકે કેઈપણ સમયમાં મૈથુનનું મનમાં સ્મરણ, મોઢેથી તેનું ભાષણ તથા શરીરવડે તેનું સંપાદન નહિ કરવું જોઈએ. અન્ય સ્મૃતિમાં પણ કહ્યું છે કે – "न संभाषेत् स्त्रियं कांचित् पूर्वदृष्टां च न स्मरेत् । कथा च वर्जयेत्तासां न पश्येत् लिखितामपि ॥१॥ અર્થ-બ્રહ્મચારીએ કોઈ પણ સ્ત્રીની સાથે રાગપૂર્વક સંભાષણ નહિ કરવું જોઈએ. તેણે પૂર્વે જેયેલી સ્ત્રીનું રાગપૂર્વક સ્મરણ પણ ન કરવું જોઈએ, તેમજ તેના સંબંધી રાગપૂર્વક વાર્તા પણ વર્જવી જોઈએ, અને તેની ચિત્રિત મૂર્તિ પણ રાગપૂર્વક ન જવી જોઈએ. પૂર્વોક્ત આઠ પ્રકારની સ્ત્રીના સંબંધની દુષ્ટવાસનાઓને દેહના અનિત્યપણુને, તેને વારંવાર થતા વ્યાધિઓને તથા તેમાં રહેલા અપવિત્ર પદાર્થોને વિચાર કરી બ્રહ્મચર્ય પાળવા ઈચ્છનાર પુરુષે પિતાના મનમાંથી કાઢી નાંખવી જોઈએ. અવિવેકી પુરુષને માટે સ્ત્રી એ ભયંકર તા૫પ્રદ અગ્નિ અથવા ગંધ માત્રથી ઉન્માદ ઉપજાવનારી વિષવલલી છે. રાગપૂર્વક તેને જોતાં જ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રયોગકૌસ્તુભ [ આઠમી કિવા રાગપૂર્વક તેનું સ્મરણ થતાં જ તે પુરુષના દેહને તપાવે છે, કિવા મનને વ્યગ્ર કરવારૂપ ભયંકર વિષ ચઢાવે છે. તેનાપરને રાગ પુરુષના ધર્મ, અર્થ અને મોક્ષનો નાશ કરી તેને દારુણ નરકને વિષે નાખનાર તથા અનેક યોનિઓમાં ભ્રમણ કરાવનાર છે, માટે વિરક્ત સંયમી પુરુષે મનેનિગ્રહ થતાં સુધી આ રંભમાં કઠણ વ્રતને પાળી, તથા આહારને નિયમમાં રાખી, તેમજ કૃછાદિ તપવડે પિતાના સ્થૂલદેહને ક્ષીણ કરી તન, વાણી અને મનથી એ રાગરૂપ મનેવિકારનો ત્યાગ કરવો જોઈએ. એવી જ રીતે યોગા યાસી વિરક્ત સ્ત્રીઓ પણ પિતાના બ્રહ્મચર્યપાલનમાટે ઉક્ત રીતે પુર ના સંગને વિવેકવૈરાગ્યવડે પરિત્યાગ રાખ ઉચિત છે. પરમપદને પામવાની ઈચ્છાવાળા સંન્યારીઓ રાગાદિ દેશને પરહરી, તથા પિંડબ્રહ્માંડાદિ પ્રકૃતિજન્ય કાર્યોમાંથી મોહની નિવૃત્તિ કરી, તેમજ શુદ્ધ બ્રહ્મચર્યવ્રત રાખીને સનાતન બ્રહ્મને વિષે અભેદભાવે પ્રવેશ કરે છે. માત્ર લેકેને દેખાડવામાટેજ કિવા લોકે માં માન મેળવવામાટે જ નહિ, પરંતુ કેવલ પિતાના આત્માના ઉદ્ધારસાસજ યોગસાધકે બ્રહ્મચર્યવ્રત રાખી પિતાના શ્રીસદ્દગુરુપરમાત્માની નિષ્કામભક્તિ કરવી જોઈએ. | સ્વપ્નમાં વીર્યપાત ન થવા માટે પુરુષે જાગ્રતમાં સર્વ પ્રકારે શ્રી આદિના ત્યાગને સેવ, સૂતા પહેલાં ગેરણાસન, નૌલિ તથા નિબંધમુદ્રાને અભ્યાસ કરે, ને પછી શાપર બેસી, મનને બહારના વિષયોમાંથી પાછું વાળી, તેને હૃદયાકાશમાં વા મૂર્ધાકાશમાં સ્થિર કરીને પછી ચત્તા તથા જમણે પડખે થડા શ્વાસ લઈને કાબે પડખે સૂવું. સૂતી વેલા સ્વપ્નમાં અને સુષુપ્તિમાં સ્ત્રી અથવા બીજા કોઈ પણ પ્રાણીના નિમિત્તથી અગર નિમિત્તવિના પણ મારા બ્રહ્મચર્યને ભંગ ન થાઓ, અને પ્રારબ્ધગે એ બ્રહ્મચર્યસંગ થવાને) પ્રસંગ આવી જાય તે વીર્યપાત થયા પહેલાં હું Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રભા] યમનિરૂપણ ૧૨૧ -------- * * * - -- --- ---- - અવશ્ય જાગ્રત થઈ જઉં એ સુદઢ સંકલ્પ કરે. રાત્રે અતિશય ભોજન કરવું નહિ, ને બહુ વહેલા સૂવું નહિ. સૂતા પછી બનતાસુધી એક લાંબી ઉંઘ લઈનેજ ઊઠવું, ને શસ્યામાંથી ઊડ્યા પછી નવા વેબસાધકે બનતાં સુધી પુનઃ સૂવું નહિ. કદાપિ ન ચાલતાં સૂવું પડે, ને તે કાલે જન્મજન્માંતરના સંસ્કારથી વૃત્તિ કામયુક્ત થઈ હોય તે નિષ્કામ પુરુષોના ચરિત્રના સ્મરણવડે ચિત્તને સ્વસ્થ કરીને તથા નાભિ પર ભીને કરેલ વસ્ત્રને કડકે રાખીને સૂવું. એક વાર ઊડ્યા પછી પુનઃ સૂવાથી ઘણી વાર યુવાવસ્થાવાળા સ્ત્રીવિરહિત સાધક, વીર્યપાત થવાને તથા અનુચિત સ્વપ્ન આવવાને સંભવ રહે છે, તે ઉપરની ક્રિયાથી દૂર થાય છે. યેગસાધી લાંબો સમય ચત્તા ન સૂવું. તેણે વૃષણ ન દબાય એવી રીતે સૂ. દિવસે લાંબે સમય ન મૂવું. અલ્પ સમય વિશ્રાંતિ લેવાની અગત્ય જણાય તે હૃદયમાં પોતાની મનોવૃત્તિને સ્થિર સ્થાપી શ્વાસ ધીમો પડી ગનિદ્રા જેવી નિદ્રા લેવી. તેણે નેત્રની ને વાણીની પ્રવૃત્તિ અત્યંત નિર્મલ રાખવી. જે કુવિચાર ઉત્પન્ન થાય છે તે સુવિચાર ને કપાલભાતિવડે અટકાવો જોઈએ. કેગ સિદ્ધ કરવાની ઈચ્છા રાખનાર ત્યાગી પુરુષે શબીના અથવા મેતના કરતાં પણ સ્ત્રી જાતિનું વધારે ભય રાખવું જોઈએ. અન્ય વિષવાળાં અને ઘાતક પ્રાણિપદાર્થો મનુષ્યનું એકજ વાર મત કરે છે, પરંતુ ત્રીજાતિ તે તેમાં આસક્તિ રાખનાર પુરુષને વારેવાર દુ:ખદ એવાં જન્મમૃત્યુને પમાડે છે. સંયમી ગૃહસ્થ તથા વિરક્ત પુરુષે નાનાં બાળકોને ચુંબન કરવાને, તેમના ગાલ તાણવાનો, તેમની સાથે અયોગ્ય રીતે હસવાને, અને તેમને વિન પ્રયોજને બેલાવવાને દઢ પ્રતિજ્ઞાથી ત્યાગ રાખી નિરંતર ઉદાસીનત્તિથી રહેવું જોઈએ. - યોગાભ્યાસોએ કોમેદ્દીપક તથા વીર્યવૃદ્ધિ કરનારા રજસ્તમે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રીગૌસ્તુભ [ આઠમી - - ગુણાત્મક ભક્સપેય પદાર્થો ખાવાપીવા નહિ, શરીર પવિત્ર રહેવું, તથા પવિત્ર વસ્ત્ર પહેરવાંઢવાં, પણ તેથી વિષયા,રાગી ન થવાય તેની સુરત રાખવી. શાંત ચિત્તવાળા બ્રહ્મજ્ઞાની મનુષ્ય સ્ત્રીપુરૂને વિષે સમાનદષ્ટિ રાખતાં શીખે છે, અને શિલારચિત ગુફા અને દેહના ભૌતિકઆકારોને સરખા ગણ સ્ત્રીને અને ગુફાને એકસરખી દષ્ટિએ જુએ છે. જે સાત્વિક સાધક દઢ પ્રતિજ્ઞા કરી પિતાના શ્રીગુરુએ ઉપદેશ કરેલા ઉપાયવડે ચક્ષુરાદિ ઈદ્રિયોને સારી રીતે નિયમમાં રાખવામાં વિજય પામશે, ને નિયમિત આહારદ્વારા પિતાની જિદ્વાને જિતશે તે જ વિમલ બ્રહ્મચારી થઈ શકશે. નિરંતર અસાવધ રહેનાર ને દીર્ધસત્રી મનુષાનું જીવન વ્યર્થ છે, કારણકે આ વિચિત્ર સૃષ્ટિમાં તેની ઘણીખરી શુભ ઇચ્છાઓ તેના મનમાં જ રહી જશે. પ્રકટ માયા–કનક કાંતા ને રસાસ્વાદ એ ત્રણ અભ્યાસી વિદ્વાનના ચિત્તને પણ ત્વરિત ગતિથી આકર્ષે છે, માટે સર્વ યોગાભ્યાસીએ તેનાથી સર્વદા સાવધ રહેવું જોઈએ. મદન પિતાની સાથે ઘણાં છલ અને અયોગ્ય યુક્તિઓ લેતા આવે છે. વસંતઋતુ, વર્ષાઋતુ, ચાંદની, પુષ્પોની સુગંધ, નિશાને અંધકાર અને એકાંત એ સ્ત્રીની સાથે મળી બહુધા સામાન્ય વૃત્તિન પુરુષના મનમાં મદનની ઉત્પત્તિ કરી તેમને વ્યથિત કરે છે. મન એ બાળકના જેવું અજ્ઞાની અને દુરાગ્રહો છે, તે વિષય એ બળતા અગ્નિ, વિષધર સર્પ કે ઊઘાડી તીણ તલવારના જેવા છે. જે મનને ઈદ્રોદ્વારા વિષયને યથેચ્છ ઉપભાગ લેવા દેવામાં આવે તે તેથી અકૃત્રિમ (સ્વાભાવિક) આત્માનંદને નાશ અનુભવાય છે, ને જે તે નથી લેવા દેવામાં આવતે તે તે મેહને અધીન થઈ વ્યાકુલ થાય છે, માટે ગસાધકે પોતાના શ્રીસપરમાત્માના આશયથી વિવેક તથા યુક્તિવડે તે શનૈઃ શનૈઃ વિષયોથી મેળું કરવું. સૃષ્ટિકર્તા પ્રભુ મને સર્વત્ર ને સર્વદા દેખે છે એમ બ્રહ્મચારી Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧ર પ્રભા ] યમનિરૂપણ પુરુષે અવશ્ય સ્મરણમાં રાખવું. ને પિતાની નિર્મલ બુદ્ધિવડે સર્વ પ્રકારે સર્વ સ્ત્રીને, વિશુદ્ધ ત્યાગ રાખવે, તથા પ્રમાદને વશ થઈ બુદ્ધિપૂર્વક વીર્યપાત કદીપણ કરવો નહિ. બ્રહ્મચર્યનું માહાસ્ય કહેનારા, તેનું માહાસ્ય લખનારા, તેના પરિપાલનના લાભને ઉપદેશ કરનારા ને પિતાના વિમલ બ્રહ્મચર્યની સ્થિરતાની પિતાને મેઢેથી હા પાડનારા ઘણું પુરુષો છે, પરંતુ યથાર્થ વિમલ બ્રહ્મચર્ય પાળનારા બહુજ ચેડા પુરુષો છે. કહેણી પ્રમાણે રહેણી ૨ ખવી એ અતિદુર્લભ મનાય છે, તેના સંબંધમાં કઈ કવિએ કહ્યું છે કે – કહેણ મિશ્રી ખાંડ હૈ, રહેણું તત્તા લેહ, કહેણું કહે ને રહેણ રહે, ઐસા વિરલા કેય.” જે મનુષ્ય વારંવાર પિતાની પ્રતિજ્ઞાઓ વિષયોમાં મેહ પામીને ત્રાડે છે તે મનુ ય સાધનની સિદ્ધિને અભાવે પિતાને પ્રાપ્ત કરવા ગ્ય પરમપદને પ્રાપ્ત થઈ શકશે નહિ. જે મનુષ્ય ઈશ્વરની માયાનાં કાર્યોને દઢ આસક્તિ રાખીને ભોગવે છે તે મનુષ્ય આ ભયંકર ભવાટવીના અંતને પામતે નથી. વૈરાગ્યપૂર્વક આત્મનિષાની દઢતા રાખીને, તથા પિતાના શ્રીસદ્દગુરુની તથા ઈશ્વરની સાથે વિશુદ્ધ પ્રેમમાં પૂર્ણ બંધાઈને જે પુરુષ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં ભય પામશે તે જ વિમલ બ્રહ્મચારી (વીર્યરક્ષક) થઈ શકશે. રાગી લલના પિતાની સાથે હાવભાવરૂપી વીંજણે રાખે છે, ને તેવડે તે પુરુષના હૃદયમાં રહેલા કામરૂપી અગ્નિને પ્રદીપ્ત કરે છે. સ્ત્રીનું લાળ થુંક તથા દુર્ગધથી ભરેલું મુખ, માંસ તથા રક્તથી ભરેલાં કઠિન સ્તન ને માંસાદિથી પુષ્ટ થયેલા નિતંબને જોઈને તથા તેના કાપટયુક્ત હાસ્યથી મેહ, પામીને કામાંધ મનુષ્યો અમદારૂપી અગ્નિમાં પતંગીઆની પેઠે પડી પિતાના આધ્યાત્મિક જીવનનું મૃત્યુ ઉત્પન્ન કરે છે, એટલે કે આત્માથી વિમુખ થાય છે. શાસ્ત્રષ્ટિએ સ્ત્રી એ જંગમનરકરૂપ તથા. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રીગૌસ્તુભ , [ આઠમી કકકકકર સાક્ષાત અવિદ્યાની મૂર્તિ છે. તે ગર્ભિત રીતે પુરુષને શત્રુ છતાં માત્ર ઉપરથી તે મિત્રને વેશ ધારણ કરી રસિક પુરુષના હૃદયાનું સવ ચૂસી લે છે. ગૃહસ્થને પરસ્ત્રી ને વિરક્તને સર્વ સ્ત્રીઓ નરકમાં જવાના સીધા રાજમાર્ગરૂપ છે. વિમલ બનચર્ય પાળનાર વિચારવું કે ધૂર્ત સ્ત્રી જાતિ ભયંકર નાગણી, સિહણ, વાઘણુ, અગ્નિ, શળી ને વિષ કરતાં પણ વધારે દુ:ખદ છે. ધર્મના મર્મને જાણનાર બ્રહ્મચારી પુરુષ સ્ત્રીમાં પ્રીતિ રાખનારી વૃત્તિનું શીદ. સંછેદન કરવું ચાગ્ય છે. જ્યાં સ્ત્રીઓ બેઠી હોય ત્યાં જવાની બ્રહ્મચારીએ કદીપણ ઈચ્છા ન કરવી. એકાંત સ્થલે જ્યાં સ્ત્રીઓ નહાતીતી હોય અથવા પિતાના શરીરને શંગાયુક્ત કરતી હોય ત્યાં પણ તેણે જવું નહિ. એ કાલ્પનિક અને ક્ષણિક ગ્રામ્યસુખની આસક્તિ સનાતન કલ્યાણના માર્ગમાંથી ભ્રષ્ટ કરી પાડી નાંખે છે, માટે તે આ સક્તિ સર્વદા ત્યજવાયેગ્ય છે. ઘણુંજ આપત્કાલવિના બ્રહ્મચારીએ માર્ગમાં સ્ત્રી સાથે ચાલવું નહિ. અને જે ઘરમાં સ્ત્રીઓ સૂતી હોય ત્યાં કિવા તેનીજ પાસેના ઘરમાં જ્યાંથી સ્ત્રીપુરુષના ક્રીડાના શબ્દો સાંભળી શકાય એમ હોય ત્યાં તેણે સૂવું નહિ. મનુષ્ય કલાજથી ભંડાં કર્મો કરતાં ભય પામે છે, પરંતુ એકાંતમાં ભગવાન વિરાજે છે, છતાં ઘણા મનુષ્યો ભંડાં કર્મો કરે છે એજ મનુષ્યની પરમ અજ્ઞાનિતા અને અવિશ્વાસીપણું છે. તે બ્રહ્મચારીએ મૈથુનાસક્ત પ્રાણપ્રતિ બુદ્ધિપૂર્વક દષ્ટિ કરવી નહિ ને સુષ્ટિવિરુદ્ધ કર્મથી, હસ્તક્રિયાથી તથા અપ્સરાઓ કે યક્ષિણીઓની સાથે સંભોગ કરવાની ઇચ્છાથી મનને ઘણું જ દૂર રાખવું. બ્રહ્મચારીએ એ કામરૂપી શત્રુને વિવેક, વૈરાગ્ય તથા વિચારરૂપી લુવારે પાસે ઉપસ્થસંયમરૂપી પિજરામાં ગુરુએ ઉપદેશ કરેલા નિયમરૂપી બેડીઓ જડાવી રુદ્ધ કરે જઈએ. દઢ પ્રતિજ્ઞા કરી પુરુષે પાપાચરણ કરવું નહિ. વારંવાર પાપકર્મ Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રભાર યમનિરૂપણું ૧૨૫ : -- - - કરવાથી પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જ્યાં સુધી જીવને વિષે સૂક્ષ્મ પણ કામવાસના છે ત્યાં સુધી તેનું ભવભ્રમણ આળયું નથી કે સિદ્ધાંતને પરમ સત્ય જાણીને વિવેકી મનુષ્ય પ્રયત્નથી કામવાસનાનક બીજો પિતાના હૃદયમાંથી બાળી નાંખવાં એ તેનું મુખ્ય કર્તવ્ય છે. | વિમલ બ્રહ્મચર્ય પાળવા ઈચ્છનારે હૃદયમાં નિર્વાસનાની દૃઢ ગ્રંથિ પાડી વીર્યને વિકારી ન થવા દેવું, તથા જાગ્રતસ્વમમાં તેને ખલિત થવા ન દેવું, ને સર્વદા ઊર્ધ્વરેતા થવા માટે અવશ્યજેટલી ગક્રિયાઓ તેણે પોતાના શ્રી દ્વારા જાણી લેવી જોઈએ.' | ગૃહસ્થ પુરુષે પિતાની સ્ત્રીને ઋતુ પ્રાપ્ત થયા પછીના સેળ દિવસમાં પ્રથમના ચાર દિવસે તથા પર્વણુ ને વ્રતના દિવસો વિના તેનો સંગ સંતાનપ્રાપ્તિ માટે કરે છે તેનું બ્રહ્મચર્ય ગણાય છે. કામસુખને પરમ પુરુષાર્થ માનનારા, ધાનવૃત્તિવાળા ને નિરંતર કામાગ્નિમાં બળતા પુરુષો વિવેકી મનુષ્યની દૃષ્ટિએ ધિક્કારને પાત્ર ગણાય છે. ' બ્રહ્મચર્યની સ્થિરતાથી વીર્યલાભ થાય છે, અને તેથી તે વીર્યવાન પુરુષ શુભ ગુણોને પ્રાપ્ત કરી શકે છે, તથા બેધ દેવા ગ્ય અધિકારી શિષ્યને સારી રીતે બંધ કરી શકે છે. આ બ્રહ્મચર્યમાં યજ્ઞાદિ સર્વે ધર્મો અંતર્ભત થાય છે એમ નીચેના મંત્રદ્વારા સામવેદની છોગ્ય ઉપનિષદ્દમાં કહ્યું છે – ____ “अथ यद्यज्ञ इत्याचक्षते ब्रह्मचर्यमेव तद्ब्रह्मचर्येण येव यो ज्ञाता तं विदते। अथ यदिष्टमित्याचक्षते ब्रह्मचर्यमेव તારર્થે તાડમાનમરતે 1 મચ યત્રાથमित्याचक्षते ब्रह्मचर्यमेव तद्ब्रह्मचर्येण ह्येव सत आत्मनस्त्रार्ण विंदते । अथ मौनमित्याचक्षते ब्रह्मचर्यमेव तद्ब्रह्मचर्येण होवात्मानमनुविद्य मनुते ॥" અર્થ-જે કર્મકાંડી લેક યજ્ઞ કહે છે તે બહાર્ચર્યજ છે, કારણકે બ્રહ્મચર્યવ જ્ઞાતા પુરુષ યજ્ઞના ફલસૂત પ્રહ્મલેકને પામે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીયેગકૌસ્તુભ [ આઠમી છે; અને જેને ઈષ્ટ કહે છે તે પણ ભ્રહ્મચર્યજ છે, કારણકે બ્રહ્મયેવડે શ્વરનું યજન કરીને અધિકારી પુરુષ આત્માને પામે છે; તથા જેને સત્રાયણ ( ધણા યજમાનાવડે અનુષ્ઠાન કરવામાં આવનારું વૈદિકકર્મવિશેષ ) કહે છે. તે પશુ બ્રહ્મચર્યજ છે, કારણકે બ્રહ્મચર્યવાળા પુરુષજ પાતાના આત્માની જન્મમરણુરૂપ સંસારથી રક્ષા કરે છે; તેમજ જેને મૌન કહે છે તે પણ બ્રહ્મચર્ય છે, કારણકે બ્રહ્મચર્યવડેજ આ અધિકારી પુરુષ પોતાના સ્વરૂપને જાણીને હધ્યમાં મનન કરે છે. સ્ત્રીમાં શાલનબુદ્ધિને ત્યાગ કરવાથી બ્રહ્મચર્ય નું પાલન થઈ શકે છે, માટેજ શ્રીયેાગવાસિષ્ઠમાં શ્રીપિંડમાં યુવાનેાને થતી રમણીયતાની ભ્રાંતિ દૂર કરવા નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છેઃ— નસા અને હાડકાંની ગૂંથણીથી શેાલનારી મસની પુતળીરૂપ સ્ત્રીનું શરીરરૂપી પિંજરું કે જે શક્યાદિ યંત્રની પેઠે હાલ્યા કરે છે તેમાં માહ પામવાવેા સારા પદાર્થ કયા છે? ચામડી, માંસ, લેહી અને પાણીને જુદાં પાડીને નેત્રને જુએ કે તેમાં રમણીય પદાર્થ કર્યા છે? ક્રાઇ પૂણ્ નથી, છતાં તેપર વ્યર્થ માહ શામાટે પામેા ? સ્ત્રીનું શરીર બહાર કેશથી તે અંતર લોહીથી ભરેલું છે, તા એ અત્યંત ખીભત્સ શરીરનું વિવેકીને શું પ્રયોજન છે? હું સુને! રાગી મનુષ્યા સ્રોનાં જે અંગેને વચ્ચેથી મને ચંદનાદિનાં - લેપનાથી વારંવાર લડાવે છે તે અંગેાને અંતે માંસ ખાનારાં ગરજ આફ્રિ પક્ષી અને શિયાળ આદિ પશુએ ફાડી ખાય છે. સ્ત્રીના જે સ્તનઉપર મેાતીના હારાની સેરા મેરુપર્વતના શિખરપરથી પડતા ગંગાજલના પ્રવાહજેવી જોવામાં આવી હાય તેજ સ્તનને સમય પ્રાપ્ત થાય ત્યારે સ્મશાનેાના ભાગોમાં તરત કૂતરાં ભાતના પિંડની પેઠે ખાઈ જાય છે. વનમાં લાહી, માંસ અને હાડકાંથીજ બનેલાં ઊંટનાં અંગેના જે સંસ્કાર થાય છે તેજ કામિનીનાં અંગેાના પણ થાય છે, માટે શ્રીશરીરના ઉપર એટલા બધા આગ્રહ શામાટે રહે Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] યમનિરૂપણ ૧૨૭, છે? હે મુને ! સ્ત્રીનું અંગ કેવલ ઉપરથી જોતાં રમણીય છે એમ કલ્પવામાં આવે છે. પણ વાસ્તવિક જોતાં તે તે ઉપરથી પણ રમણીય નથી. કેવલ મેહને લીધે જ તેનું રમણીયપણું જણાય છે. મદિરા અને સ્ત્રી એ બંને કે જેઓ મદ તથા કામને લઈને મનને બહુ ઉલ્લાસ આપનારાં જણાય છે, અને પોતે અનેક વિકારોથી ભરેલાં છે, તેમાં શું અંતર છે? કશે અંતર નથી. સ્ત્રીઓ રૂપી ખીલાઓમાં મદને લીધે સૂઈ ગયેલા પુરુષારૂપ હાથીઓ શાંતિનાં વચનરૂપી દઢ અંશે વાગતાં છતાં પણ જાગ્રત થતા નથી. પાપરૂપ અગ્નિની જવાલરૂપ સ્ત્રીઓ કે જેઓ કેશરૂપી કાજળને ધારણ કરે છે, દુ:ખે કરીને સ્પર્શ થઈ શકે એવી છે, અને શગી પુરુષની આંખને પ્યારી લાગે એવી છે, તેઓ પુરુષને ખડની પેઠે બાળી નાંખે છે. માત્ર ઉપરથીજ સારી લાગતી ને પરિણામે દારુણ કુલ આપનારી સ્ત્રીઓ છે. સળગતા નરકરૂપ અગ્નિઓને લાકડાંની પેઠે ઉત્તેજન આપે છે. સ્ત્રી શરીરરૂપ લાંબી રાત્રિ કે જેમાં ચોટલારૂપ અંધકાર ફેલાય છે, ચળકતી આંખરૂપ તારાઓ છે, પ્રફુલ્લ મુખરૂપી ચંદ્રનું બિંબ છે, હાસ્યરૂપ પુપના સમૂહ ઊઘડેલા છે, રાગી પુરુષો તેમની સાથે ક્રીડા કરવામાં ચપલ થાય છે, અને અનેક કાર્યોને વિઘાત થઈ જાય છે. સ્ત્રી પુરુષની બુદ્ધિને મેહ ઉપજાવનારી છે. રજસ્વલાપણુરૂ પુષ્પથી સુંદર તથા મધુર લાગતી, હાથરૂપ પાનડાઓથી શોભતી, આંખોના વિલાસરૂપ ભ્રમરોવાળી, સ્તનરૂપ ગુચ્છને ધરનારી, રૂંવાડાંરૂપ ફૂલનાં કેસરાઓને લીધે દી૫તા અંગવાળી, અને માણસને મારવામાં તત્પર રહેનારી સ્ત્રીરૂપી વિષાલુ લતા લેકને ઉન્મત્ત અને પરવશ કરી નાંખે છે. મિથ્યા સત્કારરૂપ શ્વાસથી જાર પુરુષોરૂપી સને વિનાશ કરવામાં ઉત્કંઠા ધરનારી સ્ત્રીરૂપ રીંછડી બલાત્કારથી પુરુષરૂપ સર્વને સુમાર્ગરેપી રાડામાંથી બહાર કાઢે છે. કામનામના ભિલ્લે મૂઢ ચિત્તવાળા પુરુષરૂપી પક્ષીઓને બાંધી લેવાને માટે સ્ત્રીઓરૂપી જાળ પાથરી છે. સ્ત્રીરૂપી મોટા ખીલામાં રતિરૂપ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી ગૌસ્તુભ [ આઠમી સાંકળથી બંધાયેલે મનરૂપી મદોન્મત્ત હાથી મુંગાની પેઠે ઊભો રહે છે. જન્મરૂપી ખાબેચીઆમાં પડેલાં અને ધનરૂપી કાદવમાં લેતાં પુષારૂપી માછલીઓને નીચ વાસનારૂપ દેરીવાળી સ્ત્રીરૂપી ગીલ (લેહકંટક) છે. ઘેડાઓને ધોડારની પેઠે, હાથીઓને જાડા ખીલાની પેઠે, અને સર્પોને મંત્રોની પેઠે પુરુષને સ્ત્રી બંધન આપનારી છે. અનેક રસોવાળી આ બ્રહ્માંડરૂપી વિચિત્ર ભૂમિ અહીં સ્ત્રીને આશ્રયથીજ ભારે દઢ સ્થિતિને પામેલી છે.” - શ્રી યોગરસાયનમાં પણ એ સંબંધમાં નીચેના લેકથી એને મળતા જ બેધ કર્યો છે – " विषयेऽवपि कष्टोऽयं विषयः स्त्रीति नामतः । जीवत्यन्यैः किलाकृष्टः स्त्रियाकृष्टो न जीवति ॥ नारत्नं ध्यातमात्रं तु ब्रह्मणोऽपि मनो हरेत् । किं पुनश्चेतरेषां तु विषयेच्छानुवर्तिनाम् ॥ स्त्रीरत्नं मोहनं सृष्टं दृष्टमाशीविषोपमम् । यदीच्छेदात्मनः श्रेयो मनसाऽपि न चिंतयेत् ॥ અર્થ –વિષયમાં સ્ત્રી એવા નામવાળે આ વિષય કષ્ટરૂપ છે. નિશ્ચય બીજા વિષયોથી ખેચાયેલો જીવે છે, પણ વડે ખેંચાયેલ જીવતો નથી. સુંદર સ્ત્રી ધ્યાનમાત્રથી જ બ્રહ્માના મનને પણ હરે છે, તે વિષયેચ્છાને અનુસરનારા અન્યના મનને કરે તેમાં શું કહેવું? દર્શનથી મેહ પમાડનારી રૂપવતી સ્ત્રો નાગણના જેવી સર્જેલી છે, જે પિતાના આત્માનું શ્રેય ઈચ્છવું હોય તે જિજ્ઞાસુ પુરુષે મનવડે પણ તેનું ચિંતન ન કરવું. બિંદુ (વીર્ય) ચંચલ થયે ચિત્ત ચંચલ થાય છે, તથા પ્રાણ પણું ચંચલ થાય છે, ને વીર્યની સ્થિરતાથી તે બને સ્થિર થાય છે, માટે બિંદુને સ્થિરભાવ અવશ્ય કરવો જોઈએ, શ્રી અમૃતસિદ્ધિમાં કહ્યું છે કે: Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] યમનિરૂપણુ .. " बिंदुश्चलति यस्यांगे चित्तं तस्यैव चंचलम् । चले बिंदौ चले चित्ते चले वायौ च सर्वदा | जायते म्रियते लोकः सत्यं सत्यमिदं वचः ॥ यदासौ म्रियते वायुर्मध्यमां मध्ययोगतः । तदा बिंदुश्च चित्तं च म्रियते वायुना सह ॥ यामवस्थां व्रजेद्वायुबिंदुस्तामधिगच्छति । यथादि साध्यते वायुस्तथा बिंदुप्रसाधनम् ॥ मूच्छितो हरति व्याधिं बद्धों खेचरतां नयेत् । सर्वसिद्धिकरो लीनो निश्चलो मुक्तिदायकः ॥ यथावस्था भवेदुबिंदोः चित्तावस्था तथा तथा ॥ तावदुबद्धोऽप्यसिद्धोऽसौ नरः सांसारिकों मतः । यावद्भवति देहस्थो रसेंद्रो ब्रह्मरूपकः ॥ असिद्धं तं विजानीयान्न र मब्रह्मचारिणम् । जरामरणसंकीर्ण सर्वक्लेशसमाश्रयम् ॥ અર્થ:જેના શરીરમાં બિંદુ ચલાયમાન થાય છે તેનું ચિત્ત પણ ચલાયમાન થાય છે. બિંદુના ચલાયમાનપણાથી, ચિત્તના ચલાયમાનપણાથી અને વાયુના ચલાયમાનપણાથી મનુષ્ય નિરંતર જન્મે છે, તે મરે છે, આ વચન સત્યજ છે. જ્યારે આ વાયુ સુષુમ્હાના યેાગથી સુષુમ્હામાં લીન થાય છે ત્યારે વાયુની સાથે બિંદુ અને ચિત્ત પણ મૃત્યુ પામે છે. વાયુ જે અવસ્થાને પામે છે તે અવસ્થાને બિંદુ પામે છે, અને જેમ વાયુ સાધ્ય થાય છે તેમ બિંદુ સાધ્યુ થાય છે. મૂતિ યેલા વાયુ વ્યાધિને હરે છે, બહુ થયેલે.. આકાશગમન કરાવે છે, લીન સર્વ સિદ્ધિને ઉપજાવનાર છે, તે નિશ્ર્વ મુક્તિદાતા છે, જેવી જેવી અવસ્થા બિંદુની થાય છે, તેવી તેવી અવસ્થા ચિત્તર્ન થાય છે. જ્યાંસુધી દેડમાં રહેલું બિંદુ બ્રહ્મરૂપ ન થાય ત્યાંસુધી આ પુરુષ બદ્ધ, અસિદ્ધ અને સાંસારિક મનાયેલ છે, બ્રહ્મચર્યરહિત પુરુષ હાય તેને અસિદ્ધ જાણવા. તે જરામરણુથી ૧૨૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી ગૌસ્તુભ [આઠમી ઘેરાયેલે ને સર્વ કલેશમાં ડુબેલે રહે છે. બિંદુનું રક્ષણ કરવાથી દીર્ઘજીવી થવાય છે, માટે પણ તેનું રક્ષણ કરવું આવશ્યક છે. શ્રીહઠગપ્રદીપિકામાં કહ્યું છે કે – " एवं संरक्षयेदबिंदु मृत्यु जयति योगवित् । મri વિંટુપત્તેિર વન વિંટુધારખાત છે. सुगंधो योगिनो देहे जायते बिंदुधारणात् । यावबिंदुः स्थिरो देहे तावत्कालभरं कुतः ॥ चित्तायत्तं नृणां शुक्रम् शुक्रायत्तं च जीवितम् । तस्माच्छकं मनश्चैव रक्षणीयं प्रयत्नतः ॥" અર્થ:–એવી રીતે બિદુનું સંરક્ષણ કરીને ભેગવિત મૃત્યુને જીતે છે. બિંદુના પતનથી મરણ ને બિંદુના ધારણથી જીવન છે. વળી બિદતા ધારણથી યોગીના શરીરમાં સુગંધ ઉપજે છે. જ્યાંસુધી દેહમાં બિંદુ સ્થિર છે ત્યાં સુધી કાલને ભય કયાંથી? મનુષ્યનું વીર્ય ચિત્તને અધીન છે, ને જીવિત વીર્યને અધીન છે, માટે શુક્ર તથા મનનું પ્રયત્નથી રક્ષણ કરવું યોગ્ય છે. “થવિછતો દ્રઢવ ત” (જે પદને ઈચ્છનારા બ્રહ્મચર્યનું આચરણ કરે છે) એ વચનથી શ્રીભગવદ્દગીતામાં પણ મક્ષસાધકને બ્રહ્મચર્યની આવશ્યકતા બતાવી છે, માટે વીર્યરક્ષણરૂપ બ્રહ્મચર્ય પાળવામાં મેક્ષસાધકે અપ્રમાદયુક્ત પૈવ થવું જોઈએ. ૫ ક્ષમા અપકાર કરનારપર વેર વાળવાની વૃત્તિ ન ઉપજવા દેવી તે ક્ષમા કહેવાય છે. ક્ષમા એ જ્ઞાનીઓનું ભૂષણ છે. અજ્ઞાનીનાં કુવચનાદિનું સહન કરવું એજ સાનીઓને પરમ ધર્મ છે. જગતના ઉપહાસથી કે અપકારથી ક્રોધ ચઢાવી ક્ષમાને ત્યાગ કરે ઉચિત નથી. ધર્મ જેણે પાળ્યો હોય તેનું તે રક્ષિત ધર્મજ રક્ષણ કરે છે, ને ધર્મને છોડ્યાથી તે મૂકેલે ધર્મજ ધર્મ મૂકનારને નાશ કરે Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ચમનિરૂપણુ ૧૩૧ છે. નિરંતર ક્ષમા રાખવાથીજ મેાક્ષસાધકને સત્ય સુખના અનુભવ થાય છે. પરમાત્માના અનન્યભક્તો બધા પ્રાણીઓના હૃદયમાં પરમાત્મા અંતર્યામિરૂપે રહ્યા છે એમ જાણી કદીપણુ ક્ષમાને ત્યાગ કરી ક્રોધને વંશ થતા નથી. અજ્ઞાની મનુયાના ઉપહાસ, તેમનાં દુષ્ટ વચનેને તેમણે દીધેલું શરીરસંબંધી:ખ નાની સ્મરણુમાં લાવતા નથી, તથા તેમના ઉપર ક્રોધ ણુ કરતા નથી. .. શ્રીયાજ્ઞવલ્કચહિતામાં ક્ષમાનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે:प्रियाप्रियेषु सर्वेषु समत्वं यच्छरीरिणाम् । क्षमा सैवेति विद्वद्भिर्गदिता वेदवादिभिः ॥ અર્થ:—પ્રિય તથા અપ્રિય આચરણ કરનાર! સર્વે પુરુષામાં જે રાગદ્વેષથી રહિતપડ્યું છે તેને વેદવાદી મુનિએ ક્ષમા કહે છે. સહનશીલતાનું માહાત્મ્ય શ્રીમાક્ષધર્મમાં નીચે પ્રમાણે જણાવ્યું '' છે:" परश्चेदेनमतिवादवाणैर्भृशं विद्धयेच्छम एवेह कार्यः । संयमाणः प्रतिहृष्यते यः स आदत्ते सुकृतं वै परस्य ॥ અર્થ:—જો કા- પુરુષ આ મેાક્ષસાધકને દુર્વચનરૂપ ભાગ઼ાવડે વિંધી નાંખે તાળુ તેણે તે પુરુષપર ક્ષમાજ રાખવી જોઈએ, કેમકે જે પુરુષ અન્ય પુરુષાથી પીડન કરેલા છતાં હર્ષને પામે છે તે પુરુષ પીડા કરનાર મનુષ્યના સર્વે પુણ્યને હરી લે છે. શ્રીમનુસ્મૃતિમાં પણ નીચેના લેાકથી એને મળતુંજ કહ્યું છેઃसुखं द्यवमतः शेते सुखं च प्रतिबुद्धयते । सुखं चरति लोकेऽस्मिन्नवमंता विनश्यति ॥ અર્થ:- :—અપમાન પામેલા પુરુષ સુખથી શયન કરે છે, તથા સુખથી જાગે છે, અને સુખથી આ લાકમાં વિચરે છે, પરંતુ તેનું અપમાન કરનારા પુરુષ પોતાના તે પાપથી વિનાશને પામે છે. "" Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રીયોગકૌસ્તુભ [ આઠમી ક્ષમાનું માહાભ્ય શ્રીવૃદ્ધગૌતમસંહિતામાં નીચે પ્રમાણે કહ્યું છે"क्षमाऽहिंसा क्षमा धर्मः क्षमा चेंद्रियनिग्रहः । क्षमा दया क्षमा यक्षः भमा धैर्यमुदाहृतम् ॥ क्षमावान् प्राप्नुयात् स्वर्ग क्षमावान् प्राप्नुयाद्यशः । क्षमावान् प्राप्नुयान्मोक्षं क्षमावांस्तीर्थमुच्यते ॥" અર્થ – ક્ષમા અહિસારૂપ છે, ક્ષમા એ ધર્મરૂપ છે, ને ક્ષમા એ ઈદ્રિયનિગ્રહ છે. ક્ષમા એજ દયા, ક્ષમા જ યશ ને ક્ષમા. એજ ધૈર્ય કહેવાય છે. ક્ષમાવાન સ્વર્ગને પામે છે ક્ષમાવાન યશને પામે છે, ક્ષમાવાન મેક્ષને પામે છે, ને ક્ષમાવાન એજ તીર્થ કહેવાય છે. દુર્જને કે જે સજજના નિષ્કારણ વેરી છે તેઓ પણ ક્ષમાવાન કાંઈ કરી શકવા સમર્થ થતા નથી, તેના સંબંધમાં કોઈ વિદ્વાને કહ્યું છે કે – "क्षमाखड्गं करे यस्य दुर्जनः किं करिष्यति । અને પતિતો દ્વ: સાયમેવોપરાત !” અર્થ–જે પુરુષના હાથમાં ક્ષમારૂપી ખરે છે તેને દુર્જન શું કરી શકશે? કાંઈ નહિ. તૃણવિનાના સ્થાનમાં પડેલો અગ્નિ પિતાની મેળે જ શાંત થઈ જાય તેમ ક્ષમાવાનની સામે થનારો દુર્જન પણ પિતાની મેળેજ વિરામ પામી જાય છે. અસંમાનથી તપની વૃદ્ધિ થાય છે, ને સંમ નથી તપને ક્ષય થાય છે, માટે સંમાનની તૃષ્ણને અત્યંત ત્યાગ કરી સન્માર્ગમાં પ્રવૃત્ત રહેવું, ને તેમ વર્તતાં જે જે કશે આવે તે સહન કરવાં, પણ કષ્ટ દેનારપર ક્રોધ ન કરવો, કેમકે કષ્ટનું આવવું પિતાના પ્રારબ્ધને લીધે થાય છે, ને કષ્ટ દેનાર દુર્જન તે માત્ર નિમિત્તરૂપજ છે, માટે તેના પર ક્રોધ કરે ઉચિત નથી. ક્રોધ કરનારે પુજ્ય જે યજ્ઞ, દાન, તપ, જપ ને હોમાદિ શુભ કર્મ કરે છે તે સર્વના ફલને યમરાજા કરણ કરી લે છે, Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] યમનિરૂપણ ૧૪. સ્થી ક્રોધી પુરુષને યજ્ઞતપાદિરૂપ સર્વ પરિશ્રમ વ્યર્થ જ થાય છે. જે અપકાર કરનાર પર ક્રોધ કરે છેગ્ય ગણતા હોય તે તે ફોધ ક્રોધ પરજ કરે જોઈએ. ત્યાં કહ્યું છે કે – "अपकारिणि कोपश्चेत् कोपे कोपः कथं न ते । धर्मार्थकाममोक्षाणां प्रसह्य परिपंथिनि ॥ અર્થ:–જે અપકાર કરનાર પુરુષપર તું ક્રોધ કરવો યોગ્ય ગણે છે, તે ધર્મ, અર્થ, કામ ને મેક્ષમાં મહાન પ્રતિબંધકરૂપ જે તારો બેટો અપકારી ક્રોધ છે તેના પર તારે ક્રોધ શામાટે થતું નથી ? જે ક્રોધ ફલવાન થયો છતો ધર્મ અને યશને નાશ કરે છે, ને નિષ્ફલ થયે છતે સ્વશરીરને દાહ ઉપજાવે છે, તથા જે આ લોક પરલોકમાં હિતકર થતું નથી એવા ક્રોધને પિતાના મનમાં આશ્રય આપવો એ મોક્ષસાધકને ઉચિત નથી. અનેક પ્રકારના વિઘો પ્રાપ્ત થયા છતાં પણ પિતાના પરમાર્થનાં સાધનોના અભ્યાસનો પરિત્યાગ ન કરે તે ધૃતિ કહેવાય છે. જ્ઞાનિપુરુષો કટમાં મુંઝાઈને ધીરજનો પરિત્યાગ કરતા નથી, ઊલટા તેઓ સંકટમાંજ સુખ માને છે. અહીંના વિષયજન્ય તાત્કાલિક સુખમાં રાજી થવું એ જડ મનુષ્યનું કામ છે, સુઝ મનુષ્યનું તે કામ નથી. વિકારોની સાથે યુદ્ધ કરવામાં નિરંતર સાવધાન રહેવું, ને તેના છલબલથી મુંઝાઈને વિકારમાં નિમગ્ન ન થવું. મનજોડે યુદ્ધ કરવાથી હાર અને જિત એ બંનેમાં લાભ છે. જે આ ધર્મયુદ્ધમાં નિરંતર સાવધાન રહે છે તેજ શ્રી ઈશ્વરને પ્રિય થઈ મહતપણને પામે છે. પ્રારબ્ધવશાત ગમે તેટલાં આધિભૌતિક, આધિદૈવિક અને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રીયાગકૌસ્તુભ [ આઠમી આધ્યાત્મિક દુ:ખે। આવી પડે તાપણ શાંતિવાળ પુરુષા ધીરજના પરિત્યાગ કરતા નથી. શ્રીભર્તૃહરિ પણ પોતાના નીતિશતકમાં નીચેના શ્લાથી એમજ કહે છે: 66 ― आरभ्यते न खलु विघ्नभयेन नीचैः, प्रारभ्य विघ्नविहता विरमंति मध्याः । વિñ: : પુનઃ પુનપિતરૢસ્થમાના, प्रारब्धमुत्तमजना न परित्यजति ॥ અર્થઃ—અધમજતા વિધ્રના ભયથી શુભ કર્મના આરંભજ કરતા નથી, મધ્યમજના પ્રારંભ કર્યો પછી વિદથી પીડિત થયે અને ઉત્તમનાતા વારંવાર આરંભ કરેલા શુભકર્મના પરિત્યાગ તે શુભકર્મા પરિત્યાગ કરે છે, વિધ્નાથી પીડિત થયા છતાં પણ કરતા નથી. જે મેાક્ષસાધા સાવધાનતાપૂર્વક ધૈર્યને સે' છે તે માસસાધકાજ મેક્ષમાર્ગમાં આગળ વધી શકે છે, માં સારા માસાધક સાવધાનતાપૂર્વક ધૈર્યનું સેવન કરવું. -:: ૭ યા દીન પ્રાણીઓનાં દુ:ખા તથા તેમની પડતી સ્થિતિ જો હૃદય પલળે એ દયા કહેવાય છે. શ્રીયાનુવલ્કયસંહિતા માં પણ નીચેના વચનથી ધ્યાનું લક્ષણુ એવીજ રીતનું કહ્યું છે: “ચા સર્વેષુ મૂતેષુ સર્વત્રાનુશ્રદ્દ: સ્મૃત: ' અર્થ:સર્વ ભૂતાપર સર્વત્ર અનુગ્રહ કરવા તે ક્યા કહેવાય છે. જેમ મનુષ્યને પોતાના પ્રાણ પ્રિય તેમજ પશુપક્ષી આદિક સર્વે પ્રાણીઓને પણ પોતપાતાના પ્રાણ પ્રિય છે, અને જેમ આપણને સુખદુઃખ થાય છે તેમજ તેમને પણ સુમદુ:ખને અનુભવ થાય છે, માટે સત્પુરુષો સર્વ પ્રાણીઓને પાતાતુક્ષ્મ જાણીને તેમના પર યા કરે છે એટલુંજ નહિ, પૃથુ સર્વે પ્રાણીએ સર્વદા સુખી Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] યમનિરૂપણ રહે એ નિરંતર આશીર્વાદ આપે છે. ત્યાં કહ્યું છે કે – " सर्वेऽत्र सुखिनः संतु सर्वे संतु निरामयाः। सर्वे भद्राणि पश्यतु मा कश्चिदुःखमाप्नुयात् ॥". અર્થ –આ સંસારમાં સર્વ પ્રાણીઓ સુખી થાઓ, સર્વે રંગરહિત થાઓ, સર્વ કલ્યાણને અનુભ, ને કેાઈ દુ:ખને ન પામે. | સર્વ પ્રાણીઓ પર અનુકંપા રાખવી એ સર્વ માણસને સામાન્ય ધર્મ છે, માટે મે સાધકે પોતાના સાધનને બાધ ન આવે એવી સામાન્ય દયા રાખવી. અત્યંત દયા કરવારૂપ અસાધનનું અનુષ્ઠાન કરવાથી મુખ્ય સાધનની નિવૃત્તિરૂપ બંધન થાય છે, જેમ ભારતરાજાને મૃગનું બચ્ચું પાળવાથી તે બંધનરૂપ થયું હતું. અત્યંત દયાલુપણને તથા અત્યંત ઉપેક્ષાને ત્યાગ કરી સર્વત્ર સામાન્ય રીતે વર્તવાને શ્રીઆચાર્યભગવાને પણ નીચેના વચનથી ફસાધકને બંધ કર્યો છે – “નાદુર્યમુસ્કુરાતા” અર્થ –હે મેક્ષસાધકપુરુષે ! તમે મનુષ્ય પર અત્યંત દયા રાખવાના સ્વભાવને તથા તેમના પર નિષ્ફરપણું રાખવાના સ્વભાવનો ત્યાગ કરે . જે કદી પોતાની પાસે દાન દેવા માટે સંપત્તિ ન હોય તે પણ પિતાના હૃદયમાં સર્વે પ્રાણુઓઉપર યથાસાધ્ય અનુગ્રહની વૃત્તિ તે અવશ્ય રાખવી, ને તે પ્રમાણે વાણું તથા શરીરથી વર્તન કરવું, કેમકે દાનથી દયા વિશેષ શ્રેષ્ઠ ગણાય છે. શ્રીવસિષસંહિતામાં પણ નીચેના વચનથી એમજ કહ્યું છે – “જવાતાવ મેરે રચા રાજા૪િષ્ય ” અર્થ –ઉપવાસ કરવાથી ભિક્ષાનું અન્ન ભક્ષણ કરવું તે શ્રેષ્ઠ છે, અને દાન કરવાથી દયા કરવી તે શ્રેષ્ઠ છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રીયેાગકૌસ્તુભ ૮ આવ અહંપણાને ત્યાગ કરી સર્વ ભૂતાતિ મન, વાણી અને શરીરે કરીને નમ્રતા તથા સરલતા રાખવી એ આર્જવ છે. ૧૩ [ આઠમી પરમહંસ પુરુષો નિરંતર દેહા ં ( હું શરીર છુ એવી ) મતિના ત્યાગ કરી તથા મારા આત્માને કાઈ એળખતું નથી એમ જાણી દેહની સ્તુતિને વા નિંદાને ગણકારતા નથી, તે કાપચ તથા અપ્રામાણિકતાને નિ:શેષ ત્યજી આર્જવથી વર્તે છે. રાગાદિ દાષા જેમણે જિતેલા છે એવા મુનિએ પેાતે ઉન્નત છતાં પણ સર્વેની સાથે સરલભાવે વર્તે છે, ને પેતાની અંતરની બહારની સ્થિતિથી હું મોટા છું એવું અભિમાન કદીપણ કરતા નથી. ઝીણામાં ઝીણા થવાથીજ મેટામાં મેટા થવાય છે એવું મહત્તા મેળવવાનું સૂક્ષ્મ સાધન જાણીને સ્વાદાદિક વિકારને જેમણે જિતેલા છે એવા સંતે નિરંતર નમ્રતા રાખે છે. દૃશ્ય વસ્તુઓસાથેની જેમની પ્રીતિ ત્રુટી ગષ્ઠ છે, ને ચેતનને વિષે જેમનાં મન લીન થયાં છે, એવા સાધુએ હમેશાં નવનીતના જેવું કામલ તથા સરલ મન રાખી પરમબ્રહ્મની સાથે અભેદભાવે જોડાય છે. માન અને અપમાનને વિષે જેમની વૃત્તિ સમાનભાવને પામી છે એવા યતિએ સર્વદા નિર્માંનવૃત્તિવાળાજ રહે છે. સૃષ્ટિમાં પ્રવાસિરૂપે રહેલા વિરાગી પુરુષો ગર્વ, દર્પે ને મત્સરના ત્યાગ કરી દીનભાવ રાખે છે. હૃદય તથા વાણી...કામલ તે સરલ રાખવાં એજ સાચું આર્જવ કહેવાય છે. માક્ષસાધકે પેાતાનાં મન, વાણી અને શરીરની વિહિત કાર્યોમાં પ્રવૃત્તિ અને નિષિદ્ધ કાર્યોંમાં નિવૃત્તિ જોઇ અહંકારી ન થતાં સર્વદા સમવૃત્તિ રાખવાની આવશ્યક્તા છે. જો કાઈને કાઇ પ્રશ્નનું ઉત્તર આપવું હોય તા તે પણ વક્રોક્તિવિના સરલતાથીજ આપવું ચૈાગ્ય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] યમનિરૂપણ ૧૩૭ ૯ મિતાહાર સ્વાદને માટે નહિ, પણ માત્ર દેહરાને અર્થે ઈશ્વરકૃપાથી મળેલા અને ઔષધની પેઠે પ્રસન્ન મનથી જોઈત આહાર કરે એ મિતાહાર છે. ભક્ષ્ય અને પેય પદાર્થો અનિયમિતપણે ખાવાપીવાથી રેગની ઉત્પત્તિ થઈ શરીરના આરોગ્યને ને મનની શાંતિ ભંગ થાય છે. જેટલો આહાર સુખપૂર્વક પાચન થઈ શકે તેટલો લે; અર્થાત્ ઉદરના બે ભાગ અન્નથી પૂરવા, એક ભાગ પાણીથી પર ને એક ભાગ પવનસાર ખાલી રાખ. ઘઉં, કમોદન ચેખા, જવ, સૈઠી, (ડાંગરના ચેખા,) સામે, નીવાર, (અરડાઉ ડાંગર) દૂધ, મધ, ઘી, માખણ, પરવળ, ફણસ, સુરણ, રતાળુ, મગ, આદુ, સુંઠ, તુવેર, સાકર, ખાંડ, જીરું, વરીઆળી, શકરિયાં, તાંદળજો. તુરિયાં, ખરખોડી, (ડેડી,) કેળાં, આલુ, (બટાટા,) દાડમ, શેરડી, નાળિયેર, કીસમીસ, અંગુર, એલાઈચી, જાયફળ, લવિંગ, નાગરવેલનું પાન, રીંગણું ને ખજૂર આદિ સાત્વિક ને પથ્ય ભક્ષ્ય પદાર્થોનું પિતાની પ્રકૃતિને વિચાર કરી ભક્ષણ કરવું જોઈએ. મેક્ષાસાધકે બતિશય ખાટા, તુરા, કડવા, તીખા, ઉના, ખારા, અને તેલવાળા પદાર્થો, તેમજ લસણ, ડુંગળી, ગાજર, ગોળ, કળથી, વાયડું લીલું શાક, તલ, તેલ, સર્ષિવ, બોર, ખેળ, જુવાર, બાજરે, મટ્યાં, મરી, દહિ, છાશ, આંબલી, કઠાં, લિબુ, કાચી કેરી, તમાકુ, ભાંગ, ગાંજો, મધ, માંસ, મત્સ્ય, અફિણ, ચડસ, કાંજી (રાબ,) રાઈ કેદરા, બંટી, બાવટ, કેળું, તાલફલ, મસૂર, ચાળા, મઠ, ચીણે, કાંગ, વાલ, વટાણા, ચણું, અડદ અને હિંગ એ પદાર્થોમાંથી નિષિદ્ધ પદાર્થો વર્ય કરવા જોઈએ. પ્રસંગવશાત તેમને કઈ પદાર્થ જે શામથી નિષિદ્ધ ન હોય તે ખાવો પડે તે અલ્પ પરિમાણમાં ખા. વળી ટાઢા, બળી ગયેલા અને અંતઃકરણને દુઃખ ઉત્પન્ન કરનારા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રયોગકૌસ્તુભ [ આઠમી તમોગુણ પદાર્થો પણ રોગીએ વર્ચ કરવા જોઈએ. પહેલાં રાંધેલું હેય ને પછી તેને ફરીથી ઊભું કર્યું હોય તે અન્ન, નેહ(ધૃત વા ચીકાશ)રહિત પદાર્થ, દૂષિત અન્ન અને જેમાં દુર્ગધ આવી ગયું હોય તે પદાર્થ એ સર્વ પણ યોગીએ ન વાપરવાં જોઈએ. મધુર, રસવાળા–સ્નિગ્ધ, અંત:કરણને શાંતિ માં રાખનારા, આરોગ્યવર્ધક અને પવિત્ર ભક્સ તથા પેય પદાર્થો પોતાની પ્રકૃતિને વિચાર કરી યોગીએ પરિમિતપણે ખાવાપીવા જોઈએ. અત્યાહારથી પ્રાણવહાનાડીઓ કાદિથી વ્યાકુળ થઈ જાય છે, ને અનાહારથી તે નાડીઓ પિત્તથી ઉષ્ણ થઈ જાય છે, તેથી પ્રાણને નિરોધ જોઈએ તેવી રીતે થઈ શકતો નથી, માટે જ શ્રીઅમૃતબિંદુઉપનિષદ્દમાં “અત્યાહારમનહર અને યોનો વિવર્જયેત ” (સુધાથી અત્યંત અધિક અને અત્યંત અલ્પ આહારને યોગીએ સર્વદા ત્યાગ કરવો) એ વક્ષવડે યોગીને અત્યાહાર તથા અનાહાર કરવાની ના કહી છે. શ્રીમદ્દભગવદ્દગીતામાં પણ એવાજ આશયથી નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે – __ "नात्यनतस्तु योगोऽस्ति न चैकांतमनश्नतः ॥" અર્થ:–અત્યંત ભજન કરનારને તથા કેવલ ઉપવાસ કરનારને વેગ સિદ્ધ થતો નથી. પ્રાણને જય થતાંસુધી ભેજનસંબંધી સર્વે નયમોનું મેક્ષસાધકે પાલન કરવાનું છે. અભ્યાસની દઢતા થયા પછી એવા નિયમના પાલનની વિશેષ અપેક્ષા નથી. શ્રીશિવસંહિતામાં પણ નીચેના કથી એમજ કહ્યું છે – " अभ्यासकाले प्रथम कुर्यात् क्षीराज्यभोजम् । ततोऽभ्यासे दृढीभूते न तादृनियमग्रहः ॥" અર્થ–પ્રાણાયામના અભ્યાસકાલમાં પ્રથમ ઘી અને દૂધયુક્ત નિગ્ધ ભજન કરવું જોઈએ. તે અભ્યાસ પરિપકવ થયા પછી તેવા નિયમની અપેક્ષા નથી. Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] યનિરૂપણ ૧૩૯ પ્રાણજય થયા પછી યાગીએ આહારસંબંધી સામાન્યરીતે કુવા નિયમા રાખવા તે સંબંધમાં શ્રીમાક્ષધર્મમાં નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે: - "" कणानां भक्षणे युक्तः पिण्याकस्य च भारत । स्नेहानां वर्जने युक्तो योंगो बलमवाप्नुयात् ॥ १ ॥ भुंजानो यावर्क रूक्षं दीर्घकालमरिंदम | एकाहारो विशुद्धात्मा योगी बलमवाप्नुयात् ॥ २ ॥ અર્થ:—હે ભારત! કાચા અન્નના અને ખેાળના ભક્ષણથી તથા વૃતાદિ સ્નિગ્ધના ત્યાગથી ચેાગી ચાગબલને પામે છે. હું શત્રુને દમનાર ! દીર્ધકાસ પર્યંત જવના લુખા સાચવાનું ભક્ષણ કરવાથી અથવા દિવસમાં એકવાર ભાજન કરવાથી પવિત્ર મનવાળા ચેાગી ચાગના અલને પામે છે, *** ૧૦ શોચ માટી અને જલવડે બહારથી સ્થૂલશરીરને પવિત્ર રાખવું એ બાહ્યશૌય, અને મુખી પ્રાણીમાં મૈત્રીની, દુ:ખી પ્રાણીમાં કરુણાની,ને પુણ્યવાનમાં મુટ્ઠતાની ભાવના કરી તથા પાપીની ઉપેક્ષા કરી, અથવા મનમાંના રાગદ્વેષ દૂર કરી, કિવા પ્રાણાયામ કરી, હ્રદયને પવિત્ર રાખવું, અથવા નૈતિ, ધૌતિ ને શંખપ્રક્ષાલનાદિ ક્રિયાથીશરીરની અંતરના મેલ દૂર કરવા એ આત્યંતરશૌચ કહેવાય છે. શ્રીભ્રુગૌતનસ્મૃતિમાં નીચેના સ્લેવર્ડ પાંચ પ્રકારનું શૌ કહ્યું છેઃ— ' मनःशौचं कर्मशौचं कुलशौचं च भारत । शरीरशौचं वाकुशौचं शौचं पंचविधं स्मृतम् ॥ અર્થઃ—હું ભારત ! મનની પવિત્રતા, કર્મની પવિત્રતા, ાની પવિત્રતા, શરીરની પવિત્રતા તે વાણીની પવિત્રતા એમ પવિત્રતા પાંચ પ્રકારની કહી છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રીયેગકૌસ્તુભ આ પાંચ પ્રકારના શૌચના પૂર્વે કહેલા બે અંતર્ભાવ જાણવા, તે આ રીતે:કુલશૌચ તે ભાવશૌચ જાવું, ને કર્મેશૌચ, વાણીશૌચ તે આત્યંતરશૌચ જાણવું. ૧૪૦ [ આઠમી પ્રકારના શૌચમાં શરીરશૌચ તે મન: શૌય તે G કુલથી બ્રાહ્મણ હોય ને સર્વદા અપવિત્ર રહેતા હોય તો તે શ્રૃદ્રતુલ્યજ છે, સ્મૃતિમાં પણ નીચેના વચનથી એમજ કહ્યું છે :“ ત્રિજાહસ્નાનદોનો થ: સઁધ્યોપાન્નનનિતઃ ॥ स विप्रः शूद्रतुल्यो हि सर्वकर्मबहिष्कृतः ॥ " અર્થઃ—જે બ્રાહ્મણ ત્રિકાલસ્નાન અને સંધ્યાની ઉપાસનાથી રહિત છે તે બ્રાહ્મણુ શૂદ્રતુલ્ય છે, તે સર્વે વૈકિકર્મોમાં તે અનધિકારી છે. પવિત્રતા મેાક્ષસાધન ગણાય છે, માટે પોતાના કુલપ્રમાણે શરીરાદિની શુદ્ધિ મેાક્ષસાધકે અવશ્ય રાખવી. વૈખરીવાણીની શુદ્ધિ મધ્યમવાણીની શુદ્ધિ સૂચવે છે, તે મધ્યમવાણીની શુદ્ધિ પૃષંતીવાણીની શુદ્ધિ સૂચવે છે, અને પશ્યતીવાણીના તથા ચિત્તમાં સ્થૂલભાવના બહુધા અભેદ હાવાથીજ વાણીની પવિત્રતાને મનની પવિત્રતાની સૂચક ગણવામાં આવે છે. “દ્ધિ મનસા ધ્યાતિ સદ્ધિ વાચા વત્તિ '' ( જે વસ્તનું પુરુષ મનડે ચિંતન કરે છે તેનેજ વાણીવડે કહે છે) એ શ્રુતિ પણ ઉપરના આશયનેજ સૂચવે છે. મન શુદ્ધ હોય તાજ સર્વ શુભ કર્માં ફલદાતા થાય છે, અન્યથા થતાં નથી. શ્રીવૃદ્ધગૌતમસ્મૃતિમાં એ સંબંધમાં નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે:~ " त्रिदंडधारणं मौनं जटाधारणमुंडनम् । वल्कलाजिन सर्वाशो व्रतचर्याभिषेचनम् ॥ १ ॥ अग्निहोत्रं वने वासः स्वाध्यायो ध्यानसंस्क्रिया । सर्वाण्येतानि वै मिथ्या यदि भाषो न निर्मलः ॥ २ ॥ 18 Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] નિયમનિરૂપણ ૧૪૧ અર્થ-ત્રણ દંડ ધારણ કરવા, મૌન ધારણ કરવું, જટા ધારણ કરવી, માથાને મુંડાવવું, વલ્કલ કિવા મૃગચર્મ પહેરવું, નગ્ન રહેવું, વ્રત કરવાં, તીર્થોમાં સ્નાન કરવું, અગ્નિહોત્ર રાખવું, વનમાં રહેવું, વેદનું અધ્યયન કરવું ને ધ્યાન ધરવું ઈત્યાદિક સર્વે શુભ કર્મો જે શ્રદ્ધાદિવડે મન પવિત્ર ન હોય તે મિથ્યાજ છે. મન, વચન ને શરીરે પવિત્ર રહેવું, એટલે તેમનાથી ઉત્પન્ન થતાં દશ પાપ ન કરવાં એ પણ શૌચ કહેવાય છે. પવિત્રતાની સ્થિરતાવડે સ્વશરીરમાં જુગુપ્સા ને બીજાને સંસર્ગ કરવાની અનિચ્છા, મનની શુદ્ધિ, તેની એકાગ્રતા, ઈદ્રિયજય અને આત્મદર્શનને વિષે બુદ્ધિની ગ્યતા ક્રમે કરીને ઉપજે છે. એ પ્રમાણે શ્રીગૌસ્તુભમાં યમનિરૂપણ એ નામની આઠમી પ્રભા સમાપ્ત થઈ. ૮. નવમી પ્રભા નિયમનિરૂપણ અન્નમય, પ્રાણમય, મનમય, વિજ્ઞાનમય અને આનંદમયકેશન સાક્ષી પ્રત્યાગાત્માને પરબ્રહ્મથી અભેદ ચિત્તના નિરધદ્વારા અનુભવી, સાત્વિક મેક્ષસાધક ત્રણ પ્રકારનાં દુઃખની ઐકાંતિક તથા આત્યંતિક નિવૃત્તિરૂપ અને પરમાનંદની નિયપ્રાપ્તિરૂપ કૈવલ્યપદમાં સ્થિત થાય છે. જન્મના ડતુભૂત કામધર્મથી નિવૃત્તિ કરીને મેક્ષના હેતુભૂત નિષ્કામધર્મમાં પ્રેરણા કરનાર તપાદિને નિયમ કહેવામાં આવે છે, કેટલાક સિદ્ધોને મતે એકાંતવાસ, નિઃસંગતા, ઔદાસીન્ય, યથાપ્રાસમાં સંતિષ, વિષયમાં વિરસપણું ને શ્રીગુરુચરણમાં દઢ અનુરાગ એવડે મનવૃત્તિને નિયમમાં લાવવી તે નિયમ કહેવાય છે. નિયમના દશ પ્રકાર છે–૧, તપ, ૨ સંતોષ, ૩ આસ્તિષ્પ, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રીયેાગકૌસ્તુભ [ નવમી ૪ દાન, ૫ ઈશ્વરપૂજન, ૬ સિદ્ધાંતવાકચશ્રવણુ, ૭ મતિ, ૮ લજ્જા, * જપ તે ૧૦ હામ. શ્રીયાનવકચસંહિતામાં ડ્રામને સ્થાને વ્રત કહેલ છે. -*: ૧ તપ મન, વચન અને શરીરે કરીને પાપકર્મ ન કરવું તે તપ છે. પાંચ કર્મે દ્રિયા—હાથ, પગ, વાણી, ગુદા ને લેગ-તથા પાંચ જ્ઞાનેંદ્રિયા—ચક્ષુ, કાન, નાક, જીભ ને ચામડી-તથા ધન એ અગીઆર કારાને અયેાગ્ય કર્મમાં ન પ્રવર્તવા દેવાં એ તપર્યાં છે. ધર્મશાસ્ત્રમાં કહેલા વિધિપ્રમાણે કૃચ્છચાંદ્રાયણી[ક ત્રતા કરીને જે શરીરનું શાષણ કરવું તે પણ તપ કહેવાય છે. ગ્રીષ્મઋતુમાં પંચાગ્નિને તાપ સહન કરવા, શરઋતુમાં કં પર્યંત જલમાં સ્થિત રહેવું, વર્ષાઋતુમાં ઊઘાડી ભ્રમમાં રહેવું તે * પ્રથમના ત્રણ દિવસમાં મધ્યાહ્ને એક સમય ભેોજન કરે, બીજા ત્રણ દિવસમાં રાત્રિના પ્રથમ પહેારમાં એક સમય ભેજન કરે, ત્રીજા ત્રણ દિવસમાં માગ્યા વિના જે અન્ન 3.1પ્ત થાય તેનું લક્ષણુ કરે, તે ચોથા ત્રણ દિવસ કેવલ ઉપવાસથી વ્યતીત કરે, એમ. બાર દિવસ વ્રત પાળવું તે પ્રાજાપત્યકૃછત્રત કહેવાય છે. સાંતપનકૃચ્છ, અતિકૃચ્છ, તમટ્ટ, ન પરા છે ચાર તેના પૌણૢમાસીથી માંડીને ચતુર્દશીપર્યંત કૃષ્ણપક્ષમાં એક એક ગ્રાસ (ગ્રાસનું માપ મેટી સેાપારી જેવડું અથવા સુખપૂર્વક મુખમાં પ્રવેશ કરી શકે તેટલું જાણવું. ) ઘટાડતા જવું, તે અમાવાસ્યાને દિવસ ઉપવાસ કરવે. પુન: પ્રતિપદાથી માંડીને પૌર્ણમાસીર્યંત શુકલપક્ષમાં એક એક ગ્રાસ અધિક કરતા જવું. એવી રીતે નિકાલસ્નાનપૂર્વક એક માસ પર્યંત વ્રત કરવાને પિપીલિકામધ્યમનામનું ચાંદ્રાણુવ્રત કહે છે. મૂવમધ્યમ, યતિચંદ્રાયણ ને શિશુાંદ્રાયણ એ ત્રણ તેના અવાંતરભેદે છે. અવાંતરભેદ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] નિયમનિરૂપણુ મૌન ધારણ કરવું એ આદિ તપના અવાંતરભેદ જાણવા. મિતાહારવડે શરીરને, પ્રાણાયામવડે મનને અને વાણીના નિરાધવડે વાણીને જે દંડ આપે છે તેજ ત્રિદંડી કહેવાય છે તે યથાર્થ તપસ્વી પશુ તેજ છે. ચિત્તની સ્વસ્થતા, અક્રૂરતા, મૌન, અધટતું ન ખેાલવાનું મનેબલ, ) નિષિદ્ધ વિષયાથી ઇંદ્રિયાને પાછી ફેરવવાનું ખલ તે વ્યવહારમાં નિષ્કપ રહેવું એ માનસિક તપ છે. શ્વેતાને ઉગ ( ચિંતાભય ) ન કરે એવું, સત્ય, શ્વેતાને સાંભળતાં પ્રિય લાગે એવું તે પરિણામે ત્રાતાને હિતકર ઢાય એવું જે વાકય તથા મંત્રપનું વા વેદાભ્યાસનું વ્યસન એ વાણીનું તપ છે. દેવ, ગુરુ, ' બ્રહ્મવિદ્યાના ખાધ કરનાર, ) બ્રાહ્મણુ તે તત્ત્વવેત્તાનું પૂજન, ખાદ્યાન્વંતરની પવિત્રતા, સરલતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ છે. ૧૪૩ લેચ્છારહિત એકાગ્રચિત્તે સાત્ત્વિકી શ્રદ્ઘાથી એ ત્રણ તપનું જે અનુષ્ઠાન કરવું તે સાત્ત્વિક તપ કહેવાય છે. અસાધ્ય કાર્યાં પણ તપવડે સાધ્ય થઇ શકે છે. માટેજ શાસ્ત્રામાં તપનું બહુ બહુ માહાત્મ્ય વર્ણવ્યું છે. શ્રીવિષ્ણુસ્મૃતિમાં તપનું માહાત્મ્ય નીચે પ્રમાણે કહેવામાં આવ્યું '' છે:— " यद्दुश्वरं यद्दरापं यद्दरं यच्च दुष्करम् । सर्व तत्तपसा साध्यं तपो हि दुरतिक्रमम् ॥ १ ॥ तपोमूलमिदं सर्व दैवमानुषकं जगत् । तपोमध्यं तपोऽतं च तपसा च तथाऽऽवृतम् ॥ २ ॥ " અર્થ:—પર્વતાદિક જે દુર્ગમ સ્થાન છે, તથા આકાશગમનાદિક જે દુષ્પ્રાપ સિદ્ધિએ છે, તે સુમેરુ આદિક જે દૂર દેશ છે, તેમજ સમુદ્રપાનાદિક જે દુષ્કર કર્મ છે, તે સર્વે તપથી સિદ્ધિ થાય છે. આ જગમાં એવા કાઈ પદાર્થ નથી કે જે તપવડે પ્રાપ્ત ન થઈ શકે. દેવતા તથા મનુષ્યાદિથી યુક્ત આ સર્વે જગત્ નું Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રીમકૌસ્તુભ [ નવમી મૂલ-ઉત્પત્તિ-તપ છે, મધ્ય તપ છે, ને અંત પણ તપ છે, તથા આ જગત તપવડે સર્વભણુથી ઢંકાયેલું છે. શ્રીમનુસ્મૃતિમાં પણ એને મળતું વર્ણન નીચેના લેકદ્વારા કરવામાં આવ્યું છે – ___ औषधान्यगदो विद्या देवी च विविधा स्थितिः । तपसैव प्रसिद्धचंति तपस्तेषां हि साधनम् ॥" અર્થ:–રસાયનાદિ ઔષધો અને શરીરનું નીરોગપણું તથા વેદાદિક વિદ્યા ને આકાશગમનાદિક જે વિવિધ પ્રકારની દૈવી સ્થિતિ એ સર્વ તપવડે સિદ્ધ થાય છે, અર્થાત તેઓનું સાધન તપજ છે. ૨ સંતોષ પ્રારબ્ધકર્માનુસાર જે અન્નવસ્ત્રાદિક શાસ્ત્રોક્ત ભેગ આવીને પ્રાપ્ત થાય તેમાં જે તૃપ્તિ રાખવી તે સંતોષ કહેવાય છે સાધુપુરુષો દેહમાં રહેલા આત્મભાવનું તથા ઈદ્રિયોના વિષયેનું વિરમરણ કરી તૃષ્ણના અંતને પામે છે. પરમસતાવો અને પૃથ્વીના પૃષ્ઠને શયા માની, આકાશને ઓઢવાનું વસ્ત્ર ગણી, તથા અમૃતરૂપી બ્રહ્મજ્ઞાનને ઉત્તમ ભેજન માની સદૈવ સંતુષ્ટ રહે છે, અર્થાત પ્રારબ્ધાનુસાર જે શયા, જે વસ્ત્ર તથા જે ભેજન મળે તેમાં તેઓ સંતોષી રહે છે. જેમનું મન શુદ્ધ વીતરાગભાવને પામ્યું છે તેઓ ઓઢવાપહેરવામાં, બોલવામાં ને ખાવાપીવામાં સાદાઈ રાખીને જ આનંદ માને છે. કાલે આપણું શું થશે ?” એ વિચાર સંતોષી સાધુ પુરુષને આવતું નથી. તેઓ દશ્ય જગતને આશ્રય રાખતા નથી, પણ અનન્યપણે ભગવાનને જ દઢ આશ્રય કરીને રહે છે, અને આવતી કાલ પિતાની સાથે પરમકૃપાલુ ઇશ્વરની ઇચ્છાનુસાર ઉચિત વસ્તુઓ લેતી આવશે એમ તેઓ માને છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] નિયમનિરૂપણ ૧૪૧ વિમુખ જીવાનુ પણુ દીનબંધુ એવા ભગવાન ભરપાષણ કરે ! છે તા શું તેઓ પેાતાના ખરા અનુયાયીને વિસરી જશે ? ના, કદી પણ નહિ વિસરે. લક્ષ્ય અને પેય પદાર્થાવિષે, ઓઢવાપહેરવાનાં વસ્રાવિષે મેં ભૂષણાને વિષે, આરાહણુ કરવાનાં પશુએ વાહના અને યંત્રોને વિષે, અને સંક્ષેપમાં સર્વે સંસારી ભેગાને વિષે જેનું મન સંતાષ ગ્રહણુ કરી તેમની પ્રાપ્તિપ્રાપ્તિમાં સમાનભાવને પામ્યું છે, ને તે સંબંધી જેની તૃષ્ણા નિવૃત્ત થઈ ગઈ છે, એજ તૃપ્તિમાન પુરુષ છે. અમુક “ મારું છે' એવી આઢ મમતા સંતષીને વિષે નથી. સ્વામીપણાનું અભિમાન કરી સંસારી વસ્તુઓના અતિશય પ્રેમથી સંચયજ કર્યાં કરવા, અને તેમાંથી યેાગ્ય માર્ગે કાંઇ પશુ ન વાપરવું, એ લેાબીનું વર્તન છે, અને તેથી વિરુદ્ધુ સંતાપીનેા પવિત્ર ધર્મ છે. વ્યસનરૂપી ધન સંતાષીને અનુચિત છે. તૃષ્ણાદિ જ્યારે ચિત્તને પીડા કરે ત્યારે આત્મનિષ્ઠાનું બલ રાખી વિષયાને અત્યંત અસાર, દુ:ખદ તથા અનિલ જાણી મેક્ષસાધકે સાવધાન રહેવું જોઈએ. આ સંસારનાં લૌકિક મહાન્ સુખા તથા દેવતાનાં દિવ્ય મહાત્ સુખા એ સર્વ ભૃગુાક્ષયના સુખનેા સેાળમેા ભાગ પણ નથી. સંતાષ એ યાગી પુરુષોનું પરમ ધન છે એમ એક કવિ નીચેના વચનથી કડું છે.— '' ,, " सर्पाः पिबंति पवनं न च दुर्बलास्ते, शुष्कैस्तृणैर्वनगजा बलिनो भवति । कंदैः फलैर्मुनिवरा गमयंति कालं, संतोष एव पुरुषस्य परं निधानम् ॥ અર્થ:અરણ્યમાંના સર્પી પત્રન પીને રહે છે, પણ દુર્ખલ થતા નથી, વનના હાથી સૂકાં તૃણાદિનું ભક્ષણ કરવાથી ખસવાન્ થાય છે, અને શ્રેષ્ઠ મુનિએ કંલાવિડે સર્વ આયુખ્ નિર્ગમન કરે ૧૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રીગૌસ્તુભ [નવમી છે, તેથી જણાય છે કે સંતોષજ પુરુષને પરમ નિધિ છે. વળી સંતોષ એ સુખનું મૂલ છે. શ્રી મનુસ્મૃતિમાં પણ એમજ કહ્યું છે - "संतोषं परमास्थाय सुखार्थी संयतो भवेत् । - સંતોષનૂ fટ્ટ સુહ સુકારામૂ વિપર્યા. ” ૬ અર્થ –સુખનું મૂલ સંતોષ છે, ને દુઃખનું મૂલ તૃષ્ણ છે, માટે સુખને ઈચ્છનારા પુરુષે પ્રમાદથી રહિત થઈ સંતોષને આશ્રય ગ્રહણ કરવા જોઈએ. શ્રી ગવાસિષ્ટમાં પણ નીચેના વડે સંતોષનું શ્રેષપણું દર્શાવ્યું છે – "संतोषैश्वर्यसुखिनां चिरं विश्रांतचेतसाम् । *" * પ્રાથમ િપતાનાં રાતે " અર્થ–સંતોષરૂપ ઐશ્વર્યવડે સુખી, દીર્ધકાલથી વિશ્રાંત ચિત્તવાળા ને શાંત એવા પુરુષોને ચક્રવર્તી રાજ્ય પણ શુષ્ક તૃણની પેઠે તુચ્છ પ્રતીત થાય છે. ૩ આસ્તિકથ શાસ્ત્રોક્ત ધર્માધર્મવિષે, તેના ફલવિષે તથા પરમેશ્વરના અસ્તિત્વવિષે જે દઢ વિશ્વાસ તે આસ્તિક્ય છે. જેમ ટાઢ અને ગરમી દેખાતાં નથી, પણ તે ત્વચા પર અસર કરે છે તેમ ધર્મ અને અધર્મ કરતી વેલા બહુધા અનુકૂળતાનું કે પ્રતિકૂળતાનું ભાન કરાવતા નથી, પણ તેમને પરિપાક થયે કર્તાને અવશ્ય અનુકૂલતાનું કે પ્રતિકૂળતાનું ભાન કરાવે છે. માટે વિવેકીએ ધર્મનું પાલન કરવું, ને અધર્મથી દૂર રહેવું. આ જગતમાં પ્રાણીઓની જે ભિન્ન ભિન્ન પ્રકારની સ્થિતિ જોવામાં આવે છે તે તેમનાં પૂર્વજન્મનાં શુભાશુભ કર્મોના ફલરૂપ છે એમ સમજવું, તેમાં સંશય ન રાખે. Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રિભા] નિયમનિરૂપણ ૧૭ ઉંચા પર્વતનાં શિખરે જેઓ વાદળાંને અડેલા જેવાં દેખાય છે તેઓ, તથા હયાં , જાણે પરમાત્માભણ ઉંચી આંગળી કરી આપણને તેમનું અસ્તિત્વ જણાવતાં હોય એમ દેખાય છે. | સર્પાકારે દોડતી મોટી નદીઓમાંથી નીચાણમાં પડતા જલના મોટા ઘેધના નાદ ને સમુદ્રના મોટા તરંગની ગંભીર ગર્જનાઓ તથા વર્ષાઋતુમાં શત વીજળીનો ગડગડાટ જાણે ડાંડીઓ પીટીને જગનિયામક પ્રભુનું અસ્તિત્વ બહેર મારી ગયેલા હદય ને કાનવાળા નાસ્તિક જનેની સમપ પ્રકટ કરતાં હોય એમ જણાય છે. વિશાળ સમુદ્ર જેમાં માછલાં, કાચબા, સાપ ને મગર આદિ અનેક પ્રકારનાં પ્રાણીઓ નિવાસ કરી રહેલાં છે તે, તથા ગંભીર આકાશ, ને પ્રકાશિત સૂર્ય ચંદ્ર અને તારાના સમયે, મેટા પર્વત, વન ને રણે જાણે પિતાના બનાવનારનું અત્યંત વિસ્તૃતપણું અને અસ્તિત્વ આપણું આગળ પ્રસિદ્ધ કરતાં હોય એમ જણાય છે. તે અનેક જાતનાં પક્ષીઓ જાણે પિતાના મધુર શબ્દથી પિતાના ઉત્પન્ન કરનારના કલ્યાણકર ગુણનું સ્તવન કરતાં હોય એમ જણાય છે, અને મંદગતિવાળે. શીતલ પવન જે પિતાના સ્પર્શવડે મનુષ્યાદિના શરીરને સુખ આપે છે તે સર્વ જાણે આપણને આપણા ઉત્પન્નકનું ભાન કરાવતાં હોય એમ જણાય છે. ભિન્ન ભિન્ન પ્રાણિપદાર્થોથી ભરપૂર એવી આ ચમત્કારી સૃષ્ટિમાં તમે જ્યાં જ્યાં વિવેકપૂર્વક દષ્ટિ કરશે ત્યાં ત્યાં તેના પવિત્ર બનાવનારના અગણિત કૌશલ્યનું તમે અવલોકન કરવા ભાગ્યશાલી થશે. વેદ, સ્મૃતિઓ ને પુરાણુદિ સર્વ શાસ્ત્રો તેમજ સૃષ્ટિ તથા મહાન સાધુઓ પરમેશ્વર છે એમ મનુષ્યોને જણાવે છે, માટે વિવેકી મનુષ્ય પિતાના હૃદયમાં શ્રીપરમાત્માના અસ્તિત્વને દઢ નિશ્ચય કરે, અને અવિશ્વાસ વડે થતા મનના ડગમગાટને ટાળવે એ મેક્ષસાધકનું મુખ્ય કર્તવ્ય છે. યોગાભ્યાસાદિક સર્વ શાસ્ત્રોક્ત શુભ કર્મોમાં આસ્તિક પુરુષ Page #171 -------------------------------------------------------------------------- ________________ * * . می می می می می جی مرحمی می می می می می ૧૪૮ શ્રીગૌસ્તુભ [ નવમી નેજ અધિકાર છે, નાસ્તિક પુરુષને અધિકાર નથી, માટે મેસસાધકે અતિરસ્કૃતિ આદિ સચ્છાને ને સત્પષનાં વાક્યોને ધર્માધર્મમાં પ્રમાણરૂપ જાણવાં, તેમાં કુતર્ક કરી નાસ્તિક થઈ પિતાના આ લેક પરલેક ન બગાડવા. પરમાત્માના અસ્તિત્વને અસ્વીકાર કરી નિ:કાંપણે લૌકિક વિષયોમાં રચીપચી રહેવું એ સારું નથી જડવાદી નાસ્તિકેને સંગ સામાન્યબુદ્ધિવાળા મુમુક્ષુઓએ બનતાંસુધી ન કરવો, કેમકે તેથી તેવા મેક્ષસાધકને પિતાના પારમાર્થિક સાધના પરિપાકમાં બેટી હાનિ થાર્ય છે. * ૪ દાન ન્યાયપૂર્વક એકત્ર કરેલા ધનમાંથી પિતાની શક્તિ પ્રમાણે યોગ્ય ધનને વિધિપૂર્વક શ્રદ્ધાવડે સત્પાત્રને આપવું એ દાન કહેવાય છે. - વર્તમાનમાં તમે તમારા અધીનમાં જે જે દ્રવ્ય જુઓ છે તે તે દ્રવ્ય વસ્તુતાએ તમારું નથી એમ જાણજે. એ સર્વ પરમાત્માની વિચિત્ર માયાની પ્રતીતિઓ છે. દ્રવ્યમાંથી તમે જે દ્રવ્ય પરોપકારાર્થે વાપરીને તારા જે પુણ્યકર્મ સંપાદન કરશે તેજ તમારું પિતાનું છે, ને તેજ તમને ભવિષ્યમાં ઉપયોગમાં આવવાનું છે. પિતે દુઃખ વેઠીને પણ પિતાને ઘેર આવેલા અતિથિનું યથાશિક્તિ સંમાન કરવું એ પણ એક જાતનું દાન છે. પિતાને ઘેર આવનારને અનાદર ન કરે એ અવશ્ય કરવાગ્ય નૈમિત્તિક સુપાત્રને તથા દીનજનને અન્નવસ્ત્રાદિ દેવાં ને પાત્રને યથાયોગ્ય ઉપદેશ દેવો એ બે પ્રકારનાં દાન મુખ્ય ગણાય છે. અન્નદાનનું ઉત્તમપણું શ્રીસંવર્તસંહિતામાં નીચેના વડે જણાવ્યું છે – "सर्वेषामेव दानानामन्नदानं परं स्मृतम् । '; રવાય કંકૂનાં વતતકોવિર્ડ ૪૫ II ૨ | Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] નિયમનિરૂપણ ૧૪૯ यस्मादन्नात्प्रजाः सर्वाः कल्पे कल्पेऽसृजत् प्रभुः । तस्मादन्नात्परं दानं न भूतं न भविष्यति ॥ २॥ અર્થ –ઋષિઓએ સર્વે દાનમાં અન્નદાનને ઉત્તમ કહેલ છે, કેમકે અન્નવડે બધાં પ્રાણુઓનું જીવન ચાલે છે. વળી પ્રત્યેક કપમાં બ્રહ્મા અન્નથી સર્વ પ્રજાની ઉત્પત્તિ કરે છે તેથી પણ અત્રથી શ્રેષ્ઠ બીજું કઈ દાન થયું નથી, ને થવાનું નથી, અર્થાત અન્નદાન સર્વદાનમાં શ્રેષ્ઠ છે. શ્રીમાન લેકેને માટે સુવર્ણાદિના દાનને વિધિ પણ શાસ્ત્રમાં કહ્યો છે. શ્રી બૃહસ્પતિસંહિતામાં એ સંબંધમાં નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે – અત્યં પ્રથમ દિર, भूवैष्णवी सूर्यसुताच गावः । लोकास्त्रयस्तेन भवंति दत्ता, यः कांचनं गां च महीं च दद्यात् ॥" અર્થ—અમિનો પ્રથમ પુત્ર સુવર્ણ (સોનું) છે, પૃથ્વી શ્રીવિષ્ણુની પુત્રી છે, ને ગાય સૂર્યની પુત્રી છે, માટે જેણે સુવર્ણ પૃથ્વી ને ગાયનું દાન કર્યું તેણે ત્રિલોકીનું દાન કર્યું એમ જાણવું. દાન કરનારે સુપાત્રનેજ દાન કરવું જોઈએ, કેમકે કુપાત્રને કરેલું દાન નિષ્ફલ થાય છે. શ્રીગૌતમસંહિતામાં પણ નીચેના શ્વેકદ્વારા એમજ કહ્યું છે – " अपात्रेभ्यस्तु दत्तानि दानानि सुबहून्यपि । वृथा भवंति राजेंद्र भस्मन्याज्याहुतियथा ॥" અર્થ-હે રાજેન્દ્ર! અપાત્રોને બહુજ દાને આપ્યા છતાં પણ ભરમમાં આપેલી વૃતની આહુતિની પેઠે તે દાને વૃયાજ જેમ તળાવમાં રહેલા જલની તેમાંથી નીકળતા ઝરણુતારા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રીગકૌસ્તુભ [ નવમી cercorrererererere no કૃમિ તથા દુર્ગધ આદિથી રક્ષા થાય છે તેમ સંગ્રહ કરેલા દ્રવ્યની દાન કરવાવડે ચેર, રાજા ને અગ્નિ આદિથી રક્ષા થાય છે, તેના સંબંધમાં કેઈએ કહ્યું છે કે – - "चत्वारो धनदायादा धर्मानिनृपतस्कराः। ज्येष्ठस्य त्ववमानेन कुप्यति सोदरास्त्रयः ॥" અર્થસંચય કરેલા દ્રવ્યના ધર્મ, અગ્નિ, રાજા ને ચાર આ ચાર ભાગીઆ મનાય છે. તે ચારેમાં ધર્મ મેરે ભાઈ છે, માટે તેનું અપમાન કરવાથી અર્થાત્ દાન નહિ કરવાથી બીજા ત્રણ ભાઈઓ કોપાયમાન થાય છે, અર્થાત કાં તે તે દ્રવ્ય અગ્નિથી: બળી જાય છે, કાં રાજા દંડ કરીને આકર્ષણ કરી લે છે, અથવા ચેર હરણ કરી લે છે. સપુરુષે જે દ્રવ્ય સંગ્રહ કરે છે તે દાનને માટેજ કરે છે એમ નીચેના વચનથી કેઈ વિદ્વાને કહ્યું – " "पिबंति नद्यः स्वयमेव मोदक, स्वयं न खादति फलानि वृक्षाः । घराघरो वर्षति नात्महेतवे, परोपकाराय सतां विभूतयः અર્થ-નદીઓ પોતે પિતાના જલને પતી નથી, વૃક્ષો પોતે પેતાનાં લે ખાતાં નથી, ને વર્ષાદ પિતાને માટે વર્ષત નથી, તેથી જણાય છે કે સત્યરુષની વિભૂતિઓ પરોપકારને માટે જ હોય છે, દાનના લાભ શ્રીપરાશરસ્મૃતિમાં નીચે પ્રમાણે જણાવ્યા છેदानेन प्राप्यते स्वर्गों दानेन सुखमश्रुते ।। હિપુર = રાજે પૂછયો મવતિ મનવા !” . . . અર્થ–દાન કરવાથી પુરુષ સ્વર્ગને પામે છે, દાનવડે તે સુખને મેળવે છે, અને દાનવડે આ લોકમાં તથા પરલેકમાં તે થાય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] નિયમનિરૂપણ ૧૫૪ “નિરંતુઃ પાયામ્ I " (પરમાત્મા દાન કરનારા પુરુષને પરાયણ છે, અર્થાત ચિત્તશુદ્ધિદ્વારા દાન કરનાર પુરુષ પરમપદ્ધ પામે છે.) એ શ્રીબહદારપનિષદ્દની સ્મૃતિમાં પણ દાનને મેક્ષસાધનમાં ગયું છે. વળી પૂર્વે જ્યારે દેવ મનુષ્યને અસુરના પૂર્વજ ભગવાન પ્રજાપતિ પાસે જ્ઞાનપદેશ લેવા ગયા હતા ત્યારે પણ ભગવાન પ્રજાપતિએ દકાર ના ઉચ્ચારણવડે મનુષ્યના પૂર્વજને દાનને જ બેધ કર્યો હતો. ઉત્તમ પાને તેના સ્થાન પર જઈ સત્કારપૂર્વક દાન આપવું તે ઉત્તમ, સત્પાત્રને પિતાને ઘેર નિમંત્રણ કરી તેને વિધિપૂર્વક દાન કરવું તે મધ્યમ, યાચના કરનાર અથને દાન દેવું તે કનિષ્ઠ, ને સેવા કરનારને દાન દેવું તે નિષ્ફળ ગણાય છે. સુપાત્રે દાન કરવું એ મારું કર્તવ્ય છે એવી બુદ્ધિવડે પવિત્ર દેશમાં, પવિત્ર કારમાં ને અનુપકારી સત્પાત્રને જે દાન કરવામાં આવે તે સાત્વિક દાન કહેવાય છે. ઘણા દ્રવ્યો વ્યય થઈ જશે એમ ચિત્તમાં કલેશ પામીને તથા દેશકાલાદિને વિચાર કર્યા વિના સામા ઉપકારની લાલસાએ કિવા સ્વર્ગમશાદરૂપ ફલની કામનાએ જે દાન કરવામાં આવે તે દાન રાજસ કહેવાય છે. અપવિત્ર દેશમાં તથા સતકાદિ અપવિત્ર સમયમાં અસત્કાર અને અવજ્ઞાપૂર્વક કુપાત્રને જે દાન કરવામાં આવે તે દાન તામસ કહેવાય છે. કલિયુગમાં ધન એ કલ્યાણના માર્ગમાં શ્રેષ્ઠ સાધન છે, માટે સૌ મનુષ્ય શ્રદ્ધાભક્તિપૂર્વક યથાશક્તિ દાન કરવું ઉચિત છે. વિરક્ત મસાધકે પણ યથાસંભવ દાનશીલવૃત્તિ રાખવાની આવશ્યક્તા છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીગકૌસ્તુભ [નવમી ૫ ઈશ્વરપૂજન શ્રીસદાશિવનું કે શ્રી વિષ્ણુનું શ્રદ્ધાભક્તિવડે મનને એકાગ્ર રાખી યથાશક્તિ ચંદનપુષ્પાદિથી અર્ચન કરવું તે ઈશ્વરપૂજન કહેવાય છે. મનને રાગદ્વેષરહિત રાખવું, વાણીને અસયભાષણાદિથી રહિત રાખવી, ને શરીરને હિસાદિથી દૂષિત ન કરવું તે પણ ઈશ્વરપૂજન કહેવાય છે. બાહ્યોપચારવડે થતું બાહ્યપૂજન સિદ્ધ થયા પછી યોગસાધકે તે યથાસંભવ રાખી માનસિકપૂજનને અભ્યાસ કરવો. મનને રાજસતામસભાવ દૂર કરવા માટે માનસિક પૂજા અગત્યની છે. માનસિકપૂળના ઘણું પ્રકાર છે. પ્રત્યેક દેવના ઉપાસકે જે પિતાને અધિકાર હોય તે પિતતાના ઉપાસ્ય દેવની માનસિકપૂજા કરે છે. શ્રીસદાશિવના ઉપાસકે ગૌરશરીરવાળ. શ્રીસદાશિવની યથાવિધિ માનસિકપૂજા કરે છે, ને વૈષ્ણવ શ્રીવિષ્ણુની માનસિપૂજા કરે છે. પરમાત્માથી અભેદભાવને પામેલા શ્રીસદ્દગુસ્ની પણ મનેનિગ્રહમાટે માનસિક પૂજા કરવામાં આવે છે. - બાહ્યોપચારવડે કિવા માનસિકેપચારવડે જે પૂજન કરવામાં આવે તેમાં યોગસાધકે પ્રેમભક્તિવડે ગદ્દગદ કંઠવાળા તથા રોમાંચિત થઈ જવું જોઈએ, ને એમ થાય ત્યારે જ તેણે વાસ્તવિક પૂજન કર્યું ગણાય. ભાવવિના ઘણું ઉપચારોથી પરમાત્માનું પૂજન કરવામાં આવે તેનાથી ભાવવડે જે મનરૂપી કમલજ પરમાત્માને અર્પણ કરવામાં આવે તો તે પૂજન પણ શ્રેષ્ઠ ગણાય છે. એવાજ આશયથી શ્રીઆચાર્યભગવાને કહ્યું છે કે – " गभीरे कासारे विशति विजने घोरविपिने, विशाले शैले वो भ्रमति कुसुमार्थ जडमतिः॥ समप्यकं चेनः सरसिजमुमानाथ भवते, सुखेनैव स्थातुं जन इह न जानाति किमहो॥" અર્થ-હે શ! આપને સમર્પણ કરવા યોગ્ય પુષમાટે Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] નિયમનિરૂપણ વિકી જેના ભાર ( ઉંડા ) તળાવમાં તે નિર્જન વનમાં પ્રવેશ કરે છે, તથા વિક! પર્વતામાં ભ્રમણ કરે છે, પરંતુ પોતાની સમીપ સ્થિત જે મનરૂપ સુંદર કમલ છે તેને સુખપૂર્વક આપને વિષે અર્પણ કરીને સ્મિત થતા નથી એ આશ્ચર્ય છે. ૧૫૩ :0: હું સિદ્ધાંતવાકચશ્રવણ ઉપનિષદાદિપ વેદાંતવાકયોનું વિધિપૂર્વક શ્રવણ કરવું એ સિદ્ધાંતવાચશ્રવણ કહેવાય છે. દેદ્ર તથા જગત્ અનિત્ય તે વિકારી છે, અને પરમાત્મા નિત્ય અને અવિધારી છે, એ સત્ય સિદ્ધાંતને અંત:કરણમાં સુસ્થિર કરવા એ સિદ્ધાંત વાકચશ્રવણનું ફલ છે. કામ, ક્રોધ ને લેાભાદિ વિકારા દ્વૈતભાવથી ઉપજે છે, તે દ્વૈતભાવને ચૈતન્યરૂપ અગ્નિમાં ખાળી કેવલ અદ્વૈતભાવને પામી દેહ, ઇંદ્રિયા ને અંતઃકરણના અયેાગ્ય ભાવને વિસ્મરણ કરવા જોઈએ. પ્રપંચ દૂતને વિસરી જવાથીજ અદ્વૈતાનંદનું ભાન થાય છે. અધિકારીનેં જગતમાં અનેક પ્રકારની વાણી છે, માટે ચેાઞસાધકે પોતાની પ્રકૃતિસ્થિતિ આદિ વિચાર કરી પેાતાના અધિકારીને લગતીજ વાણી રિચારવી, અને તેને અનુસરતા તથ્યમાં પોતાના ચિત્તને સુસ્થિર કરવું. ચિત્તત્રુદ્ધિવાળા ચાગ્ય અધિકારીએ જ્ઞાતા પુરુષાદ્દારા તત્ત્વસાક્ષાત્કાર માટે શ્રદ્ધાભક્તિથી વેદાંતવાકશ્રોનું શ્રવણુ કરી પછી મનન મૈં નિદિધ્યાસન કરવાં જોઈએ. સચ્ચિદાનંદ બ્રહ્મ માયામાં પોતાના આભાસદ્રારા ઈશરૂપે પ્રતીત થઇ પ્રાણીઓના પૂર્વકર્માનુસાર સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ સ્થિતિ તે લય કરે છે એમ શાંત ચિત્તથી વિચારી પ્રથમ બ્રહ્મનું દૃઢ પરાક્ષનાન મેળવવું, અને તે બ્રહ્મનું અપરાક્ષજ્ઞાન થતાંસુધી સર્વજ્ઞ પુરુષોનાં આધવચનામાં દૃઢ વિશ્વાસ રાખવા. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રીગૌસ્તુભ [નવમી આ પ્રાણ, અંતઃકરણ, ઈદ્રિ, તેમના દે, શરીર તથા વિષયાથી જુદો પડી જે જીવ “હું બ્રહ્મ છું” એવી ભાવના રાખે છે તે કેમે કરીને બ્રહ્મભાવને પામે છે. ––:૦: – ૭ મતિ વેદવિહિત યોગાદિ સત્કર્મમાં જે સંશયવિપરાયરહિત સુદઢ શ્રદ્ધા તે મતિ કહેવાય છે. ગાભ્યાસમાં એ મતિની પરમ આવશ્યક્તા છે. શ્રીપતંજલિમુનિ પણ નીચેના સૂત્રધારા એમ જ કહે છે – ચાવીર્વતિભાષિશાપૂર્વક કામ I " અર્થ–ઉપાય પ્રત્યય લેગીને આરંભમાં શ્રદ્ધ, શ્રદ્ધાથી ઉત્સાહ, (ધારણા,) ઉત્સાહથી કર્તવ્યની અખંડ સ્મૃતિ, ધ્યાન,) કર્તવ્યની અખંડ સ્મૃતિથી મનની એકાગ્રતા, (સમાધિ,) મનની એકાગ્રતાથી વિવેકખ્યાતિરૂપ પ્રજ્ઞા (સંપ્રાગ) ને તે પ્રજ્ઞાથી અસંપ્રજ્ઞાતોગ. ઉપજે છે. એવી રીતે યોગસિદ્ધિમાં શ્રદ્ધાનું મુખ્ય સાધનપણું છે. શ્રીશિવસંહિતામાં પણ “૪િથતોતિ વિશ્વાસ: સિદ્ધ પ્રમ લકુ ા” (આ યોગાભ્યાસ અવશ્યમેવ ફાદાતા થશે એવી રીતને જે દઢ વિશ્વાસ છે તેજ ગસિદ્ધિનું પ્રથમ લક્ષણ છે.) એ વચનથી એમજ કહ્યું છે. શ્રીલંધર્મમાં પણ નીચેના લેકદ્વારા શ્રદ્ધાનું ઉત્કૃષ્ટપણે જણાવ્યું છે – "वाग्विद्धं त्रायते श्रद्धा मनाविद्धं च' भारत । श्रद्धाविद्धं वाङ्मनसो न कर्म त्रातुमर्हतः॥" અર્થ – હે રાજન ! જપાદિ કર્મ જે વાણીવડે કિવા મનવડે કષ્ટ થાય તે શ્રદ્ધા તેનું રક્ષણ કરે છે, પણ તે કર્મ જે મહાવડે ભ્રષ્ટ થાય તે મનવાણુ કદાપિ તેનું રક્ષણ કરી શકતાં નથી. | શ્રીમદ્દભવદ્દગીતામાં પણ અશ્રદ્ધાવડે કરેલાં કામને અસતજ કહ્યાં છે Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] નિયમનિરૂપણ ૧૫ " अधद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् । अदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ॥" અર્થ – હે અર્જુન! અશ્રદ્ધાવડે જે હેમ, દાન તથા તપાદિ કર્મ કરવામાં આવે છે તે અસત એમ કહેવાય છે, ને તે આ લેકમાં તથા પાકમાં કાંઈ પણ ફલ આપતું નથી. નાનાપ્રકારના સાંસારિક સુખમય પદાર્થોમાં તથા સ્વર્ગાદિકના દૈવી વૈભવમાં જે બુદ્ધિ ન લેભાય તે પણ મતિ કહેવાય છે. " મનના મલદષને તથા ચંચલતદેષને ટાળી, જગતના ઉપહાસને ધીરજથી સહન કરી, અગ્ય કલ્પનાથી રહિત થઈ જ બુદ્ધિ બ્રહ્મભાવને પામી છે તે પણ મતિ કહેવાય છે. ૮ લજજા વેદવિષે તથા લેકવિષે જે પરસ્ત્રીગમન તથા મદિરાપાનાદિક નિદિત કર્મ ગણાય છે તે કરવામાં કાપવાદનું જે ભય કરવું તે લજજા કહેવાય છે. મનની નબળાઈને આધીન થઈ મિથ્યા લેકલાજને અર્થે દિવા એવાંજ બીજા શુદ્ર કારણને લીધે જે પુરુષ શ્રીસદ્દગુરુની અને તત્ત્વવેત્તાની ભક્તિને ત્યાગ કરે તે લજજાવાળા, નહિ, પણ લજજારહિત મનુષ્ય છે એમ જાણવું. જે મેટાસાધકે સ્વરૂપમાં સ્થિત થવા શ્રીકૃતિની તથા શ્રીસદ્દગુરુની આજ્ઞાઓને હૃદયમાં સ્થિર કરીને તે પ્રમાણે વર્તે છે, અને મનેવિકારને વશ થતા નથી તેમજ પરમાત્મા સર્વવ્યાપક છે. એમ જાણી જે સર્વે સ્થમાં તથા સર્વ કાર્યોમાં સર્વદા નિર્દોષ રહે છે તેજ અકાર્યમાં લજજાવાળા કહેવાય છે. પિતાના સદ્દગુરુએ ઉપદેશ કરેલા મંત્રનું સ્મરણ કરવું તે જપ કહેવાય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રીગકૌસ્તુભ [નવમી * * બાહ્યવિષયોમાં ભટકતી ઇન્દ્રિય અંતઃકરણની વૃત્તિઓને આકર્ષીને અંતરમાં સમાવવાસા મંત્રજપ ઉપયોગી છે. ઉપવાસાદિ તપશ્ચર્યા કરનારે મંત્રજપનું અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. દેવાદિના ભેદથી જપ ઘણું પ્રકારના છે. જપથી શરીર, ઈતિ, પ્રાણુ ને મન સ્થિર થાય છે, ને હૃદયમાં શુદ્ધસત્વગુણને પ્રકાશ પ્રાદુર્ભાવ પામવાથી જપ કરનારના ચિત્તમાં પ્રપન્નતા અનુભવાય છે. શ્વાસોસમાં ચાલતા “૩૪” અને “” આ બે મંત્રના જપને અજપાસ્મરણ કહે છે. જ્ઞાન, યોગ વા પરાભક્તિ સંપાદન કરવા ઈચ્છનારા જનો શ્રીગુરુપાસેથી યથાવિધિ દીક્ષા લઈ યથાધિકાર બહુધા નીચેના મંત્રોમાંથી કઈ એક મંત્રને જપ કરે છે-“ ૪” “હ. ” “ શિવોહ ” “,” “રામ,” “સચ્ચિદાનંદેહં,” “શુદ્ધોહિં,” “નિર્વિકારહ,” “બ્રહ્મવાણું,” “અહં બ્રહ્માસ્મિ, ” “ જ નમઃ શિવાય,” “ નમો ભગવતે વાસુદેવાય,” “ૐ નમે નારાયણાય” શ્રીકૃષ્ણ: શરણે મમ,” ને “ૐ નમે ગુરુદેવાય ગોવિદાય” ઈત્યાદિ દેવી, સૂર્ય, ગણપતિ તથા હનુમાનાદિ દેવતાઓના મંત્રને જપ પણ તેમના ભક્ત કરે છે – * વિનાજપે–અપ્રયત્નસાધ્ય સ્વાભાવિક રીતે જે જપ જપાયા કરે તે અજપાસ્મરણ કહેવાય છે. અંતરને પવન નાક તથા મુખવાટે બહાર નીકળતાં “હું” ને ને બહારના વાયુનું અંતર આવવું થતાં “સઃ” ને સ્વાભાવિક રીતે ધ્વનિ થયા કરે છે, તેથી જ પ્રાણને હંસનું નામ આપવામાં આવ્યું છે. હંસને ઊલટાવવાથી તે હિંસનું વિપરીતસ્વરૂપ સેહં થઈ જાય છે. સેહમાંના સ પછી ઓ અને હ પછીને અનુસ્વાર મળીને ઓ (૪) થાય છે, અથવા ૩૪ એ આત્માનું સંકેતરૂ૫ નામ છે, ને સેહં એ પ્રાણનું સંકેતરૂપ નામ છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] નિયમનિરૂપણ ૧૫૭ શ્રીયાક્યસંહિતામાં જપનું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે. "गुरुणा चोपदिष्टोऽपि वेदवाद्यविवर्जितः । विधिनों केन मार्गेण मंत्राभ्यासो जपः स्मृतः ॥ १ ॥ अधोत्य वेदं सूत्रं वो पुराणं वेतिहासकं । તેawતતા અસ્થાન વપ: રતઃ + ૨ !” અર્થ-વેદ મંત્રને શ્રીગુસ્બારા ઉપદેશ પામીને તે મંત્રનો વિધિપૂર્વક અભ્યાસ કરે તે જપ કહેવાય છે તથા શ્રીગુદ્ધારા વેદ, બ્રહ્મસૂત્ર, પુરાણ અથવા ઇતિહાસાદિ સરછાસ્ત્રોનું અધ્યયન કરીને જે અભ્યાસ કરે તે પણ જપ કહેવાય છે. જપના મુખ્ય બે પ્રકાર છે, વાચિક તથા માનસ. વળી તે બંનેના પણ બે ભેદ છે, તેમાં ઉચ્ચઃ ને ઉપાંશુ એ બે ભેદ વાચિકના અને ધ્યાનરહિત ને ધ્યાન સહિત એ બે ભેદ માનસજપના છે. અન્ય મનુ ને સાંભળવામાં આવે એવી રીતે સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક જે જપ કરવો તે ઉચ્ચઃ વાચિકજપ, અન્ય મનુષ્યને સાંભળવામાં ન આવે એવી રીતે શનૈઃ શનૈઃ જપ કરવો તે ઉપાંશુ વાચિજપ જિહ્વા તથા ૪ આદિ અવય ન હલે એવી રીતે કેવલ મનવિષેજ જે જપ કરે તે દયાનરહિત માનસજ૫, ને મંત્રના અધિદેવમાં કિવા માના વર્ષોમાં ચિત્તને એકાગ્ર કરી જે જપ કરો તે ધ્યાનસહિત માનસજપ કહેવાય છે, એ ચારે જપમાં ધ્યાનસહિત માનસજ ઉત્તમ ગણાય છે. શ્રીયા વષસંહિતામાં એવિષે નીચે પ્રમાણે કર્યું છે – " उच्च पादुपांशुस्तु सहस्रगुण उच्यते । मानसश्च तथोपांशोः सहस्त्रगुण उच्यते ॥ मानसाच्च तथा ध्यानं सहस्रगुणमुच्यते ॥" અર્થ –૯,સૈજપથી ઉપાંશુ જપ સહસ્ત્રગુણ ફલનો હેતુ થાય છે, ઉપાંશુજપથી માનસજપ સહગુણ ફલને હેતુ થાય છે, ને માનસજપથી ધ્યાનયુક્ત માનસજપ સહસ્ત્રગુણ ફલનો હેતુ થાય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી ગૌસ્તુભ [નવમી - સંહિતાભાગને વેદોક્ત મંત્ર હોય તે તેના ઋષિ છંદ ને દેવતા એ સ્મરણમાં રાખવા, ને ગાયત્રી મંત્રનો જપ હ તે તેનાં તે તે અવશ્ય સ્મરણમાં રાખવાં. જે મંત્રનો જપ કરવો તે મંત્રનો અર્થ પહા જા જોઈએ. અર્થ જાણ્યા વિના કરેલા મંત્રજપની સિદ્ધિ જોઈએ તેવી થતી નથી. શ્રીવૃદ્ધહારીતસંહિતામાં પણ નીચેના સ્પેકઠારા એમજ કહ્યું છે – " इत्य संचिंत्य मंत्रार्थ जपेन्मंत्रमतंद्रितः । अविदित्वा हि मंत्रार्थ जपेत् प्रयतमानसः ॥ न स सिद्धिमवाप्नोति स्वरूपं च न शिदते ॥" અથ –એવી રીતે આલસ્યરહિત થઈ મંત્રના અર્થનું ચિંતન કરીને મંત્રનો જપ કરે, મંત્રને અર્થ જાણ્યા વિના જે એકાગ્ર મનવડે જપ કરે તો પણ તે પુરુષ મંત્રની સિદ્ધિને તથા ઉપાસ્ય દેવતાના સ્વરૂપને પ્રાપ્ત થતું નથી. જ્યોતિષ્ઠોમાદિ સર્વ યજ્ઞોમાં હિંસાદિ દેષરહિત હોવાથી જપયન શ્રેષ્ઠ છે, માટે જ શ્રીભગવાન શ્રીગીતાજીમાં “ચણાનાં શપથોરિ” (યજ્ઞોમાં જપયજ્ઞ હું છું) એમ કહ્યું છે. શ્રી મનુસ્મૃતિના બીજા અધ્યાયમાં પણ નીચેના બ્લેકવડે જપયજ્ઞનું શ્રેષ્ટપણે જણાવ્યું છે “ये पाकयज्ञाश्चत्वारो विधियज्ञसमन्विताः । सर्वे ते जपयज्ञस्य कलां नार्हति षोडशीम् "॥ અર્થ –વૈશ્વદેવહેમ, (દેવયજ્ઞ,) બલિદાન, (ભૂતયા,) નિત્યશાહ (પિતૃયજ્ઞ ) ને અતિથિભજન (મનુષ્યયg) એ ચાર પ્રકારના પાક્યા છે તે તથા દર્શૌર્ણમાસાદિક જે વિધિયજ્ઞ છે તે સર્વે જપરૂપ યાના સેળમા ભાગની તુલ્ય પણ નથી થતા. જપ મનની બહિવૃત્તિને નાશ કરે છે, ને કામનાવાળા મનુષ્યને બહુધા ઉપાસ્ય દેવની પ્રસન્નતાદ્વારા ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે, અને ફલની કામનારહિતના ચિત્તની શુદ્ધિ કરે છે. -:6: Page #182 -------------------------------------------------------------------------- ________________ ભા] આસનનિરૂપણ ૦ હેમ મનસહિત અગા મનસહિત અગીઆર ઈદ્રિયને તેમના અયોગ્ય વિષથી ઉપરામ કરી બ્રહ્મરૂપ અગ્નિને વિષે હેમવી તે સાત્વિક હેમ જ્ઞાનયજ્ઞ ને ચિત્તની એકાગ્રતારૂપ અગ્નિને વિષે તેમને હેમવી તે ગયજ્ઞ કહેવાય છે. રાજસવૃત્તિવાળા મનુષ્ય પ્રસિદ્ધ અગ્નિમાં પશુઓને તથા જલદિને જે હેમ ફલેચ્છાપૂર્વક કરે છે તે હેમ એગના અંગરૂપ નથી. પ્રસિદ્ધ અગ્નિમાં વૃતાદિને હેમ દેવતાને પ્રસન્ન કરવામાં તથા વાતાવરણ શુદ્ધ કરવામાં સાધનભૂત ગણાય છે. નિજન અંતર્દષ્ટિ કરી વિષયોનો ઈદિ વિષે, ઉદ્રિને અંત:કરણને વિષે, ને અંતઃકરણને આત્માને વિષે હેમ કરે છે.. એ પ્રમાણે શ્રીગકૌસ્તુભમાં નિયમનિરૂપણ એ - નામની નવમી પ્રભા સમાપ્ત થઈ. ૯ દશમી પ્રભા આસનનિરૂપણ શરીરની જે સ્થિતિથી શરીર સ્થિર રહે અને મનને સુખ પ્રાપ્ત થાય તે સ્થિતિ આસન કહેવાય છે. યોગકલામાં નિપુણ એવા શ્રી આદિનાથે (શ્રીમહેશ્વરે) રાશી લાખ જાતનાં આસને કહ્યાં છે. એમ થગીઓ કહે છે. એ આસનમાંથી મુખ્ય રાશી આસન આસન સિદ્ધ કરવાની ઈચ્છા રાખનારા પુરુષોના ઉપગા નીચે દર્શાવ્યાં છે. ઋષિ, મુનિ ને ભેગી જે બહ્મનું આરાધન કરે છે તે સર્વ પ્રથમ આસન સાધે છે, કારણકે આસનથી દેહની ચંચલના તથા જડતા એટલે રજસ્તમોગુણને સ્થૂલાંશ નાશ પામે છે, અને તેમ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ [ દશમી શ્રીગકૌસ્તુભ થતાં મનને તથા પ્રાણને નિગ્રહ કરવો સુગમ પડે છે. ૧ સિદ્ધાસન ડાબા પગને આડે રાખીને તેની પાની રીવનીમાં (વૃષણના મૂલ તથા ગુદાના છિદ્રની વચ્ચેના ભાગમાં) રાખવી, ને જમણા પગની પાની વિગઉપર રાખી ડોકન નીચી નમાવી હડપચી હૃદયની સમીપના દેશમાં એટલે હૃદયની ઉપર ચાર આંગળપર લગાડી સરલ અને નિશ્ચલ સ્થિતિવડે ઈદ્રિયને વશ કરીને બેસવું, અને આંખને ઊઘાડી રાખીને ષ્ટિને ત્રિકટીમાં (ભૂમધ્યભાગમાં) રાખવી ને ડાબા હાથના ચત્તા પંજાપર જમણું હાથને ચત્તે પજે રાખો તે સિદ્ધાસન (સિદ્ધ અવસ્થાને પમાડનારું આસન) કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું સિદ્ધાસનનું ચિત્ર જુઓ. વજૂસન, ગુમાસન ને મુક્તાસન એ સિદ્ધાસનના અવાંતરભેદ છે. તેમાં જમણું પગની પાની ગુદા ને ઉપસ્થની વચ્ચે રાખી તથા ડાબા પગની પાની લિગઉપર રાખી પૂર્વવત્ સ્થિર થવું તે વજાસન, (શરીરને વજજેવું સુદઢ કરનારું આસન,) ડાબા પગની પાની સીવીમાં રાખી તે પાનીપર જમણું પડાની પાની રાખી પૂર્વવત બેસવું તે મુક્તાસન (મુક્તદશાની પ્રાપ્તિ કરાવનારું આસન) ને ડાબા પગની પાની લિગની ઉપર રાખી ને પગની પાનીની ઉપર જમણા પગની પાની રાખી પૂર્વની પે સ્થિત થવું તે ગુપ્તાસન (ગુપ્તતવનો સાક્ષાત્કાર કરાવનારું આસન) કહેવાય છે. આ ગુપ્તાસનને કેટલાક યોગીઓ સિદ્ધાસન પણ કહે છે. આ આસને બેસવાથી મસ્તકવિના શરીરને મધ્ય ભાગ સીધો રહે છે ને શ્વાસોચ્છવાસ સીધે ચાલી તેની ગતિ મંદ પડવા માંડે છે. દષ્ટિની સ્થિરતાથી તેજોદર્શન થાય છે. વીર્યધરનાડી દબાવાથી વીર્યને જય થાય છે. દેહને કષ્ટ દીધા વિના આ આસને વધારે Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] આસનનિરૂપણ ૧૬૧ સમય સુધી બેસી શકાય છે, વૃત્તિ અનાયાસે સ્થિર થવા માંડે છે, લેહી યોગ્ય રીતે કરવાથી શરીર નીરોગ રહે છે, ને જ્ઞાનના પ્રતિબંધક સંસ્કારો દૂર થવા માંડે છે. જેમ યમમાં અહિસા ને નિયમમાં મતિ મુખ્ય છે તેમ સર્વ આસનમાં સિદ્ધાસન મુખ્ય છે. તે પ્રાણવહાનાડીઓના સર્વ મલને દૂર કરનાર છે, તથા અનાયાસે ઉન્મની કલાને ઉપવનાર છે, તેમજ ત્રણ બંધને પણ અનાયાસે સિદ્ધ કરનાર છે. પગની પીડાઓ પર સાથળે રાખી, પગનાં તળાં ગુદાની નીચે રાખી, હાથ ઢીંચણ પર રાખવા તેને પણ કેટલાક ગાભ્યાસીઓ વામન કહે છે. એવી સ્થિતિમાં શરીર રાખી શયન કરવું તે સુસવાસન કહેવાય છે. ૨ પદ્માસન જમણા પગને ડાબા સાથળપર અને ડાબા પગને જમણું સાથળપર રાખીને ડોકને સહજ નીચી નમાવીને તથા હડપચીને હદયસમીપ (હદયથી ચાર આંગળ ઉપર) રાખી બેસવું, ને પછી બંને હાથને પીઠની બાજુએ ફેરવીને બંને હાથના પંજા ચત્તા રાખી જમણા હાથથી (અંગૂઠા તથા તર્જનીથી) જમણા પગનો અંગૂઠ ને ડાબા હાથથી (અંગૂઠા તથા તર્જનીથી) ડાબા પગનો અંગૂઠો પકડ ને આંખોને ઊઘાડી રાખી દષ્ટિને નાસિકાના અગ્રભાગ પર ઠરાવવી તે પદ્માસન વા કમલાસન કહેવાય છે. કેટલાક ગીઓ આને બર, પદ્માસન પણ કહે છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું બદ્ધ પદ્માસનનું ચિત્ર જુઓ. જેનાથી પ્રથમ બંને હાથથી બંને પગના અંગૂઠા ન પકડી શકાય તેણે પ્રથમ એક એક હાથે એક એક હાથને અંગૂઠો, પકડવાને અભ્યાસ કરે, આને અર્ધબહપવાસન કહે છે. ડાબા પગને જમણ સાથળપર ને જમણા પગને ડાબા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રીગકૌસ્તુભ [ દશમી સાથળપર રાખવાથી આ આસનને બીજો ભેદ થાય છે. આ આસનમાં મસ્તકવિનાને શરીરને મધ્ય ભાગ સીધે રહેવાથી શ્વાસ સીધે ચાલી તેની ગતિ મંદ પડવા માંડે છે, વૃત્તિ અનાયાસે સ્થિર થવા લાગે છે, શરીરમાં લોહીનું ફરવું યોગ્યરીતે થવાથી આરોગ્ય સારું રહે છે, આલસ્ય થતું નથી, તે પૂર્વે થયેલા વ્યાધિઓનું શમન થાય છે. ૩ દઢાસન ડાબો હાથ કેણીથી વાળી માથાહેઠ રાખી બંને પગે લાંબા કરી વૃષણ ન દબાય એવી રીતે ડાબે પડખે શયન કરવું તે દઢાસન કહેવાય છે. આ આસનના અભ્યાસથી ઊંધમાં બહુ રવપ્ન આવતાં નથી, વીર્ય બહુધા ખલિત થતું નથી, પવનની ગતિ યોગ્ય માર્ગમાં રહેવાથી રોગની ઉત્પત્તિ થતી નથી, ને જઠરા િબલવાન થાય છે, તેમજ થે સમય સૂવાથી પણ વિશેષ સમય સુધી સૂતાજેટલો લાભ અનુભવાય છે. યોગસાધકે રાત્રિએ ઘણું કરીને એજ આપને વિશેષ સમયસુધી શયન કરે છે. હાયની તથા પડખાની સ્થિતિ બદલવાથી દક્ષિણસનનામને આ આસનને અન્ય ભેદ થાય છે. ૪ વિરાસન ડાબા પગને ઢીંચણથી વાળી જગ નીચે લઈ તેને કોણ ગુદાની નીચે ઉત્તરદક્ષિણ (ડાબે જમણે) આડો રાખો, ને જમણા પગની પાની ડાબા પગના અંગૂઠાને અડાડીને ગોઠણ ઉચુ રાખીને બેસવું તે વીરાસન કહેવાય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] આસનનિરૂપણ ૧૬૩. જમણા પગને ડાબા સાથળપર રાખીને ને ડાબા પગને જમણું સાથળની નીચે રાખીને બેસવું તે પણ વીરાસન કહેવાય છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું વીરાસનનું ચિત્ર જુઓ. પગની સ્થિતિ બદલવાથી આ આસનને બીજો ભેદ થાય છે. અર્ધપવાસનને પણ કેટલાક ગેઓ વીરાસન કહે છે. આ આસને બેસવાથી આંખ ઓછી મીંટ મારે છે, ને અપાન ઊર્ધ્વ થવાથી શરીરબલ વધે છે. પ પવનમુક્તાસન ડાબા પગની પાની ડાબા ઢગરાને અડાડીને તથા જમણું પગની પાની જમણ ઢગરાને અડાડીને બને ઢીંચણે બંને ખભાઆગળ રાખીને તે ઢીંચણથી • બહાર જમણે હાથથી ડાબા હાથની કોણી ઝાલવી તે ડાબા હાથથી જમણા હાથની કોણી ઝાલવી, એવી રીતે બંને ગેરણ વચ્ચે રાખી સ્વસ્થ બેસવું તે પવનમુક્તાસન કહેવાય છે. - આ આસનથી હોજરી, આંતરડાં તથા મહાશયમાં અપાનવાયુ દૂર થાય છે. વામપાદપવનમુક્તાસન તથા દક્ષિણપાદપવનમુક્તાસન એ પવનમુક્તાસનના અવાંતરભેદ છે. ડાબા પગની પાની ડાબા ઢગરાને અડાડીને એ ગોઠણની આસપાસ અદબ ભી.વી, ને જમણે પગ આડો રાખીને તેને તળીઉં ડાબા પગના રણને અડાડીને બેસવું તે વામપાદપવનમુક્તાસન કહેવાય છે. ઉપર પ્રમાણે જમણા પગની પાની જમણું ઢગરાને અડાડી ડાબો પગ આડે રાખીને તેનું તળાઉં જમણા પગના ફણાને અડાડીને અદબ ભીડીને બેસવું તે દક્ષિણપાદપવનમુક્તાસન કહેવાય છે. ચીતા સૂઈને પછી બંને પગનાં ઢીંચણ [ વા એક પગનું Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીગૌસ્તુભ [ દશથી ઢીંચણ ] પગને છાતીભણી પાછા વાળી લાવવાં, ને પછી બંને હાથથી તેને સારી રીતે પકડીને શયન કરવું છે. પણ પવનમુક્તાસન કહેવાય છે. . ૬ ધીરાસન બંને પગ ગોઠણથી વાળીને તેના ફણા ગુદાની નીચે આડા રાખીને બેસવું તે ધીરાસન કહેવાય છે. દક્ષિણપદધીરાસન તથા વામપાદધીરાસન એ ધીરાસનના અવાંતરભેદ છે. જમણે પગ ગુદાની નીચે રાખી ડાબો પગ ઢીંચણથી વાળી તેની પાની ઢગરાને અડાડીને બેસવું તે દક્ષિણપાદધીરાસન છે, ને તેનાથી ઊલટી રીતે બેસવું તે વામપાદધીરાસન છે. ૭ વામશ્વાસગમનાસન જમણા પગનું ઢીંચણ જમણા હાથની કાખલીમાં રાખી તેભણી ભાર દઈ ડાબો પગ ઢીંચણથી વાળી તેની એડી ડાબા ઢગરાને અડાડી ગુદા અધર રાખી બેસવું તે વામશ્વાસગમનાસન કહેવાય છે. આ આસને બેસવાથી ડાબી નાસિકામાંથી શ્વાસોચ્છાસનું આવવુંજવું થવા લાગે છે. ડાબા પગને ઢીંચણ ડાબા હાથની કાખલીમાં રાખી ઉપર કહેલ છે તેથી ઊલટી રીતે ડાબીભણુ ભાર દઈને બેસવું તે દક્ષિણશ્વાસગમનાસન કહેવાય છે. આ આસને બેસવાથી જમણી નાસિકામાંથી શ્વાસપ્રશ્વાસનું જવુંઆવવું થવા લાગે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] આસનનિરૂપણ ૧૫ ૮ પશ્ચિમહાન * બેસી બંને પગ દંડની પેઠે સંમુખ લાંબા કરી બંને હાથથી, ઢીંચણની નીચેનો ભાગ ભૂમિથી ઉપડે નહિ એવી રીતે બંને પગ રાખી તે પગના અંગૂઠા ઝાલવા, ને લલાટને ઢીંચણપર રાખવું તે પશ્ચિમતાનનામનું આસન કહેવાય છે. આનાં જાનુશીર્ષકાસન તથા પશ્ચિમોત્તાનાસન એવાં અન્ય નામ પડ્યું છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું પમિતાનનું ચિત્ર જુઓ. આ આસનથી પ્રાણનું સુષષ્ણુમાં વહન થાય છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, ઉદરના મધ્યભાગનું કુશપણું થાય છે, ને આરોગ્યની તથા નાડીઓના વળના સામ્યની પ્રાપ્તિ થાય છે. ૯ વાતાયનાસન ડાબા પગની પાની જમણુ સાથળના મૂલમાં ભરાવીને તેજ પગનું ઢીંચણ જમણુ પગની ઘુટીને અડાડીને હાથ જોડીને ઊભા રહેવું તે વાતાયનાસન કહેવાય છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. પગની સ્થિતિ બદલાવવાથી આ આસનને બીજો પ્રકાર થાય છે. ૧૦ મયૂરાસન બંને હાથનાં તળાં આંગળાં પહેળાં રહે તે રીતે પૃથ્વી પર રાખી તે હાથને કેણુથી વાળી નાભિને પડખે ભરાવી શરીરને મેરની પેઠે બંને હાથના આધારથી અધર રાખવું તે મયૂરાસન કહેવાય છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. ઓટાની ઉપર વા મજબૂત ને વજનદાર ટેબલ પર કેડની ઉપરનો ભાગ રાખી, નાભિને પડખે બંને હાથની કેણુઓ ભરાવી Page #189 -------------------------------------------------------------------------- ________________ }} શ્રીયાગકૌસ્તુભ [ દશમી ક્રેડની ઉપરના ભાગ ચા રાખવા, તે ક્રેડની નીચેા ભાગ એટાની વા ટેબલની કારથી નીચે રાખવા, આ પણ એક પ્રકારનું મયૂરાસન છે. આ આસન ગુમ, લેાદર, પ્લીહા, ( છાલ, ) વાત, પિત્ત, ક્ તથા આલસ્યના શીઘ્ર નાશ કરે છે, જદાગ્નિને પ્રદીપ્ત કરે છે, તથા અપકારક અન્નને તે કદર્શને પણ પચાવી દે છે. ૧૧ સસ્પેંદ્રાસન ડાબા સાથળના મૂલમાં ધરેલા જે જમણેા પગ તેની એડીતે પીઠની પછવાડેથી ડાખા હાથ લઇને તેથી કડી પછી જમણા પગના ઢીંચણુગળ ભૂમિપર રાખેલા ડાબા પગના અંગૂઠાને જમા હાચ તે પગના ઢીંચણુથી બહાર કાઢી તે હાથથી પકડી મુખને ઢાખા ભાગની પીઠભણી રાખીને બેસવું તે મ કેંદ્રાસન કહેવાય છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ ાસનનું ચિત્ર જુએ. પગ તથા હાથ વગેરેને ઊલટાં રાખવાથી આ આસનના ખીજે પ્રકાર થાય છે. જેનાથી પ્રથમ પૂરું મત્સ્યદ્રાસન ન થઈ શકે તેણે પ્રથમ અર્ધમત્સ્યદ્રાસન કરતાં શીખી પછી પૂરું મĂદ્રાસન કરવું. આ આસન ઘણા પ્રકારના પ્રચંડ અને દુ:સહ રાગોને દૂર કરે છે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે, કુંડલિનીને જાગ્રત કરે છે, નિદ્રાને નિયમમાં આણે છે, તથા તાળવાની ઉપરથી ઝર ! ચંદ્રામૃતને નહિ ઝરવા દેતાં તેને ત્યાંજ સ્થિર કરે છે. મહાન યેાગી શ્રીમન્નયેંદ્રનાથે આ આસનના ચિરકાલ અભ્યાસ કરી તેના પ્રસાર કર્યાં હતા તેથી તેમના નામથી આ આસન પ્રસિદ્ધિમાં આવ્યું છે. ૧૨ અર્ધપદ્માસન જમણા પગને ઢાખા સાથળપર રાખવા તે ડાબા પગને જમણા Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] આસનિરૂપણુ ૧૬૭. સાથળપર રાખવેા તથા બંને પાનીપર પ્રથમ ટામેા હાથ ચત્તો રાખી પછી તેપર જમણા હાથ ચત્તો રાખવા, ચિક્ષુકને હૃદયસમીપ રાખવી, ગુદ્દાને થાડી થોડી સંક્રાચી અપાન ઉંચા ચઢાવવા, તે જિલ્લાને ઉપરની દાઢાના મૂલના મધ્યભાગમાં ઉંચી સ્થાપન કરવી, તથા નાસામ્રપર દૃષ્ટિ રાખવો તે અર્ધપદ્માસન કવા મુક્તપદ્માસન કહેવાય છે. આ ાસનના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુએ. માથાને સીધું રાખી, હાથને ગાણપર, વા હૃદયની આગળ જોડેલા, વા કપાલી આગળ જોડેલા, વા મસ્તકપર જોડેલા રાખવાથી પશુ આ આસન શાય છે. આ આસને બેસી માથાને આગળ નમાવવાથી, પાછળ નમાવવાથી જમણા હાચ મણી નમાવવાથી તે ડાબા હાથભણી નમાવવાથી પ્રાણવાયુને વશ રાખવાનું અલ પ્રાપ્ત થાય છે, તથા ગળામાંના રાગા દૂર થાય છે. પગ તથા હાથની સ્થિતિ ઉપર કહેલી રીતે રાખી, ડાક સીધી રાખી, દૃષ્ટિને નાસાગ્રપર સીધી રાખી બેસવું તે વીરાસન વા પર્વકાસન કહેવાય છે. ડાબા પગને જમણા સાથળપર રાખીને ને જમણા પગને ડાબા સાથળપર રાખીને પૂર્વવત્ ખેસવાથી પણ આ આસન થઈ શકે છે. આ આસન સર્વ પ્રકારના વ્યાધિઓનું શમન કરનારું તથા ચિત્ત, પ્રાણ ને ક્રિયાને સ્થિરતાની પ્રાપ્તિ કરનારું છે. ૧૩ કુટાસન ઉપર પ્રમાણે મેસી ખે હાથ જંધા તથા ઊની વચ્ચે ધાલી અર્ધપદ્માસનસાથે દેહ ઉપાડવા તે કુટ્ઠટાસન કહેવાય છે. વિશેષઃ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુએ. પગની સ્થિતિ બદલવાથી મા આસનના ખીજો ભેદ થાય છે. આ આસનથી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રીગૌસ્તુભ | દશમી. આલસ્ય તથા તંદ્રાને નાશ ને જઠરાગ્નિની પ્રબળતા થાય છે, તેમજ નાડીઓને મલ દૂર થઈ નિર્મલ થાય છે. ૧૪ ગોરક્ષાસન-ભદ્રાસન વૃષણની નીચે સીવનીના ડાબા ભાગમાં ડાબા પગની એડી પગને ઊલટાવીને રાખવી, અને સીવનીના જમણુ ભાગમાં જમણું પગની એડી પગને ઊલટાવીને રાખવી, ને બંને હાથનાં આંગળાં તથા અંગૂઠાવડે બંને પગનાં તળાં તથા આંગળાં મજબૂત અડાડી રાખવાં તથા જાલંધરબંધ કરી નાસાગ્રપર દૃષ્ટિ રાખવા તે ગોરક્ષાસન વા ભદ્રાસન કહેવાય છે. વિશેષ સ્પષ્ટીકરણ માટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. બંને પાદલો વૃષણસમીપ જોડીને રાખવાં પછી તેના પર ડાબે હાથ ઊંધ રાખી તેપર જમણે હાથ ઊંધ રાખે તે પણ ભદ્રાસન કહેવાય છે. - આ આસનને સારી પેઠે અભ્યાસ કરી પછી શયન કરવાથી વીર્ય ખલિત થતું નથી, તથા આ આસનના પ્રભાવથી ઘણું રોગે નાશ પામે છે, ને કઠિન આસનવડે શરીરને જે શ્રમ થયે હોય તેને આ આસન દૂર કરે છે. પ્રસિદ્ધ હઠયોગી શ્રીમદ્દગોરક્ષનાથે આ આસનને ઘણો કાલ અભ્યાસ કરી તેને પ્રચાર કર્યો હતો તેથી સિદ્ધકોમાં આ ભદ્રાસનનું નામ ગોરક્ષાસન પડયું છે. ૧૫ ઊર્વપદ્માસન પ્રથમ અર્ધપદ્માસનની પેઠે બેસી પછી સઈ માથું ભેયપર રાખી કેડને બંને હાથના આધારથી ઉંચી કરી ને લેઠી અધર ઊપાડી રાખવી તે ઊર્ધ્વપદ્માસન કહેવાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] આસનનિરૂપણ ૧૬૯ ૧૬ અર્ધપાદાસન ઊભા રહીને ડાબા પગને ફણો જમણા પગના ઢીંચણના ઉત્તરના (ડાબા) ભાગમાં અડાડી રાખો તે અર્ધપાદાસન કહેવાય છે. પગની સ્થિતિ બદલવાથી આ આસનને બીજો ભેદ થાય છે. પૂર્ણપાદાસન એ આ આસનનો અવાંતરભેદ છે. બંને પગે લેભા રહેવું તે પૂર્ણપાદાસન કહેવાય છે. ૧૭ શવાસન બંને હાથ તથા પગ લાંબા કરી મેં આકાશભણું રાખી સ્વસ્થપણે પીઠ પર ચતું શયન કરવું તે શવાસન કહેવાય છે. આનું અન્ય નામ મૃતાસન પણ છે. કેટલાક આ આસનને પ્રેતાસન, શાંતિપ્રદાસન ને શ નાસન પણ કહે છે. યોગાભ્યાસ કરતાં થાક લાગે ત્યારે આ આસન કરવાથી ગાભ્યાસીને વિશ્રાંતિ મળે છે, ને શ્રમ દૂર થાય છે. શવાસનની રીતે શયન કરી બંને ગોઠણ પાની તથા ઘુંટી અડાડી રાખી બંને હાથ માથાભણી લાંબા કરી રાખવાથી દંડાસન થાય છે. ૧૮ મકરાસન ઊંધા સૂઈને બંને હાથ માથાની બંનેભણી થઈ આગળ જાય તેમ લાંબા કરવા, ને તેના પંજા ઉપરના ભાગમાં અડેલા ને નીચે ટા રાખવા, તથા પગ લાંબા કરી અડાડેલા રાખવા તે મકરાસન કહેવાય છે. ૧૯ વામપાદાસન જમણા પગ પૂર્વભણ (જેભણું આપણું મેં હેય તેભણું) લાંબો કરી ડાબે પગે ઊભા રહેવું તે વામપાદાસન કહેવાય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રીગકૌસ્તુભ [દશમી ડાબે પગ પૂર્વભણી લાંબે કરી જમણે પગે ઊભા રહેવું તે દક્ષિણપાદાસન કહેવાય છે. ૨૦ ધનુરાસન બેસીને બંને પગ સીધા લાંબા કરી બંને પગના અંગૂઠાને બંને વિપરીત હાથથી (જમણેથી ડાબે ને ડાબેથી જમણો એ રીતે) પકડવા, પછી એક પગ લાંબે રાખવો ને બીજા પગને કાન સુધી ખેંચીને લાવ તે ધનુરાસન વા આકર્ણધનુરાસન કહેવાય છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. આ આસનથી આલસ્ય દૂર થાય છે, કુંડલિની ચલાયમાન થાય છે, ને ખેંચેલા પગભણીના શરીરના ભાગની નાડીઓમાંને પાન ઉર્વ થાય છે. ૨૧ દ્વિપાદશીર્ષાસન બેસીને બંને પગ માથાઉપર લાવી ડેકના પાછલ્યા ભાગ પર ચઢાવવા ને હાથ જોડીને સ્થિતિ કરવી તે દ્વિપાશીષસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણ માટે પરિશિઝમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. કેઈ યોગીઓ આ આસનને પાશિની મુદ્રા પણ કહે છે, ને આવી સ્થિતિ રાખી બંને કરતલે પૃથ્વી પર રાખીને શરીરને ઊપાડવાને વજેલી મુદ્રા કહે છે. આ બાસન કુંડલિનીને પ્રબોધ કરનારું તથા બિંદુને જ્ય કરનારું છે. - વામપાદશીર્ષાસન તથા દક્ષિણપાદશીર્ષાસન બે આને અવાંતરભેદ છે. આ આસન કરતી વેલા બંને હાથથી પગનો પંજો પકડ.. બેસીને ડાબે પગ માથા ઉપર ચઢાવે તે વામપાદશીર્ષાસન કહેવાય છે, ને બેસીને જમણો પગ માયાઉપર ચઢાવે તે દક્ષિણપાદશીર્ષાસન કહેવાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] આસનનિરૂપણ રર સ્થિરાસન . જમણું પગને ફણે ડાબા પગની જાંગનીચે રાખીને અને ડાબા પગને ફણે જમણા પગની જગ નીચે રાખીને બેસવું, અર્થાત પલાંઠી વાળીને બેસવું તે સ્થિરાસન (શિષ્ટાસન) કહેવાય છે. ૨૩ વૃક્ષાસન બંને હાથના પંજ માથાપાસે સહજ ચત્તા રાખી તેની પાસે માથું ભૂમિથી ટેકાવી પગ સીધા લાંબા કરી પગના અંગૂઠા પાસે રાખી ઊંધે મસ્તકે રહેવું તે વૃક્ષાસન કહેવાય છે. આ આસનને મુંડાસન, કપાલાસન, શીર્ષાસન, વિપરીતકરણ ને નરાસન પણ કહેવામાં આવે છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. આ આસનથી પ્રાણજય શa થાય છે, માટે પ્રાણાયામનો ઉચ્ચ પ્રતિને અભ્યાસ કરનારે આ આસનને અવશ્ય અભ્યાસ કરે જોઈએ. ઉપર જણાવેલી રીતે સ્થિતિ કર્યા પછી બેમાં એક પગ ગુદાને અડાડી રાખી સ્થિતિ કરવાથી અર્ધવૃક્ષાસન થાય છે. વૃક્ષાસન કરી બે હાથ ભૂમિપર રાખી, શરીરને ઊંચું રાખવું તે મુક્તહસ્તક્ષાસન કહેવાય છે. આ આસનના અભ્યાસથી જઠરાગ્નિની પ્રદીપ્ત, વીર્યનું રક્ષણ નેત્રબલની વૃદ્ધિ, સ્વથ નિદ્રાની પ્રાપ્તિ, માથાના દુઃખાવાની નિવૃત્તિ, પેટના રોગની નિવૃત્તિ, મગજની નબળાઈની નિવૃત્તિ, શરીરના બની વૃદ્ધિ, શરીરમનની રકૃતિ, ખેદની ને રીસની નિવૃત્તિ, હર્શના રાગનું રામન, પગના રોગોનું શમન વધરાવળની ને અંતર્ગળની નિવૃત્તિ, હીસ્ટીરીની નિવૃત્તિ, કર્ણરાગની નિવૃત્તિ, દમની નિવૃત્તિ, વિસ્મરણદેષની નિવૃત્તિ, યકૃતની ને બરેલની પીડાની નિવૃત્તિ, અપાનનો જય અને શ્વાસનું સમપણું એ લાભ થાય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રીયાગકૌસ્તુભ અર્ધવૃક્ષાસન એ આ આસનનેા અવાંતરભેદ છે. અંતે પગા ઢીંચણથી વાળ માથું ભૂમિથી ટેકાવી દ્યે મસ્તકે રહેવું તે અર્ધવૃક્ષાસન કહેવાય છે. -૧૦૨ વામ ઊરુના મૂત્રમાં જમણા પગને રાખીને ઊભા રહેવું તે મતાંતરનું વૃક્ષાસન કહેવાય છે. [ દી ૨૪ ચક્રાસન એ હાથની આંગળીઓથી એ પગનાં અ ગળાંએ પકડીને સૂવું તે ચક્રાસન કહેવાય છે. આ આસનનું અન્ય નામ વર્તુલાસન પણ છે. એ હાથ ને એ પગ તમે પણ કેટલાક ચક્રાસન કહે છે. ભૂમિપર રાખી ઊંધી કમાન કરવી ૨૫ તાડાસન એ હાથ ઊંચા કરીને પંન્ન તાડાસન ( તાલાસન ) કહેવાય છે. અધૃતાડાસન થાય છે. ખેશીને પણ રાખવાથી પણ તાડાસન થાય છે. આસનથી અલ વધે છે. પહેાળા રાખીને ઊભા રહેવું તે એક એક હાથ ઊઁચા રાખવાથી હાથની ઉપર પ્રમાણે સ્થિતિ હાથેામાં તથ ઉદરમાં આ ૨૬ વામચતુર્થાંશપાદાસન ડાબા પગની પિંડી ખાય તેવી રીતે જમણા પગને ના સરાવીને બેસવું તે વામચતુર્થાંશપાદાસન કહેવાય છે. દક્ષિણચતુર્થાંશપાદાસન એ ઉપરના આસનના અન્યભેદ છે. જમણા પગની પિંડી દખાય એવી રીતે ડાબા પગના ના -ભરાવીને બેસવું તે દક્ષિણચતુર્થાંશપાદાસન કહેવાય છે. . Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] આસનનિરૂપણ ૧૭૩ ઉપરનાં બંને આસને બેસવાથી તે વેલા ઊંધ આવતી નથી, અને આલસ્ય તથા અપાનવાયુ વશ થાય છે. ૨૭ ઊર્ધધનુરાસન મોટું આકાશ ભણી રાખી બંને હાથ તથા પગ પૃથ્વીને અડાડી કમાન આકાર કરે તે ઊર્ધ્વધનુરાસન કહેવાય છે. ૨૮ વમસિદ્ધાસન ડાબા પગની પાની સીડનીમાં (બેસણમાં) ભરાવી જમણો પગ લાંબો કરીને બેસવું તે વામસિદ્ધાસન કહેવાય છે. આ દક્ષિણસિદ્ધાસન એ ઉપરના આસનને અન્ય પ્રકાર છે. ” જમણું પગની પાની બેસણમાં ભરાવી ડાબે પગ લાંબા કરીને બેસવું તે દક્ષિણસિદ્ધાસન કહેવાય છે. ૨૯ સ્વસ્તિકાસન બંને સાથળની નીચેના ભાગની તથા બંને પિંડીઓની વચ્ચે બંને પગના ફણ રાબી શારીરને સીધું રાખી બેસવું તે સ્વસ્તિકાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણ માટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. આ આસન સુસાધ્ય હોવાથી જપાદિમાં ઉપયોગી છે, ને શરીરનું આરોગ્ય જાળવનાર છે. ૩૦ સ્થિતવિકાસના મર્યાદાપૂર્વક (અદબ ભીડીને) પલાંઠી વાળીને સીધા બેસવું તે સ્થિવિકાસન કહેવાય છે. ઉસ્થિતવિકાસન એ આને અન્ય પ્રકાર છે. મર્યાદાપૂર્વક (અદબ ભીડીને) સીધા ઊભા રહેવું તે ઉસ્થિતવિકાસના કહેવાય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રીયોગકૌસ્તુભ [ દશમી ૩૧ વામકસન ડાબા હાથને પંજો ડાબા કાનની ઉપર મસ્તકે અડાડીને તે હાથને તેજ પગના ગોઠણપર રાખી તેની ભણી દેહને નમાવીને બેસવું, ને જમણું પગને આડે રાખી તેના પર જમણો હાથ રાખ તે વાસતર્કસન કહેવાય છે. દક્ષિણતર્કસન ને પૂર્વતર્કોસન એ આના અન્ય ભેદ છે. જમણા હાથને પંજે જમણુ કાનની ઉપર મસ્તકને અડાડીને તે હાથને તેજ પગના ગઠણપર રાખી તેભણી દેહને નમાવીને બેસવું, ને ડાબા પગને આડો રાખીને તે પર બે હાથ રાખવો તે દક્ષિણતર્કસન કહેવાય છે. બંને હાથના પંજા કપાળને અડાડીને તેની કણીઓ જગપર રાખી મુખભણી દેહને નમાવીને બેસવું તે પૂર્વતાસન કહેવાય છે. ૩૨ નિશ્વાસાસન બંને પગ પૂર્વભણી લાંબા કરી તેની બંને પાની પૃથ્વીને અડાડી ફણા ઉંચા રાખી ઘુંટીઓ તથા અંગૂઠા પાસે પાસે રાખીને બેસવું તે નિઃશ્વાસાસન કહેવાય છે. ૩૩ અર્ધકુર્માસન બે હાથ કેણુથી લાંબા કરી ભૂમિને અડાડી તેની હથેળીઓ સતી રાખી મોટું આગળ રાખી પગ ઢીંચણથી વાળી તેના પંજા ઉધા રાખી ભેયને અડીને બેસવું તે અર્ધકુર્માસન કહેવાય છે. ૩૪ ગરુડાસન ઊભા રહી કેડથી દેહને પૂર્વભણ વાળી બે હાથને કેણુથી પશ્ચિમભણી મસ્તક આગળથી વાળવા તે ગરુડાસન કહેવાય છે. ઊભા રહી જમણુ પગના ઢીંચણપર ડાબા પગનું ઢીંચણ Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] આસનનિરૂપણુ ૧૦૫ રાખી તે પગને પંજો જમણા પગની ઘુંટીની ઉપરના ભાગમાં -ભરાવવેા, તે ડાબ હાથના મધ્યભાગપર જમણા હાથની કાણીની ઉપરના ભાગ રાખી અંતે કરતલા મેળવવાં, આવી રીતે જે સ્થિત થવું તે પણ ગરુડાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટી કરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુએ. ૩૫ સિંહાસન યેાગસાધક વૃષણની નીચે સીવનીના જમણા ભાગમાં ડાખા પગની પાની રાખે, અને સીવનીના ડાબા ભાગમાં જમણા પગની પાની રાખે, તે ાંગઉપર બંને હાથનાં તળાં રાખી આંગળાં પહેાળાં કરે અને મેાઢું ફાડી જિહ્વા બહાર કાઢી નાકની અણી સ્થિર દ્રષ્ટિથી દેખ્યા કરે તે સ્થિતિ સિંહાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણમ 2 પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુએ. આ આસ વડે મૂલબંધ, ઉડ્ડીયાનબંધ તેજાલંધરબંધ સિદ્ધ ચાય છે, શરીરખર વધે છે, તે જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ૩૬ પૂર્ણત્રિકાણાસન વામત્રિાણા-મન તથા દક્ષિત્રિકાણાસન ( જેમનું વર્ણન નીચે આપ્યું છે તે ) જોડે કરીને બેસવું તે પૂર્ણત્રિકાણાસન કહેવાય છે. વામત્રિક્રાણુારાન તથા દક્ષિણત્રિકાણાસન એ આ અવાંતરભેદ છે. આસનના ઊભડક ખેસી ડાબા પગની પાની ઢાબા ઢગરાને અડાડીને તે ઢીંચણુપર ઢાખે। હાથ રાખી તે હાથના પંજો મસ્તકને અડાડવા, અને જમણા પગની પાની જમણા ઢગરાને અડાડી તેને નમા રાખી તેપર જમણા હાથ રાખવા તે વામત્રિકાાસન કહેવાય છે. ઊભડક બેસી જમણા પગની પાની જમણા ઢગરાને અડાડીને તે ઢીંચણુપર જમણા હાથ રાખીને તે હ્રાયના પંજો મસ્તકને અડાડવા, Page #199 -------------------------------------------------------------------------- ________________ -૧૭} શ્રીયાગકૌસ્તુભ [ દશમી અને ડાબા પગની પાની ડાબા ઢગરાને અડાડી તેને નમતા રાખી તેપર ડામા હાથ રાખવા. તે દક્ષિણત્રિકાણાસન કહેવાય છે. ૩૭ પ્રાર્થનાસન ધીરાસનની પેઠે બેસીને બંને હાથના પંજા જોડવા તે પ્રાર્થનાસન કહેવાય છે. ૩૮ પૂર્ણપાદત્રિકાણાસન વામપાદત્રિકાણાસન તથા દક્ષિણપાદત્રિકાારાન ( જેમનું વર્ણન નીચે કરવામાં આવશે તે) જોડે કરીને બેસવું તે પૂર્ણપાદત્રિકાણુા સન કહેવાય છે. વામપાદત્રિકાણાસન તથા દક્ષિણુપાત્રિકાણાસન એ આ આસનના અવાંતરભેદ છે. જમણા પગની પીતીથી સીત્રની દુખાય એમ એસીને ઢાખા પગના પંજાને ડાબા ઢગરાથી આશરે એક હાથ છેટે રાખી બાંયને અડાડવા તે વામપાદત્રિકોણાસન કહેવાય છે. બેસીને જમણા પગના ફણાને જમણા ઢગરાથી આશરે એક હાથ છેટે રાખી ભોંયને અડાડવે તે દક્ષિણપાદત્રિકાણુાસન કહેવાય છે. ૩૯ વામકુજાસન ડાબા હાથને કાણીથી વાળી તે ાણી બાંધે અડકાડી તે હાથના પંજો ગાલે અડાડી તેપર દેહના ભાર દઈ નમીને બેસવું, અને ઢાબા પગપર જમણા પગ રાખી ડુંટીમાં વાળવાં ને તેપર મણે હાથ રાખવા તે વામનુજાસન કહેવાય છે. હાથ તથા પગની સ્થિતિ બદલવાથી દક્ષિણુભુજાસનનામના આ આસનના અન્ય ભેદ થાય છે. જમણા હાથને કાણીથી વાળાને હાથને પંન્ને ગાલે અડાડી તે કાણી બાંધે અડાડી તેઉપર દેહના ભાર દઈ બેસવું અને જમણા Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] આસનનિરૂપણ પગપર ડાબો પગ રાખી ટુંકી વાળવાં ને તેપર ડાબે હાથ રાખવો તે દક્ષિણભાસન કહેવાય છે. ૪૦ વામહસ્તભયંકરાસન ડાબા હાથને ઉંચે રાખી પલાંઠી વાળીને બેસવું તે વામહસ્તભયંકરાસન કહેવાય છે. દક્ષિણહસ્તભયંકરાસન એ આ આસનને અવાંતરભેદ છે. જમણા હાથને ઉચો રાખીને પલાંઠી વાળીને બેસવું તે દક્ષિણહસ્તભયંકરાસન કહેવાય છે. ૪૧ વામાપદમાસન ડાબા પગને ઢીંચણથી વાળી જમણ સાથળપર રાખવે ને જમણા પગને ફણે ડાબા ઢીંચણની પાસે પૃથ્વી પર રાખવે તે વાસાર્ધપવાસન કહેવાય છે. દક્ષિણર્ષપદ્માસન એ આ આસનને અવતરભેદ છે. જમણા પગને ઢીંચણથી વાળ ડાબા સાથળ ઉપર રાખવે તે દક્ષિણાર્ધપઘાસન કહેવાય છે. ૪૨ અંગુષ્ઠાન બંને પગ ઢીંચણથી વાળી પૃથ્વીને અડાડી છે તેની પાનીઓ ગરાને અડાડીને બંને ફણઉપર દેહને ભાર દઈને બેસવું તે અંગુષ્કાસન કહેવાય છે. " વામાંગુષ્કાસન ને દક્ષિણગણાસન એ આ આસનના અવાંતભેદ છે. ઉપર પ્રમાણે ડાબા પગના ફણઉપર ભાર દઈને બેસવું ને જમણા પગની પાની જમણું ઢગરાને અડાડી તે ગોઠણ વિશેષ ઉંચું ઊપાડી રાખવું તે વામાંગુઠાસન કહેવાય છે. જમણા પગના ફણઉપર ભાર દઈને બેસવું ને ડાબા પગની ૧૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ [દશમી શ્રીગૌસ્તુભ પાની ડાબા ઢગરાને અડાડી તે ગોઠણ વિશેષ ઉંચું ઊપાડી રાખવું તે દક્ષિણગુણાસન કહેવાય છે. ૪૩ યષ્ટિકાસન લાકડડીની પેઠે બંને હાથ (બંને હાથો માથાની પડખે લાંબા કરવા) ને બંને પગે લાંબા કરીને ચતું સૂવું તે યષ્ટિાકાસન કહેવાય છે. આનું અન્ય નામ દંડાસન પણ છે. ૪૪ વામર્ધપાદાસન ડાબા પગની પિંડી દબાય એવી રીતે તે પગને જમણા પગના ગઠણપર રાખી જમણા પગની પાની જમણું હગરાને અડાડીને બેસવું તે વામાન્ધપાદાસન કહેવાય છે. દક્ષિણાધપાદાસન એ આ આસનને અવાંતરભેદ છે. ડાબા પગની પાની ડાબા ઢગરાને અડાડીને તે પગના ઢીંચણપર જમણું પગની પિડી દબાય એવી રીતે તે પગ રાખી બેસવું તે દક્ષિણાર્ધપાદાસન કહેવાય છે. ૪૫ દ્વિભુજાસન વામભુજાસન અને દક્ષિણભુસન (જેમનું વર્ણન નીચે કરવામાં આવે છે તે) જોડે કરવાં તે દ્વિભુજાસન કહેવાય છે. • - વામણુજાસન અને દક્ષિણભુજાસન એ આ આસનના અવાંતરભેદ છે. બેસીને ડાબા ખભાપર ડાબા પગને ચઢાવીને પછી કાબે હાથે બોચી પકડવી તે વામણુજામન કહેવાય છે, - બેસીને જમણા ખભાપર જમણા પગને ચઢાવીને જમણા હાથથી બચીને પકડવી તે દક્ષિણભુજાસન કહેવાય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] આસનનિરૂપણ ૧૭૯ 21 ૪૬ વાવકાસન જમણા પગ ગોઠણથી ત્રાંસે વાળ, ને ડાબા પગનું ઢીંચણ જમણું પગના ઢીંચણથી વંત છેટે રાખી તે પગને નળ જમણ પગના પંજાઉ૫ર રાખે તે પામવાસન કહેવાય છે. દક્ષિણવક્રાસન એ આ આસનને અવાંતરભેદ છે. ડાબા પગને ગોઠણથી ત્રાંસા વાળ ને જમણા પગનું ઢીંચણ ડાબા ઢીંચણથી એક વેત છે. રાખી તે પગને નળ ડાબા પગના પંજા ઉપર રાખો તે દક્ષિણવક્રાસન કહેવાય છે. ૪૭ વામજાન્તાસન ડાબા પગની પાની ડાબા ઢગરાના મધ્યભાગને અડાડી તે પગ (પાનીથી ફણ સુધીને ભાગ ) આડે રાખ ને જમણા પગનું ઢીંચણ ડાબા પગના ઢીંચણઉપર રાખી તે પગની પાની ડાબા ઢગરાને અડાડીને બેસવું તે વામજાવાસન કહેવાય છે. દક્ષિણજાવાસન એ આ આસનને અન્ય ભેદ છે. જમણા પગની પાની જમણ ઢગરાના મધ્યભાગને અડાડી તે પગ આડે રાખવે ને ડાબા પગને ઢીંચણ જમણા પગના ઢીંચણઉપર રાખી તે પગની પાની જમણ ઢગરાને અડાડવી તે દક્ષિણજાવાસન કહેવાય છે. ૪૮ વામશાસ્તાસન ડાબા પગની પાની જમણું સાથળના મૂળમાં ને તે પગને ફણ જમણા પગની પિડીઉપર રાખીને બેસવું તે વારા ખાસન કહેવાય છે દક્ષણ ખામી એ આ આસનનો અન્ય ભેદ છે. " જમણું ના પાની ડાબા પગના મૂળમાં રાખી તે પગને કણે ડાબા પગની પીઉપર રાખીને બે * દક્ષિણશખાસન કરવ ય છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રીગઢૌસ્તૃભ ૪૯ ત્રિસ્તંભાસન અંતે પગાને ઢીંચણથી વાળી. અંતે ઢગરા અધર રાખીને પગની પાની તે ઢગરાને અડાડીને બેસવું તે ત્રિસ્તંભાસન કહેવાય છે. ૧૦ [દશમી ૫૦ વામપાપાનગમનાસન ડાબા પગને ઢીંચણુથી વાળીને તે પગમા ા જમા સાથળના મૂલમાં ભરાવવા, ને પાનીને પેટમાં નાભિને પડખે ભસીનેોરવું તે, વામપાદચ્યપાનગમનાસન કહેવાય છે. િિાષાનગઅનાસન એ આ આસનના અન્ય ભેદ છે. અજમણા પગને ઢીંચણુથી વાળી તે પગના ક્રુષ્ણેા ડાખા સાથળના પૂણમાં ભરાવીને પાનીને પેટમાં નાભિને પડખે ભરાવીને બેસવું તે દક્ષિણપાપાનગમનાસન કહેવાય છે. ૫૧ હુંસાસન પ્રથમ મયૂરાસનની પેઠે સ્થિતિ રાખી પછી બંને પગના ા પૃથ્વીને અઢાડી સ્થિર રહેવું તે હઁસાસન કહેવાય છે. એના સેવનથી મયૂરાસનને મળતા લાભ થાય છે. પર ગામુખાસન ડાબી બાજુની ક્રેડના નીચલ્યા ભાગમાં જમણુા પગની એડી રાખવી, અને જમણી બાજુની કેડના નીચલ્યા ભાગમાં ઢાખા પગની એડી રાખવી, એટલે પછવાડે ગાયના મેઢાના જેવા આકાર કરીને એસવું તે ગામુખાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટો ઝરણુમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુમા. આ આસનવર્ડ અપાનવાયુ ઊર્ધ્વગામી થાય છે, પ્રાણવાયુ અધેાગામી થાય છે, તે ચિત્ત શાંત થાય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] આસનનિરૂપણ ૧૮૧ જ -- - - જમણા હીંચણપર ડાબું ઢીંચણ રાખીને બેસવું ને ડાબા હાથને બરડાની પાછળ થઈ જઈ ઊંચા કરી, ને જમણો હાથ માથાને પડખે કાનપાસે પાણી રહે એમ ઊંચે રાખી તે હાથે કાણુની નીચેનો ભાગ નીચે નમાવી પીવે તેને કેટલાક પગાભ્યાસીઓ ગોમુખાસન કહે છે. ૫૩ કુર્માસન બંને પગની એડીઓથી ગુદાને રોકી, બંને પગના ફણાને કાચબાના પાછલ્યા પગની પેઠે રાખી, સાવધાન થઈને સ્થિર બેસવું તે કુર્માસન કહેવાય છે. વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. આ આસનથી અપાનસહિત વીર્યનું ઊર્વગમન, ઈદ્રિયોના બહિ:પ્રવાહનું સ્તંભન ને શરીરબલની વૃદ્ધિ થાય છે. ૫૪ ઉત્તાનકુર્માસન કાબા સાથળના મૂળમાં જમણો પગ ને જમણા સાથળના મૂલમાં ડાબે પગ રાખી બંને હાથ કુટાસનની પેઠે મધ્યમાં રાખી પછી બંને હાથ ઊંચા કરી તે હાથથી કને નીચી નમાવી બેસવું તે ઉત્તાનપુર્માસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુએ. આ આસન આલસ્યાને દૂર કરે છે, ને ઈદ્રિયને શાંત કરે છે. - ૫૫ મત્સ્યાસન ડાબા સાથળપર જમણે પગ રાખીને તથા જમણ સાથળપર કાબે પગ રાખીને ચહુ સૂવું ને માથાપર પ્રથમ ડાબા હાથની કેણી રાખી પછી તે પર જમણા હાથની કોણી રાખવી તે ભસ્માસન કહેવાય છે. બંને હાથની કાણુઓ અવળી સવળી માથાની નીચે રાખી છે ઊંચી રાખવાથી પણ આ આસન થાય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ J શ્રીયેગકૌસ્તુભ [ દેશમાં પગને તથા હાથને ઊલટાવવાથી આ આસનના બીજો પ્રકાર થાય છે. આ આસન મલશુદ્ધિ કરનાર તથા શરીરને આરેાગ્ય આપનાર છે. પટ્ટ ઉત્કટાસન અંતે પગાના અંગૂઠા ભૂમિપર અડાડી રાખીને બંને પાનીએ ઊઁચી રાખવી તે તે પાનીએપર ઢગરાતે ધારણ કરી પગાના ણાપર શરીરના ભાર્ આવે એવી રીતે સ્થિત થવું। ઉત્કટાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. ઊભડક બેસવું તે પશુ ઉત્કટાસન કહેવાય છે. ઊભા રહી પછી ઢીંચણુસુધી શરીરના ઉપરના ભાગ નીચે નમાવવા, તે એ હાથ ઢીંચણુપર રાખી જાણે ખુરસીપર બેઠા હાઇએ તેમ સ્થિતિ રાખવી તે પશુ ઉત્કટાસન કહેવાય છે. બંને ( ગુદા તથા ઉપસ્ય ) પ્રકારની જલસ્તિ કરતી વેલા આ બંને પ્રકારનાં આસન ઉપયાગી છે. ૫૭ મઁહૂકાસન અંતે પગાને ઢીંચણુથી વાળી તેના પંજાના ઉપયેા ભાગ પૃથ્વીને સ્પર્શ કરીને રહે તે બંને પગના અંગૂઠા ગુદાની પાસે સામસામા આવે એમ બેસવું તે મૈકાસન કહેવાય છે. ૫૮ ઉત્તાનમઁહૂકાસન ઍંડૂકાસનની પેઠે બેસી પછી માથાપર પ્રથમ ડાખી ધ્રાણી રાખી પછી તેપર જમણી ાણી રાખી ારીરને નમતું રાખી સ્થિર થવું તે ઉત્તાનમંડૂકાસન કહેવાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ આસનનિરૂપણ પ્રભા], ૧૮ પલ વૃષાસન ' જમણા પગને ગોઠણથી ત્રાંસે વાળી ભૂમિને અડાડી તે પગની પાની ગુદાનીચે રાખવી, ને ઢગરાના ડાબા ભાગની પાસે ડાબા પગનો પંજો ઊંધો રાખી તે પગને ઢીંચણ ભૂમિને અડાડીને બેસવું તે વૃવાસન કહેવાય છે. ૬૦ શલભાસન પ્રથમ ઊંધું રાયન કરવું, પછી બંને હાથનાં તાળાં છાતી પાસે ભૂમિને અડાડી મુખને પૃથ્વીથી પાંચ આંગળ આશરે ઉંચું રાખવું, ને પગને આશરે એક વેત ઉંચા રાખવા તે શલભાસન કહેવાય છે. - ૬૧ ઉષ્ટ્રાસન ઊંધા સૂઈને બંને પગેને પીઠ પર લાવી જમણું પગના અંગૂઠાને જમણા હાથના અંગૂઠા તથા તર્જનીથી ડાબા પગના અંગૂઠાને ડાબા હાથના અંગૂઠા તથા તર્જનીથી પકડ, ને ઉદર તથા મુખનું સમ્યક્ પ્રકારે આકુંચન કરવું તે ઉષ્ટ્રાસન કહેવાય છે. આ આસનથી ચાલવાની શક્તિની વૃદ્ધિ થાય છે, ને સુધાતૃષા સહન કરવાનું બલ આવે છે. | દર ભુજંગાસન પ્રથમ ઊંધું શયન કરી પગના અંગૂઠાથી નાભિ પર્યતને ભાગ ભૂમિને સ્પર્શ કરેલે રાખે ને નાભિથી ઉપરને માથાપર્યતને ભાગ બંને કરતલ નાભિને બંને પડખે પૃથ્વી પર ખેડી, ઉચે રાખવે તે ભુજંગાસન વા સર્ષાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર છે. આ આસનથી કુંડલિની જાગ્રત થાય છે, જઠરાગ્નિ વૃદ્ધિ પામે છે, ને શરીરમાં ખ્યાધિઓનું શમન થાય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રીગકૌસ્તુભ [દશમી ૬૩ સંકટાસન ડાબા પગનું સાથળ ભૂમિને અડે ને ઢીંચણથી પંજાપતને ભાગ સાથળને તથા પૃથ્વીને અડીને ઉત્તરભણી રહે એમ તે પગને વાળી સ્થિર કરી તેપર જમણા પગને તેવી જ રીતે સ્થિર કરી પછી જમણ સાથળના મૂલ પર બંને હાથના જાને ચત્તા રાખી સ્થિર બેસવું તે સંકટાસન કહેવાય છે. ડાબા પગની પાનીને નીચો ભાગ પૃથ્વીપર અડાડી રાખી બીજો પગ પૃથ્વી પર વિશેષ લાંબો કરી તેવડે આને વીટો અને બંને હાથથી બંને જાનુ વટવી તે શાસન કહેવાય છે. ૬૪ કર્મકાસન ડાબા સાથળ પર જમણે પગ રાખી અને જમણું સાથળ પર ડાબો પગ રાખીને પછી બંને હાથ સીધા રાખો જમણા હાથના અંગૂઠા તથા તર્જનીથી જમણે પગને અંગૂઠો ને ડાબા હાથના અંગૂઠા તથા તર્જનીથી ડાબા પગને અંગૂઠે પકડી શરીર, ડાક તથા માથાને સીધાં રાખી બેસવું તે કાકાસન કહેવાય છે. પગની સ્થિતિ ઊલટાવવાથી આ આસનને અન્ય ભેદ થાય છે. આ આસનથી શરીરમાં ઉષ્ણતા આવે છે, અને અપાનવાયુનું ઊર્વ આકર્ષણ થાય છે. ૬૫ લલાસન ડાબા સાથળ પર જમણે પણ રાખીને અને જમણ સાથળપર ડાબો પગ રાખીને પછી બંને પડખે બંને હાથનાં કરતલ ભૂમિપર ખેડી તેને આધારે શરીરને ઉંચું ઉપાડી રાખવું તે લોલાસન, કોલાસન વા ઉયિતપઘાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણમાટે આપેલું આ આસનનું ચિત્ર જુઓ. ઊભડક બેસી ઉપર જણાવેલી રીતે શરીર ઊપાડવાથી પણ Page #208 -------------------------------------------------------------------------- ________________ આ આસનનિરૂપણ ૧૫ આસન થઈ શકે છે. પગની સ્થિતિ બદલવાથી આ આસનને બીજે ભેદ થાય છે. આ આસન વાયુના ચપલપણને હણે છે. ૬૬ ઉત્તમાંગાસન લેલાસનની પેઠે પગની સ્થિતિ રાખી પછી હાથને કેણીથી વાળી મુખપાસે પૃથ્વીને સ્પર્શ કરે એમ કરતલે રાખી મુખ નીચે રહે એમ શયન કરવું તે ઉત્તમાંગાસન કહેવાય છે. આ આસન શારીરમાં શીતલતા ઉપજાવનાર ને કાંઈક અંશ કુંડલિનીને પ્રબોધ કરનારું છે. ૬૭ યોન્યાસન ઉપસ્થને સંકોચી તેના પર ડાબા પગની પાની સમ્યફ પ્રકારે રાખી ડાબા સાથળ પર જમણે પગ રાખ, ને જમણા હાથના અંગુઠા, તર્જની ને મધમાવડે અનુક્રમે જમણે કાન, જમણી આંખ કે જમણું નાસાપુટ બંધ કરવાં, ને તે હાથની અનામિકા તથા શનિખિકાવો મુખને જમણે ભાગ દબાવ, તથા ડાબા હાથના અંગૂઠા આદિવડે ડાબા ભાગના તે તે અવય દબાવવા; આવી રીતે સ્થિતિ કરવી તે થોભ્યાસન કહેવાય છે. આ આસનના વિરોષ પષ્ટીકરણ માટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. પગની સ્થિતિ ઊલટાવવાથી આ આસનનો બીજો ભેદ થાય છે. આ આસનથી ઈતિ, પ્રાણ ને ચિત્તનું ધન થવા લાગે છે. ૬૮ પર્વતાસન ડાબા સાથળપર જમણો પગ રાખી તથા જમણુ સાથળ પર ડાબો પગ રાખી બંને હાથને માથાપર ઉંચા રાખી સંપુટ કરી સ્થિત થવું તે પર્વતાસન કહેવાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રીગકૌસ્તુભ [દશમી - -- ~ પગની સ્થિતિ બદલવાથી આ આસનને બીજો પ્રકાર થાય છે. આ આસનવડે ઉદાનવાયુ બલવાન થાય છે. ૬૯ પ્રાણુસન જમણે પગ ડાબા સાથળના મૂલમાં રાખી પછી ડાબા પગના ઊની તથા જંધાની (નળાની ) વચ્ચેનો ભાગ નમેલા ડાબા અંધપર તેના કણ પૃથ્વીને અડી રહે એમ રાખવા, ને ડાબા હાથ કાણીથી વ ળી તેને પંજે પૃથ્વી પર ખેડી રાખવો તથા જમણા હાથને કાકીથી વાળી તે હાથને પંજો જમણા ઢીંચણપર રાખવો તે પ્રાણુસન કહેવાય છે. પગની સ્થિતિ બદલી તેને અનુસરતી અનતિ કરવાથી આ આસનને અન્ય પ્રકાર થાય છે. બા આસનવડે પ્રાણનું અધભાગમાં આકાણ થાય છે. ૭૦ અપાનાસન અસ્તિકાસનની પેઠે પગની સ્થિતિ રાખી ને હાથના પંજાના મૂલભાગ બંને સાથળના મૂલમાં દઢ ભરાવી શર રને અત્યંત સીધું રાખી બેસવું તે અપાનાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકર માટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. આ આસનથી અપાનવાયુનું ઊર્વ ભાગમાં આકર્ષણ થાય છે. ( ૭૧ સમાનાસન નિકાસનની રીતે પગેની સ્થિતિ કરી પછી બંને હાથની તર્જની તથા અંગૂડાની વચ્ચેના પ્રદેશથી કેડને ભાગ દાબી બને તર્જતાના અગ્રભાગેથી નાભિપ્રદેશને સારી રીતે દબાવી સ્થિત થવું તે સમાનાસન કહેવાય છે. આ આસનથી સમાન વાયુ બલવાન થાય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ન ર - - - - - શા છે " - - - -- ------ - પ્રભા છે. આસનનિરૂપણ ૭૨ ગ્રંથિદાસન ડાબા સાથળના મૂલમાં જમણે પગ રાખી તથા જમણ. સાથળના મૂલમાં ડાબો પગ રાખી પછી બંને હીંચણને છાતીભણી ઉંચાં લાવવાં, અને બંને હાથના પંજા પરસ્પર પકડી બંને હાથના મધ્યભાગના આધારથી ઉંચાં કરેલાં ઢીંચણેને આધાર આપી સ્વસ્થ બેસવું તે શથિભેદાસન કહેવાય છે. પગોની સ્થિતિ બદલાવવાથી આ આસનને અન્ય પ્રકાર થાય છે. આ આસનથી હાથપગમાંની નાડીઓની ગ્રંથિઓને ભેદ થાય છે. ૭૩ સર્વાંગાસન પ્રથમ શવાસનની પેઠે શયન કરી પછી બંને હાથની કોણીએ. ભૂમિપર ટકાવી તે હાથના આધારથી પીઠને ઉંચી કરી પગને ઉંચા રાખી સકંધ તથા ડેકપર ભાર આવે એમ સ્થિત થવું તે સર્વાંગાસન અથવા ઊર્વેસર્વાંગાસન કહેવાય છે. મસ્તકણ પગને લાવી ભૂમિને અડાડવાથી પણ આ આસન થાય છે. આને હલાસન પણ કહે છે. ૭૪ કેકિલાસન ડાબા સાથળપર જમણો પગ રાખી તથા જમણુ સાથળપર. ડાબો પગ રાખી પછી જમણા પગના અંગૂઠાને જમણા હાથના અંગૂઠા તથા તર્જનીથી અને ડાબા પગના અંગુઠાને ડાબા હાથના અંગૂઠા તથા તર્જનીથી પકડી પછી કેણુપર શરીરને કાંઈક ભાર આવે એમ કણીઓ ભૂમિપર ટેકાવી નમેલા શરીરવડે સ્થત થવું તે કેકિલાસન કહેવાય છે. પગને ઊલટાવવાથી આ આસનને બીજો ભેદ થાય છે Page #211 -------------------------------------------------------------------------- ________________ ice શ્રીયાગકૌસ્તુભ ૭૫ આનંદમંદિરાસન પાનીપર બંને ઢગરા રાખી પગના ાઓપર ભૂમિપર અડાડી ડાબા હાથથી ડાખ કહેવાય છે. બંને પગની શરીરના ભાર આવે એમ સ્થિત થઈ ઢીંચણો પછી જમણા હાથથી જમણા પગની પાની તથા પગની પાની પકડી સ્થિર થવું તે આનંદમંદિરાસન [ દસમી ૭૬ ખંજનાસન પંજાપર ભાર ગામુખાસનની પેઠે પગ રાખી બંને હાથન આવે એમ શરીરને સહેજ નીચે નમાવી સ્થિતિ કરવી તે ખંજનાસન કહેવાય છે. ૭૭ પવનાસન નાભિ આગળ એકત્ર થાય એમ ક્રેઝને ખાવીને સ્થિર થવું તે પ્રવાસન કહેવાય છે. ઢીંચણુપર ઊભા રહી બંને હાથની તર્જની ૭૮ કુંજરામાન એક હાથ તથા એ પગપર ઊભા રહી મારૂં ભૂમિભણી રાખી એક હાથને માથા આગળથી હાથીની સૂંઢની પે લટકતા રહેવા દેવા તે કુંજરાસન કહેવાય છે. ૯ વ્યાઘ્રાસન પગની સ્થિતિ સિંહાસનની પેઠે રાખી બંને હાથના પંજા અંતે ઢીંચણુની બહાર ભૂમિપર ખાડી શરીર નમાવી માઢું ફાડી જીને અર્ધી બહાર કાઢી આંખા સારી રીતે ઊધાડી રાખી સ્થિર થવું તે વ્યાઘ્રાસન કહેવાય છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ આસનનિરૂપણુ ૮૦પકાસન .. આરંભમાં શવાસનની રીતે શ્ચયન કરી પછી બંને પગા ઢીંચણથી વાળી તેના પુજા ઢગરાનીચે લાવવા તે બંને હાથ લાંમાં રીતે સાથળપર રાખી સ્વસ્થપણું પડી રહેવું તે પર્યંકાસન કહેવાય છે. કેટલાક યાગીએ અર્ધપદ્માસનને પર્યંકાસન કહે છે. પ્રજા ] ૧૫ • ૮૧ સમસંસ્થાનાસન પલાંઠી વાળી, બંને પગની પાની તથા ા સંચેલા રાખી ધડ, ડાક તથા મસ્તકને અત્યંત સીધા રાખી, તે બંને હાથના પંજા ઢીંચણુપર સારી રીતે રાખી સ્થિર થવું તે સમસંસ્થાનાસન કહેવાય છે. ૮૨ ક્ષેમાસન પલેાંઠી વાળા, બંને સાથળના મૂલમાં બંને હાથની કાણી રાખી હાથને સંપુટ કરી સ્વસ્થ બેસવું તે ક્ષેમાસન કહેવાય છે- ૮૩ ઉષ્કૃનિષદનાસન બંને હાથને ક્રાણીથી પાછા વાળાને તથા બંને પગને ઢીંચણુથી પાછા વાળીને બેસવું ને મેઢું કાંઇક ઉંચું રાખવું તે ઉષ્કૃનિષદનાસન કહેવાય છે. ૮૪ સાપાશ્રયાસન ડાબા પગના સાથળપર જમશેા પગ રાખી તથા જમણા પગના સાથળપર ડામ પગ રાખી પછી ઢાખા ગાઢણુની નીચે ચેાગપટ્ટક ( લાકડાની છ આંગળને આશરે ઉંચી ને ગેાળ પાટલી) રાખી, બંને હાથેા જ્ઞાનમુદ્રાયુક્ત કરી તે બંને ગાઢણુપર રાખી, દૃષ્ટિ અર્ધ ઊબ્રાહી રાખી, સ્થિર થવું તે સાપાશ્રયાસન કહેવાય છે. બંને હાથના પંજા ઢીંચણુપર સવળા રાખી અંગૂ તથા Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી ગૌસ્તુભ [ દશમી - ~~- ~ તર્જની ગેલ આકારે મેળવી રાખી બાકીની ત્રણ આંગળીઓ જુદી રાખી બેસવું તે જ્ઞાનમુદ્રા (ભદ્રામુદ્રા) કહેવાય છે. ૮૫ ગર્ભાસન અર્ધપવાસને બેસી, કુટાસનની પેઠે બંને પગની વચ્ચે બંને હાથે નાંખી, પછી તે બંને હાથે બંને પગના બંને નળાની બહાર ઊંયા લઈ તે હાથવડે બંને કાનની બુટ પકડીને બેસવું તે ગર્ભાસન કહેવાય છે. ગર્ભાસનના અભ્યાસથી ઉદરના રે ગની નિવૃત્તિ ને મનની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. લલાંગુલાસન અર્ધપદ્માસન કરી, પછી શયન કરી, પશ્ચાત બને હાથની મુઠીઓ વાળા કેડની નીચે રાખી તથા ડેકને કઈક ઊંચી રાખીને યથાશક્તિ જાલંધરબંધ કરીને સ્થિતિ કરવી તે લોલાંગુલાસન કહેવાય છે. આ આસનથી ઉદરના રોગની નિવૃત્તિ ને જઠરાગ્નિની પ્રદીપ્તિ થાય છે. ૮૭ અકસન બે હાથના પંજા ભૂમિપર રાખી, તેવડે સર્વ શરીરને ઊંચું પાડી, બંને પગના અડાલા પંજા બંને હાથના પંજાની પાછળ રાખવા અને તેને થોડી આગળ નમાવેલી રાખવી તે બકાસના કહેવાય છે. આ આસન જઠરાગ્નિની પ્રદીપ્તિ કરે છે. ૮૮ કર્ણપીડનાસન * સુઈને કેડભણી બંને હાથ લાંબો કરવા. પાછી બંને પગને માથાભણી પાછી વાળી બંને ઢીંચણે બંને કાને અડાડી બંને પગનાં માંગળા ભૂમિને અડાડીને સ્થિર થવું તે કર્ણપીડનાસન કહેવાય છે. આ આસન પણ જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારું છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] આસનનિરૂપણ ૮૯ કાણાસન જમણા હાથથી લાંબા કરેલા જમણું પગને અંગૂઠે પછી, તે વેલા ડાબો પગ સાથળના મૂળપાસે રાખવે, ને ડાબો હાથ ડાબીભણું સીધે લાંબો કરેલે રાખે તે કેણાસન કહેવાય છે. આ આસનથી હાથપગના સ્નાયુ દઢ થાય છે. હાથની તથા પગની સ્થિતિ બદલાવવાથી આ આસનનો બીજો ભેદ થાય છે. ૯૦ હસ્તપાદાંગુષ્ઠાન , ઊભા રહીને વારાફરતી એક એક પગ આગળ લાંબો કરી તેને અંગૂઠા તે હાથથી કે બીજા હાથથી પકડીને સ્થિતિ કરવી તે હસ્તપાદાંગુષ્ઠાન કહેવાય છે. આ આસનથી પણ હાથપગના સ્નાયુ દઢ થાય છે. હા પાદાંગુષ્ઠાન ડાબા કે જમણું પગની પાની ગુદા ને વૃષણની વચ્ચે એટલે સીવનીમાં રાખી તે પગના પંજાપર બેસવું. અને બીજો પગ પ્રથમ પગના ઢીંચણપર રાખે, તથા બંને હાથના પંજા કેડપર ફેલાવી રાખી કેડને સારી રીતે પકડવી તે પાદાંગુષાસન કહેવાય છે. આ આસનથી મૂલબંધ થઈ અપાનને જય થાય છે. ટર પાદહસ્તાસન બંને હાથથી બંને પગના અંગૂઠા પકડી આગળ, પાછળ કે પડખે નમીને ઊભા રહેવું તે પાદહસ્તાસન વા ચક્રાસન કહેવાય છે. આ આમનથી બંધકેશની ને મંદાગ્નિની નિવૃત્તિ થાય છે. ૨૩ જાનુશિરાસન બેસીને લાંબા કરેલા એક પગનો પંજે બે હાથે પકડવે, અને Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રીગૌતુભ [દશમી બીજો પગ અન્ય પગના સાથળના મૂલમાં ભરાવી માથું લાંબા કરેલ પાઉપર નમાવીને બેસવું તે જાનુશિરાસન કહેવાય છે. આ આસનથી પગ, ઉદર ને હાથના સ્નાયુ દઢ થાય છે. ૯૪ ઉત્તાનપાદાસન ચીતા સૂઈને પછી બે પગ ત્રાંસા ઊંચા કરીને સ્થિતિ કરવી તે ઉત્તાનપાદાસન કહેવાય છે. આ આસનથી બંને પગના સ્નાયુ બલવાન થાય છે. ૯૫ ચતુષ્કોણાસન જમણા પગને ઢીંચણથી રાખી, બેસી, ડાબા હાથની કેણીની ઉપર ડાબો પગ ભરાવી, જમણે હાથને તથા ડાબા હાથને પંજો ડાબા કાનની પાસે એકત્ર કરી, પકડીને બેસવું તે ચતુષ્કોણસન કહેવાય છે. પગની તથા હાથની સ્થિતિ બદલાવ થી આ આસનનો બીજો પ્રકાર થાય છે. આ આસને બેસવાથી હાયના, પગના તથા ઉદરના રોગોનું શમન, અને સ્નાયુની દઢતા થાય છે. ૯૬ એકહસ્તભુજાસન જમણા પગને મધ્યભાગ જમણા ખભા પર રાખી, પછી બંને હાથ ગળાની પાછળ રાખી, તેનાં આંગળાં મેળવી, જમણા પગને ઊંચે રાખીને બેસવું તે એક હસ્તભુજાસન કહેવાય છે. પગની તથા હાથની સ્થિતિ બદલવાથી આ આસનને બીજો પ્રકાર થાય છે. આ આસનથી હાથપગના સ્નાયુ દઢ થાય છે, ને પાચનશક્તિમાં સુધારો થાય છે. હ૭ વૃશ્ચિકાસન ઊંધા સૂઈ, કોણીથી બંને હાથ બમિપર ૨ખી બંને પગને ઊંયા ઉપાડી, તેમને બની શકે તેટલા મસ્તકણ લાવી બંને હાથ Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] આસનનિરૂપણ ૧૯૩ પર આધાર રાખી સ્થિતિ કરવી તે વૃશ્ચિકાસન કહેવાય છે. - ૯૮ દ્વિહસ્તભુજાસન બંને પગના મધ્યભાગે બંને ખભાપર રાખી, બંને હાથને ડોકની પછવાડે રાખી, બંને હાથનાં આંગળાં મેળવી પગને અધર રાખીને બેસવું તે દ્વિહસ્તભુજાસન કહેવાય છે. ૯૯ વિકેણાસન બંને પગને ઢીંચણથી ડાબાજમણું પાછા દબાવીને હાથ જોડીને સીધા બેસવું તે ત્રિકોણાસન કહેવાય છે. એક એક પગ ફેલાવવાથી અર્ધત્રિકેણુસન થાય છે. ૧૦૦ દિપીડનાસન બેસીને બંને પગની પાનીઓ નાભિથી થોડી નીચે રાખી, પગના પંજા ભૂમિભણી ત્રાંસા રાખી, બંને હાથ જોડીને સ્થિતિ કરવી તે કંદપીડનાસન કહેવાય છે. એક એક પગને એવી રીતે રાખવાથી અર્ધકંદપીડનાસન થાય છે. સુચના –બાસનને અભ્યાસ પૂર્વાભિમુખે કિવા ઉત્તરાભિમુખે બેસી કરવાનો છે. આસનાભ્યાસ ચાલતો હોય ત્યારે અગ્નિની સમીપ બેસવું, સ્ત્રીસંગ, દુર્જનસંગ, માર્ગગમન, પ્રાત:કાલમાં ટાઢા જલથી સ્નાન, સૂર્યને ઘણું નમસ્કાર, માથાપર ભાર ઉપાડ, ને ઘણું ઉપવાસ કરવા એ સર્વ છેડી દેવાં. એકાંત, પવિત્ર, નિરુપદ્રવ ને રમ્ય સ્થાનમાં આસનાભ્યાસ કરે. કંબલ, મૃગછાલા કે વ્યાઘચર્મ પાથરી પર આસનાભ્યાસ કરવો. ઊઘાડી ભૂમિ પર આસનાભ્યાસ ન કરે. લૌકિકવૈદિક કર્મોની પ્રવૃત્તિ તથા ઉત્સાહ ઘટાડવાથી તથા અનંતમાં ચિત્તવૃત્તિને જોડવાથી આસનની સિદ્ધિ વેલાસર થાય છે. અનંતમાં Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રીયાગકૌસ્તુભ [ દશમી ચિત્તને જોડવાના પ્રથમ ઉપાયરૂપ નીચેના મંત્રના જપ મનાય છે:" ॐ मणिभ्राजत्फणासहस्र विघृतविश्वं रामंडलायानंताय નાનાય નમઃ ।'' આસનના અભ્યાસથી પવનની ગતિનું મંદપણું, આલસ્યરહિતપણું, ઉત્સાહની વૃદ્ધિ, નીરાગપણું તે ક્ષુ પિપાસાની અબાધા ( પીડાને અભાવ ) એ ક્લા ઉપજે છે. જ્યાં ડાકની અમુક સ્થિતિ રાખવી એમ ન કહ્યું હાય તે થઈ શકે એમ હાય ત્યાં જાલંધરબંધ સમજ. દૃષ્ટિની અમુક સ્થિતિ રાખવી એમ જ્યાં ન કહ્યું હાય ત્યાં રાખી શકાય એમ હાય તા નાસાગ્રષ્ટિ રાખવી. પગ તથા હાથના સવ્યાપસવ્યના ભેદ કાઇ આસનમાં ન જણાવ્યા હૈાય તે થઈ શકતા હાય તા તે પશુ એ આસનના અન્ય પ્રકારરૂપે યેાજી લેવા. હાથતે અમુક રીતે રાખવા એમ ન કહ્યું હેાય ત્યાં રહી શકે એમ ડ્રાય તા સિદ્ધાસનની પેઠે હાથ રાખવા. હાથથી શરીરના કાઈ અવ વને પકડવાનું કહ્યું હાય ત્યાં અંગૂઠા અને તર્જનીથી પકડવાનું સમજવું. આ આસનનિરૂપણુનામની પ્રભામાં પેાતાના સ્થૂલશરીરને સ્વસ્થ રાખવામાટે કેટલીક શારીરિક ક્રિયા દર્શાવવામાં આવે છે તેમાંથી જે શારીરિક ક્રિયાની જે યાગસાધકને અગસ જણાય તેણે તે શારીરિક ક્રિયા કરવી. ફેફસાંના ાંગા, શરીરની નબળાઈ, યકૃત કે પ્લીહા રાગ, રાત્રે નિદ્રાના અભાવ વા રાત્રે નિદ્રા થાડી આવી એ દ્વેષ, દમ, રક્તાશયની નબળાઈ ને તનમનની વ્યાકુલતા નીચે જણાયેલી ક્રિયા યથાયાગ્ય સમજીને કરવાથી દૂર થશે:— મનને શાંત રાખીયેાગ્ય શય્યાપર પૂર્વદિાલણી માથું આવે એમ ડાખે પડખે સૂર્ખ, જમણા હાથની મુઠી વાળીને જાણે તેમાં આશરે બશેર ભાર પકડ્યો હાય એમ ધારી તે હાચ જમણા સાચળની પાછળ રાખવા. પછી તે હાથ ત્યાંથી ઊપાડી ધીરે ધીરે Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] આસનનિરૂપણ ૧૯૫ માથાના ઉપરના ભાગ તરફ લઈ જવો. હાથ ઉપર લઈ જતી વેલા તે હાથ કોણીએથી વળવા દે નહિ ને બની શકે તેટલો ઉંડો શ્વાસ ધીમે ધીમે લેવો. પશ્ચાત તે હાથને પાછો જમણ સાથળની પછવાડના ભાગતરફ જ્યાં ને ત્યાં લઈ જ, તે વેલા રેચક કરે, આમ આશરે દશ મિનિટ સુધી પ્રસન્નતાપૂર્વક વારંવાર કરવું. તે વેલા પિતાના તનમનમાંથી જે દેષ દૂર કરવો હોય તે દેષ દૂર થવા લાગ્યો છે એ ભાવના સ્વસ્થ મને શ્રદ્ધાપૂર્વક કર્યા કરવી. પુનઃ ઉપર કહેલી રીતે જમણે પડખે સૂઈ ડાબા હાથથી ઉપર કહેલી રીતે દશ મિનિટ સુધી આ ક્રિયા કરવી. મોટા આંતરડામાં, નાના આંતરડામાં ને નળમાં ભરાઈ રહેતા મલને મળાશયમાં લાવવા નીચેની ત્રણ ક્રિયાઓ ઉપયોગી છે – ૧ પૂર્વાભિમુખે સીધા ઊભા રહી, ઢીંચણને લગારે વળવા નહિ દુઈ પોતાના બંને હાથ કેડ નીચે રાખી, પછી પિતાના શરીરને એકવાર જમણી બાજુ ને એકવાર ડાબી બાજુ નમાવવું એમ આશરે પાંચથી દશ મિનિટ સુધી કરવું. ૨ ઉપરની રીતે ઊભા રહી આઠે બાજુએ પિતાનું માથું ઉપર જણાવેલા રસમયસુધી યથાશક્તિ નમાવ્યા કરવું ૩ પૂર્વદિશા ભણી માથું રહે એમ ચીતા સૂઈને પ્રથમ પિતાનો જમણે પગ ઢીંચણથી વાળીને બે હાથે બની શકે તેટલે ખિચીને પકડી રાખો. પછી તે પગ લાંબો કરી પિતાને ડાબો પગ ઢીંચણથી વાળીને બે હાથે બની શકે તેટલે ખેંચીને પકડી રાખો. પગ વળતાં ને પકડી રાખતાં પૂરક ને પગ લાંબે કરતાં રેચક કરે. આમ પાંચથી દશ મિનિટ સુધી વારાફરતી વારંવાર યોગ્ય ભાવનાપૂર્વક ધીરજથી કર્યા કરવું. દમના રોગની પીડા દૂર કરવા માટે નીચેની ક્રિયા કરવી – પૂર્વાભિમુખે ટાર ઊભા રહી પોતાના બંને હાથ માથા ઉપર સીધા બર્વક ધીં ધીરે ઉંચા કરીને જોરથી મેળવવા. હાથ ઉપર Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી કૌસ્તુભ [ અગીઆરમી લઈ જતી વેલા બહારના વાયુને યથાશક્તિ અંતર ખેંચે. પશ્ચાત્, થડે કુંભક કરી પછી બંને હાથ ધીરે ધીરે નીચે લાવવા. તે વેલા અંતરના વાયુને ધીરે ધીરે બહાર કાઢો. આમ આશરે પંદરથી ત્રીસ મિનિટ સુધી કર્યા કરવું. પેટમાં દુઃખાવો દૂર કરવા માટે, પેટમાં આ ચળ્યો હોય તે દૂર કરવામાટે, પેટના અન્ય વ્યાધિઓ દૂર કરવામાટે ને મંદાગ્નિ મટાડવા માટે નીચેની ક્રિયા ઉપયોગી છે – પૂર્વદિશાભણ પિતાનું માથું રહે એવી રીતે ઊંધા સૂઈ પિતાના બંને પગ લાંબા રાખી, બંને હાથની મુઠીઓ મજબૂત વાળી તેને પિતાના માથાની બંને બાજુએ પૂર્વભણ લાંબા રાખવા. પછી તે બંને હાથે કાણું આગળથી ન વળે એમ ઊડી બરડાભણી લઈ જઈ શકાય તેટલા લઈ જવા. આમ કરતી વેલ બહારના વાયુને ધીરે ધીરે બની શકે તેટલે ફેફસાંની અંતર ખેચા કરે. પછી યથાશક્તિ કુંભક કરવો. પથાત બંને હાથને ધીમે ધીમે આગળ હતા તે સ્થિતિમાં લાવવા. તે વેલા ફેફસાંની અંતરના વાયુને નાસિકાઠા ધીરે ધીરે બહાર કાઢવે. આ ક્રિયા આશરે પા કલાકસુધી સવારમાં જ કરવી. એ પ્રમાણે શ્રીગૌસ્તુભમાં આસનનિરૂ વણ એ નામની દશમી પ્રભા સમાપ્ત થઈ — —[*] અગીઆરમી પ્રભા પ્રાણાયામનિરૂપણ બધા હઠયોગને પ્રાણાયામમાં અંતર્ભાવ છે. “હ” એટલે સૂર્ય અથવા પ્રાણુ અને “ઠ” એટલે ચંદ્રમા અથવા અપાન. એ બંનેને એકત્ર કરવાની તથા તેમાં સાહાય કરનારી ક્રિયાને હઠયોગ કહે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૧૭ હાવિદ્યાના પ્રથમ પ્રવર્તક શ્રી આદિનાથ છે. કલિયુગના સમયમાં મત્સ્યદ્ર, ગેરક્ષ, જાલંધર, ભર્તુહરિ, ગોપીચંદ, શાબર, આનંદભૈરવ, ચૌરંગી મીનનાથ, વિરૂપાક્ષ, બિલેશય, મંથાન, મરવ, સિદ્ધિ, બુદ્ધ, કંથડ, કોટક, સુરાનંદ, સિદ્ધપાદ, ચર્પટી, કાનેરી, પૂજ્યપાદ, નિયનાર, નિરંજન, કપાલી, બિંદુનાથ, કાચંડીશ્વર, અલામ, પ્રભુદેવ, ઘોડા, ચીલી, ટિટિણી, ભાનુકી, નારદેવ તથા ખંડકાપાલિકાદિ મહ સિદ્ધ પુરુષોએ એ અદ્દભુત વિઘાને સાધન, લક્ષણ, ભેદ તથા ફ સહિત અનુભવ કર્યો છે. હઠગ સર્વે વેગના આધારરૂપ ગણાય છે, તે ત્રિવિધ તાપથી પીડાયેલા લોકોને એ અતિશીતલતાવાળું અશ્રયસ્થાન છે. હાવિદ્યા ગુપ્ત રીતે સિદ્ધ કરવાની છે. ગુપ્ત રાખેલી એ વિદ્યા બલવાન અને ફલદાતા થાય છે, અને અધિકારીઓ પાસે જ્યાં ત્યાં પ્રકાશ કરેલી એ વિદા બલહીન અને ફલવિનાની નીવડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, અતિશુદ્ર ને સ્ત્રીને પણ આ વિદ્યા પાવન કરે છે અને શાંતચિત્તવાળા, નિરિ૭, નિષ્પાપી, વિધિયુક્ત નિષ્કામ કર્મ કરનારા, કામસંકલ્પરહિત, યમનિયમ પાળનારા, સર્વસંગવિવર્જિત, વિદ્વાન, જિતક્રોધ, સત્યધર્મપરા રણ, ગુરુસેવામાં પ્રીતિવાળા, સુશિક્ષિત ને જોવા તથા સાંભળવાના વેષથી જેમનું મન વિરક્તભાવને પામેલું છે એવા અધિકારીઓને તે મેક્ષરૂપ ફલ આપે છે. જે ગી આ સનજિત થયે હય, જેણે ઈદ્રિ જિતી લીધી હેય, અને જે પથ્ય હિતકારી તથા પ્રમાણયુક્ત ભજન કરનાર હોય તેણે શ્રીગુરુએ ઉપદેશ કર્યા પ્રમાણે પ્રાણાયામની ક્રિયા કરવી. શ્વાસોશ્વાસની પતિને અવરોધ કરી પ્રાણને રોકવો તે પ્રાણાયામ કહેવાય છે. પ્રાણાયામ બે પ્રકારના છે, સગર્ભ ને અગર્ભ. પ્રણવના મંત્રસહિત પ્રાણાયામ કરવા તે સગર્ભ, ને મંત્રવિના પ્રાણાયામ કરવા તે અગર્ભ. વળી રેરક પ્રાણાયામ, પરપ્રાણાયામ ને કુંભક પ્રાણાયામ એમ પ્રાણાયામના ત્રણ પ્રકાર પણ ગણવામાં આવે છે. શરીરમાંના Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રીગૌસ્તુભ [ અગીઆરમાં વાયુને નાસાપુટકારા યત્નપૂર્વક બહાર કાઢી સ્થિર થવું તે રેચક પ્રાણાયામ, બહારના વાયુને નાસાપુટદ્વારા અંતર આકર્ષી સર્વે પ્રાણવહાનાડીએને પ્રાણથી પૂર્ણ કરી સ્થિર થવું તે પૂરક પ્રાણાયામ, ને રેચકપૂરકવિનાજ, શરીરમાંના વાયુને જ્યાંને ત્યાં ર. સ્થિર થવું તે કુંભપ્રાણાયામ કહેવાય છે. જો વાયુ ચલાયમાન થાય તે ચિત્ત ચલાયમાન થાય છે, અને જે વાયુ સ્થિર થાય તે ચિત્ત પણ સ્થિર થાય છે. વાયુ અને ચિત્તને સ્થિર કરવાથી પુરુષ દીર્ઘજીવી થાય છે, તેમજ તેને ઈશભાવ પણ પ્રાપ્ત થાય છે. દેહ અને પ્રાણને સંયોગ તે જીવન કહેવાય છે અને તેનો વિયોગ તે મરણ કહેવાય છે, માટે પ્રાણનિરોધ કરે એ દીર્ઘજીવન ઈચ્છનારને પણ ઉપયોગી છે. સ્થૂલશરીરમાંની નાડીઓમાં માલ ભરેલું હોવાથી પ્રાણવાયુ સુષુણામાં પ્રવેશ કરી શકતો નથી, ને તેથી તુર્ભાવસ્થા પ્રાપ્ત થતી નથી, અને તુર્યાવસ્થા પ્રાપ્ત થયા વિના મનુષ્યને મેક્ષ શી રીતે પ્રાપ્ત થાય ? પ્રાણાયામના અભ્યાસવડે જ્યારે બધી નાડીઓ મલરહિત થઈ જાય છે, ત્યારે ગાભ્યાસી પ્રાણવાયુને રોકવામાં સર્ચ થાય છે, નાડીઓને મલરહિત એટલે શુદ્ધ કર્યા વિના પ્રાણું રોકી શકાતો નથી, તથા ચાંચર્યો ને આલય આદિ રજ તમે ગુણના ધર્મો ચિત્ત આદિમાંથી નાશ પામતા નથી તેથી ચિત્ત માં ગાભ્યાસ માટે ઉત્સાહ તથા યોગ્ય સાહસ આવતાં નથી માટે અભ્યાસીએ પ્રકાશવાળી સાત્વિક બુદ્ધિવડે વિવેકપૂર્વક નિત્યપ્રતિ યથાશક્તિ પ્રાણાયામ કરવા જોઈએ. પ્રાણાયામથી સુષુણાદિમાં રહેલ મલ નાશ પામે છે. તેથી પ્રાણનો નિરોધ કરવાને અભ્યાસી સમર્થ થાય છે. પ્રાણુનું અન્ય નામ વીરભદ્ર-કલ્યાણ કરવામાં પરાક્રમી-છે. આ શરીરમાં પ્રાણુજ મુખ્ય છે. શ્રીશિવસ્વરદયમાં પણ નીચેના સંવાદવડે પ્રાણનીજ ઉત્તમતા દર્શાવી છે – Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ આવ્યુષાર | " देवदेव महादेव सर्वसंसारसागरे । किं नराणां परं मित्रं सर्वकार्यार्थसाधकम् ॥" શ્વર છે. “બાળા પર નિમાં પ્રાણ પત્ર : વલી प्राणतुल्यः परो बंधुर्नास्ति नास्ति वरानने ॥" અર્થે:–શ્રીદેલો પૂછે છે – હે દેવના દેવ શંભો ! સર્વ સંસારસમુદ્રમાં મનુષ્યનાં સર્વ કાર્યોની સિદ્ધિ કરનાર પરમ મિત્ર કયો છે ?” શ્રી ઈશ્વર ઉત્તર આપે છે –“હે સુંદરમુખવાળી! પ્રાણજ પરમ મિત્ર છે, શ્રેષ્ઠ સખા છે, પ્રાણતુલ્ય શ્રેષ્ઠ બંધુ નથી જ નથી.” શરીરમાંની પ્રણવહાનાડીઓમાં નીચેની દશ પ્રાણવહાનાડીઓ મુખ્ય છે. ઈડા, પિગલ, સુષુષ્ણુ, ગાંધારી, હસ્તિજિવા, પૂષા, યશસ્વિની, અલંબુષા, કુદૂ અને શંખની. આ દશમાં પ્રથમની ત્રણ મુખ્ય છે. તેમાં ઈડા વામભાગમાં, પિગલા દક્ષિણભાગમાં ને સુષમણ મધ્યભાગમાં થઈ તાલુનું ભેદન કરી બ્રહ્મરંધ્રમાં પ્રવર્તેલી છે. ગાંધારી વામનેત્રમાં, હસ્તિજિ જમણું ત્રિમાં પૂષા જમણું કાનમાં, યશસ્વિની ડાબા કાનમાં, અલંબુબા મુખ માં, ઉર્દૂ લિગમાં અને શંખની મૂલસ્થાનમાં છે. | મુખ્યપ્રાણુ પાંચ છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. ઉપપ્રાણ પણ પાંચ છે, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય. તેમાં પ્રાણ હૃદયમાં, અપાન ગુદાસ્થાનમાં, વ્યાન સર્વ શરીરમાં, ઉદાન કંઠસ્થાનમાં અને સમાન નાભિસ્થાનમાં છે. નાગથી ઉદ્દગાર, (ઓડકાર,) કૃમિથી અખનું વીચાવું ઊઘડવું, કૃકલથી છીંક, દેવદત્તથી બગાસાં ને ધનંજયથી મરેલા શરીરનું ફૂલવું એ કર્મો થાય છે. યોગસાધકે પિતાના શરીરમાં જે પ્રાણસંચાર થાય છે તેને ઈડા, પિંગલા અને સૂક્ષ્ણ એ ત્રણ નાડીથી જાણવા. ઇડાનું અન્ય નામ ગંગા છે, ને તેના દેવ ચંદ્ર છે, પિગલાનું અન્ય નામ યમુના Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રીગકૌસ્તુભ [ અગીઆરમી --- -- --- ---- છે, ને તેના દેવ સૂર્ય છે, અને સુષુષ્ણુનું અન્ય નામ સરસ્વતી છે, ને તેના દેવ અગ્નિ છે. ચિત્તનાં બે બીજ છે, વાસના અને પ્રાણાયું. ચિત્ત અને પ્રાણ એ બેમાંથી એકને નિરોધ થયે બીજાને પણ નિરોધ થાય છે, કેમકે દૂધપાણીની પેઠે મિશ્રપણું પામેલાં અને તુલ્ય ક્રિયાવાળાં ચિત્ત અને પ્રાણુ છે. જ્યાં પ્રાણની પ્રવૃત્તિ થાય છે ત્યાં ચિત્તની પ્રવૃત્તિ થાય છે, અને જ્યાં ચિત્તની પ્રવૃત્તિ થાય છે, ત્યાં પ્રાણની પણ પ્રવૃત્તિ થાય છે, માટે એકને નાશ થયે સાસપક્ષીના જોડાની પેઠે બીજાને પણ નાશ થાય છે, અને એકની પ્રવૃત્તિ થયે બીજાની પણ પ્રવૃત્તિ થાય છે. વ્યુત્થાનને પામેલાં ચિત્તાદિ પરાભુખ થઈ દેહાદિને નિર્વાહ કરે છે, અને તે પ્રત્યક્ષુખે નિરે ધ થયે મોક્ષપદની સિદ્ધિ કરે છે. માટે બ્રહ્માદિક સુરગુરુઓ પણ કાલના ભયથી પ્રાણાયામપરાયણ રહે છે. આમ છે, માટે યોગસાધકે પ્ર ણજ્ય થતાં સુધી સિદ્ધગુરુના આદેશાનુસાર પ્રાણાયામને અભ્યાસ સતત કરે. યોગસાધકે પ્રાણાયામથી કફાદિ દેને, પ્રત્યાહારથી પાતકને ધારણાથી દુઃખને અને ધ્યાનથી અનૈશ્વર્યને દાહ કરે. જેમ સુવર્ણ તપાવવાથી શુદ્ધ થાય છે તેમ ઇયિકૃત દેશે પ્રાણનિરે ધથી દગ્ધ થાય છે. - જે પ્રાણાયામ પૂરક, કુંભક ને રેચક, એવા ક્રમથી કરવામાં આવે તે વૈદિક પ્રાણાયામ ને જે પ્રાણાયામ રેચક, પૂરક અને કુંભક એવા ક્રમથી કરવામાં આવે તે તાંત્રિકપ્રાણાયામ કહેવાય છે. નીચેના લેકથી પણ એમજ કહેવામાં આવ્યું :– पूरणादिरेचनांतः प्राणायामस्तु वैदिक ।। વનgિriતઃ પ્રાણાયામતુ તાંત્રિક | " - ભાવાર્થ –આદિમાં પૂરક ને અંતમાં રેચક એ પ્રાણાયામ વૈદિક છે, ને આદિમાં રેચક ને અંતમાં પૂરક કરવામાં આવે તે પ્રાણાયામ તાંત્રિક છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ન પ્રાણાયામનિરૂપણુ ૨૦૧ "" સ્થૂલશરીરમાંના જે જે સ્થાનમાં પ્રાણના પ્રવેશ કરાવવાને હાય ત્યાં ત્યાં મને.વૃત્ત રાખી તે તે સ્થાનમાં યેાગસાધકે પોતાના પ્રાણનું ગમન કરાવવું. એમ કરવાથીજ પ્રાણજય નિવિન્ને સિદ્ધ થાય છે. શ્રીઅમૃતનાદાપનિષમાં પણ નીચેની શ્રુતિથી એમજ કહ્યું છે;— ' येनासौ पश्यते मार्ग प्राणस्तेन हि गच्छति । अतः समभ्यसेन्नित्यं सन्मार्गगमनाय वै ॥ " ભાવાર્થ::~ યેાગી જે મનરૂપ કરણથી ગંતવ્યસ્થાનના નિશ્ચય કરે છે તે મનની સાથેજ પ્રાણ જાય છે. મનવડે તે તે સ્થાનના ધ્યાનથીજ ત્યાં પ્રાણપ્રવેશ થાય છે, માટે સુષુમ્હામાં પ્રાણના પ્રવેશ કરાવવાસારુ અવશ્ય નિત્ય મનેાધારણરૂપ અભ્યાસ કરવા. અન્યત્ર પણ નીચેના વચનથી એમજ કહ્યું છે:मारुताभ्यसनं सर्व मनोयुक्तं समाचरेत् । इतरत्र न कर्त्तव्या मनोवृत्तिर्मनीषिणा ॥ " ભાવાર્થઃ પ્રાણાયામના સર્વે અભ્યાસ મનસહિત કરવેશ. બુદ્ધિમાને અન્ય પ્રકારે મનેત્તિ ન કરવી. 66 '' પ્રાણાયામના અભ્યાસીએ ક્રોધાદિને ત્યાગ રાખવા જોઇએ. શ્રીઅમૃતનાદાનિ ની નીચેની શ્રુતિથી પણ એમજ કહેવામાં આવ્યું છે:-- " भयं केोधमथालस्यमतिस्वभातिजागरम् । ' अत्याहारमनाहारं नित्यं योगी विवर्जयेत् ॥ ભાવાર્થ:— ભય, ક્રોધ, આલસ્ય, અતિનિદ્રા, ઉજાગરા, અત્યાહાર ને અનાહારના ચેાગી નિત્ય ત્યાગ કરે. આમ છે માટે ચૈાગાભ્યાસીએ મતાવિકારેને વશ કરી આહારવિહાર ને નિદ્રાજાગરણુ આદિ યુક્ત રાખવાં જોઈએ. તપની, તાપિની, ધૂમ્રા, મરીચી, વાલિની, રુચિ, સુષુમ્હા, ભાગદા, વિશ્વા, માધિની, ધારિણી ને ક્ષમા એ શ્રીસૂર્યની દ્વાદશ લાનાં નામે છે. અમૃતા, માના, પૂષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, d Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રીગૌસ્તુભ [ અગીઆરમી શશિની, ચંદ્રિકા, કાંતિ, સ્ના, શ્રી પ્રીતિ, અંગદા, પૂર્ણા પૂર્ણામૃતા એ ચંદ્રની સેળ કલાના નામે છે અને ધૂમ્રા, અચિ, ઊષ્મા, જ્વલિની, ગ્વાલિની, વિસ્ફલિંગિની, સુશ્રી, રારૂપા, કપિલા ને હવ્યકવ્યવહે એ દશ અગ્નિની કલાનાં નામે છે. શ્રીસૂર્ય ચંદ્ર ને અગ્નિ એ અનુક્રમે પિગલા, ઈડ ને સુષુષ્ણુના દેવે છે. એ વાર્તા પૂર્વે કહેવાઈ ગઈ છે. પ્રાણાયામ કરવાની ઈચ્છા રાખનાર સાધકે તેના અભ્યાસને પ્રથમ આરંભ શરદ્દ કિવા વસંતઋતુમાં કરો. અને ઋતુમાં પ્રથમ આરંભ કરવાથી કફાદિધાતુની વિષમતા થાય તે રેગાદિની ઉત્પત્તિ થવાને સંભવ રહે છે. ઉત્તર અથવા પૂર્વભણ મેં રાખી પદ્માસન, સિદ્ધાસને, કિવા સ્વસ્તિકાસને બેસી પિતાના શ્રીસદ્દગુરુને તથા શ્રીરાદાશિવને પ્રણામ કરી, પછી “અન્નાથ મઠ્ઠામાંથg [માણે अमुकतिथौ अमुकवासरे श्रीपरमेश्वरप्रसाद पूर्वकं समाधिતસિદ્ધાર્થ પ્રાણાયામનä વરિષે ” એમ સંકલ્પ કરી જમણું નાસાપુટને દબાવી ડાબા નાસાપુટદ્વારા સજ રેચક કરી પશ્ચાત્ નાસિકાના જમણા છિદ્રને જમણું હાથના ૨ ગૂઠાથી દબાવી ચંદ્રનાડીવાટે બહારના પવનને કમલને નાલથી જલને ખેચીએ તેવી રીતે સાળ માત્રાથી (પ્રણવને ઉચ્ચાર કરતાં કિવા ચપટી વગાડતાં જેટલો કાલ લાગે તેટલા કાલને માત્રા કહે છે.) બંતર ખેંચ. આ વેલા નાભિને વિષે શ્રીવિષણુનું કિવા ચંદ્રનું ધ્યાન કરવું, ને મૂલબંધ રાખવો પછી જાલંધરબંધ કરી શરીરના સર્વ અવયને અચલ ધારણ કરી નાસિકાનાં બંને દ્ધિને રેકી ચેસઠ માત્રા સુધી પવનને સંધવો. આ વેલી હદયમાં શ્રી બ્રહ્માનું કિવા અગ્નિનું ધ્યાન કરવું, અને ત્યારપછી ઉડ્ડયાન બંધ કરી ધીમે ધીમે બત્રીશ માત્રાસુધી ઉદરગત સર્વ પ્રાણવાયુને સૂર્યનાડીથી બહાર કાઢ. ૨ા વેલા લલાટમાં શ્રી મહાદેવનું કિવા શ્રી સૂર્યનું ધ્યાન કરવું, ને નાસિકાનું ડાબું Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૨૦૪ -- - - ------- છિદ્ર જમણા હાથની અનામિકા તથા કનિષિકાથી રધી રાખવું, કુંભકના અંતમાં ને રેચકના આરંભમાં ઉફીયાનબંધ કરે. ત્યારપછી વળી સૂર્યનાડીથી પૂરક કરી પછી કુંભક કરી પશ્ચાત ચંદ્રનાડીથી રેયક કરો. આમ વારંવાર કરવું જે નાસાપુટથી પૂરક કર્યો હોય તેજ નાસાટે રેયક થાય ત્યારે એક પ્રાણાયામ થયો કહેવાય. રેચક કરેલા છિદ્ધથી પૂરક કરો પણ પૂરક કરેલા છિદ્રથી તુરતજ રેચક કરવો નહિ. આ ક્રિયાને અનલમવિલેમ વા મલશેધક પ્રણાયામ કહે છે. દિવસમાં ચાર વાર એટલે પ્રાત:કાલે, બેરે, સાયંકાલે અને મધ્યરાત્રિએ ત્રણ ત્રણ ઘડી સુધી પ્રાણાયામ કરવા. ઉપર જણાવેલી પ્રત્યેક વેલાએ ૮૦-૮૦ (એંશી એશી) પ્રાણાયામ કરવા જોઈએ. આ છેવટની રીતિ છે, આરંભમાં યથાશક્તિ કરી નિત્યપ્રતિ તેમાં ડી સંખ્યા વધારી શીપત પહોંચવું. જે અર્ધી રાત્રે પ્રાણાયામ ન થઈ શકે એમ હોય તે નિત્ય ત્રણ વાર પ્રાણાયામ કરવા. જેની. પ્રકૃતિ કેમલ હેય તેણે પ્રાતઃકાલે સાડ, મધ્યહાને ચાળીશ ને સાયંકાલે વીશ પ્રાણાયામ કરવા. આવી રીતે લાગઠ ત્રણ માસ. પ્રાણાયામને અભ્યાસ કરવાથી નાડીસમૂહ શુદ્ધ થાય છે. શરીરને સરલ તથા અચલ રાખી પ્રણવસહિત મૂલાધારથી. પ્રાણને ઊપાડી બંને નાસિકાપુરથી ધીમે ધીમે બહાર જવા દેવો ને ધીમે ધીમે તેને પાળ મૂલાધારપર્યત પ્રણવસહિત આવવા દે. આ વેલા દષ્ટિ નાસિકાગ્રપર રાખવી, ને ખોળામાં ડાબા હાથના પંજાપર, જમણા હાથને પંજો રાખવો. આવા પ્રાણાયામદ્વારા પણ નાડીઓની શુદ્ધિ થાય છે. કનિષ્ઠ પ્રાણાયામથી પરસેવે આવે છે, મધ્યમ પ્રાણાયામથી કંપ થાય છે, અને ઉત્તમ પ્રાણાયામથી શરીર હળવું થઈ પવન બ્રહ્મરંધ્રમાં લય પામે છે, બેંતાળીસ વિપલ કુંભક રહે તે કનિષ્ઠ પ્રાણાયામકલ છે, ચોરાશી વિપલ કુંભક રહે તે મધ્યમ પ્રાણાયામકલ છે, અને એક સો પચીશ વિપલ કુંભક રહે તે ઉત્તમ પ્રાણાયામકાલ છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રીગકૌસ્તુભ [ અગીઆરમી પ્રાણાયામ ત્રણ પ્રકારના છે, બાહ્ય, આભ તર ને સ્તંભવૃત્તિ. પ્રશ્વાસપૂર્વક પ્રાણની ગતિને અભાવ તે બાહ્ય, શ્વાસપૂર્વક પ્રાણની ગતિને અભાવ તે આત્યંતર ને બંનેની ગતિને પ્રભાવ તે સ્તંભવૃત્તિ કહેવાય છે. આ ત્રણેને ક્રમે કરીને રેયપ્રાણાયામથી, પૂરકપ્રાણાયામથી ને કુંભકપ્રાણાયામથી અભેદ જાણ. સર્વ યોગસાધનમાં પ્રાણાયામ મુખ્ય છે, કારણકે તે સિદ્ધ થવાથી પ્રત્યાહારાદિ સિદ્ધ થાય છે. પ્રાણાયામ કરી રહ્યા પછી જે પરસેવો આવે તે પરસેવાથી તૈલાભંગની પેઠે અભ્યાસીએ પિતાના શરીરને ચે ળવું, કેમકે તેમ કરવાથી શરીરની સ્થૂલતા તથા જડતા નાશ પામે છે. પ્રાણાયામના અભ્યાસથી શરીરમાંના કાદિનું શોષણ થાય છે માટે અભ્યાસ કરનારે પ્રથમકાલમાં દૂધ અને વૃતયુક્ત ભેજન કરવું. અભ્યાસ સિદ્ધ થયા પછી આ નિયમ પાળવાની આવશ્યક્તા નથી. - પૂરકેલા મૂલબંધ રાખો, ને પૂરક કર્યા પછી મૂલબંધસહિત જાલંધરબંધ કરે, અને રેચકના આરંભમાં મૂલબંધસહિત ઉઠ્ઠીયાનબંધ કર, આસન સિદ્ધ કરી, આહારને નિયમમાં રાખી, બંધયુક્ત પ્રાણુયામ કરવાથી બધા રે નાશ પામે છે. - આસનબંધાદિક વિધિયુક્ત પ્રાણાયામથી જ્યાં નાડીને સમૂહ શુદ્ધ થાય છે, ત્યારે ધાતુની વિષમતાથી થયેલા સર્વ રોગ નાશ પામે છે, અને બંધવિના અયુક્તિથી પ્રાણાયામ કરવાથી હિડકી, શ્વાસ, ઉધરસ, વર તથા આંખના કાનના અને માથાના રોગે ઉત્પન્ન થાય છે. જેમ સિહ વનહસ્તી તથા વ્યાધ્ર યુક્તિપૂર્વક પ્રયત્ન કરવાથી શનૈઃ શનૈઃ વશ થાય છે તેમ વાયુ પણ અભ્યાસથી ધીરે ધીરે વશ થાય છે. જે તેને સહસા ગ્રહણ કરવામાં આવે છે તે સિંહાદિની પેઠે અભ્યાસીને નાશ કરે છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ મમ 1 પ્રાણાયામનિષા * -- + -- * - -- * . , * - - - - - - - - - - - - - - * % -- - -- પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૨૦૫ પૂરક ઊતાવળે કરાય તે અડચણ નહિ, પણ રેચક તે ધીમે ધીમેજ કરે, ઉતાવળે રેચક કરવાથી બસની હાનિ થાય છે. ' જ્યારે શરીરમાંની નાડીઓને સમૂહ મલરહિત થાય છે ત્યારે અભ્યાસીનું શરીર કૃશ થાય છે, અને તેના શરીરની કાંતિમાં વધારો થાય છે. કુંભકમાં પ્રાણને વધારે વાર સધી રાખતાં આવડે, તે નાડીની શુદ્ધિથી જઠરાગ્નિની પ્રદીપ્તિ, નાદની પ્રકટતા તથા. આરોગ્યને લાભ થાય છે. જે પુરુષમાં મેદ તથા શ્લેષ્મ અધિક હોય તેણે પ્રાણાયામના અભ્યાસની પહેલાં રોગનાં ષટ્કમ સિદ્ધ કરવાં જોઈએ. નેતિધૌતિ આદિ યોગનાં કર્મો હવે પછી કહેવામાં આવશે. વાત, પિત્ત ને કફ જેના શરીરમાં સમાન હેય અને મેદ ને શ્લેષ્મ અધિક ન હેય તેને તે કર્મ સિદ્ધ કરવાની આવશ્યક્તા રહેતી નથી. ' જ્યાં સુધી પ્રાણવાયુ શરીરમાં વિરોધ પામીને રહે ત્યાં સુધી અંતઃકરણ વ્યગ્ર થતું નથી અને જ્યાં સુધી દષ્ટિ ભ્રકુટીના મધ્યભાગમાં રહે ત્યાંસુધી તે યોગીને કાલનું ભય લાગતું નથી. જ્યારે નાડીને સમૂહ શુદ્ધ થાય છે અને કુંડલિની જાગ્રત. થાય છે ત્યારે વાયુ ઈડપિગલાની મધ્યમાં રહેલી જે સુષુષ્ણુનાડી તેના મુખનું ભેદન કરી તેમાં સુખપૂર્વક પ્રવેશ કરે છે. સુષુણ્ણાની અંદર જ્યારે વાયુ પ્રવેશ કરે છે ત્યારે મનની સ્થિરતા થાય છે, અર્થાત ધ્યેયાકારવૃત્તિનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. એવી સ્થિતિને જ તુર્ભાવસ્થા કિવા મને”ની અવસ્થા કહે છે. જે કુંભકના અનુષ્ઠાનના પ્રકારને જાણે છે તે ઉન્મની અવસ્થાની સિદ્ધિને અર્થે સૂર્યભેદનાદિક જે નાનાપ્રકારના કુંભક છે તે કરે છે. જુદા જુદા પ્રકારના કુંભકના અભ્યાસથી અભ્યાસીને જુદી જુદી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કુંભક આઠ પ્રકારના છે, ૧ સૂર્યભેદન, ૨ ઉજાયી, ૩ સીત્કારી, ૪ શીતલી, ૫ ભસ્ત્રિકા, ૬ ભ્રામરી, ૭ મૂચ્છ ને ૮ પ્લાવિની. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રીગકૌસ્તુભ [ અગીઆરમી ભસ્ત્રિકા, મૂચ્છ ને પ્લાવિનીવિનાના પ્રત્યેક કુંભકમાં પૂરકવેલા મૂલબંધ, પૂરકના અંતમાં ને કુંભકના આદિમાં મૂલબંધસહિત જાલંધરબંધ અને કુંભકના અંતમાં (કુંભક થડે બાકી હોય ત્યારે) ને રેચકના આદિમાં મૂલબંધસહિત ઉડ્ડયાન બંધ કર. જાલંધર બંધને સ્થલે જે બિંધ કરે તે પણ ચાલે, જિને રાજદતાના મૂલમાં સારી રીતે સ્થાપન કરી રાખવાની ક્રિયાને જિલ્ફાબંધ કહે છે ૧ સૂર્યભેદન પ્રથમ પદ્માસન, સ્વસ્તિકાસન, કિવા સિદ્ધાસન કરીને બેસવું. પછી ડાબું નાસાપુટ જમણા હાથની અનામિકા તથા કનિષ્ઠિકાથી દબાવી રાખી જમણું નાસાપુટથી બહારના પવનને બલપૂર્વક અંતર ખેંચે, ને પછી તે નાસાપુટને જમણા હાથના અંગૂઠાથી બંધ કરી, મુખ તથા ચક્ષુ આદિ સર્વ દ્વાર બંધ રાખી પૂરેલા વાયુને શરીરમાં નખથી શિખાપર્યત સંધ, ને ત્યાર પછી ધીમે ધીમે ડાબા નાસાપુટથી પૂરેલા પવનને છેડો; આમ વારંવાર કરવું. આ ભિકને સૂર્યભેદન કહે છે. આ કુંભક વાયુના અંશી પ્રકારના દેશે અને કૃમિના શિગને હણે છે, તથા મસ્તકની શુદ્ધિ કરે છે. ૨ ઉજજાથી પવાસન કે સિદ્ધાસને બેસી, કિવા હાલતાં ચાલતાં, મેટું બંધ કરી બંને નાસાપુટવાટે કંઠથી હૃદયસુધી શબ્દસહિત વાયુ લાગે એવી રીતે પવન અંતર ખેચે. પછી તેનું શરીરમાં નખથી શિખાપર્યંત યથાશક્તિ સંધન કરવું, ને પછી ડાબા નાસાપુટથી તે પવનને શનૈઃ શનૈઃ છો. આ કલકને ઉજાયી કહે છે. આ કુંભક લેમવિકાર, (સળેખમ તથા ઊધરસાદિ ઉત્પન્ન કરનાર કંદેશમાં રહેલે દોષ,) નાહીવિકાર, જલવિકાર, ઉદરવિકાર તથા ધાતુના શગને નાશ કરે છે, તેમજ જઠરાગ્નિને બલવાન કરે છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ આ કુંભક કરતી વેલા જાલંધરાદિ બંધ કરવાની અપેક્ષા નથી. ૩ સીત્કારી પદ્માસન, સિદ્ધાસને અથવા સ્વસ્તિકાસને બેસી ને નાસાપુટને જમણા હાથના અંગૂઠા તથા અનામિકાકનિષ્ઠિકાથી બંધ કરી, બહારના પવનને સીત્કારપૂર્વક બે હેઠની વચ્ચે જીભને અર્ધગેલાકારે રાખી મુખદ્વારા અંતર પચે, ને પછી કુંભક કરે. અભ્યાસકાલમાં કે અભ્યાસ પછી પણ મોઢેથી પવનને નીકળવા દે નહિ, કારણ તેમ કરવાથી બલની હાનિ થાય છે, પછી નાસિકાનાં બને છિદ્રોથી શનૈઃ શનૈઃ રેચક કરો. આ કુંભકને સીત્કારી કહે છે. આ કુંભકથી શરીરની સુંદરતા વધે છે, ભૂખતરષ દુખ દેતાં નથી, આલસ્ય તથા નિદ્રાને જય થાય છે, શરીરમાં બલ વધે છે, બુદ્ધિબલ વધે છે, ને સાધકોગી શારીરિક સર્વ ઉપદ્રવથી રહિત થાય છે. ૪ શીતલી સાધકગી સિદ્ધાસને કે સ્વસ્તિકાસને બેસી, પક્ષીની નીચલી ચાંચની પેઠે પોતાની જીભને હેઠથી બહાર કાઢી બંને નાસાપુટને જમણા હાથના અંગૂઠા તથા અનામિકાકનિષ્ઠિકાથી બંધ કરી મેઢાવાટે બહારના પવનને અંતર ખેચી આખું શરીર પવનથી ભરે ને પછી કુંભક કરી વનનું યથાશક્તિ ધન કરે. કુંભકને સમય પૂરે થયે બંને નાસાપુટથી ધીમે ધીમે પવન છોડે. આ કુંભકને શીતલી કહે છે. જિલ્લાને મુખબહાર કાઢી તેવડે પવન આકર્ષવાની ક્રિયાને કેટલાક યોગીને કાકીમુદ્રા એવું નામ આપે છે. આ કુંભકથી ગુલ્મ, પ્લીહા, વર તથા પિત્તવિકાર ઈત્યાદિ મટે છે. ભૂખતરષ ધીમે ધીમે નિયમમાં આવે છે. અને એ કુંભકની સિદ્ધિથી સર્પાદિના વિષથી યોગીને બાધા થતી નથી. Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રીગૌસ્તુભ [અગીઆરમી ૫ ભસ્ત્રિકા અર્ધપદ્માસન કરી ડાબા હાથનો પંજો ડાબા ઢીંચણઉપર આંગળાં પહોળાં પથરાય તેવી રીતે રાખી, મૂલબંધ કરી, ડોક શિર તથા ધાને સમાન રાખી, મોટું બંધ કરીને નાસિકાના ડાબા છિદ્રવાટે અંતરના પવનને હૃદય કંઠ તથા કપાલને સ્પર્શ કરે એમ બહાર કાઢવો. આ વેલા બીજું છિદ્ર જમણું હાથના અંગૂઠાથી દબાવી રાખવું, ને પછી તેજ છિદ્રવાટે બહારને પવન યત્નપૂર્વક અંતર ખેંચવો. એમ વારંવાર ઉપરાઉપરી રેચકપૂરક કરી દર્ષણ કરવું. પછી શ્રમ જણાય ત્યારે છેવટે પૂરક કરી કુંભક કરવો, ને ત્યારપછી બીજા છિદ્રથી ફરીને તુરતાતુરત યથાશક્તિ રેચકપૂરક કરી ઘર્ષણ કરવું, અને થાક લાગે ત્યારે પાછા પૂરક કરી કુંભક કરે, ને પછી બીજા દ્ધિવાટે શનૈઃ શનૈઃ રેચક કરે. ભસ્ત્રિકાની આ એક રીતિ થઈ. વળી નીચે લખેલી બીજી રીતિપ્રમાણે પણ ભસ્ત્રિકાકુંભક કરવામાં આવે છે – નાસિકાના ડાબા છિદ્રને જમણા હાથની અનામિકા તથા કનિષ્ઠિકાથી સધી જમણા દ્ધિવાટે પૂરક કરી શીવ તેને જમણું હાથના અંગૂઠાથી દબાવી ડાબા છિદ્રવાટે રેચક કરો. આમ યથાશક્તિ કરવું. પછી શ્રમ થયે તે નાસાપુટદ્વારા પૂરક કરી યથાશક્તિ કુંભક કરવો, ને ત્યારપછી ઈડાથી શનૈઃ શનૈઃ 'ચિક કરો. પુનઃ ડાબા છિદ્રવાટે પૂરક તથા જમણું છિદ્રવાટે રેચક ઉપર કહેલી રીતે યથાશક્તિ કરવા. પછી શ્રમ થયે પૂરક કરી કુંભક કરે, ને છેવટ પિંગલાથી રેચક કરવો. આ કુંભક જઠરાગ્નિની વૃદ્ધિ કરનારો છે, તથા કફ પિત્ત અને વાયુ દેષને નાશ કરે છે, તેમજ સુષુષ્ણુના મુખઆગળ રહેલ કફાદિક જે પ્રાણવાયુને સુષુમ્ભામાં જવાનું પ્રતિબંધ કરનાર છે તેને તથા સુષુણામાં રહેલી બ્રહ્મગ્રંથિ, વિષ્ણુમંથિ તથા ગ્રંથિનો નાશ કરે છે. વળી નાગણે અથવા કુંડલિની જે બહુ જ ઝીણી નાડીરૂપે સાડા ત્રણ આંટા લઈને સુષુણ્ણાના મુખની આસપાસ વીંટાઈ Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ રહેલી છે, તેને જાગ્રત કરે છે. આ કુંભક યોગસાધકના અંત:કરણને પવિત્ર કરનાર, સુખદ તથા સમશીતોષ્ણ હોવાથી સર્વદા (ત્રણે ઋતુમાં) સર્વને હિતકર છે. ૬ ભ્રામરી પદ્માસને બેસી, મુખ બંધ રાખી, જમણું નાસાપુટ દબાવી ડાબા નાસાપુટદ્વારા ભમરાના જેવા નાદસહિત પવનને અંતર ખો ને પછી ધીમે ધીમે જમણું નાસાપુટદ્વારા ભમરીના જેવા નાદથી રેચક કરવો. આમ વારંવાર સ્વભાવસિદ્ધ કુંભકસાથે પૂરકચક કરવા. આ કુંભકને ભ્રામરીકુંભક કહે છે. આ કુંભક સિદ્ધ કર્યાથી સાધકના ચિત્તની ચંચળતાને નાશ થાય છે. તેમજ તેના અંતઃકરણમાં ઘણું આનંદને અનુભવ થાય છે. ૭ મૂચ્છ પઘાસને બેસી, ડેક સીધી રાખી પ્રથમ ઈડાનાડીવાટે પૂરક કરીને તેના અંતમાં દઢ જાલંધરબંધ કર, ને બંને હાથના બંને અંગૂઠાથી બંને કાન, બંને તર્જનીથી બંને આંખે, બંને મધ્યમાંથી નાક ને બાકીની આંગળીઓથી મોટું બંધ કરી યથાશક્તિ કુંભક કર, ને પછી શનૈઃ શનૈઃ જાલંધરબંધસહિતજ નાસિકાના જમણું દ્વિધારા રેચક કરો આ કુંભક મનને મૂછ પમાડે છે, માટે તેનું મૂચ્છ એવું નામ પાડેલું છે. કોઈ યોગીઓ આ કુંભકને મુખમુદ્રા પણ કહે છે. આ કુંભક સાધકને ચિત્તચાંચત્યના નાશકાશ સારિક સુખ આપનાર છે. ૮ પ્લાવિની અર્ધપવાસન વાળી, છાતી બહાર કાઢી, માથાભણી બંને હાથ લાંબા કરી, તેના અંગુઠાના આંકડા પરસ્પર દૃઢ ભીડી, પૂરકવો ૧૪. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ગૌસ્તુભ [ અગીઆરમી - - શરીરમાં આવેલા અધિક વાયુથી ઉદરને ચારે ગત પરિપૂર્ણ કરી, સ્થિર થઈ સૂવું તે પ્લાવિનીકુંભક કહેવાય છે. આવી રીતે જેનું ઉદર ચારે ગમ વાયુથી ભરેલું છે એ ગી શરીર હળવું થઈ જવાથી સુખેથી અગાધ જલમાં કમલને પત્રની પેઠે ગમન કરે છે. આ કુંભક શરીરમાં શીતલતા ઉપજાવનાર છે. કુંભકાદિના સંબંધમાં વિશેષ વિચાર ઘડામાં પાણી ભરી રાખીએ તેની પેઠે પવને શરીરમાં સ્થિર કરી પૂરી રાખે તે કુંભક કહેવાય છે. કુંભકના બે પ્રકાર છે, સહિત ને કેવલ, પૂરક તથા રેચકદ્વારા જે કુંભક કરવામાં આવે તે સહિતકુંભક ને તે વિના જે એકજ કુંભક કરવામાં આવે તે કેવલકુંભક કહેવાય છે. સુષુષ્ણના મુખનું ભેદન થયા પછી તેમાં પ્રાણને - ઘટ ઘટ ” એવો અવનિ થાય ત્યારે જાણવું છે કેવલકુંભક સિદ્ધ થશે. વિલકુભક પ્રાપ્ત થતાં સુધી સહિતકુંભકને અભ્યાસ કરે. કેવલભક સિદ્ધ થયા પછી આરંભમાં સહિતકુંભક દશ ક્વિા વશ કરવા ને બાકીને કેવકુંભક કરી એંશીની સંખ્યા પૂરી કરવી. સામર્થ હોય તે કેવલકુંભકની સંખ્યા વધારે પણ કરવી. રેચકપૂરક કર્યા વિના જ્યારે પવન સધવો હોય ત્યારે ઈચ્છ માત્રથી અનાયાસે વાઈ જાય એ કેવલકુંભકનું લક્ષણ જાણવું. અ કવલકુંભક જેને સિદ્ધ થયો હોય તેવા યોગીને ત્રણ લેકમાં કોઈ દાર્થ દુર્લભ નથી, અર્થાત તેવા મેગીને સમાધિ આદિ અલોકિક તથા લૌકિક સર્વ પદાર્થોની પ્રાપ્તિ સુલભ છે. સૂર્યભેદન તથા ઉજજાયી એ બે કુંભક ક બ છે, માટે તે હેમંત તથા શિશિરઋતુમાં વધારે ઉપયોગી - સીકારી અને શીતલી એ બે કુંભક શીતલ છે, માટે તે ગી ઋતુમાં હિતકારક છે; ને ભસ્ત્રિકાકુંભક સમશીતોષ્ણ છે, માટે તે શી તથા ઉષ્ણ એ અને ઋતુમાં હિત કરનાર છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ - - - પ્રભા ]. પ્રાણાયામનિરૂપણ ૨૧૧ સૂર્યભેદન વિશેષે વાયુરાગને નાશ કરે છે. ઉજજાયી વિશેષ ગ્લેમરેગને હરે છે, સીત્કારી તથા શીતલી વિશેષે પિત્તરોગને મટાડે છે, અને ભસ્ત્રિકકુંભક ત્રિદોષને નાશ કરી શરીરપ્રકૃતિને દોષની સામ્યવસ્થાવાળી કરી પ્રાણવાયુને સુષુણ્ણામાં લઈ જાય છે, તેમજ સુષુમ્ભમાં રહેલી બ્રહ્મગ્રંથિ, ગ્રંથિ તથા વિષ્ણુગ્રંથિનું ભેદન કરે છે, ગામ, નગર, વન ને પવૅત આદિને આધાર જેમ પૃથ્વી છે તેમ બધી ગક્રિયાને આધાર કુંડલિની છે. શ્રી ગુરુની દયાથી ને કુંભકના અભ્યાસથી જ્યારે એ કુંડલિની જાગ્રત થાય છે, તથા સુષુષ્ણુનાડીના અર્ગલરૂપે રહેલા કફાદિક દૂર થાય છે ત્યારે વચ્ચક્રનો ભેદ થાય છે તેમજ ઉપર જણાવેલી ત્રણ ગ્રંથિનું પણ ભેદન થાય છે. હઠગવિના રાજગ સિદ્ધ થતું નથી, અને રાજગવિના હઠયોગ સિદ્ધ થતો નથી, માટે જ્યાં સુધી રાજયોગની સિદ્ધિ ન થાય ત્યાંસુધી હઠયોગ તથા રાજગ એ બંનેને સાથે અભ્યાસ કરે આવશ્યક છે. યોગાભ્યાસી પ્રાણનું ધન કરી સંપ્રજ્ઞાતસમાધિમાં ઉપજેલી બ્રહ્માકારસ્થિતિથી આગળ વધી ચિત્તને પરવૈરાગ્યદ્વારા સ્વસ્વરૂપમાં વિલય કરે. આવી રીતના અભ્યાસની યુક્તિથી હઠાભ્યાસીને હઠાભ્યાસહારા રાજયોગના પદની પ્રાપ્તિ થાય છે. શરીરનું કુશપણ, મુખની પ્રસન્નતા, નાદનું પ્રકટપણું, નેત્રનું સુનિર્મલપણું, આરોગ્ય, બિદુજય, જઠરાગ્નિની દીપ્તિ ને નાડીઓની શુદ્ધિ એ હઠાભ્યાસની સિદ્ધિથી ઉત્પન્ન થનારાં લક્ષણો જાણવાં. જ્યારે શરીરમાંની નાડીઓની શુદ્ધિ થઈ કુંડલિની જાગ્રત થાય છે ત્યારે પ્રાણ સુખપૂર્વક સુષુષ્ણમાં પ્રવેશ કરે છે. સુષુમ્સ, (સૂર્યના સુપુષ્ણકિરણ સાથે જોડનારી,) શૂન્યપદવી, (જગતે અભાવ કરવાના ભાગરૂપ, ) બહ્મરંધને મહામાર્ગ, સ્મશાન, (નામરૂપને બાળવાનું સ્થાન, ) શાંભવી, (શંભુને પ્રાપ્ત કરાવનારી, ) મયમાર્ગ, (ઇડાપિગલાની વચ્ચેનો માર્ગ,) બ્રહ્મનાડી (બ્રહ્મને પ્રાપ્ત કરનારી Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રીગૌસ્તુભ [ અગીઆરમી નાડી) ને બ્રહ્માર (બ્રહ્માની પ્રાપ્તિનું બારણું) એ શબ્દો એકજ અર્ચનું બેધન કરનારા છે. ચોગનિષ્ઠ ગુરુવિના યોગાભ્યાસ ફલદાત. થતો નથી. યમ, નિયમ અને આસનના અનુષ્ઠાનકારમાં સામાન્યપણે શ્રીગુરુની અપેક્ષા છે, વિશેષપણે તેમની અપેક્ષા નથી, પરંતુ પ્રાણાયામના અનુષ્ઠાનકાલમાં તે વિશેષપણે શ્રીગુરુની અપેક્ષા છે. શ્રીગબીજમાં પણ એમજ કહ્યું છે – "मरुन्जयो यस्य सिद्धस्तं सेवेत गुरु सदा । गुरुवनप्रसादेन कुर्यात्प्राणजयं बुधः ।" અર્થ –જેને પ્રાણજય સિદ્ધ થયેલ હોય તે શ્રી ગુરુનું શિષ્ય સર્વદા સેવન કરે, અને શ્રીગુરુના મુખના પ્રસાદથી તે પ્રાણજય કર–શ્રીગુરુ. જેવી રીતે પ્રાણુને જય કરવાને વિધિ તેને બતાવે તેવા વિધિથી અભ્યાસ કરી તે પ્રાણુને જય કરે શ્રીઅમનસ્કખંડમાં પણ નીચેના દ્વારા શ્રીગુસવડેજ ગની પ્રાપ્તિ થાય છે એમ જણાવ્યું છે “તતમિરૌઢ, नानाविधैः शास्त्रकदवकैश्च । ध्यानादिभिः सत्करणने गम्यः, ચિંતામણિag૬ વિદ્યાર ” અર્થ–શ્રીગુરુવિના, વેદાંત ન્યાય અને મીમાંસાદિ શાસ્ત્રોના ભણવાથી, તથા નાનાપ્રકારના પુરાણદિક ગ્રંથસમૂહનું અવલોકન કરવાથી, તેમજ સ્વબુદ્ધિવડે અનુષ્ઠાન કરેલ ધ્યાનાદિ સત્સાધન વડે મનુષ્યને યોગરૂપ ચિતામણિની પ્રાપ્તિ થતી નથી. શ્રીકંદપુરાણમાં પણ નીચેના શ્લેકવડે ઉપરની વાતની જ પુષ્ટિ કરી છે – Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૨છે " आचार्योद्योगसर्वस्वमवाप्य स्थिरधीः स्वयम् । यथोक्तं लभते तेन प्राप्नोत्यपि च निर्वृतिम् ॥" અર્થ–શ્રીઅચાર્યદ્વારા સર્વ ગની પ્રાપ્તિ કરીને સ્થિરબુદ્ધિવાળો પિતે તેઓ વડે કહેલા વેગને તથા તેની સિદ્ધિને મેળવે છે. શ્રીશ્વેતાશ્વતરે પનિષદ્દમાં પણ નીચેની શ્રુતિવડે શ્રીગુરુભક્તના હદયમાંજ ગવિદ્યાને આવિર્ભાવ થાય છે એમ જણાવ્યું છે – " यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरौ। તચૈતે કથિત , પ્રારા મમઃ ” અર્થ –જે પુરુષની ઈશ્વરમાં પરમ ભક્તિ હય, તથા ઈશ્વરની પેઠે પોતાના ગુરુમાં પણ પરમ ભક્તિ હોય તે મહાત્માને જ ગરહસ્યનું પ્રતિપાદન કરનારી આ કૃતિઓના અર્થોનું યથાર્થ જ્ઞાન થાય છે. શ્રીમનુસ્મૃતિમાં પણ શ્રીગુરુની સેવાવડેજ વિદ્યાની પ્રાપ્તિ નીચેના શ્વેકદ્વારા જણાવી છે – यथा खनन्खनित्रेण नरो वार्यधिगच्छति । तथा गुरुगतां विद्यां शुश्रूषुरधिगच्छति ॥" અર્થજેમ મનુષ્ય કદાળવડે પૃથ્વીને ખોદીને પાણી મેળવે છે તેમ શ્રીગુરુની સેવા કરનારો તેમની સેવા કરીને તેઓના હૃદયમાં રહેલી વિદ્યા મેળવે છે. નીચેના સૂત્રવડે શ્રીસાંખ્યદર્શનમાં પણ શ્રીકપિલભગવાને એજ વાત વર્ણવી છે"प्रणतिब्रह्मचर्योपसर्पणानि कृत्वा सिद्धिर्बहुकालात्तद्वत् ॥" અર્થ –જેમ શ્રીસદ્દગુરુને નમસ્કાર કરીને, બ્રહ્મચર્ય પાળીને, અને શ્રીસદગુરુની સેવા કરીને ઈ લાંબે કાલે જ્ઞાનસિદ્ધિ મેળવી હતી તેમ બીજા જિજ્ઞાસુને પણ એવી રીતે વર્તવાથી જ્ઞાનસિદ્ધિ થાય, Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રીયાગકૌસ્તુભ [ અગીઆરમાં પ્રાણાયામને સાહાય્ય કરનારી યાગક્રિયાએ -:: પ્રાણાયામની મુખ્ય ક્રિયા તથા આઠ પ્રકારના કુંભકવિષે ઉપર વિસ્તારથી લખવામાં આવ્યું છે, હવે એ ક્રિયાને સાહાસ્ય કરનારી ખીજી ક્રેટલીક યાગક્રિયા છે તે નીચે બતાવવામાં આવે છે. એ સહાય્યક ક્રિયાઓના આપણે એ મુખ્ય ભાગ પાડીએ, ૧ મનિવારક ઉપક્રિયા ને ૨ મુદ્રાઓ. મલનિવારક ઉપક્રિયા ૧ નૈતિ, ૨ બ્રહ્મદાતણુ, ૩ ધૌતિ, ૪ બસ્તિ, ૫ નૌલિ, । ત્રાટક, છ કપાલભાતિ, ૮ ગજકરણી એ આઠ મનિવારક ઉપક્રિયાઓ છે. ૧ નૈતિ છે, સામાન્યનૈતિ, ઘર્ષણનેતિ તે યુગલઅનાવવાની તથા કરવાની રીતિ નીચે નૈતિના ત્રણ પ્રકાર મતિ. એ ત્રણે નૈતિએ પ્રમાણે છેઃ ખીન્ન અર્ધા ભાગના દેશી કિવા ચીનાઈ સૂત્રને ગ્રંથિવિનાના ચીકણા તાંતણા ત્રણુ કિવા ચાર વેંતની લંબાઇના રાખી તેને સવ.સાવડા કે દોઢસાવડા કરવા. પશ્ચાત્ તેના મધ્યભાગમાં એક તાંતણા બાંધી અર્ધાં ભાગને વળ દીધાવિનાના રહેવા દેવા, તે ત્રણ સરખા ભાગ કરીને તેમને ઉંદરપુચ્છા કરી સારી રીતે વળ ઈ દૃઢ મેળવવા, મૈં સિદ્ધ થયેલા તે અર્ધા ભાગને મીણુ ચઢાવી સુંવાળા કરવા. પછી ઉગમણે કિવા ઉત્તરાદે મેાઢે ઉભડક બેસી, ડાક ઉંચી રાખી, નાકને શુદ્ધ કરી, તથા નૈતિને પાણીમાં ભીંજવી, ભાજીવાળા ભાગને છેડા ધીરેથી નાકના જે દ્રિમાંથી પવન વહેતા હાય તે છિદ્રમાં નાંખી તે છેડે, ગળાઉપરની કાકડીઆગળ આવે • Page #238 -------------------------------------------------------------------------- ________________ ----- પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૨૧ ત્યારે તેને જમણા હાથના અંગૂઠા તથા તર્જનીવડે પકડી મેઢાવાટે તે નેતિ બહાર કાઢવી. [ અમુક પડખાની કાખલીમાં થોડી વાર ઢીંચણ દબાવી રાખવાથી તેની સામી બાજુના નાસિકાના છિદ્રમાંથી પવન વહેવા લાગશે. આરંભના અભ્યાસીને જે નાસાપુટમાંથી પવન જાઆવ કરતો હોય તેમાં નેતિ નાંખવી સરલ પડે છે, માટે ઉપરની ક્રિયા તેવાના ઉપ માટે દર્શાવી છે. અભ્યાસ સિદ્ધ થયે પવનની જાવ જેવાની અપેક્ષા રહેતી નથી. ] પશ્ચાત તેને પૈઈ શુદ્ધ કરવી. પછી તેને નાસિકાના બીજા છિદ્રમાં ઉપર કહેલી રીતે નાંખી ઉપરની રીતે મોઢાટે બહાર કાઢવી. આ સામાન્યનેતિનું વર્ણન થયું. ઘર્ષણનેતિમાં તંતુએ તે સામાન્યનેતિના જેટલાજ લેવા, પણ તેની મળે દોરે બાંધવ તથા વળ દીધા વિના અર્ધા ભાગ ન રહેવા દેવો. તેના બંને છેડા ઉંદરપુચ્છા કરી તેના સરખા ત્રણ વિભાગ કરી તેને સારી રીતે વળ દઈ દઢ મેળવી પછી તેના ઉપર મીણ ચઢાવવું પશ્ચાત સામાન્યનેતિની પેઠે તેને એક છેડે નાસાપુટમાં નાંખી તેને બીજે છેડે પૂર્વની રીતે મેઢાવાટે બહાર કાઢો. પછી ડાબે હાથે નાકની બહારને છેડે પકડી ને જમણે હાથે મેઢાવાટે બહાર કાઢેલા છેડાને પકડીને તે બંને હાથ હળવે હળવે હલાવી તે તિવડે નાકની અંતરના ભાગનું ઘર્ષણ કરવું. આ ઘર્ષણનેતિનું વર્ણન થયું. મલમલના બે પાતળા કાકા પલાળી સૂકવી તેને પણ ઘર્ષણતિરૂપે ઉપયોગ થઈ શકે છે. ઘર્ષણનેતિની પેઠે બંને છેડા ઉંદરપુચછા રાખી વચ્ચેને એક વૈતએટલે ભાગ વળ દીધાવિનાને રાખી બંને છેડાઓ ક્રમથી નાકનાં બંને છિદ્રોમાં નાંખી તે ક્રમથી મુખવાટે બહાર કાઢી તે બંને છેડાઓને દઢ મેળવી કિવા એક પાતળા દોરાથી સારી રીતે બાંધી પછી તે નેતિને એક ગમ ધીરેથી સેરવી તેના બાંધેલા બંને છેડાઓ નાકબહાર કાઢી છેડી પછી સાવધાનતાથી નાસિકાના એક છિદ્રવાટેથી તે નેતિ ધીરે ધીરે બહાર કાઢી લેવી. આ યુગલનેતિ કહેવાય છે. એ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રીયોગકૌસ્તુભ [ અગીઆરમી - આ ત્રણે પ્રકારની નેતિઓથી કપાલને તથા નાકનો મેલ તેમજ સ્કંધસંધિની ઉપરના રોગ દૂર થાય છે અને સાધકને સૂક્ષ્મ પદાર્થ દેખવામાં આવે એવી દિવ્યદૃષ્ટિ પ્રાપ થાય છે. આ અને કફાદિ દૂર કરનારી અન્ય ક્રિયાને દિવસના પહેલા પ્રહરમાં ભોજન કર્યા પહેલાં કરવી જોઈએ. ભોજન કર્યા પછી તુરત આ ક્રિયા કરવાથી ઊલટી થવાનો સંભવ રહે છે, ને બીજા સમયમાં કરવાથી મલેષ્મની કે વરની પ્રાપ્તિ થવાનો સંભવ રહે છે. આ ક્રિયા સિદ્ધ થયા પછી પ્યાલામાં પાણી કિવા દૂ ભરી નાસિકાનું એક છિદ્ર દબાવી રાખી બીજા છિદ્રવાટે તે પીવાનો આરંભ કર. એમ કરવાથી આરોગ્યની વૃદ્ધિ થાય છે. આ ક્રિયાના આરંભમાં ભલેષ્મની વૃદ્ધિવાળા સાધકને બે ત્રણ દિવસ સળેખમનાં ચિહનો જણાય છે, પણ તેથી તેણે ભય પામવું નહિ. ઘીને સહેજ ઉષ્ણ કરી તેને જમણા હાથની તર્જનીવડે નાકના છિદ્રોમાં ચઢાવવાથી શ્લેષ્મની ક્રમથી નિવૃત્તિ થઈ જશે. અભ્યાસીએ આરંભમાં થોડા દિવસ તેલ, બહુ મરયાં ને મીઠું ન ખાવાં, કારણકે તે ખાવાથી ગળામાં તથા કાકડીના ઉપરના ભાગમાં બળવા થાય છે, ને કઈ વેલાએ ઊધરસ પણ થઈ આવે છે આમાં વર્ણવેલી નેતિઓના વિશેષ સ્પષ્ટ કરણ માટે ગ્રંથના પરિશિષ્ટમાં આપેલાં તેનાં ચિત્રો જુઓ. ૨ અક્ષદાતણ વડવાઈનું આશરે એક ગજ લાંબું, હાથના અંગૂઠા જેવું જાડું ને સીધું દાતણ લેવું, ને તેના ઉપરની છાલ કાઢી નાંખવી. પછી તેને સારે ને ખરે નહિ એ કૂચ અર્ધા આંગળજેટલી લંબાઈને આગળના ભાગમાં દાંતે ચાવીને કરે. કૂચ સિદ્ધ થયે તેને ખંખેરી Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણુ ૧૦ સારી રીતે ધેા શુદ્ધ કરવા. પછી તે દાતણુ પૂર્વાભિમુખે વિા ઉત્તરાભિમુખે સીધા ઊભડક બેસી, ડાક આગળ કાઢી, ગુદાને સંક્રાચી, શ્વાસને ધીમા પાડી ગળાદારે ઉપિંજવાને ધક્કો ન લાગે એમ ધીરેથી ગળાના રામા ભાગથી પેટના ડાખા ભાગભણી નાંખવું. પશ્ચાત્ થાડી વાર તે ઉંચુંનીચું કરી પછી ધીરેથી બહાર કાઢવું. જીભના મૂલપછી અન્નનલ તથા શ્વાસનક્ષના મુખપાસે જે ઉપજિહવા ( પડજીભ ) આવે છે તે દાતણને અંતર જતું અટકાવે છે માટે ઘેાડીવાર શ્વાસેા બંધ રાખી નિર્ભયપણે દાતણને અંતર ઊતારી દેવું, ભય ન પામવું, કંવા ગળું ન સંકોચવું. એ અભ્યાસ આશરે એક માસ કર્યાંથી સિદ્ધ થાય છે. નબળા મનના સાધકને પ્રથમ ઊલટીના જેવું થાય છે, પણ સુદૃઢ મનવાળાને એમ થતું નથી, બ્રાદાતણ કર્યાંથી ઉદરમાં જે કતિપત્તાદિ મલ હાય છે તે પાણીની સાથે બહાર નીકળી જાય છે, તે તેથી શરીર તથા ચિત્તનું ભારેપણું દૂર થાય છૅ. આ પ્રયાગના અભ્યાસીએ આરંભમાં ખાંડ, દહીં, આંબલી, તે છાશ આદિ કાત્પાદક વસ્તુએ તેમજ તેલ તે મરચાં આદિ અતિષ્ણુ તે અતિખારી વસ્તુ ખાવાથી દૂર રહેવું. ઉંધ બહુ આવવાનું તે બહુ સ્વમો થવાનું કારણ બહુધા શરીરમાંનાં કાદિની વૃદ્ધિ છે, અન્નનેા સ્થૂલ ભાગ મલરૂપે ગુદાદ્વારા તે પાણીને સ્થૂલ ભાગ મૂત્રર્ । ઉપસ્થદ્રારા બહાર જાય છે, મધ્યમ ભાગ આરંભમાં રુધિરરૂપે ને પછી માંસારૂિપે થઈ શરીરનું પાણુ કરે છે, તે સારભૂત સુક્ષ્મ ભાગ પરમાણુરૂપે અંત:કરણને તથા પ્રાણને પુષ્ટ કરે છે. આમ ક્રિયા થતાં કૈટલાક ભાગ નિરુપયેાગી કક્ તા પિત્તરૂપે એકત્ર થઈ શરીરમાં રહે છે. આવા ઘણા નિરુપયોગી મલ એકઠા થવાથી શરીરમાં શગાની ઉત્પત્તિ થાય છે. યાગિજના આ વાતને સારી રીતે જાણે છે માટે પ્રતિક્રિન તે યંત્રને નિરુપયેાગી મલને દૂર કરી શુદ્ધ રાખે છે. પ્રમાણે વિશેષ કાર્ત્તિરૂપ મલ શરીરમાં એકઠો થવાથી ઉંધ તથા પાતાના શરીર આગળ દર્શાવ્યા Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીયેાગકૌસ્તુભ [ અગીઆરમા આલસ્યની વૃદ્ધિ થાય છે અને અંતર્દ્રષ્ટિ ક્રુરતાં શરીર તથા મનના ભારેપણાને લીધે અટકાવ થાય છે, માટે ઈંડિયાના નિગ્રહ કરી પ્રાણનિગ્રહ કરવાની ઇચ્છા રાખનારા કપ્રકૃતિવાળા મુમુક્ષુએ કકને યાગ્ય યુક્તિવડે દૂર કરવા જોઇએ. કાર્ત્તિ થામાં ઉત્પન્ન થાય માટે કાઈ સાધકા અલ્પ આહાર કરે છે, કોઈ અઠવાડિયે ; પખવાડિયે રેચ લે છે, કાઈ દાતણ કરતી વેલા મુખમાં આંગળા નાંખી ખાંખારા કરી અપાનને ઊર્ધ્વ કરી કફને દૂર કરે છે, તે કાઇ ઘણી સાવધાનતાથી દાતણ કરી પછી જલના ધણા કાગળા કરે છે. સૂત્રના લગભગ એક ગજ લાંખા તથા હાથના અંગૂઠાજેવા જાડા ને સારી રીતે મેળવેલા વડ અથવા ત્રેવડ દેરડાને મીણુ ચઢાવી તેના આગળના ભાગમાં અર્ધા આંગળજેટલા સૂચે રાખી તે કૂચાની ઉપરના ભાગ ચીકણા ઝીણા દારાથી સારી રીતે ખાંધી તે ઉપર કહેલા દાતણની જગાએ કર્દિ કાઢવાના ઉપચેગમાં લેવાય છે. આવા ભ્રહ્મદાતણુનું ચિત્ર પરિશિષ્ટમાં આપ્યું છે. જેને જિજ્ઞાસા થાય તેણે ત્યાં જોવું. કેળના પાતળા દંડ( ખંલ )થી, નેતરની લીલી વાંખી કાતળીથી તથા તાંબા કે લેાઢાની પાતળી શલાકાપર મલમલ વીંટાળી તેને ઝીણા દોરાથી સારીરીતે સીવી તેનાથી પણ બ્રહ્મદાતણની ક્રિયા કરી શકાય છે. આ ક્રિયાને ગજ કિવા દંડૌતિ પણ કહે છે. આ ક્રિયાથી કદિ દૂર થવા ઉપરાંત હૃદયના ાંગા પશુ દૂર થાય છે. *:*:* ૩ ધોતિ ધૌતિ ચાર પ્રકારની છે, ધૃતિ, અંતર્ધાંત, દંતધતિ ને મૂલશોધનધૌતિ. તેમાં પ્રથમ પ્રકારની ધૌતિના ત્રણુ ભેદ છે, દંડધતિ, વઅધૌતિ ને વમનધૌતિ. દંડધૌતિનું વર્ણન ઉપર કરેલું છે. મેં વજ્રધૌતિની ક્રિયા નીચે દર્શાવવામાં આવે છે.— Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] પ્રાણાયામનિરૂપણ ૨૧૯ જગન્નાથીને કિવા મલમલન આશરે પંદર હાથ લાંબો ને ચાર આંગળ પહેબે કડકે લઈને તેને બે ત્રણ વાર ઊના પાણીથી ધોઈને શુદ્ધ કરોપછી આગળ કહેવામાં આવ્યું તે રીતે દંડધૌતિથી ગળામાંની ઉપજિના સ્પર્શની અસહનતા દૂર કરવી તથા નબળી મનના સાધકે આરંભમાં થોડા દિવસ સવારમાં મરીને ઉકાળો પીવે, કે જેથી ધૌતિની ક્રિયા કરતાં ઊલટી ન થાય. પછી એ લુગડાને એક છેડે હાથમાં રાખી બાકીનો ભાગ બીજે છેડેથી ગળાદ્વારાએ ઢેર જેમ લુગડું આવે છે તેમ ચાવી ધીરે ધીરે પેટમાં ઉતારી જા. આરંભમાં ધોડા દિવસ ધૌતિને દૂધમાં પલાળી દૂધની સાથે, પછી પાણીમાં પલાળી પાણીની સાથે, ને છેવટે સૂકી ઊતારવી. પછી નૌલિ કરીને બંને નલેને ફેરવવા, કિવા માત્ર ઉદરને સારી રીતે હલાવવું. આ પેલા બહારને છેડે દાંત અને હોઠથી સારી રીતે પકડી રાખો. ત્યા પછી મેઢાને ઊઘાડી બહારને છેડેથી તે ધૌતિને બંને હાથથી પકડી ઉપજિલ્લાની એક ગમથી ધીમે ધીમે તે બહાર ખેંચી કાઢવી, ને તેમાં વળગેલા કક્ષાદિ મલને પાણીમાં ધોઈ નાંખ, આ ક્રિયા કરવાથી પેટમાંના કફાદિ મલ દૂર થશે, અને ગુલ્મ, જવર, પ્લીહા, ઊધરસ, શ્વાસ ને કુછાદિ વીશ પ્રકારના કફના રોગ દૂર થશે, તેમજ દિવસે દિવસે આરોગ્યની, પુષ્ટિની ને બલની વૃદ્ધિ થશે. આ પ્રયોગ સાધનારને ફદિને વધારે કરનારી વસ્તુઓ અવગુણકારી છે. માટે તેણે તે ન ખાવી પીવી. ધૌતિના અભ્યાસને આરંભ કરતાં પ્રથમ એક હાથ ધૌતિ ગળવી, પછી બે હાથ ગળવી, એમ શનૈઃ શનૈઃ ગળવાને અભ્યાસ વધારવો. આ પદ્ધતિ માત્ર સામાન્યજ જાણવી. નિયમરૂપે ન જાણવી, તે યથાશક્તિ ગળવી એટલું તાત્પર્ય છે. આ ધૌતિનું ચિત્ર પરિશિષ્ટમાં આપ્યું છે. જેને જિજ્ઞાસા થાય તેણે ત્યાં જવું. વમનધતિને ગજકરણ પણ કહે છે. એનું વર્ણન આગળ આપવામાં આવશે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રીગૌસ્તુભ [અગીઆરમી - - * * - * * * *----- ~ - - અંતર્ધાતિના ચાર પ્રકાર છે, વાતસાર, વારિસાર, વહિંસાર ને બહિષ્કૃત, કાગડાની નીચલી ચાંચના જે જિને આકાર કરી તેને મેઢાબહાર રાખી તેવડે શનૈઃ શનૈઃ બહારના વાયુને અંતર ખે. આ વેલા નાસિકાનાં બંને છિદ્રો જમણા હાથથી દબાવી રાખવાં. પવન મચી રહ્યા પછી નૌલિક્રિયાવડે ઉદરને હલાવવું, ને પશ્ચાત્ મુખ બંધ રાખી નાસિકાનાં બંને છિદ્રોદ્વારા તે વાયુને ધીરે ધીરે બહાર કાઢવે. આ વાતસાર અંતતિ કહેવાય છે. મુખદ્વારા કંઠપર્યત જલનું પાન કરી પછી નૌલિક્રિયા વડે ઉદરને હલાલવું, ને પથાત તે જલનું ગુદાદ્વારા વિરેચન કરવું તે વારિસાર અંતધંતિ કહેવાય છે. આ ક્રિયાને કઈ યેગીઓ શંખપ્રક્ષાલન (શંખપખાલ) પણ કહે છે. શંખિનીમાડીને વશ કરી મુખવાટે પકવાશયમાં ગયેલા પાણીથી પકવાશયન, મોટા આંતરડાને, નાના આંતરડાને, મળમાર્ગને (ચઢતા નલને તથા ઊતરતા નલને,) મલાશયને ને ગુદાને આ ક્રિયા વડે શુદ્ધ કરવામાં આવે છે. નાભિગ્રંથિને આકર્ષીને પુનઃ પુનઃ મેરુપૃષ્ઠસાથે (બડાની કરડસાથે) લગાડવી તે વહિંસાર અંતર્જ્યોતિ કહેવાય છે. આ ક્રિયાથી ઉદરના રોગ દૂર થઈ જઠરાગ્નિ વૃદ્ધિ પામે છે, કાગડાની નીચલી ચાંચની પેઠે જિને મુખને બહાર કાઢી નાસિકાનાં બંને છિકો જમણે હાથે બંધ કરી બહાર ના પવનને અંતર ખેંચી તેવો ઉદર ભરવું; પશ્ચાત યથાશક્તિ તે પૂરેલ પવનનું ધન કરી નૌલિ કરી તે પવનને ગુદાદ્વારા બહાર કાઢવો તે બહિષ્કત અંતધતિ કહેવાય છે. દંતધૌતિના પાંચ ભેદ છે, દંતમૂલ, જિહામૂલ, વામકર્ણરે, દક્ષિણકર્ણરંદ્ર ને પાવરધ. કેવડીઆ કાથાની ઝીણી ભૂકી તથા તેનાથી ત્રણગણી શુદ્ધ મૃત્તિકાની ઝીણી ભૂકી લઈ તે બંનેને મેળવી, તેમાં થોડું જલ નાંખી, તેવડે મધ્યમાંગુલિથી નિપ્રતિ પ્રભાતમાં દાંતના મૂલને ઘસવાં તે દંતમૂલધતિ કહેવાય છે. આ ક્રિયાવડે પિત્તની નિવૃત્તિ થઈ દાંત દઢ થાય છે. જમણું હાથની તર્જની, મધ્યમાં Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૨૨૧ ને અનામિકાને મખણ લગાડી તેવડે ગળાની પાસે રહેલા જિના. મૂલ પર સારી રીતે ઘર્ષણ કરવું. પછી બંને હાથની તર્જની તથા અંગૂઠાથી જિનું દહન કરવું, ને તેના અગ્રભાગનું શનૈઃ શનૈઃ બહાર આકર્ષણ કરવું. આ ક્રિયાને જિલ્લામૂલધતિ કહે છે. આ અભ્યાસ સૂર્યોદયકાલે તથા સૂર્યાસ્તકાલે યત્નપૂર્વક કરવાથી જિ લાંબી થાય છે, તથા કફદોષ દૂર થાય છે. જમણા હાથની તર્જની વા અનામિકાવડે બંને કર્ણને ક્રમથી સારી રીતે ઘસવાથી બંને પ્રકારની કર્ણપ્રધૌતિ થાય છે. આ ક્રિયા સતત કરવાથી નાદનું અનુસંધાન થાય છે. જમણે હાથના અંગૂઠાને ઘંટિકા( કાકડી)પરથી અંતર લઈ જઈ પાલની પાછળ ભાગ ઘસ તે કપાલરંધધતિ કહેવાય છે. આ ક્રિયા કફદોષ દૂર કરે છે, નાડીઓને નિર્મલ કરે છે, અને દિવ્યદૃષ્ટિ આપે છે. મલત્યાગ કરી રહ્યા પછી મધ્યમાં આંગળી વડે ગુદાચક્રમાંને સર્વ મલ જલદ્વારા જોઈ નાંખે તે મૂલશે ધનધૌતિ કહેવાય છે. આ ક્રિયા વડે અપાનની કૂરતા, કાઠાની કઠિનતા ને અજીર્ણ દૂર થાય છે, તથા શરીરની કાંતિની ને જઠરાગ્નિની વૃદ્ધિ થાય છે. વધૌતિને ઉપર બતાવેલી રીતે ગળીને ગુદાવાટે બહાર કાઢવામાં આવે છે તેથી પણ મલ સારી રીતે દૂર થાય છે. એ ક્રિયાનું નામ ગણે ક્રિયા કહેવાય છે. આ ક્રિયા પણ અંતતિને જ અવાંતર પ્રકાર જણ.. ૪ બસ્તિ બસ્તિ બે પ્રકારની છે, જલબસ્તિ તથા શુષ્કબસ્તિ. નાભિસમાન વા એક હાથ ઉંડા જલમાં પ્રવેશ કરીને ગુદામાં પ્રવેશ કરી શકે એવી છ આંગળ લાંબી અને ટચલી આંગળી જાય એવા દિદ્ધવાળી વાંસની કોમલ સ્પર્શવાળી ભૂંગળી લઈ, તે ચાર Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીયાગકૌસ્તુભ [ અગીઆરસી આંગળ ગુદામાં ઘાલવી, તે બે આંગળ બહાર રાખવી. પછી ઉષ્ટાસન કરી ( ઉભડક બેસી ) આધારચક્રને સંકોચી જણને અંતર અચવું, પછી નૌલિથી નક્ષતે આડાઅવળા ફેરવ. પેટ હલાવી તે જલને અધાવાટે બહાર કાઢી નાંખવું તે જલબસ્તિ કહેવાય છે. જવના કાંઈ ભાગ ઉદરમાં રહી ગયાનું જણાય તા તે મયૂરાસન કરીને કાઢી નાંખવા. રબરની નીવડે પણ આ ક્રિયા કરી શકાય છે. આશરે પાંચ શેર પાણી સમાય તેવું તાં ખાનું, પીતળનું કે લઈ ચઢાવેલા પત્રાનું પાત્ર ભીંતપર આશરે ! હાથ ઉચાઈએ ટીંગાડી તેમાં જડેલી રબરની નળીના આગળના ભાગ ચીતા શયન રીતે પાયુમાં નાંખવા. પછી તે નળીવાટે લઈ ટાકાય તેટલું જલ મલાશયમાં તથા નલમાં લેવું. પશ્ચાત્ થાડા સમય હરીફરી મલયાગ કરવા જવું. મલાશયમાંના તથા નલમાંના મલની સાથે ગ્રહણ કરેલું જલ પણ નીકળી જાય છે. આ ક્રિયા કરવાના દેશી તે વિદેશી સંચા બજારમાં તેવા માલના વ્યાપારીને ત્યાંથી વેચાતા મળી શકે છે. પ્રથમ પશ્ચિમતાનાસન કરી પછી સ્વસ્તિકાસને બેસી ચુદાનું સંક્રાચનવિકાસન કરવું તે શુસ્તિ કહેવાય છે. ધૌતિ અને બસ્તિ જન્મ્યા પહેલાં કરવી અને તે કર્યાં પછી થોડી વિશ્રાંતિ લઈ જમવું. ગુલ્મ, પ્લીહા, જલેાદર તે અજીણુ આદિ વાત, પિત્ત અને કથી થયેલા સધળા ગા આ ક્રિયાથી દૂર થાય છે, તથા ઇંદ્રિયા તે મનની સ્વચ્છતા, ધાતુ તથા જઠરાગ્નિની વૃદ્ધિ મૈં શરીરમાં ક્રાંતિ એ પ્રાપ્ત થાય છે. આમાં વર્ણવેલી ભુંગળીના વિશેષ સ્પષ્ટીકરણનાટે આ ગ્રંથના પરિશિષ્ટમાં આપેલું તેનું ચિત્ર જુએ. પ નૌલિ બંને હાથા ઢીંચણુપર રાખી, અંતે ખભાથી શરીરને નમાવી, ઊભા રહી, ઊતાવળથી જલની ઘુમરીની પેઠે પેટમ ના બંને નલાને Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ચિપૂર્વક ઊપાડીને ડાબાજમણ હલાવવા [ આ ક્રિયા સિદ્ધ થયા પછી બેસીને પણ ન ફેરવી શકાય છે. ] તે નીતિક્રિયા કહેવાય છે. કાઈ યોગીઓ એને લૌલિકિ પણ કહે છે. જઠરાગ્નિને પ્રદીપન અને ઉદરગત વાતાદિક સર્વ રેગેનું નિવારણ આ ક્રિયા કરે છે. પશ્ચિમ તાનાસન સિદ્ધ કરી આરંભમાં આઠેક દિવસ સાટોડીની ભાજી ખાધી હોય, અને ઘી તથા તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ ન ખાધા હોય કિવા બહુજ થોડા ખાધા હેય તે નલ વેલાસર છૂટા પડી જાય છે, અને નીતિક્રિયા વેલાસર આવડી જાય છે. ૬ ત્રાટક એકાગ્રચિત્તથ દૃષ્ટિને સ્થિર કરી સૂક્ષ્મ લક્ષ્ય એ કેઈ નિશ્ચલ પ્રકાશિત પદાર્થ કિવા નાસાગ્રભાગ તેના ભણી આંખમાં પાણી આવે ત્યાં સુધી જોઈ રાખવું, ને પછી આંખો બંધ કરી દેવી તે ત્રાટકકર્મ કહેવાય છે. આ ક્રિયા આંખોના રેગેને દૂર કરે છે, તેમજ આલસ્ય, નિદ્રા તથા તંદ્રાદિને પણ નાશ કરે છે. ત્રાટક કરતાં પહેલાં વા જ્યારે તંદ્રા થવા લાગે ત્યારે આને સામી, ઉપર, નીચે બંને બાજુએ અને ખૂણાઓ ભણી વારંવાર કેટલોક સમય ફેરવ્યા કરવાથી નેત્રનું બલ વધે છે, ત્રાટક સુખપૂર્વક થઈ શકે છે, ને તંદ્રા દુર થાય છે. ૭ કપાલભાતિ અર્ધપદ્માસને બેસી, બંને હાથના પંજા ઢીંચણ પાસે દઢ ભરાવી, લુહારની ધમણની પેઠે ઊતાવળથી બંને નાસાપુટથી રેચકપૂરક કરવા તે કપાલભાતિ કહેવાય છે. - નેતિ, ધતિ, બસ્તિ, નૌલિ, ત્રાટક અને પાલભાતિ એ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪]. શ્રીથીગૌસ્તુભ અગીઆરમી હઠગનાં ષટકર્મ છે, અને જેના શરીરમાં મેદ તથા શ્લેષ્મ વધારે હેય તેણે પ્રાણાયામની સિદ્ધિ અર્થે તે અવશ્ય સાધવા જોઈએ, જેના શરીરમાં ત્રિદોષનું સમાનપણું હેય તેને અતિ, દાતણ, ધૌતિ ને બસ્તિ સાધવાની અપેક્ષા નથી, છતાં ઇચ્છા થાય તે તેણે વસંતત્રત કે જે કફના પ્રકોપને સમય છે તેમાં તેને અભ્યાસ કરે. અન્ય ઋતુમાં તેને અભ્યાસ કરવાથી કફાદ ધાતુની વિષમતા થતાં નવરાદિકની ઉત્પત્તિ થાય છે. કપાલભાતિથી કફને નાશ થાય છે, તથા સુષષ્ણુ વહેવા લાગે છે. નાસિકાનાં બંને છિદ્રોદ્વારા જલનું આકર્ષણ કરી તેને મેઢાવાટે બહાર કાઢવું તે યુદ્ધમકપાલભાતિ, ને સીત્કાર શબ્દવડે મુખવાટે જલનું આકર્ષણ કરી નાસિકાનાં બંને દ્ધિોદ્વારા તેને બહાર કાઢવું તે સી&મપાલભાતિ કહેવાય છે. કંઠસમાન જલમાં ઊભા રહી નાસિકાવડે જલ ખેચી મેઢાવાટે બહાર કાઢવું, ને પછી મેઢાવાટે આકર્ષી નાસિકાવાટે તે બહાર કાઢવું, આમ વારંવાર કરવું તેને કેટલાક ગિલેકે માતગિનીમુદ્રા કહે છે. ૮ ગજકરણી ભોજન કર્યા પછી થોડી વારે અપાનવાયુને કંઠનાલમાં ચઢાવીને પેટમાં (હજરીમાં) મલરૂપે રહેલાં અન્નજળાદિકને મુખવાટે વમન કરી કાઢી નાંખવાં તે ગજકરણ કહેવાય છે. આમ કરવાથી નાડીઓને સમૂહ વશ થાય છે. આ ક્રિયાને કેટલાક ગિલેકે વમનધૌતિ પણ કહે છે. આ ક્રિયા સિદ્ધ કરવાની વિધિ આ પ્રમાણે છે–પ્રથમ, ઊભડક બેસીને પાંચ શેર વા છ શેર નવશેકું પાણી પીવું, ત્યારપછી પલાંઠી વાળી સ્વસ્થ બેસીને નૌલિ કરવી, પછી ઊભડક બેસી દષ્ટિ Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણુ ૧૫. ઊર્ધ્વ કરી મધ્યમા આંગળા ગળાની માંહેની ઉપજિહ્વાને અડાડવી. એટલે પાણી આદિ તુરત બહાર નીકળશે. પૂરેપૂરું પાણી બહાર ન નીકળે. તા બ્રહ્મદાતણુકવા વસ્ત્રધૌતિ કરીને તે બહાર કાઢવું, કિવા ઊભા થઈ પૃથી શરીરના ભાગ નમાવી બંને હાથેાના પંજા ગોઠણના ઉપરના ભાગમાં ભરાવી પેટને સારી રીતે હલાવી હીબકા ( કૃત્રિમ વમન ) કરી તે બહાર કાઢી નાંખવું. અભ્યાસ સિદ્ધ થયા પછી આંગળી અડાડવાની આવશ્યક્તા પડશે નહિ, માત્ર અપાનવાયુ ચઢાવ્યાથીજ મલિન પાણી આદિ બહાર નીકળશે. મુદ્રા સુષુમ્હાનાડી શૂન્યરૂપ કહેવાય છે, અને કંડલિની જાગ્રત થયે પ્રાણને બ્રહ્મરંધ્રમાં 3.વેશ કરવાના તે મુખ્ય માર્ગ છે. કુંડલિનીના પ્રમેાધથી પ્રાણના શ્રુમ્હામાં પ્રવેશ તથા ષટ્ચના ભેદ થાય છે, માટે પ્રાણા જય કરવા ઇચ્છનારે યત્નથી મહામુદ્રાદિકના અભ્યાસ કરવા, કે જેથી સુ' મ્હાનું મુખ એટલે અગ્રભાગ રાકીને કુંડલિની સૂતી છે તે પ્રાણાપનની એકતાથી થયેલી ઉષ્ણુતાદ્વારા જાગ્રત્ થઈ જાય. મુખ્ય મુદ્રાએ ખાલીશ છે, ૧ મહામુદ્રા, ૨ મહાબંધ, ૩ મહાવૈધ, ૪ ખેચરી, ૫ ઉડ્ડીયાન, ૬ મૂલબંધ, ૭ જાલંધરબંધ, ૮ વિપરીતકરણી, ૯ વજ્રોલી, ૧૦ શક્તિચાલન, ૧૧ સંક્ષેાભણી, ૧૨ દ્રાવણી, ૧૩ આકર્ષણી, ૧૪ વશી, ૧૫ ઉન્માદ, ૧૬ મહીં કુશ, ૧૭ યુનિ, ૧૮ તયાગી, ૧૯ માંડૂકી, ૨૦ ભુજંગિની, ૨૧ નભ, તે ૨૨ માતંગી, ૧ મહામુદ્રા ડાબા વા જમણા પગની પાનીથી ગુદા અને શિĂદ્રિયની · વચ્ચેના ભાગ જે નિઃસ્થાન તેને યાગ્યરીતે દુખાવીને, જમણા Page #249 -------------------------------------------------------------------------- ________________ રર૬ : શ્રી ગૌસ્તુભ [અગીઆરમી વા ડાબો પગ તેની પાની ભૂમિને અડી રહે એવી રીતે સીધે લાંબા કર, અને તેની આંગળીઓ ઉંચી રાખી પછી તે પગના અંગૂઠાને જમણા વા ડાબા હાથના અંગૂઠા ને તર્જની આંગળીથી પકડી રાખે. પછી ચંદ્રથી વા સૂર્યથી પૂરક કરી પશ્ચાત્ કંઠમાં જાલંધરબંધ કરીને ડાબા વા જમણા હાથના અંગૂઠા ને તર્જની આંગળીથી લાંબા કરેલા પગના અંગૂઠાને પકડી વાયુને ઉપર સુષુણામાં ધારણ કરો. આમ કરવાથી મૂલબંધ પણ થાય છે. નિથાનને (સીવનીને) દબાવવાથી અને જિફાબંધ કરવાથી કુંડલિની શક્તિ સર્પાકાર ત્યજી પાંશરી થઈ જાય છે અને સુષુમ્ભામાં પ્રાણને પ્રવેશ થાય છે, તેથી કુંડલિની શક્તિના બહિ:સ્પંદની મરણાવસ્થા થાય છે. કુંડલિની પિતાને વક્રાકાર ત્યજીને સુષુણાના મુખને ત્યાગ કરી વિષયવાસનારૂપી વિષમય કુકાર કે જે કર્મને અનુસરીને ઈડપિગલામાં વહન થતા પ્રાણુર્પ દ્વારા ઉપજાવતી હતી તેનાથી રહિત થઈ જાગ્રત થાય છે તે તેના બહિ:સ્પંદની મરણવસ્થા કહેવાય છે. પછી તે ધેલા પવનને ધીમે ધીમે રેચક કરી બહાર કાઢો. ઊતાવળે રેચક કરવાથી બલની હાનિ થાય છે. આ મહામુદ્રાના ઉપર કહેલા ચંદ્રા તથા સૂયાંગનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે – - પ્રથમ ચંદ્રાંગ જે ડાબું નાસાપુટ તેમાં અભ્યાસ કરીને પછી સૂયાંગ જે જમણું નાસાપુટ તેમાં અભ્યાસ કરે, ને તે બંને ભાગમાં સરખા કુંભક થાય ત્યારે મહામુદ્રાને અભ્યાસ તે સમયમાટે મૂકી દે, અર્થાત સુરતમાં તેને વિશેષ અભ્યાસ ન કરે. આરંભમાં દશ દશ કુંભક કરી પછી નિયતિ તેમાં યથાશક્તિ વધારે કરી અંતમાં સે સે કુભક કરવા. | ડાબા પગની પાનીને નિસ્થાનમાં લગાડી જમણો પગ સીધે સાબે કરી તેના અંગૂઠાને જમણા હાથની તર્જની આંગળી તથા અંગૂઠાથી પકડી દૃષ્ટિ ભ્રકુટીમાં રાખી ડાબા નાસાપુતારા પૂરક કરી પછી લંધરબંધ કરે, ને ડાબા હાથના અંગૂઠા તથા તેનીવડે Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણુ . ૨૨૭ પણ જમણા પગના અંગૂઠાને પકડવા. કુંભકકાલે પ્રાણાયામના યથાશક્તિ મંત્રો મન માં ભણવા, અથવા સેાથી માંડીને પાંચસેાપર્યંતના એક મનમાંગવા, પછી ઢાખેા હાથ ઊપાડી તે હાથના અંગૂડાવડે ડાબું નાસાપુર દબાવી જમણા નાસાપુટદ્વારા શનૈઃ શનૈઃ રેચક કરવા. ઉપર કહા પ્રમાણે અભ્યાસ કરવા તેને ચંદ્રાંગને અભ્યાસ કહે છે. કુંભકની સંખ્યા શક્તિપ્રમાણે કરવી. આ અભ્યાસમાં પૂરેલે પવન શરીરના ડાબા ભાગમાં સ્થિર રહે છે. જમણા પગને સમેટી તેની પાની સીવનીમાં લગાડી ડામે પગ લાંખેા કરી તેના અંગૂઠાને ડાબા હાથની તર્જની તથા અંગૂડાથી પકડી ષ્ટિ ભૃકુર્દીમાં રાખી જમણા નાસાપુટદ્વારા પૂરક કરી પછી જાલંધરબંધ કરવા, તે જમણા હાથના અંગૂઠા તથા તર્જનીવડે પણ ડાબા પગના અંડાતે પકડવા. કુંભક ચંદ્રાંગના અભ્યાસમાં કહેલી રીતે યથાશક્તિ કરવા. પછી જમણા હાથ ઊપાડી લઈ તે હાથના અંગૂડાવડે જમણું નાસાપુર ખાવી ડાબા નાસાપુટદ્વારા શનૈઃ શનૈઃ રેચક કરવો. ઉક્ત અભ્યાસ કરવા તેને સૂયીંગા અભ્યાસ કહે છે. આ અભ્યાસમાં પૂરેલા વાયુ શરીરના જમણા ભાગમાં સ્થિર રહે છે. ચંદ્રાંગના અભ્યાસમાં જેટલા કુંભક કર્યો હૈાય તેટલા કુંભક આ સૂર્યાંગના અયાસમાં પણ કરવા. મહામુદ્રાના અભ્યાસીને પાપથ્યને વિચાર બહુ આવશ્યક નથી, કારણુ સંપૂણૢ રસ-કડવા ને ખાટા આદિ તેને પચી જાય છે. સૂકું, રસતિ, ) વાસી તથા દુર્જર ભાજન કર્યું ડ્રાય તે પણ તેને અમૃતની પેઠે પચી જાય છે. મહામુદ્રા સિદ્ધ કરવાથી ક્ષયરેાગ, કાઢ, ગુડ્ડાવર્તી, ગુમરાગ, અજીર્ણ, જવર, પ્રમેહ ને ઉદરરોગ નાશ પામે છે. મહાકલેશ જે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ તે અભિનિવેશ તથા તેના ધર્મ જે શાકમાકંદ તેમજ શરીરના ધર્મ જે વૃદ્ધાવસ્થા તથા મૃત્યુ તે પણ આ મુદ્રાથી આત્મસાક્ષાત્કારદ્વારા નાશ પામે છે, માટેજ આ મુદ્રાને સિલેકો મહામુદ્રા કહે છે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨/ શ્રીગૌસ્તુભ [ અગીઆરમી ૨ મહાબંધમુદ્રા ડાબા પગની પાની નિસ્થાનમાં લગાડીને જમણો પગ ડાબા પગના સાથળપર રાખ, ને તે જમણા પગના ઢીંચણપર જમણ હાથને પંજે સારી રીતે ભરાવી દષ્ટિ ભૂકુટિમાં રાખી પછી ડાબા હાથની આંગળીઓથી જમણું નાસાપુટ દબાવી ડાબા નાસાપુટથી પૂરક કરી પવનને શરીરમાં પૂર, ને કાઢી છાતીસરસી રાખી–ાલધરબંધ કરી યથાશક્તિ કુંભક કર, તે વેલા ડાબા હાથને પંજે આ જ પગના હીંચણપર સારી રીતે ભરાવી દેવો. કુંભકકાલે મિશન દબાવી મૂલબંધ કરી–મનને મધ્યનાડીપુષ્ણુ–માં પ્રવેશ * કરાવો. યથાશક્તિ કુંભક કરીને પછી ડાબે હાથ ઉપાડી તેના અંગૂઠાથી કાળું નાણાપુટ દબાવી જમણું નાસાપુટથી મંદ મંદ રીતે રેયક કરી તે વાયુને બહાર કાઢો. આ ચંદ્રાંગને અભ્યાસ થયો. પગે તથા હાથની સ્થિતિ બદલી સૂર્યદ્વારા પૂરક ને ચંદ્રહારા રેચક કરવાથી સૂર્યને અભ્યાસ થાય છે. કુંભકમાં પ્રાણાયામના મંત્રને માનસજપ કર, વા અંકની ગણના મનમાં કરવી. ચંદ્રાંગ અને સૂર્યગમાં કુંભકની સંખ્યા જ્યાંસુધી સમાન થાય ત્યાંસુધી પૂર્વમુદ્રાનું- સાર આ અભ્યાસ ચાલુ રાખો. કેટલાક ગાચા કહે છે કે કંઠમાં થતો જાલંધરબંધ અનુપયોગી છે એટલે ડાહીને છાતીસરસી રાખવાની આવશ્યકતા નથી, પણ આગલ્યા દાંતની ઉપર અને તાળવાની નીચે જીભ રાખવાને બંધ પ્રશસ્ત છે. આ જિબંધથી સુષુણ્ણવિનાની સર્વ નાડીઓની ઊર્ધ્વગતિ રોકાય છે. આ મુદ્રાથી ઈડા, પિગલા અને સુષુમ્સ જે ગંગા, યમુના ને સરસ્વતી કહેવાય છે તેને સંગમ થાય છે, અને મન કેદાર (શિવસ્થાન ) જે ભૂકી તેને વિષે રહે છે. આ મુદ્દાને કઈ યોગીઓ પૂર્ણગિરિમુદ્રા પણ કહે છે. રૂપલાવણ્યસંપન્ન યુવાવસ્થાવાળી સ્ત્રી જેમ ધસીવિના નિષ્કલ છે તેમ મહામુદ્રા અને મહાબંધમુદ્રા પણ મહાધમુદ્રાવિના વ્યર્થ Page #252 -------------------------------------------------------------------------- ________________ * * * * * પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૨૨૯ છે તેથી સાધકની જિજ્ઞાસાની નિવૃત્તિ માટે હવે મહાધમુદ્રાનું નિરૂપણ કરાય છે. ૩ મહાધમુદ્રા મહાબંધમુદ્રામાં કહ્યા પ્રમાણે પગોની સ્થિતિ રાખી એકાગ્રબુદ્ધિવાળા ગોએ નાસિકાનાં બંને છિદ્રોથી પૂરક કરી ત્યારપછી વાયુની ઉપરનીચેની ગતિને જાલંધરબંધથી રાકવી, ને દૃષ્ટિ ભૂમધ્યમાં રાખવી. પછી બંને હાથની હથેળીઓ બંને પડખે ભૂમિને અડાડીને તે વડે શરીરને લગીર ઉચુંનીચું કરવું, ને અનુક્રમે બંને પગની પાનીથી સીવીને દબાવવી. આમ કરવાથી પવન ઇડપિગલાને ત્યાગ કરી સુષ્ણમાં પ્રવેશ કરે છે. ચંદ્રસૂર્યની સાથે સંબંધ રાખનારી ઈડપિગલાને ત્યાગ થવાથી ને અગ્નિની સાથે સંબંધ રાખનારી સુષણુનાડીને પ્રાણને તથા મનને સંબંધ થવાથી યોગીને આત્મસાક્ષાત્કાર દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. ઈડપિગલામાં પ્રાણને સંચાર બંધ પડે એટલે યોગીએ શનૈઃ શનૈઃ રેચક કરવો. આ મહાધમુદ્રાને સાવધાનતાથી ચિરકાલ અભ્યાસ કરવાથી યોગીના ચિત્તમાં અણિમાદિક માસિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. વળી શરીરમાં ઘડપણ આવ્યાથી ચામડીની કરચલી વાળી હોય તે તથા પળી અને ધ્રુજારો (કંપ) પણ મટે છે. દિવસના આઠ પહોર છે, તે પ્રત્યેક પહેરમાં અભ્યાસીએ આ મુદ્રાના આ આઠ કુંભક ઉપર દર્શાવેલી રીતે કરવા. પુણ્યના સમૂહને વધારનારી ને પાપને વજૂની પેઠે નાશ કરનારી આ મુદ્રા છે. ૪ ખેચરી મુદ્રા કપાલની અંતરના છિદ્રમાં જિલ્ફા પ્રવેશ કરે, અને દૃષ્ટિ , ભૂટીના મધ્યમાં રહે તે ખેચરી મુદ્રા કહેવાય છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી કૌસ્તુભ [ અગીઆરમી ખેચરીની ત્રણ ક્રિયા અનુક્રમે કરવી પડે છે, છેદન, ચાલન, અને દેહન. અતિ તીણુ સ્નિગ્ધ અને નિર્મલ એવું લેહનું શસ્ત્ર લઈને પછી તે શસ્ત્રવડે સાવધાનતાથી યુક્તિપૂર્વક જીભના નીચલ્યા મૂલઆગળની (ત્રણ શિરામાંની વચલી) શિરાનું રેમમાત્ર (પાતળા વાળજેટલું) છેદન કરવું. છેદન કર્યો પછી લવણ (મીઠું) અથવા સૈધવ તથા હરડેનું ઝીણું ચૂર્ણ કરીને સાત દિવસ સુધી સાંજે તથા પ્રાત:કાળે છેદન કરેલા ભાગ પર લગાડી જીભને ઊર્વ રાખી જમણું હાથના અંગૂઠાથી, અંગૂઠો નીચેથી ઉપર જાય એવી રીતે, તે ભાગ પર સારી રીતે ઘર્ષણ કરવું. પશ્ચાત ચાલન અને દેહન કરવાં. હઠયોગના અભ્યાસીને અભ્યાસકાલે મીઠું ખાવાને નિષેધ છે માટે તેણે કાથાનું તથા હરડેનું ચૂર્ણ મેલી ઘર્ષણ કરવું. હઠાભ્યાસી ન હોય અને જે એકલી ખેચરી મુદ્રા સાધતે હેય તેને લવણનો નિષેધ નથી. પછી આઠમે દિવસે વળી રેમમાત્ર અધિક છેદન કરવું. વળી પૂર્વોક્તરીતે સાત દિનપર્યત ફરીથી લવણ તથા હરડેનું ચૂર્ણ ઘસવું. એમ છ મહિનાસુધી સૂકી ભૂમિવાળી ગુફામાં કિવા અતિપવન ન લાગે એવા સ્થાનમાં નિવાસ કરી યુક્તિપૂર્વક અભ્યાસ કરે તે જીભની નીચેની શિરાને બંધ જે જીભને કપાલની અંતરના છિદ્રમાં જતી અટકાવે છે તેને નાશ થાય છે. સાધકે અભ્યાસકોલમાં માત્ર શાકરસહિત દૂધખાનું જ ભોજન કરવું એ વિશેષ ઉત્તમ છે. એમ નજ બની શકે તે ખાટા, અતિતીખા, અતિખારા, તથા કઠણ પદાર્થોને ત્યાગ કરી પ્રવાહી ને કેમલ પદાર્થ ખાવા. બંને હાથના અંગૂઠા તથા બંને તર્જની આંગળીથી જીભને પકડીને ડાબીજમણ હલાવવી તે ચાલન, અને બંને હાથના અંગૂઠા તથા બંને તર્જની આંગળીથી ગાયના આંચળને દેવે છે એવી રીતે જીભને ખેંચીને જ્યાં સુધી તે બહાર નીકળીને ભ્રકુટીના મધ્યમાં ૧ ઉંચી જાતનું નસ્તર આ કામમાં વિશેષ ઉપયોગી થશે. Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] . પ્રાણાયામનિરૂપણ . ૩૧ અડે ત્યાં સુધી તેને લાંબી કર્યા કરવી તે દોહન 'ઉક્ત વિધિથી છેદન, ઘર્ષણ, ચાલન તથા દેહનને છ માસ સુધી અભ્યાસ કરવાથી બેચરીમુદ્રાની સિદ્ધિ થાય છે. - નાસિકાના અગ્રભાગપર પહોંચે એટલી જીભની લંબાઈ વધ્યા પછી સાધકે સ્વસ્તિકાસને બેસી શ્વાસની ગતિ ધીમી પાડી ઉડ્ડયાન બંધ રાખી કપાલકુહરમાં ( કપાલની અંતરનું છિદ્ર જેમાં ઈડા, પિંગલા તથા સુષણનું વહન થાય છે તેમાં ) જમણે હાથની તર્જન દ્વારા કિવા અંગૂઠદ્વારા જિને પ્રવેશ કરાવે. ' તાળવાની સમીપના છિદ્રમાં જાય એવી રીતે જિને ઊર્વે લંબાવીને એક ઘડીમાત્ર ખેચરી મુદ્રા કરી જે ગી સ્થિત રહે તે યેગીને, ચિરકાલ અભ્યાસ થયે, સર્પ, ને વીંછી આદિ વિષવાળાં જંતુઓનું વિષ ચડતું નથી અને વ્યાધિથી તથા વૃદ્ધાવસ્થાનાં ચિનથી (ચામડીની કરચલી વળવી તથા પળી આવવાં તેથી) એ મેગી મળે. થાય છે. ખેચરી મુદ્રા જાણનારને તે અભ્યાસના પરિપાકે રોગ, મરણભય, આલસ્ય, નિદ્રા, સુધા, તૃષા ને મૂચ્છ એ પરાભવ કરી શકતાં નથી; તે કર્મથી લોપાત નથી; અને કાલ પણ તેને બાધા કરી શકતા નથી. જીભ તથ અંતઃકરણનું સાભિમાન અણુ શરીરમાંના આકાશમાં એટલે ભકટીના છિદ્રમાં જાય છે માટેજ કપિલાદિક મહાસિદ્ધોએ આ મુદ્રાનું નામ ખેચરી મુદ્રા પાડયું છે. - જે યોગીએ તાળવાની સમીપનું છિદ્ર ખેચરી મુદ્રા કરીને ઢાંકી દીધું હય, જે વલીમુદ્રા જાણતો હેય, ને જેણે અપાનને જય કર્યો હોય તે યોગી સ્ત્રોની સાથે આલિંગન કરીને રહ્યો હોય તે પણ તેનું વીર્ય ખલિત થતું નથી. કદાચ પ્રમાદથી વાર્તાશય Page #255 -------------------------------------------------------------------------- ________________ - - - * ૨ટર શ્રી ગૌસ્તુભ [ અગીઆરમી માંથી બિદુ ચલિત થાય છે તે વાલીમુદ્રાવકે તેનું ઊર્ધ્વ આકર્ષણ કરી લે છે. જે તાળવાની સમીપના છિદ્રની સંમુખ જીભ લગાડીને સ્થિર રાખે તે તાળવાની ઉપરના ભાગના છિદ્રમાંથી જે ચંદ્રામૃત ઝરે છે તે જીભઉપર પડતાં તેનું પાન થયાથી એક પખવાડીઆમાં તે યેગી મૃત્યુભયને જિતી લે છે. જે યોગીનું શરીર ચંદ્રામૃત કરીને પૂર્ણ હેય તે યોગીના શરીરને તક્ષક નાગ કરડે તે પણ તેનું વિષ ચઢતું નથી. જેવી રીતે લાકડાં હોય ત્યાં સુધી મારો નાશ પામતો નથી, ને બત્તિસહિત તેલ હોય ત્યાં સુધી પ્રતિકૂલ સામગ્રીને અભાવે દી ઓલવાત નથી તેવીજ રીતે જ્યાં સુધી શરીર ચંદ્રામૃતથી પૂર્ણ હોય ત્યાં સુધી જીવ તેનો ત્યાગ કરતા નથી. જીભ ઉપર ચંદ્રામૃત પડવાથી યોગીને અનંત જાતના સ્વાદને અનુભવ થાય છે, જેમાંના મુખ્ય સ્વાદને ક્રમ પ્રાયશ: આ પ્રમાણે હોય છે.–ખા રે, કડ, ખાટો, દૂધજે, દ્રાક્ષારસ જેવો ને ધૃતજે. આ સર્વ સ્વાદેને અનુભવ થઈ ગયા પછી અભ્યાસીને અમૃતને અનુભવ થાય છે. જેને સ્વાદ સ્વસંવેદ્ય (પિતાને પિતાના અનુભવથી યથાર્થ જણાય તે) છે. મેરુપર્વતની પેઠે બધાથી ઉંચી જે સુષુમણે તેના ઉપયા ભાગમાં જે છિદ્ર છે તેમાં ચિંતામૃત રહે છે, અને તે પકવાથી મનુષ્યનું મૃત્યુ (બલાકારે પ્રાણવિયેગ) થાય છે, એટલા માટે ખેચરી મુદ્રા સાધી સાધક જે તેને ટપકવું અળસાવે છે તે સાધકના દેહનું લાવણ્ય વધે છે, અને વજના જેવી દઢતા તેને શરીરમાં આવે છે. ઈડા, પિંગલા, સુબ્રુષ્ણ, ગાંધારી ને હરિતજિ એ પાંચ નાડીઓને પ્રવાહ ઉપર ચાલે છે. સુષુષ્ણુના પ્રવાહથી સંયુક્ત અને પિતાની શુદ્ધિવડે આત્માને સાક્ષાત દેખાડનાર જે આગળ જણાવેલું છિદ્ર (સુબ્રુષ્ણુને અગ્રભાગ) તે ત્યરૂપ (દક્ષરહિત) હેવાથી અવિદ્યાને નાશ કરે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૨૩) જેમ સૂષ્ટિમાં સર્વ બીજમંત્રમાં શ્રેષ્ઠ બીજમંત્રરૂપ * કાર મુખ્ય છે, અન્ય સર્વ દેવતાઓમાં શ્રી ઈશ્વર મુખ્ય છે ને જાગ્રદાદિ ચિત્તની ચાર અવસ્થામાં મને”ની અવસ્થા મુખ્ય છે તેમ અન્ય સર્વ મુદ્રાઓમાં ખેચરી મુદ્રા મુખ્ય છે. જે જિનું છેદન કર્યા વિના જ ખેચરીને અભ્યાસ કરવો હોય તો તે નીચે પ્રમાણે કરો – જ્યારે શિશિરઋતુના પંદર દિવસ શેષ રહે ત્યારે નીચેના ક્રમ પ્રમાણે ખેચરીમુદ્રાના અભ્યાસને આરંભ કરવો, અને પછી અઢી માસંપર્યત દિવસમાં ચાર વાર એ અભ્યાસ ચાલુ રાખવો. નીચે કહેલે સમયે યથાવિધિ અભ્યાસ કરવાથી તેટલા સમયમાં ખેચરી મુદ્રાની સામાન્ય સિદ્ધિ થશે. સવારના સાત વાગે ને દશ વાગે, તથા સાંજના ચાર વાગે ને આઠ વાગે એમ પ્રત્યેક દિવસે ચાર વાર અભ્યાસ કરવો. પૂર્વાણના બે સમયના અભ્યાસમાં પ્રત્યેક અભ્યાસ અઢી અઢી ઘટિકાપર્યત (એક એક કલાસુધી ) કરે, ને અપરહણના બે સમયમાં પ્રત્યેક અભ્યાસ સવા સવા ઘટિકાપર્યત ( અર્ધા અર્ધા કલાક સુધી) કર . પ્રથમ જમણા હાથની પ્રથમની ત્રણ આંગળીઓ પર થોડું માખણ લઈ ખિને બને તેટલી બહાર કાઢી જિલ્લામૂલપર પુનઃ * સૃષ્ટિને સર્વ વ્યવહાર શાસ્ત્રાધારે ચાલે છે, એ શાસ્ત્રની પૂલ ઉત્પત્તિ વૈખરી વાણીથી થઈ છે; એ વૈખરી મધ્યમાંથી, મધ્યમા પયંતીથી ને પયંતી પરાથી ઉત્પન્ન થયેલી છે. એ ચાર વાણીનું તેમજ મનુષ્યની તથા સૃષ્ટિની ચાર અવસ્થાનું પ્રણવ એ સાંકેતિક ચિહન છે માટે જ તે સૃષ્ટિમાં અતિક બીજમંત્રરૂપે ગણાય છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રીયોગકૌસ્તુભ [ અગીયારમી પુનઃ તે આંગળીઓ વડે ઘર્ષણ કરવું. પછી જીભને ઊપાડી, અવળી પાછી વાળી, જમણા હાથના અંગૂઠાવડે જીભની નીચેની વચલી શિરાપર નીચેથી ઉપર જાય એવી રીતે માખણવિના સારી રીતે ભાર દઈ ઘર્ષણ કરવું. પછી ઉપરના પ્રયોગમાં કહેલી રીતે ક્રમથી ચાલન તથા દેહન કરવું. ઘર્ષણ વિશેષ સમય કરવું, ને ચાલન તથા દેહન થોડા સમય કરવું. આમ અભ્યાસ કરતાં કરતાં જયારે નાસિકાના અગ્રભાગપર પહોંચી શકે એટલી જિ ની લંબાઈ થયેલી જણાય ત્યારે જમણા હાથની તર્જનીના કિવા ગૂઠાના આધારવડે જિહુને કપાલકડરમાં ચઢાવવાને અભ્યાસ કરવો. થોડા દિવસ એ પ્રમાણે કરી પછી તર્જનીના કિવા અંગૂઠાના આધારવિનાજ તે પાલકુતરમાં પ્રવેશ કરે એમ યત્ન કરે. આમ થવા માંડે એટલે જિને કપાલકુવરમાં વિશેષ સમય રાખવાને યત્ન કરો. જિને પ્રવેશ થઈ અધ ઘટિકાપર્યત (બાર મિનિટ સુધી) તે કપાલકુદરમાં સુસ્થિર ન થઈ શકે ત્યાંસુધી કપાલકુહરમાંથી ટપકતા રસને બહાર કાઢી નાંખવે, ને પછી તેનું પાન કર્યા કરવું અને તેમાંના સ્થૂલભાગને માત્ર બહાર કાઢી નાંખો. ત્રિકુટીની અંતરને દેશ જ્યાં જિને અગ્રભા સ્થિર રાખવામાં આવે છે ત્યાં અમૃતનું સ્થાન છે, શ્રીધ્યાન દૂપનિષદ્દમાં પણ નીચેની શ્રુતિથી એમજ કહ્યું છે – भ्रुवोर्मध्ये ललाटस्तु नासिकायास्तु मूलतः अमृतस्थानं विजानीयाद्विश्वस्याऽऽयतनं महत् ॥ ભાવાર્થ-બંને જૂની મધ્યે લલાટને એક દેશ જ્યાં નાસિકાને ઉપરને ભાગ આવી મળે છે તેને અમૃતસ્થાન જાણવું. તે સમગ્રના મહસ્થાનરૂપ-બ્રહ્મરૂપ-છે. પ્રાણને ખેંચીને જૂના મધ્યમાં લાવવાની યુક્તિ શ્રીધ્યાનબિંદૂપનિષદ્દમાં નીચે પ્રમાણે કહી છે – Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણુ " यथैवोत्पलनालेन तोयमाकर्षयेत्पुनः । तथैवोत्कर्षयेद्वायुं योगी योगपथे स्थितः ॥ १ ॥ अर्धमात्रां रज्जुं कृत्वा कूपभूतं तु पंकजम् । कर्षयेन्नालमार्गेण भ्रुवोर्मध्ये नयेल्लयम् ॥ २ ॥ ભાવાર્થ:—જેવી રીતે કમલના નાલવડે પાણીનું આકષ કરવામાં આવે છે વીજ રીતે અંતે બ્રૂના મધ્યમાં અહંત્તિ રાખીને યેગી પ્રાણવાયુને આધાર િચક્રથી ઉપરની ભૂમિકાને પમાડે, અર્ધમાત્રાને રજ્જુ કરીને કૂપરૂપ કમલમાંથી સુષુમ્હામાર્ગવડે પ્રાણનું આકર્ષણુ કરે, ને તે બંને જૂની મધ્યે લીન કરે. ૨૩૪ ૫ ઉડ્ડીયાનમુદ્રા આ મુદ્રાવડે ઉદરમાં રાલા પવન મધ્યનાડીવાટે ( સુષુમ્હામાં થઇને) બ્રહ્મરંધ્રભડી ઊડી જાય છે, અને આકાશમાં ( સા ટૂંકમાં ) ગમન ૨ે છે માટે આ મુદ્રાનું નામ યાગીઓએ ઉડ્ડીયાનમુદ્રા પાડયું છે. મહાન પરૂિપ જે પ્રાણવાયુ તે આ મુદ્રાથી અનાયાસે સુષુમ્હામાં ગતિ કરે છે, અને પ્રાણાપાનની ગતિ રાકાય છે માટે આ મુદ્રાને યાગીએ. ઉડ્ડીયાનબંધ પણ કહે છે. નાભિના ઉઠ્યા તથા નીચયા ભાગને, ખરડાને અડી જાય એવી રીતે ખલપૂર્વક પાછા ખેંચવાની ક્રિયાને ઉડ્ડીયાનખંત્ર કહે છે, સિંહરૂપ આ બંધ મૃત્યુરૂપી હાથીની નિવૃત્તિ કરનારા છે. હિતને ઉપદેશ કરનાર જે શ્રીગુરુ તેમની પાસેથી શીખી ચિરકાલપર્યંત જો આ બંધને અભ્યાસ નિરંતર કરે તા તે વૃદ્ધ પુરુષ હાય તાપણુ યુવાવસ્થાવાળાના જેવા દેખાય છે. ૬ મૂલબંધમુદ્રા એમાંની કાઇ પણ એક પાનીવડે સીવની દાખી તથા શ્રી Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રીયેાગકૌસ્તુભ [અગીઆરની “જાની મેઢુપર ાિ સાથળના મૂલપર રાખી શુદ્દાને ઊર્ધ્વ તથા નાભિને મેદંડભણી સારી રીતે અલપૂર્વક સંક્રાચી અપાનવાયુને ઉંચા ચઢાવવા તે મૂલબંધમુદ્રા કહેવાય છે. કેડ તથા ઢગરાને આગળ કાઢી એક ૠગની પાનીથી મુદ્દાને દબાવી ખીજો પગ સાથળના મૂલપર રાખી સીધી રીતે એસી અપાનને ઊર્ધ્વ ખેંચવાથી પુ! આ બંધ થાય છે. સ્વાભાવિક રીતે જેની નીચી ગતિ છે એવા જે અપાનવાયુ તેનું મૂલાધારનું ( ગુદાનું ) સંકોચન કરી ખલથી ઊર્ધ્વગમન કરાવવું, અર્થાત્ પ્રાણાપાનને સંયાગ કરાવી તેની સુષુમ્હામાં ગતિ કરાવવી તેનું નામ મૂલબંધ છે. આ ક્રિયાથી મૂલસ્થાનનું ખુદાનું ) સારી રીતે öધન થાય છે માટે યાગીઓએ તેનું નામ મૂલબંધ પાડયું છે. મૂલબંધના અભ્યાસથી જો ધાતુક્ષય, અંધકાશ, જઠરાગ્નિનું મંપણું, તે નાદનું મંદપણું થાય, અને બકરાની લીંડીઓજેવા મલ ઊતરે તા અભ્યાસીએ જાણવું જે મને મૂલબં યથાર્થ આવડતા નથી; અને જો ધાતુપુષ્ટિ, સમ્યક્ મલશુદ્ધિ, જ રાશિની પ્રદીપ્તિ તે નાદની અભિવ્યક્તિ થાય તા અભ્યાસીએ જાણવું જે મને મૂલબંધ સારી રીતે આવડ્યો છે. આ મુદ્રાથી પ્રાણ, અપાન, નાદ તથા બિંદુનું (નાદની અંતાવસ્થારૂપ સમ ધ્વનિનું) એકત્ર થાય છે. પ્ર ણવાયુની ઊર્ધ્વગતિ છે, અને અપાનવાયુની અર્ધાગૃિત છે. એ એની એકતા સુષુમ્હામાં થવાથી અનાહતનાદની ( સુષુમ્હામાં પ્રાણપ્રવેશ પવાથી સાંભળવામાં આવતા ધ્વનિવિશેષતી) પ્રકટતા થાય છે, અને તેને—પ્રાણાપાનને— હૃદયની ઉપર લઈ જવાથી નાબિંદુની એકતા થષ્ટ એ ચારે મસ્તકમાં ( ભારંગમાં ) પ્રવેશ કરે છે, તે તેથી યાગ સિદ્દ થાય છે. નિત્ય મૂલબંધમુદ્રા કરવાથી જ્યારે અપાનવાયુની તથા પ્રાણુવાયુની એકતા થાય ત્યારે મૂત્ર તથા વિષ્ઠા શરીરમાં મલરૂપે રહેવા પામતાં નથી. ચિરકાલપર્યંત નિરંતર આ બંધ કરવાથી અભ્યાસી વર્ષે બૃદ્ધ હોય તાપણુ તે યુવાવસ્થાનાં ચિહ્નોવાળા થઈ જાય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] પ્રાણાયામનિરૂપણ ૨૩૯ મૂલબંધ કરવાથી અપાનવાયુ ઉપર ચાલવા લાગે છે, ને તે ઉપર ચાલીને નાભિની નીચે ત્રિકોણાકાર અગ્નિમંડલ છે તેમાં પ્રવે કરે છે. આથી જઠરાગ્નિની જવાલા વધી જાય છે. પછી તે અમિ અને અપાનવાયુ એ બંને પ્રાણવાયુમાં જાય છે તેથી અગ્નિનું અત્યંત પ્રદીપન થાય છે. અગ્નિને પ્રદીપન થવાથી સૂતેલી કંડલિની–શક્તિજાગ્રત થાય છે. સૂતેલી સપિણી જેમ લાકડી મારવાથી સીધી થઈ જાય તેમ તે સીધી થઈને સુષુણામાં પ્રવેશ કરે છે. કુંડલિનીને જાગ્રત કરવા માટે મૂલબંધ ઉપયોગી છે માટે યોગાભ્યાસીએ દિનદિનપ્રતિ સર્વ કાલમાં તેને યથાશક્તિ અભ્યાસ કરવો આવશ્યક છે. ૭ જાલંધરમુદ્રા કંડને સંકોચ નીચે નમાવી કાઢીને હૃદયથી ચાર આંગળ છે દઢપણે રાખવી તે જાલંધરમુદ્રા–જાલંધરબંધ–કહેવાય છે. આ બંધ શરીરમાંની નાડીઓના સમૂહને બાંધે છે તેમજ કપાલની અંતરના છિદ્રમાં જૈ ચંદ્રામૃત રહે છે તેને નીચે જતું અટકાવે છે માટે આ મુદ્રાનું નામ જાલંધરબંધ પણ કહેવાય છે. કંડને નીચે નમાવી જાલંધરબંધ કરવાથી ચંદ્રામૃત જઠરાગ્નિમાં પડતું નથી, પ્રાણવાયુ અન્ય નાડીમાં પ્રવેશ કરી પ્રાપ પામત નથી, અને કંઠનું દઢ સંકોચન થવાથી ઈડપિગલાના વહનનું પણ સ્તંભન થાય છે. મૂલબંધથી અપાનની ઊર્ધ્વગતિ થાય છે, જાલંધરબંધથી ઈડપિગલાનું વહન - તંભન પામે છે, અને ઉડ્ડયાન બંધથી શરીરમાંને, વાયુ સુષુચ્છામાં ગમન કરે છે. પૂર્વોક્ત યુક્તિઓથી પ્રાણવાયુ સ્થિર થઈ જાય છે. અર્થાત બ્રહ્મરંધમાં સ્થિતિ કરીને રહે છે. અને પ્રાણલય કહે છે. પ્રાણુના લયથી મૃત્યુભય, જરા, રોગ, ત્રિવલ્લી, તવાલ, મૂછ ને આલસ્યાદિત નાશ પામે છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રીયાગાસ્તુભ [ અગીઆરમી કંઠને સંકોચ કરવાથી ઈડપિગલાનું તંભ થાય છે તેમજ વિશુદ્ધનામનું ચક્ર બંધન પામવાથી શરીરમાંહેના સોળ આધારેનું પણ બંધન થાય છે. અંગૂઠ, ઘુંટી, જાનું, સાથળ, સીવની, લિગ, નાભિ, હૃદય, ગ્રીવા, (ડેક,) કંક, જીભ, નાસિકા, ભકટી, લલાટ, મૂર્ધા અને બ્રહ્મરંધ્ર એ સોળ આધાર કહેવાય છે. ' ઉપર કહેલા ત્રણે બંધે શ્રેષ્ઠ છે, માદિક મહાસિદ્ધોએ તથા વસિષ્ઠાદિક મહામુનિઓએ પણ તેનું સેવન કરેલું કહેવાય છે. તે બંધે સંપૂર્ણ હઠાગના ઉપાયોની સિદ્ધિને પ્રન્ટ કરનારા છે. પિતાનું મુખ ને છેક સારી રીતે આગળ નમાવીને બેસવું તે પૂજાલંધરબંધ, પિતાની ડેક ને માથે સારી રીતે પાછળ નમાવીને બેસવું તે પશ્ચિમ જાલંધરબંધ, પિતાની ડેક છે માથું જમણું ખંભાભણી સારી રીતે નમાવીને બેસવું તે દક્ષિણાલંધરબંધ, પોતાની ડાક ને માથું ડાબા હાથભણી સારી રીતે નમાવીને બેસવું તે વામજાલંધરબંધ, ને પિતાની ડોક તથા માથું યાર ખૂણાઓમાંના કઈ એક ખૂણભણ નમાવીને બેસવું તે વકજાધિરબંધ કહેવાય છે. આ બધેથી નાડીઓની સરલતા થાય છે. માથાને ડાબી જમણી બાજુએ ફરગ્યા કરવું તે મસ્તકબ્રમણ અને માથાને ઊંચુંનીચું કર્યા કરવું તે મસ્તકારહાવરોહ વા શિરેધૂનન કહેવાય છે. ૮ વિપરીતકરણમુદ્રા : તાળવાના મૂલમાં સુધારૂપ ચંદ્રમા છે, તેમાંથી થોડુંઘણું અમૃત નિસ ઝર્યા કરે છે, તે અમૃતને નાભિમાં રહેલ જે અગ્નિરૂપ સૂર્ય તે ગ્રાસ કરે છે, તેથી દેહ વૃદ્ધાવસ્થાયુક્ત થાય છે. આ નાભિઆગળના સૂર્યને ઉપર રાખ, અને તાલુસ્થાન આગળના ચંને નીચે રાખે તેને વિપરીતકરણમુદ્રા કહે છે. આ મુદ્રા રાવિત શ્રીગુરુના વાક્યથી સિદ્ધ થાય છે, અન્યથા એટલે માત્ર Page #262 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મા] પ્રાણાયામનિરૂપણ શા*શ્રવણ આદિ ઉપાચેાથી તે સિદ્ધ થતી નથી. આ મુદ્રાન. અભ્યાસીને જઠરાગ્નિનું વિશેષ પ્રદીપન માટે તેણે ઇચ્છાપૂર્વક જમવું જોઈએ, જો તે થાડું ભાજન રાગ્નિ તેના દેને ખાળવા માંડે છે. ૨૩૯ થાય છે કરે ત માથું પૃથ્વીપર રાખી બંને હાથના આંકડા ભીડી માથાને અડાડી રાખી પાને અધર રાખવા તે વિપરીતકરણીમુદ્રા કહેવાય છે. આ અભ્યાસની વૃદ્ધિ કરવામાટે પગને ભીંતને આધારે રાખવા તે વચ્ચે વચ્ચે બંને હાથની તર્જનીથી નાભિ દબાય એમ કેની ઉપરના ભાગના બંને દ્વાર ના પંજાથી દબાવતા જવું. પહેલે દિવસે આ મુદ્રા ક્ષણવાર ( થોડા સમય ) રાખવી, ને ત્યાર પછી ધીમે ધીમે તેને વધારે અભ્યાસ રવા, આ મુદ્રાના અભ્યાસથી ત્રિવલ્લી તથા પળીયાં નાશ પામે છે, તથા વીર્યની ઊર્ધ્વગતિ થાય છે. આ મુદ્રાને ખીજી રીતે પણ અભ્યાન થઈ શકે છે તે આ પ્રમાણે:—પ્રથમ શવાસન કરી પછી અંતે ડાથેા કેડમાં ભરાવી કાણીના પાછળના ભાગેા, સ્કંધ, ગળાની પ છળતા ભાગ તે માથાની પાછળના ભાગ એમના ટેકાવડે શરીરને અહર રાખવું. આ અભ્યાસ એક પ્રહરસુધી કરવામાં આવે તા છએક માસમાં અભ્યાસીના શરીરસામર્થ્યની વૃદ્ધિઉપરાંત તેના અંત:કરણમાં જ્ઞાનની યાગ્યતાના લાભ થવાથી તેને કાલના જય કરવાનું સામર્થ્ય પ્રપ્ત થાય છે. ' ૯ વોલીમુદ્રા શિસ્તના દ્રિમાં પ્રવેશ કરી શકે એવી જાડાઈવાળા ચૌદ ગળ લાંખેા, સીધા અને સુંવાળા સીસાને ગજ સિદ્ધ કરાવવા. તેના આગળતા ભગ અર્ધગાલના જેવા રાખવા. પછી ઉપસ્થદ્રિયના માર્ગ શુદ્ધ કરવામાટે ધીમે ધીમે તે ગુજને થુંકવાળા વા તલના તેલવાળા કરીને શિસ્તના દ્રિમાં પ્રતિદિન એક એક આંગળ વધારે નાંખતા જવાના અભ્યાસ કરવા; એટલે પહેલે દિવસે તે એક આંગળ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦. શ્રીયેગકૌસ્તુભ [ અગીઆરમ નાંખવા, ને ખીજે દિવસે તે બે આંગળ નાંખવા, એમ કરતાં કરતાં આર આંગળ અંતર જવા માંડે ત્યાંસુધી તે અભ્યાસ કરવા. જે અભ્યાસી ધારે તેા તે એક વા એ દિવસે પણ આખા ગજતા પ્રવેશ કરાવી શકે છે. પછી તે ગજના જેવી વચ્ચેથી પેાલી અને લીસી રૂપાની સળી સિદ્ધ કરાવેલી હાય ને જેની પાછળના છે આંગળા ભાગ વાદ્યા રાખ્યા હાય તેને આગયા ભાગ શિશ્નની અંતર પ્રવેશ કરાવી પછી નાના ધમાના છેડાના ભાગ પેલી સળીના પાછા ભાગના બહારના છિદ્રમાં સારી રીતે નાંખી ધમાાટે કુંકા મારવી, આમ કરવાથી ઉપસ્યંદ્રિયને મૂત્રાશયસુધીના માર્ગે શુદ્ધ થાય છે, તે વીર્યાશયનું છિદ્ર દૃઢ થાય છે. થાડી લઘુશંકા કર્યા પછી મૂત્રને પાછું ખેંચવું, પછી પાછું છેાડવું, ને વળી તેને પાછું ખેંચવું, એમ કટકે કટકે લઘુશંકા કરવાથી પણ મૂત્રમાર્ગ શુદ્ધ થાય છે. આ ક્રિયા સાધ્ય થયા પછી ખેચરીમુદ્રા તથા કુંભક જેણે સિદ્ધ કરેલ હાય એવા યેગીએ શિશ્નવાટે પ્રથમ પાણીને ઉપર ચડાવતાં શીખવું, મૈં ત્યારપછી ઉપસ્થંદ્રિયને માર્ગે દૂધ કિવા સાધક ને ગૃહસ્થાશ્રમી હાય તા તેણે વીર્યનું આકર્ષણુ નીચે જણાવ્યા પ્રમાણે કરવું:જો દૂધ ચડાવવું હાય તા તે પાણીની પેઠે જ ચઢાવવું. ― વીર્યને ખેંચીને ઉપર ચઢાવવાની રીત આ પ્રમાણે છેઃ— મૈથુનના અંતમાં ખેયરીમુદ્રા તથા ઉડ્ડીયાનબંધદ્વારા શિશ્નમાંના પાનને ઊર્ધ્વ આકર્ષી શિશ્નના મુખપર્યંત આવેલા વીર્યને કિા સ્ત્રીની ચેાનિમાં પડેલું વીર્ય તથા સ્ત્રીનું રજ એ બંનેને શિનેંદ્રિયના છિદ્રવારે શનૈઃ શનૈઃ ઉપર વીકેંશયમાં ખેંચી લેવાં. ગૃહસ્થના ઉપર જણાવેલા વજ્રોલીના અભ્યાસમાં જે એ વસ્તુ ચામશાસ્ત્રમાં કહી છે તે ધનહીન માણસને દુર્લભ છે; એક તા સ્ત્રીસંગ કર્યા પછી શિન્નેંદ્રિય નિર્બલ થઈ જાય માટે દૂધ પીવું જોઇએ તે પહેલી તથા આજ્ઞાપ્રમાણે વર્તનારી વિનયી સ્ત્રી જેઈએ તે ખીજી. Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૨૪૧ વોલીના નિર્દોષ રીતે અભ્યાસ કરનાર હાય તેના શરીરમાં વીર્યના સ્તંભનથી સુધ ઉપજે છે તેમજ જ્યાંસુધી મનુષ્યનું બિંદુ (વીર્ય) સ્થિર રહે ત્યાંસુધી તેને કાલનું પણ ભય લાગતું નથી. જો ચિત્ત ચલ યમાન થાય તેા પુરુષનું વીર્ય ચલાયમાન થાય છે. અને જો ચિત્ત સ્થર થાય તા તેનુ વીર્ય પણ સ્થિર થાય છે. વીર્ય ચિત્તને આધારે છે, અને જીવન વીર્યને આધારે છે, માટે વિવેકી પુરુષ અવશ્ય વીર્યનું રક્ષણ કરવું જોઇએ. વોલીના અભ્યાસની સિદ્ધિથી રૂપ લાવણ્ય તથા ખલ વધે છે, અને ઉક્ત વિધિધી કથનમાત્ર ભાગ ભગવતાં છતાં પણ પરિણામે તેનું ચિત્ત વાસનારહિત થવાથી તેને મેાક્ષ થાય છે. પુણ્યવાન, ધીર, તત્ત્વદર્શી, પ્રાણના તથા મનના જેણે જય કર્યાં છે એવા ને મત્સરરહિત યેાગસાધકનેજ આ અભ્યાસની સિદ્ધિ થાય છે, અન્યને તેની સિદ્ધિ થતી નથી. સહજોલી તથા અમરેાલી એ વજ્રોલીના અવાંતરભેદ છે. માં ભેદ ન હેાવાથી તથા સાત્ત્વિક સાધકને તેની અગત્ય ન હેાવાથી અહીં તેનું વર્ણન આપ્યું નથી. આમાં વર્ણવેલાં શસ્ત્રોના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલાં તેના ચિત્રા ત્રુએ. 1૦ શક્તિચાલનમુદ્રા કુંડલિની, ભુજંગી, શક્તિ, શ્વરી, કુટિલાંગી, કુંડલી, અરુંધતી, અંકનાલ ને ઔઘટઘાટ એ નવ પર્યાય (એક અર્ચના વાચક શબ્દો) છે. જેવી રીતે માણુસ કૂંચીવતી ખલપૂર્વક કમાડ ઉધાડે છે તેવી રીતે યાગી હઢાભ્યાસથી કુંડલિનીવડે માક્ષનું દ્વાર જે સુષુમ્હાના માર્ગ તેનું ભેદન કરે છે. સર્વે દુઃખથી રહિત પરમાત્માની અભિવ્યક્તિનું સ્થાન જે બ્રહ્મરંધ્ર તેમાં સુષુમ્હાવાટે જવાય છે. તે સુષુમ્હાના મુખઆગળ (પ્રવેશમાર્ગમાં) પેાતાનું મોઢું રાખી તેને રાકીને પરમેશ્વરી ૧૬ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર શ્રીગકૌસ્તુભ [ અગીઆરમી કુંડલિની શક્તિ કંદના ઉપલ્યા ભાગમાં લેગીના મોક્ષને અર્થે અને મૂઢના બંધનને અર્થે સૂતી છે. યોગી આ કુંડલીને ચલાયમાન કરીને અવિદ્યાના અતિક્રમણવડે મુક્તિ પામે છે, અને મૂઢ માણસ આ કુંડલિને જાણ નથી માટે યોગાભ્યાસના અભા બંધનમાં સ્થિત રહે છે. આ કુંડલીને જે જાણે છે ને તેને ચલાયમાન કરે છે તેને ગવેત્તા જાણ, કેમકે બધા ગતંત્રમાં કુંડલીને જાણી તેને જગાડી તેને સુષુષ્ણમાં પ્રવેશ કરાવવાને હોય છે. - પિડમાં બ્રહ્મરંધ્ર એ સુષુણ્ણાનું સ્થૂલભૂલ અને નાભિ એ સુષ્ણુનું સ્થૂલ મુખ છે. બ્રહ્મરંધથી નાભિસંધ ના સુપુર્ણીમાર્ગને ઉપનિષદ્દમાં વિદતિ કિવા નાંદનમાર્ગ કહે છે. - શરીરમાં કુંડલી સર્પ જેવી કુટિલ એટલે વાંકા આકારવાળી છે. જે પુરુષે કુંડલી ચલાયમાન કરી તે અવિદ્ય ની નિવૃત્તિવડે નક્કી મુક્ત થાય છે, જ્યાં સુધી તે શરીરમાં સૂતી છે ત્યાં સુધી જીવ પશુસમાન છે, ને અન્ય કરોડ સાધનથી પણ તેને બદાશાન થતું નથી. ઈડપિગલાની વચમાં રહેલી જે સુષુણું તેના માર્ગમાં અનશત્રતવાળી (ભૂખી રહેનારી) બાલરંડા (કુંડલિના) રહેલી છે. તેને યેગી બલાત્કારથી ગ્રહણ કરે છે. સૂઈ રહેલી કુંડલીને પુછે પકડી જગાડીને એટલે તેની નિદ્રાને ત્યાગ કરાવીને તેને હઠથી ઉપર સ્થિર રાખી બ્રહ્મરંધ્રમાં લઈ જવાથી ગીને મેક્ષ મળે છે. પુછ પકડી કુંડલિનીને જગાડવાની ક્રિયા ને તેનું રહસ્ય શ્રી ગુરુમુખથી જાણવું જોઈએ. સાંજ સવાર સૂર્યનાડીથી પૂરક કરી પરિધાનયુક્તથી (સિદ્ધાસને બેસી બંને હાથની તર્જનીઓ વડે પિતાની નાભિ દબાવી બંને હાથના અંગૂડા કેડપર રાખી પિતાના મસ્તકને સે વર સામાન્યવેગથી ઉંચુંનીચું કરવારૂપ ઉપાયથી) કુંડલિનીને ગ્રહણ કરીને ચાર ચાર ઘડી તેને ચારે ભણીથી ચલાયમાન કરવાથી તે સુષુમણામાં કાંઈક ઉપર ચઢે છે. આમ થવાથી તે સુષુનું મુખ-પ્રવેશમાર્ગ-છોડી દે છે Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ --- - - - - - -- -- ---. , પ્રભા] પ્રાણાયામનિરૂપણ તેથી પ્રાણ પિતાની મેળે સુષષ્ણમાં પ્રવેશ કરવા લાગે છે. મૂલસ્થાનની ઉપર તથા નાભિની નીચે કંનું ઠેકાણું છે. એ કંઇ કટપક્ષીના ઈડા જેવો છે. સિદ્ધાસન (ગુમાસને) બેસી પછી બંને હાથથી ઉપરાઉપર રાખેલા બંને ઘુંટીની પાસે ભાગ પકડી રાખી બંને પગની પાનીઓ વડે એક સો ને એકવાર પૂર્વોક્ત કંદપર તાડન કરવું તે શક્તિચાલનમુદ્રાનું તાડનનામનું બીજું અંગ કહેવાય છે. ઉપરની રેતે શક્તિચાલનમુદ્રાનાં બને અંગ સાધી કુંડલીને ચલાયમાન કરી પછી સિદ્ધાસને બેસી ભસ્ત્રિકાકુંભક કરવાથી તે કુંડલી શીધ્ર જાગી ઊઠે છે. પછી પદ્માસને બેસી પ્રણવના કે સોહન જપપૂર્વક નાભિમાં રહેલા સૂર્યનું નાભિના આકુંચ દ્વારા આકુંચન કરી તે કુંડલિનીને ઊળે ચલાયમાન કરી બ્રહ્મરંધ્રમાં પહોંચાડવાથી યોગી મૃત્યુના ભયથી મોકળો થાય છે. કંડલીને ચલાયમાન કરી તેને બ્રહ્મરંધ્રમાં સ્થિર રાખવાથી ચોગી ઊધરસ, શ્વાસ અને વૃદ્ધાવસ્થાથી મુક્ત થાય છે. શક્તિચાલનમુદ્રાના અભ્યાસથી શરીરમાંની બધી નાડીઓના મેલ નિવૃત્ત થઈ જાય છે. જે પ્રતિબંધક સંસ્કારનું બાહુલ્ય ન હોય તે અભ્યાસીને આ અભ્યાસના પરિપાક ચાળીસ દિવસમાં થાય છે. ભસ્ત્રિકાવેલા ઘર્ષણ મધ્યમવેગથી એટલે બહુ ઊતાવળે નહિ તેમ બહુ ધીમે નહિ એમ કરવું. ધાસ બને તેટલા લાંબા લેવા મૂકવા. એમ કરવાથી કુંભકના સમયમાં વૃદ્ધિ થશે. કુંભકવેલા નામિ, હૃદય અને કંડનું સંકોચન યથાશક્તિ રાખવું. ના કે સેહના જ સમયે ભગવતી કુંડલિની પર મનવૃત્તિ સ્થિર કરવાની આવશ્યકતા છે. ઉંડાણમાં જપ થયાં જાય છે એવી ભાવના માત્ર રાખવી; અને મનોવૃત્તિ ભગવતી કુંડલિનીઉપર જોડવી. ભસ્ત્રિકાકુંભક કરવાથી જે પ્રસ્વેદ આવ્યો હોય તેવડે પિતાના Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪. શ્રીગકૌસ્તુભ [અગીઆરમી શરીરનું મર્દન કરવાથી શરીરની જડતા નાશ પામે છે, માટે અભ્યાસીએ તેમ કરવું સ્નાન કર્યા પહેલાં પણ આ અભ્યાસ કરી શકાય. પણ જે મલયાગ કરવાની ઈચ્છા હોય તે મળત્યાગ કરી આવ્યા પછી હાથપગ જોઈ, વસ્ત્ર બદલી, માર્જન કરી, આચમન લઈ, અભ્યાસમાં જોડાવું. તાત્પર્ય કે મલમૂત્રના વેગને રેકી અભ્યાસમાં પ્રવૃત ન થવું. પૂરતા સમયના અભાવે જે અભ્યાસના વિ નાગ પાડવા પડે તે પરિધાનવડે પરિચાલન ને તાડન એ બે કર્મ સાથે રાખવાં, ને ભસ્ત્રિકા પ્રાણાયામ તથા જપ એ સાથે કર માં પણ ચારે અભ્યાસ જુદા ન પાડવા, કેમકે તેમ કરવાથી તે અભ્યાસ યથાગ્ય ઉપકાર કરી શકતા નથી. અભ્યાસના શ્રમથી જે શરીરમાં કળતર થાય તે મિતાહાર રાખવાથી વા કરીઆતાને ને મરીને ઉકાળો પીવાથી તે દૂર થશે. પરિધાનપૂર્વક પરિચાલન, ભસ્ત્રિકા ને જપને અભ્યાસકાલે પણ, સિદ્ધ કે ગુપ્ત એ ત્રણમાંનું ગમે તે એક આસન રાખવું. . જપ વેલા હાથ જેમ ઠીક પડે તેમ રાખવા, પણ શરીર સીધું રહે એવી સાવધાનતા રાખવી. ગોઠણ પર હાથનું લગાર દબાણ રાખવાથી અથવા હાથની આંગળાં ગોઠણનીચે ભરાવવાથી સીધું બેસી શકાશે. - ભસ્ત્રિકાકુંભક સરલતાથી કરવા, મુખાકૃતિમાં વિકતિ ન થવા દેવી. અગ્ય બલ વાપરવાથી મુખની વિકૃતિ થાય છે માટે અભ્યાસમાં અગ્ય બલ ન વાપરવું. જપવેલા કેઈ વખતે અભ્યાસીના હાથ જે ૯ ચા થાય તે તે . સૂક્ષ્મ લયનું ચિહ્ન છે એમ જાણવું, અને અભ્યારીને જે વારંવાર કંપ જણાય તે એ તેને રેચકને દોષ છે એમ જાણવું. પરિધાનપછી તાડન ને તાડન પછી ભસ્ત્રિકા કરતાં વચ્ચે પાંચ પાંચ મિનિટ વિશ્રાંતિ લેવાની અગત્ય જણાય છે તેમ કરવામાં કાંઈ અડચણ નથી. Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણુ ૨૪૫ જો પછવાડે મે ંડના મધ્યભાગમાં અથવા છાતીમાં દુ:ખાવેશ થાય તા ગભરાવું નહિ. સગડીમાં અંગારા રાખી ખરડાપર શેક લેવાથી તે દુ:ખાવે। દૂર થશે. એ પ્રમાણે દુ:ખાવા થાય તે અભ્યાસની સિદ્ધિની સમીપતાનું ચિહ્ન છે એમ સમજવું. ભગવતી ક્રુડલિની જાગ્રત્ થઈ જ્યારે સુષુમ્હામાં મનસહિત પ્રાણના પ્રવેશ થાય ત્યારે જાણે નાનું જીવડું સુષુમ્બ્રાની અંતર પૈસતું હૈાય તથા ઉપર ચઢતું હોય તેવા સ્પર્શના અનુભવ અભ્યાસીને થાય છે. આ અભ્ય સથી મલશુદ્ધિ સારી થાય છે, મનેાવૃત્તિએ શાંત થવા માંડે છે, તે વીર્યનું સ્તંભન સારી રીતે થાય છે. ભગવતી કુંડલિની પ્રાણકક્ષારૂપ છે. નાભિની નીચે ગુંચળાજેવા આકારમાં તે રહેલી છે. નાભિની સામે મેરુદંડમાં એટલે ખરડાની કરાડમાં સુષુાનું મુખ છે તેના ઉપર તે પાતાનું મુખ આડું રાખી સૂતેલી છે- રહેલી છે. તેની આસપાસ કફ જામેલા છે. એ કમાં જીવનાં સંચિતકર્માં રહેલાં છે. આ શક્તિચાલનના અભ્યાસથી એકના નાશ થતાં તે કુંડલિની જામૃત્ થઈ સુષુમ્હામાં પ્રવેશ કરતાં જીવનાં સંચિતકર્માના નાશ થાય છે, અને તેથી તે અભ્યાસીને પુનર્જન્મ થતેા નથી. પરિધાનપૂર્વક પરિચાલન આદિના અભ્યાસથી ઉપજતી ઉષ્ણુતાથી તે પ્રાણુકલ રૂપ કુંડલિની સુષુમ્હાનું મુખ ાડે છે, તે તેથી સુષુમ્હામાં મનમાંદ્યુત પ્રાણાપાન પેસવા લાગે છે. મહાયાગીજ કુંડલિનીને સંપૂર્ણપણૢ જગાડી શકે છે એટલે તેની ખાદ્યપ્રવૃત્તિ બંધ કરાવી શકે છે, તથા બ્રહ્મરંધ્રમાં તેને પોતાની ઈચ્છાનુસાર રાખી શકે છે. સામાન્ય યાગસાધકથી તેને બ્રહ્મરંધ્રમાં ઇચ્છાનુસાર રાખી ન શકાય તાપણુ તેનાથી શક્તિચાલનના અભ્યાસવર્ડ કુંડલિનીનું મુખ સુષુમ્હાના મુખપથી ખસેડી શકાય છે. એમ કરવાથી પ્રાણાદિ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રયાગકૌસ્તુભ [ અગીઆરમી સહિત કુંડલિનીના સુષુમ્હામાં પ્રવેશ કરાવી શકાય છે, તથા બ્રહ્મરંધ્રમાં તેને અપ સમય રાખી શકાય છે. નિર્વિકલ્પદ્મમાધિની સિદ્ધિમાટે આ મુદ્રાના અભ્યાસ કરવા એ માક્ષસાધકનું – {ગ્ય છે. પ્રાણુકલા બ્રહ્મરંધ્રમાં જાય ત્યારે ચિત્તકલા તથા ઇંદ્રિયની કલાને પણ તે પાતાની સાથે બ્રહ્મરંધ્રમાં લેતી જાય છે તેથી તેમની બાહ્યપ્રવૃત્તિ પણ તેટલા સમય રોકાય છે. નાભિની–મણિપૂરચક્રતી–નીચેથી સુષુમ્હાના મુખને આરંભ થાય છે. કંઠકૂપથી આગળ જતાં તેના બે ફાંટા થા છે. એક ફાંટા આડના ભાગમાં થઈને સહસ્રલમાં જાય છે, અને ખીજો ફાંટ ગળાના પાછળના ભાગમાં તથા તાળવાની નીચેના ભાગમાં થઈ ભ્રમધ્યમાં જાય છે, અને ત્યાંથી કપાલના ઉપક્ષ્ા ભાગમાં થઈ સહસ્રલમાં જાય છે. સહસ્ત્રદલમાં જવાના પહેત્રા માર્ગના કરતાં ખીજો માર્ગ સરલ છે. કેટલાક હાયેાગીએ એડના ભાગમાં થત પણુ સહસ્ત્રદલમાં જાય છે. તેમને માર્ગમાં ત્રિકુટીને ખદલે ભ્રમરગુહા આવે છે. પ્રાણાદિ પ્રાણવાયુઓ, અંતઃકરણ તેાિ અપંચીકૃતભૂતામાંથી ઉપજે છે. પ્રાણનું મુખ્ય સ્થાન મસ્તિક છે. ત્યાંથી તે અરડાની કરાડદ્રારા–સુષુમ્હાદ્રારાનીચે આવે છે. આધાર ને સ્વાધિષ્ઠાન એ બે ચક્રોમાં પ્રધાનપણે અપાનવાયુ રહે હૈં. જ્યારે કુંડલિની જાગી પ્રાણવાયુ સુષુમ્હામાં પ્રવેશ કરે છે ત્યારે નીચેનાં એ ચક્રોમાંથી અપાનવાયુ ખેંચાઈને મણિપૂરચક્રસુધી આવી ત્યાંથી પ્રાણસાથે મિશ્ર થઈને ઉપર જાય છે. જમણી બાજુના નસકેારામાંથી શ્વાસનું વહન થતું ઢાય ત્યારે પિંગલાનાડી ચાલે છે એમ કહેવાય છે,-જ્યારે જમણા નસકારામાંથી શ્વાસ ચાલે છે ત્યારે જમણા ફેફસામાં અને તેની સાથે સંબંધ રાખનારી શાખાપ્રશાખારૂપ નાડીએમાં શ્વાસનું ગમન પ્રધાનપણે થાય છે, તે વેલા પિંગલાનાડી પ્રધાનપણું ચાલે છે એમ કહેવાય Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૨૪૭. ૨. આમા યા શ્વાસ, ચાહતા હો ચાલે છે અને છે. ડાબા ફેફસામ અને તેની સાથે સંબંધ રાખનારી શાખાપ્રશાખારૂ૫ નાડીઓમાં એ વેલા શ્વાસનું વહન ગૌણરીતે ચાલે છે, જ્યારે ડાબા નસકોરામાં વાયુ ચાલતું હોય છે ત્યારે ઉપરનાથી ઊલટો પ્રકાર થાય છે, અને તે વેલા ઈડાનાડી ચાલે છે એમ કહેવાય છે,–ડાબા ફેફસામાં ને તેની સાથે સંબંધ રાખનારી અનેક શાખાપ્રશાખારૂપ નાડીઓમાં શ્વાસનું વહન થાય છે તેને ઈડામાંથી શ્વાસ ચાલે છે એમ કહેવાય છે. ઇડા ને પિંગલા નાભિપાસે મળે છે. સામાન્યરીતે એ બે પ્રવાહ ચાલે છે, અને અભ્યાસવડે કુંડલિની જરા જાગ્રત થાય ત્યારે ઈડા ને પિંગલા એ બંને નાડીઓ સમ થઈ શ્વાસ ચાલે છે, અને મેરુદંડમાંની સુષુષ્ણુ સાથે તેને સંબંધ થાય છે. ઈડપિગલાનું વહન બદલાતાં, બંને સંધ્યાકાળે તથા રાત્રિના અને દિવસના મવ્યસમયે પણ સ્વાભાવિકરીતે સુષણને અ૫સમય પ્રવાહ ચાલે છે. આ અભ્યાસથી ઉપસ્થમાંને વાયુ ખેંચવાથી, જે પૂર્વે કુવિચારાદિકવડે વૃદણમાં વીર્ય ઉપજી તે વીર્વાશયમાં આવ્યું હોય તો તે ત્યાંની ઉષ્ણતાથી ઓજસનામની આઠમી ધાતુ થઈ શરીર તથા બુદ્ધિ આદિને પિરે છે તેથી તે બલવાન થાય છે. વીર્યની ઉત્પત્તિ વૃષણમાં થાય છે ત્યાં તે અપકવ હોય છે. વીશયમાં આવ્યા પછી તે પકવ થાય છે. અભ્યાસના બલથી કુવિચાર ને પ્રવૃત્તિ નિવૃત્ત થતાં વિકારી વીર્ય ઉત્પન્ન થતું નથી, અને સ્વાભાવિક ઉપજતું નિવિકારી વીર્ય ઓજસ થવામાં ખપી જવાથી વીર્યશયમાં તે વિશેષ રહેતું નથી તેમજ તેને વેગ ઊર્ધ્વ થવાથી શુક્રધરાનાડીદ્વારા નીચે આવી તે બહાર નીકળી શકતું નથી. કુવિચારાદિને અભાવે વૃષણમાં પણ તેની ન્યૂન ઉત્પત્તિ થાય છે, ને ઘણા અભ્યાસથી તેની વિશેષ ઉત્પત્તિ થતી નથી, અને ત્યાંથી જ તેનું એજિસ થવા માંડે છે. મને વિકારથી ઉપજેલું વીર્ય વીર્વાશયમાં આવ્યા પછી તે બહાર નીકળી જવા યત્ન કરે છે, ને તેથી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રીયોગકૌસ્તુભ [ અગીઆરમી પુરુષના ચિત્તમાં કામવિકારવડે વ્યગ્રતા થાય છે ગબલવડે કુવિચાર તથા ઇદ્રિના બાહ્યવેગને રોકો વીર્યને ઊર્ધ્વ રાખવું એ યુગના અભ્યાસમાં આગળ વધવા માટે ઘણું ઉપયોગી છે. વીર્ય ને મૂત્ર એ બંનેને ઉપસ્થના આગળના ભાગમાં આવવાના માર્ગ ભિન્ન ભિન્ન છે. મૂત્રાશયમાંથી મૂત્રને બહાર આવવાનો માર્ગ લાંબે છે. મૂત્રને બહાર નીકળવાના માર્ગમાં વૃષણની સમીપ તે માર્ગમાં વીર્યને નીચે લઈ જનારી શુક્રધરાનાડી તેને આવી મળે છે. અનાહત, વિશુદ્ધ ને આજ્ઞા એ ત્રણ ચકોમાં ત્રણ ગુણની ત્રણ ગ્રંથિઓ છે તે ભૂદાઈને તેમાંથી વાયુ સુષણ માં આગળ ચાલવા લાગે તે ગ્રંથિભેદ કહેવાય છે. છ ચક્રોમાં થઈ વાયુ ધુણામાં ઉપર ચઢવા લાગે તેથી તે ચકોને જે ભેદ થાય છે તે ચક્રભેદ કહેવાય છે પતિહીનને-વેશ્યાને-રંડી ( રડ-રંડા ) કહે . કુંડલિની વેશ્યાની પેઠે વિષયવૃત્તિઓને ઉપજાવ્યા કરે છે, અને જન્મથી જ-બાલ્યકાલથીજતે તેમ કરે છે માટે તે બોલરંડા કહેવાય છે; અથવા આત્મરૂપ પતિને બાલ્યકાલથીજ તે ભૂલી ગઈ છે–તેનાથી વિવવાની પેઠે વિખુટી પડી છે-માટે પણ તે બાલરંડા કહેવાય છે; કિવા તે બાલ-વાલ–ના જેવી સૂક્ષ્મ રંડા-નાડી-છે માટે બાલરડા કહેવાય છે. જે દ્વિજબાલરંડા બાલપણામાંથી રંડાયેલી હોવાથી સર્વદા બ્રહ્મચર્ય પાળે છે તે બાબરંડા બાલબ્રહ્મચારિણી પણ કહેવાય છે. આ કુંડલિની પણ બાલબ્રહ્મચારિણી છે. સુષુબ્બામાં વાયુ ઉપર ચઢ હોય તેમ લાગે, અને શરીરમાં ખાલી ચઢવાની પિઠે ત્રમત્રમ થતું હોય એમ અનુભવાય ત્યારે અભ્યાસીએ જાણવું જે નીચેને વાયુ સુષુષ્ણમાં (પર ચઢે છે. ૧૧ સંભણીમુદ્રા ગુદાનું સંકોચનવિકાસન સ્વસ્તિકાસને બેસીને કરવું, અને અપાનની ઉષ્ણતાથી કુંડલિનીને જગાડવી તે સંભણી (કુંડલિનીને સારી રીતે Page #272 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ભ કરનારી) મુદ્રા કહેવાય છે. કેટલાક યોગીઓ અને અશ્વિની"મુદ્રા પણ કહે છે. શુષ્કબસ્તિમાં અપાનનું આકર્ષણ કરવાનું પ્રયોજન નથી, ને આમાં પત્નથી અપાનનું આકર્ષણ કરવું પડે છે એટલે એ બેમાં ભેદ છે. ૧૨ દ્રાવણમુદ્રા સ્વસ્તિકાસને બેસી રોડા અનુમવિલેમપ્રાણાયામ કરી પછી જિને બ્રહ્મરંધ્રમાં ઊર્ધ્વ લગાડી, તથા શરીરમાંના પ્રાણવાયુને સુષષ્ણામાં ઊર્ધ્વ કરી, ત્યાંથી અમૃત દવાવી તેનું પાન કરવું તે દ્રાવણમુદ્રા કહેવાય છે. જે જિને કેવલ તાળવામાં જ ઊર્વે રાખવામાં આવે તે તે નમુદ્રા કહેવાય છે. ૧૩ આકર્ષણમુદ્રા સ્વસ્તિકાસને બેસી શરીરમાંના સર્વ વાયુનું શનૈઃ શનૈઃ નાભિભણી આકર્ષણ કરી તેને સુષમાં લાવે, અને પછી તે વાયુને બ્રહ્મરંધ્રમાં-સહસ્ત્રદલમાં–સ્થિર કરવો તે આકર્ષણમુદ્રા કહેવાય છે. આ મુદ્રા કેવલકુંભકનું ઉચ્ચ સ્વરૂપ છે. ૧૪ વશમુદ્રા સિદ્ધાસને બેસી માયાબીજનો (વ્હી) બલપૂર્વક દીર્ધ ઉચ્ચાર કરી પ્રાણપાનના આકર્ષણથી કુંડલિનીને વશ કરવી તે વશી મુદ્રા કહેવાય છે. ૧૫ ઉન્માદમુદ્રા પદ્માસને બેસી સર્વ દ્વારને એટલે શરીરમાંનાં નવ છિદ્રોને ધ કરી (તેમાંથી નીકળતા પ્રાણપ્રવાહને પાછો ઊલટાવી) મનસહિત પ્રાણને સુષુણાકારા બ્રહ્મરંધ્રમાં સ્થિર કરવો તે ઉન્માદમુદ્રા કહેવાય છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રીગૌસ્તુભ [ અગીઆરમી ૧૬ મહાકુશમુદ્રા કેવકુંભકથી પ્રાણનું નાભિઆગળ સંધન કરી મનરૂપી મસ્ત હાથીને વશ કરે તે મહાકુશમુદ્રા કહેવાય છે. ૧૭ નિમુદ્રા સિદ્ધાસને બેસી કર્ણ, ચક્ષુ, નાસિકા અને મુખને કમથી બંને હાથના બંને અંગૂઠા, તર્જની, મધ્યમા ને અનામિકાકનિષ્ઠિકાવડે સધી પછી જિને પક્ષીની નીચલી ચાંચના જેવા આકારે મુખબહાર કાઢી તેવો યથાશક્તિ પવનનું આકર્ષણ કરી મુખ પૂર્વવત સંધવું. પશ્ચાત રોધેલા તે પવનને નીચેના અપાન સાથે યોજી કુંડલિનીને જાગ્રત કરી “ હંકાર'ના માનસિકધ્વનિ સાથે મેરડમાં કુંડલિનીસહ તે પ્રાણપાનને ઊર્ધ્વ ચઢાવવા તે નિમુદ્રા કહેવાય છે. ૧૮ તડાગીમદ્રા ઉદરને કાંઈક ઊર્ધ્વ તથા બરડાની કોડભર્યું બલપૂર્વક ખેંચીને તેને પાણવિનાના તળાવના જેવો આકાર કરે તે તડાગીમુદ્રા કહેવાય છે. આ મુદ્રા શરીરના ભારેપણાને દૂર કરી અપાનને ઊર્ધ્વ કરે છે તેમજ કુંડલિનીને જાગ્રત કરવામાં તથા પ્રાણને સુષુણ્ણામાં લઈ જવામાં સહાય થાય છે. ૧૯ માંડૂકીમુદ્રા સ્વસ્તિકાસને બેસી મુખને બંધ રાખી જિવામૂલને શનૈઃ શને ચલાયમાન કરવું ને તેવડે બ્રહ્મરંધમાંથી ટપકતા અમૃતને અનુભવ કરવો તે માંડૂકીમુદ્રા કહેવાય છે. આ મુદ્રાને ચિરકાલ સુધી નિત્ય અભ્યાસ કરવામાં આવે તે શરીરમાંની ત્રિવલ્લોને તથા શરીરમાંનાં પળીને નાશ થાય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રત્યાહારનિરૂપણ ૨૫ ૨૦ ભુજંગિની મુદ્રા મુખને કિંચિત્ ઉઘાડી, ગળાવડે બહારના પવનનું આકર્ષણ કરી, તેને યથાશક્તિ રેકો, પછી બંને નાસાપુટદ્વારા તેને ધીરે ધીરે બહાર કાઢવો તે ભુજંગિની મુદ્રા કહેવાય છે. આ મુદ્રા વિશેષે કરીને ઉદરરોગને તથા અજીર્ણને નાશ ૨૧ નમુદ્રા જીભને ઊર્ધ્વ રાખી પવનને સુષણમાં ધવાનો અભ્યાસ તે નભોમુદ્રા કહેવાય છે. કરે રર માતંગિની મુદ્રા મીઠા પાણીના અપકારક જંતુવિનાના જળાશયમાં કંઠસમાન જલમાં ઊભા રહી નાકથી પાછું ખેંચી તે મુખવાટે બહાર કાઢવું, તથા મુખથી જલ લઈ નાકવડે તે બહાર કાઢવું, આમ પુનઃ પુન: કરવું તે માતંગિની મુદ્રા કહેવાય છે. એ પ્રમાણે શ્રી.ગકૌસ્તુભમાં પ્રાણાયામનિરૂપણ એ નામની અગીઆરમી પ્રભા સમાપ્ત થઈ. ૧૧ , બારમી પ્રભા પ્રત્યાહારનિરૂપણ ત્રાદિ ઈકિને પિતપતાના રાગદ્વેષાત્મક સ્વાભાવિક વિષયોથી નિવૃત કરી–તેમના અગ્ય આહાર બંધ કરી-ચિત્તને અધીન કરવો તે પ્રત્યાહાર કહેવાય છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી ગૌસ્તુભ [બારમી શ્રીયાજ્ઞવસંહિતામાં પણ નીચેના કી એમજ કહ્યું છે_ " इंद्रियाणां विचरतां विषयेषु स्वभावतः। बलादाहरणं तेषां प्रत्याहारः स उच्यते ॥" અર્થ –સ્વભાવથી તિપિતાના વિષયોમાં વિચરનાર શ્રોત્રાદિ ઈદ્રિયોનું વિવેકરૂપ બલથી નિવારણ કરવું તે પ્રસાહાર કહેવાય છે. રૂપવતી સ્ત્રીઓ, સુવર્ણદિનાં ભૂષણ, રમણીય વસ્ત્રો તથા સંસારના બીજા મોહક પદાર્થોને રાગપૂર્વક જવાની જેના મનની ઈચ્છા નિવૃત્ત થઈ છે તે ચક્ષુના વિષયો ભોગ તાં છતાં પણ નથી. ભાગવતા. અયોગ્ય એટલે વિષયી પુરુષ કે સ્ત્રીએ વાપરેલ કિવા રાગથી સંપાદન કરેલ પુષ્પ ને અત્તર આદિ સુગંધમય વસ્તુઓ સુંઘવાની જેના મનમાં તૃષ્ણ નથી તે નાસિકાએ સુગંધ લેતાં છતાં પણ કેવલ નિર્દોષ રહે છે. ગ્રામ્ય કથાઓ, સ્ત્રીઓની વાતે તથા ગ્રામ્ય ગીત સાંભળવાની જેના મનમાં લેશ પણ ઇચ્છા નથી, તેમજ વાવો તથા ગીત સાંભળવામાં જેની રાગપૂર્વ પ્રવૃત્તિ થતી નથી તે પિતાના શ્રોત્રવડે શબ્દ સાંભળતાં છતાં પણ દોષરહિત રહે છે. નાના પ્રકારના રસમય પદાર્થો ખાવાને જેની જીભ વેગવાળી થતી નથી તે પ્રાપ્ત વિડિત પદાર્થોને ખાત છને પણ સદા ઉપવાસીજે છે. શીતોષ્ણદિથી સુખદુ:ખ ઉપજાવનાર વિષયોને વિષે જેનું મન સમાનભાવને પામ્યું છે તેને અનાયાસે પ્તિ વિહિત સ્પર્શના ઉપભેગથી દેષ લાગતો નથી. અસત્ય બોલવું, અપશબ્દ બલવા, નિપ્રયોજન બેલવું, કઠોર વચન બોલવાં ને અરનિદા કરવી એટલા દે જેની વાણીમાં નથી તે બેલતાં છતાં પણ મૌની છે. અન્યાયથી પારકું દ્રવ્ય ગ્રહણ કરવું, કેઈને વિના અપરાધે મારવું, નિષ્ણજન ચાળા કરવા, તણખલાં તેડવાં કે નિષિદ્ધ વસ્તુને ગ્રહણ કરવી એટલા દેષ જેના હાથને વિષે નથી તે હાથવડે થન રાં કાર્યો કરતાં છતાં પણ નિર્દોષ છે. અન્યાયથી કેઈનું દ્રવ્ય ગ્રહણ કરવા જવું, પરદાદાને સંગ કરવા જવું, કોઈનું કાર્ય બગાડવા જવું, તે તેને નિષ્ણજન Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રત્યાહારનિરૂપણ ૨૫૪ * * * * * * * * * * * * ** *. -.-.-. ચલાયમાન કર્યા કરવા એટલા દેશે જેની ચરણંદ્રિયને વિષે નથી તે પગ છતાં પણ પગથી થતા દેજથી રહિત છે. પરંદારાના સંગના, દેષથી, સૃષ્ટિવિરુદ્ધ કર્મ કરવાના દેશથી, વિનાઋતુએ સ્વકીયાના સંગદેષથી, દિવામૈથુનથી તથા હસ્તક્રિયાના દેવથી જે મુક્ત છે તે. વ્યવહારમાં સ્ત્રી સહિત પ્રવર્તતો હોય તે પણ બ્રહ્મચારી છે. વિષયને અધીન થવાથી છો પોતાનું ઘણું અહિત કરે છે, શ્રીગવાસિષમાં પણ નીચેના બ્રેકથી એમજ કહ્યું છે – . "कुरंगालिपतंगेभमोनास्स्वेकैकशो हताः। सर्वैर्युक्तैरनर्थर तु व्याप्तस्याज्ञ कुतः सुखम् ॥" અર્થ:–હે રસજ્ઞ ચિત્ત ! મૃગ, ભ્રમર, પતંગ, હાથી ને મીન એ પાંચે એક એક ઈદ્રિયના વિષયથી નાશ પામે છે તે, તું પાંચે અનર્થરૂપ વિષયોથી યુક્ત છતાં ક્યાંથી સુખ પામીશ? જેમ મધુમક્ષિાઓ મધુકરરાજને અનુસરે છે તેમ ઇકિયે. જ્યારે ચિત્તને અનુસરવા લાગે ત્યારે પ્રત્યાહાર સિદ્ધ થયો એમ જાણવું. શ્રીપતંજલિમુનિ પણ નીચેના સૂત્રથી એમજ કહે છે – " स्वविषयासंप्रयोगे चित्तानुकार इवेंद्रियाणां प्रत्याहारः॥". અર્થપિત નાના વિના સબંધના અભાવથી શ્રેત્રાદિક ઈનિી ચિત્તને અનુસાર જે સ્થિતિ તે પ્રત્યાહાર કહેવાય છે. - જે પુરુષના શાંતઃકરણમાં દઢશ્રદ્ધાભક્તિ હોય તેને જ છેડે યને પ્રત્યાહાર સિદ્ધ થઈ ઈદ્રિયો પ્રતિમપણે વર્તવા લાગે છે, ને હૃદયાકાશમાં અનંત પ્રકાશરૂપ તથા આનંદાદિ અનંત ઐશ્વર્યયુક્ત. આત્મસ્વરૂપમાં તે સ્થિતિ કરી શકે છે. જે જીવ વિષયો તો દે દેરાય છે, અવિશ્વાસ છે, ને જેને શ્રીગુરુઈશ્વરમાં શુદ્ધ પ્રેમ નથી તેનાથી પ્રત્યાહાર સાધી શકાતો નથી. પ્રેમ અને શ્રદ્ધાવિનાનું માણસ ભાર(નરમ)વિનાના વહાણજેવું છે, અને નિયમવિનાનું માણસ એ સુકાનવિનાના વહાણ જેવું છે. પિતાના આત્મસ્વરૂપનું દર્શન કરવાની ઇચ્છાવાળા મુમુક્ષુઓ જેઓ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રીગકૌસ્તુભ [ બારમી પ્રત્યાહાર સાધતા હોય તેમણે નિર્મલ પ્રેમ શ્રદ્ધા અને ગુરુએ ઉપદેશ કરેલા નિયમનું અવશ્ય પરિપાલન કરવું જોઈએ. શબ્દાદિક વિષયોથી ખેંચાવાના સ્વભાવવાળી ત્રાદિક ઈતિને અલ્પાહારથી, એકાંતવાસથી ને આસનજયથી સાધકે વશ કરવી જોઈએ. શબ્દાદિ પાંચ વિષયો તથા મનને તે આત્મરૂપ સૂર્યનાં કિરણો છે એમ ચિંતન કરવાથી પણ ઈદિને નિગ થાય છે. નામરૂપાત્મક સર્વ પ્રપંચ જે જોવામાં તો સાંભળવામાં આવે છે તે સર્વને આત્મરૂપ ચિતવવાથી પણ ઇ િવશ થાય છે. શ્રવણથી જે જે પ્રિયાપ્રિય શબ્દ સાંભળવામાં આવે તે સર્વને આત્મરૂપ જાણવાથી શ્રવણદ્રિય જિતાય છે. ત્વચાથી જે જે કમલ તથા કઠિન સ્પર્શ અનુભવ થાય તે સર્વને આત્મરૂપ જાણવાથી ત્વગિયિ જિતાય છે. કુરૂપ અથવા સુરૂપ જે જે નેત્રદિયથી જવામાં આવે તે સર્વને આત્મરૂપ જાણવાથી નેત્રંદ્રિય જિતાય છે. સ્વાદુ તથા અસ્વાદુ જે જે રસનેંદ્રિયથી અનુભવવામાં આવે તે સર્વને આત્મરૂપ જાણવાથી રસનેંદ્રિય જિતાય છે. ઘાણંદ્રિયથી જે જે સુગંધ તથા દુર્ગધ સુંઘવામાં આવે તે સર્વને આત્મરૂપ જાણવાથી વાણંદ્રિય જિતાય છે. જેમ કાચ પિતાના મુખાદિ અવયવોને ઉદરમાં સંકોચી લે છે તેમ ગી પુરુષ પોતાની ઈદ્રિને આત્મસ્વરૂપમાં પ્રત્યાહાર હોગના પ્રત્યાહારની (પ્રાણુના આરોહ અવરોહની) પદ્ધતિ શ્રીયાતવાસંહિતામાં નીચે પ્રમાણે દર્શાવેલી છે – " पादांगुष्ठौ च गुल्फौ च जंघामध्यौ तथैव च । चित्योर्मूलं च जान्वोश्च मध्यं चोरू भयस्य च ॥१॥ पायुमूलं ततः पश्चात् देहमध्यं च मेदकम् । नाभिश्च हृदयं गागि कंठकूपस्तथैव च ॥२॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ प्रभा ] પ્રસાહારનિરૂપણ तालुमूलं च नासाया मूलं चाक्ष्णोश्च मंडले | अवोर्मध्यं ललाटं च मूर्धा च मुनिपुंगवे ॥ ३ ॥ स्थानेष्वेतेषु मनसा वायुमारोप्य धारयेत् । स्थानात्स्थानं समाकृष्य प्रत्याहारपरायणः ॥ ४ ॥ व्योमरंध्रात्समाकृष्य ललाटे धारयेत्पुनः । ललाटाद्वायुभाकृष्य भ्रुवोर्मध्ये निरोधयेत् ॥ ५॥ भ्रुवोर्मध्यात्तु जिह्वाया मूले प्राणं निरोधयेत् । जिह्वामूलात्समाकृष्य कंठकूपे विधारयेत् ॥ ६॥ कंठकृपालु हन्मध्ये हृदयान्नाभिमध्यमे । नाभिमध्यात्पुनर्मेद्रे मेद्राद्वह्यालये ततः ॥ ७ ॥ देहमध्याद्भुदे गार्गि गुदादेवोरुमूलके । ऊरुमूलात्तयोर्मध्ये तस्माज्जानौ निरोधयेत् ॥ ८ ॥ चितिमूले च तं तस्माज्जंघयोर्मध्यमे ततः । जंघा मध्यात्तमाकृष्य गुल्फमूले निरोधयेत् ॥ ९ ॥ गुल्फादंगुष्ठयोगगिं पादयोस्तन्निरोधयेत् । स्थानात्स्थानं समाकृष्य यंत्रवत् धारयेत्सुधीः ॥ १० ॥ सर्वपापविशुद्धात्मा जीवेदाचंद्रतारकम् । पतत्तु योर्गापद्धयर्थमगस्त्येनापि कीर्तितम् । प्रत्याहारेषु सर्वेषु प्रशस्तमिति योगिभिः ॥ ११ ॥ भावार्थ:- हे गाणं ! हे मुनिपुंगवे ! पंगाना में अंगूठा, गुस्, ( घूंटी, ) से अंधाना ( नजाना ) मध्यदेश, ये थितिभूस, (नसाना भूलना आग, ) थे मनुना ( गोहगुना) मध्यहेश, शिरुना ( साथजना ) मध्यदेश, मे अइनां भूस, गुहाभूस, हेडभष्य, ( अग्निस्थान वा सीवनी) सिंगभूझ, नाभि, हृदय, सूप, तालुभूस, (कमनुं भूझ, ) नासिकाभूस, नेत्रभंडसना मध्यभाग, जने अन भृध्यहेश, લલાટ અને બ્રહ્મરંધ્ર આ શરીરમાં મર્મસ્થાના છે. તે મર્મસ્થાનામાં મનસહિત પ્રાણવાયુને ધારણ કરીને પ્રત્યાહાર કરનાર ૨૫૫ Page #279 -------------------------------------------------------------------------- ________________ . ૨૫૬ શ્રીગૌસ્તુભ [બારમી યેગી એક સ્થાનથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં એવી રીતે. ક્રમથી પ્રાણનું ઊર્ધ્વ આકર્ષણ કરે, અથાત મૂકાઓથી માંડી બધાં સ્થાનમાં થઇને બહ્મરંધમાં લાવે. પછી બ્રહ્મમાં યથાશક્તિ સ્થિતિ કરી પુનઃ અવરહ કરે, અર્થાત બ્રહ્મરંધથી લલાટમાં લાવે, લલાટથી બને ભ્રના મધ્યદેશમાં લાવે, ત્યાંથી નેત્રોના મતમાં, ત્યાંથી નાસિકામૂલમાં, ત્યાંથી જીભના મૂલમાં લાવે, ત્યાંથી કંકૂપમાં, ત્યાંથી હૃદયદેશમાં, ત્યાંથી નાભિમાં, ત્યાંથી લિગના મૂલમાં, ત્યાં અગ્નિના સ્થાનમાં, ત્યાંથી ગુદાદ્વારમાં, ત્યાંથી ઊઓના મૂલદેશમાં, ત્યાંથી ઊરુઓના મધ્યદેશમાં, ત્યાંથી જાનુઓના મધ્યમાં, ત્યાંથી ચિતિ ઓના મૂલમાં, ત્યાંથી અંધાઓના મધ્યદેશમાં, ત્યાંથી ગુફેમાં ને ત્યાંથી પગના અંગૂઠામાં લાવે. આવી રીતે એકથી બીજા સ્થાનમાં પ્રાણયુિનું આકર્ષણ કરીને યંત્રની પેઠે ધારણ કરનાર યોગી સર્વ પાપોથી રહિત થયો છતો સ્વેચ્છાએ દેહ ત્યજવાના સામર્થ્યને પામે છે. સર્વ પ્રત્યાહારમાં શીજ ગીની સિદ્ધિને માટે આ પ્રત્યાહાર શ્રીઅગત્યે પણ પ્રશરત કહે છે, માટે યોગાભ્યાસીએ આ સિદ્ધ કરવો જોઈએ . ૧-૧૧ મનુષ્યના શરીરની ઉંચાઈ ૯૬ આડા આગળની ગણાય છે. તે છ— આંગળમાં નીચે જણાવેલા શરીરના ભાગો નીચે દર્શાવેલા આંગળોના જેટલા એકબીજાથી દૂર રહેલા છે: કા અંગુષ્ઠના મૂલથી ગુફ. (ઘંટી.) ૧૦ ગુફથી જંધામધ્ય. ૧૧ જંઘામધ્યથી ચિતિમૂલ. ૨ ચિતિ મૂલથી જાનું. ૯ જાનુથી ઉમધ્ય. ૯ ઉરમ વ્યથી પાયુમૂલ રા પાયુમૂલથી શરીરમધ્ય. રા શરીરમધ્યથી ઉપસ્થ. ૧૦. ઉપસ્થથી નાભિ. ૧૪ નાભિથી હૃદયમધ્ય. ૬ હૃદયમધ્યથી કંઠકૂપ. ૪ કંકુ થી જિવામૂલ, ૪ જિલથી નાસિકામૂલ. ને નાસિકામૂલથી ચભૂમધ્ય, ૦ ચક્ષુમધ્યથી ભૂમધ્ય. ૩ ભૂમધ્યથી લલાટ. ૩ લલાટથી મૂર્ધા. Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] પ્રચાહારનિરૂપણું ------ - - -- ---- -- નીચેની ક્રિયાઓમાંની કઈ પણ એક ક્રિયા અખંડરીતે પચીસ પલસુધી (દશ મિનિટ સુધી) નિત્ય નિયમિતપણે કરવાથી પ્રત્યાહાર સિદ્ધ થાય છે – પદ્માસને બેસી કુંભકદ્વારા શ્વાસની ગતિ શેકવાથી, સિહાસને બેસી ત્રિકુમાં કિવા નાસિકાગ્રપર નિમેષેન્મેષરહિત દષ્ટિ રાખવાથી, બંને મ માંથી બંને કાનનાં છિદ્રો રેકી પ્રત્યેક કાનની અંતર થતા નાદને પથાનુક્રમે સાંભળવાથી, શાંત ચિત્તથી બાર હજાર પ્રણવના જપ કરવાથી, વિપરીતકરણ કરવાથી અને મનોવૃત્તિને શ્વાસેસના લદ્દભવના સ્થાનમાં રાખવાથી. ' પ્રત્યાહાર સિદ્ધ કરવાથી દેવતાઓની પ્રસન્નતા, મનની નિર્મલતા, તપની વૃદ્ધિ, દીનપણને ક્ષય, શરીરનું આરોગ્ય ને સમાધિમાં પ્રવેશ કરવાની ચિત્તની યોગ્યતા પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રીગકૌસ્તુભમાં પ્રત્યાહારનિરૂપણ એ નામની બારમી પ્રભા સમાપ્ત થઈ. ૧૨ તેરમી પ્રભા ધારણાનિરૂપણ ' કઈ ગ્ય એ દેશને વિષે ચિત્તને એકાગ્ર કરવું તે ધારણ કહેવાય છે. આધ્યાત્મિક, આધિભૌતિક ને આધિદૈવિક એ ત્રણ પ્રકારના ધારણ કરવાના દેશે છે. - શરીરમાંનાં પૃથ્વી, જલ, તેજસ, વાયુ ને આકાશ એ પાંચ તો તથા નાસિકાગ્ર, ભૂમધ્ય, આધારચક્ર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આશા, બ્રહચક્ર, (સહસ્ત્રદલો હત્પક્વ, કંઠકૂપ, જિહ્વાને અગ્રભાગ, જિવાને મધ્યભાગ, જિવામલ, તાલુ, નેત્ર: ૧૭. Page #281 -------------------------------------------------------------------------- ________________ [તેરમી . ૨૫૮ શ્રીગૌસ્તુભ મૂર્ધાની ઉપર દ્વાદશ આંગળને પ્રદેશ, શ્વાસને યોદ્દભવ, આંતરનાદ સ્વમનું ને નિદ્રાનું જ્ઞાન તથા શરીરાવચ્છિન્ન તન્ય એ આદિ જે શરીરના દેશ છે તે આધ્યાત્મિક દેશ કહેવાય છે મણિ, રત્ન, દીપક, વૃક્ષની શાખા, પર્વતનું શિખર, શાલિગ્રામાદિ દેવમ નૈ, શુકાદિ સત્પષો, શાસ્ત્રવડે નિશ્ચિત સગુણબ્રહ્મનું (ઈશ્વરનું) સ્વરૂપ ને શ્રીસનું સ્વરૂપ ઇત્યાદિ અસંખ્ય આધિભૌતિક દેશ છે, અને સૂર્ય, ચંદ્રમા, શુક્ર, બૃહસ્પતિ ને દુવાદિક આધિદૈવિક દેશ હેવાય છે. પગથી જાનુપર્યત પૃથ્વીતત્ત્વનું સ્થાન છે, જાનુથી નાભિપર્યત જલતત્વનું સ્થાન છે, નાભિથી હૃદયપર્યત અગ્નિતત્ત્વનું સ્થાન છે, હૃદયથી ભૂમધ્યપર્યત વાયુતત્વનું સ્થાન છે, ને ભૂમધ્યથી બ્રહ્મરંધપર્યત આકાશતત્વનું સ્થાન છે, આ પાંચ તતમાં દેવતા અને બીજસહિત નીચે પ્રમાણે ધારણ કરવાથી કરવામાં આવતાં ફલે ધારણાના સાધકને પ્રાપ્ત થાય છે. પૃથ્વીસ્થાનને વિષે પ્રાણવાયુને ધારણ કરીને “લ' બીજસહિત ચતુર્ભુજાકાર ને સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર શ્રીરહ્માની પાંચ ઘડીપર્યત ધારણું કરવાથી તે સાધકના શરીરને વિષે રહેલા સર્વ રોગને નાશ અને પૃથ્વીતત્ત્વને જય થાય છે. જલસ્થાને વિષે પ્રાણવાયુને નિરોધ કરીને “વં' બીજસહિત ચતુર્ભુજાકાર | સુંદર મૂર્તિવાળા શ્રીનારાયણની સાધક ધારણા કરે. આમ પાંધ ઘડીપર્યત ધારણા કરવાથી સર્વ પાપને વિનાશ અને જલતત્વને જય થાય છે. સાધક અગ્નિના સ્થાનમાં પ્રાણવાયુને રેકીને “ર” બીજસહિત ત્રિલેચન ને તરુણદિત્યસમાન પ્રકાશવાળા શ્રીમવાની ધારણા કરે. પાંચ ઘડીપર્યત આ ધારણ કરવાથી અગ્નિતત્ત્વનો જય થાય છે. વાયુના સ્થાનમાં પ્રાણવાયુને નિરોધ કરીને “યં' બીજસહિત પાર્વજ્ઞ, સર્વશક્તિમાન, શાંત, સર્વવ્યાપક અને સર્વના કારણે શ્રીઈદરની સાધક ધારણા કરે. આવી રીતે પાંચ ઘડી પર્યત ધારણ કરવાથી વાયુતત્વને જયા થાય છે. આકાશના સ્થાનવિષે સાધક “હ” બીજસહિત થામાકાર Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] રે શ્રીસદાશિવની ધારણું પ્રાણને નિરોધ કરીને કરે. પાંચ ઘડીપતિ આવી રીતની ધારણું કરવાથી આકાશતત્વને જય થાય છે. ધારણાના સાધકે પ્રથમ પૃથ્વીતત્તવમાં, પછી જલતવમાં, પછી તેજસ્તવમાં પછી વાયુતત્વમાં, ને પછી આકાશતત્વમાં ધારણ કરવી. નાભિથી નીચે ને ઉપસ્થથી ઉપર કંદનામનું સ્થાન છે. એ કંદમાંથી સુષુણાનામની નાડી નીકળી મેરુદંડમાં થઈ કંઠપ્રદેશની આગળ આવે છે. ત્યાંથી એ નાડીની બે શાખા થઈ એક પાછળના લાગવાટે બ્રમરગુફામાં થઈ બ્રહ્મરંધમાં જાય છે, અને બીજી ત્રિકુટીમાં થઈ બ્રહ્મરંધ્રમાં જાય છે. એ સુષુષ્ણુનાડીમાં ઘણું ચક્રો છે. જેમાંનાં સાત ચક્રો ધારણમાટે વિશેષ ઉપયોગી છે, જેનું વર્ણન નીચે આપવામાં આવે છે – ધારણનિરૂપણ ચક્રનું | ચક્રની | ચક્રના દલમાં જીવને ચક્રના | (અભિમાનીના અણુદલેની આ ચક્રનાં દલમાંનાં ચક્રને , અધિષ્ઠાતા નો સંચાર થતાં વર્ગો | રંગ, દેવ. | કર્મથી ઉપજતી વૃત્તિઓ. ચક્રનું નામ સ્થાન. | આકૃતિ: સિંખ્યા આધાર. | ગુદા. | ભગાકૃનિ ૪ (ત્રિકોણ) સ્વાધિષ્ઠાન. | લિંગસૂલ પ્રવાલકર ૬ | વાર , , ઉં, , અગ્નિ. શ્રીગણેશ પરમાનંદ, સહજાનંદ, વરાનંદને યોગાનંદ , , , મેં સૂર્યના | શ્રી બ્રહ્મા, નમ્રતા, ક્રૂરતા, ગર્વ નાશ, મૂચ્છ, અવસા ને અવિશ્વાસ, , , ૨૫૯ Page #283 -------------------------------------------------------------------------- ________________ . થઈ. 4. - . રંભા જઈ મણિપૂર. નાભિ. | ત્રિકોણ ૧૦ , , , ૭. સુષુપ્તિ, તૃષ્ણ, ઈર્ષા, જ ,, , i, f, પિશુનતા, લજજા, ભય, ધૃણા, મેહ, કુબુદ્ધિ, ને વિષાદી પણું. અનાહત. ! હૃદય. [ ગોલ. | ૧૨ શંકર. લૌલ્યને (ચપલતાનો) ૪ (શ્રીક) નાશ, કપટ, વિતર્ક, છે, ઉં , અનુત્તાપિતા, આશાને વિકાસ, ચિતા, તૃષ્ણા, સમતા, દંભ, વિકલતા, વિવેક ને અહંકાર. વિશુદ્ધ. . ગેલ. | ૧૬ ક, , ૬, ૬. ચંદ્ર જેવા શ્રી. પ્રણવ, ઉદ્દગીથ, હુમ, ૩, ૪, ૬ .. વષ, સ્વધા, સ્વાહા, નમઃ, અમૃત, . : વજ, ઋષભ, ગાંધા૨, મધ્યમ, પચમ, કે પૈવત ને નિષાદ. આજ્ઞા. | ત્રિકુટી. લંબગોલ. ૨ | હૂં, . રક્ત. શ્રીમહેશ્વર, ઈશિત્વ ને વશિત્વ. અજરામર, બ્રહ્મરંધ્ર. ગોલ. ૧૦૦૦ સહસ્ત્ર વર્ણ. સ્ફટિક- | બ્રહ્માકારવૃત્તિને (બ્રહ્મ ). (નાના વર્ણ.) | જેવો. શ્રીગુરુ. | પ્રવાહ. આના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું ગપુરુષનું ચિત્ર જુઓ. શ્રીયોગકૌસ્તુભ [તેરમી Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] ધારણનિરૂપણ શિષ્યના અધિકારાનુસાર શ્રીસદ્દગુરુ એ ષોમાં જે ન્યૂનવિશેષ વિધિથી તે શિષ્યને ધારણ કરવાની આજ્ઞા આપે તદનુસાર તેણે તે ચક્રોમાં ધારણાને અભ્યાસ કરવો. યોગીશ્વર એવા શ્રીસદ્દગુરુના વચનમ દઢ વિશ્વાસ અને ચિત્તમાં નિર્મલ વૈરાગ્ય રાખી જે આગ્રહપૂર્વક ધારણાને અભ્યાસ કરવામાં આવે તેજ ધારણાના અભ્યાસની સિદ્ધિ થાય છે. આ ધારણાના અભ્યાસના પરિપાકથી સારી રીતે મનેય થઈ શકે છે, તેમજ કેટલીક સિદ્ધિઓ પણ તેને પ્રાપ્ત થાય છે, પણ ઉત્તમ ગસાધકે સ્વરૂપાવસ્થાનની ઈચ્છા રાખી સર્વદા વિવેકબુદ્ધિથી તે સિદ્ધિઓની ઉપેક્ષા જ કરવી જોઈએ, પરંતુ તેમાં આસક્તિ ન કરવી જોઈએ. નાસિકાના અગ્રભાગ પર યથાવિધિ ધારણ કરવાથી મને જયઉપરાંત દિવ્ય ગંધની પ્રાપ્તિ થાય છે. ભૂમધ્યમાં ધા રણું કરવાથી મને જય ઉપરાંત ઉત્તરોત્તર વૃદ્ધિગત થતા દિવ્ય પ્રકાશને અનુભવ થાય છે. હપદ્મમાં શ્રીગુરુએ ઉપદેશ કર્યા પ્રમાણે તરંગરહિત ક્ષીરસાગરના સદશ ચિત્તસત્ત્વની યથાવિધિ ધારણ કરવામાં આવે તે મને ઉપરાંત ખદ્યોત, સ્ફટિક, વિદ્યુત, ઝાકળ, અભ્ર, પ્રકાશમય વાયુ, અગ્નિ, સૂર્ય ને ચંદ્રના જેવા તેજ:પુંજન અનુભવ થાય છે. ચિત્તની સ્થિરતા થયે શોકને અભાવ થવાને નિયમ હોવાથી ચા અભ્યાસથી કિવા બીજા કોઈ યોગ્ય અભ્યાસથી જ્યારે યોગસાધક, ચિત્ત એકાગ્ર થઈ સ્થિર-વિક્ષેપરહિત-થાય છે ત્યારે સાધકને કાભાવને અનુભવ થાય છે. કંઠકૂપમાં યથાવિધિ ધારણ કરવાથી મનના ધૈર્યસહિત સુધાપિપાસાને નિયમમાં લાવવાનું સામર્થ્ય આવે છે. જિવાના અગ્રભાગમાં ચિત્તની યથાવિધિ ધારણું કરવાથી મનની રિવરતા ઉપરાંત સાધકને દિવ્ય રસની ઉપલબ્ધિ થાય છે. જિહવાના મધ્યભાગમાં યથાવિધિ ધારણા કરવાથી મનોનિગ્રહ સાથે દિવ્ય સ્પર્શની પ્રાપ્તિ થાય છે. જિહ્વાના મૂલમાં યથાવિધિ ધારણું કરવાથી સાધકને મન ઉપરાંત દિવ્ય શબ્દને અનુભવ થાય છે. તાલુદેશમાં ચિત્તને યથાવિધિ ધારણ કરવાથી સાધકને મન ભૈર્ય Page #285 -------------------------------------------------------------------------- ________________ } શ્રીયેાગકૌસ્તુભ [તેરમી ઉપરાંત દિવ્યરૂપને અનુભવ થાય છે. નેત્રસ્થાનમાં ધારણા કરવાથી મનની સ્થિરતા થવાસાથે સાધકની દર્શનશક્તિ વિસ્તૃત થાય છે. મૂર્ખાની ઉપર દ્વાદશ આંગળના પ્રદેશમાં ધારણા કરવાથી મનની એકાગ્રતાસહિત ઉદાનવાયુ નિયમમાં આવે છે. મર્માણ તથા મેતી આદિ આધિભૌતિકદેશમાં અને શ્રીસૂર્યાદિ આધિદૈવિકદેશમાં ધારણા કરવાથી ચિત્તની સ્થિરતા ઉપરાંત જે પૃથક્ પૃથક્ અન્ય ક્ષતી પ્રાપ્તિ થાય છે તે સર્વે વિશેષ રીતે સાધકે પેાતાના શ્રીસદ્ગુરુપાસેથી જાણવું. અત્ર માત્ર એટલુંજ કહેવાય છે કે તે તે પદાર્થના મુખ્ય મુખ્ય ધર્મ તે તે ધાણાદ્વારા સાધકના ચિત્તમાં આવિર્ભાવ થાય છે. ખાદ્યુ અને આત્યંતર એમ ધારણાના બે દેશ પણ ગણાય છે. સૂર્ય, ચંદ્ર, વિદ્યુત, બૃહરપતિ, શુક્ર, મણિ, દીપક, શિવલિંગ, શાલિગ્રામ, અષ્ટ પ્રકારની દેવપ્રતિમામાંની કાઈ એક પ્રકારની દેવપ્રતિમા ને શ્રીસદ્ગુરુ ઇત્યાદિ અસંખ્ય બાહ્યદેશ છે; અને પૂર્વાંત આધ્યાત્મિકદેશ એ અત્યંતરદેશ કહેવાય છે. જ્ય જેમ લક્ષ્યવેધ કરવામા અભ્યાસ કરનાર મનુષ્ય પ્રથમ સ્થૂલ વિષયને લક્ષ્યરૂપે લે છે, અને તે પછી તે સવિયને લક્ષ્યરૂપે લે છે તેમ ધારણાના અભ્યાસીએ પણ પ્રથમ ખાષિયા અને પછી ક્રમાત્ આત્યંતર વિષયો લેવા જોઈએ. તેમાં વિષયામાં પણ પ્રથમ નિરવયવ મૂર્ત વિષયા જેવા કે ચંદ્ર, સૂર્ય, મણુિ, શિવલિંગ મૈં શાલિગ્રામ ઇત્યાદિ લેવા જોઇએ, અને પછી સાવયવ મૂર્ત વિષયા જેવા કે શ્રીવિષ્ણુ ને શ્રીગણપતિ આદિ દેવેન શાસ્ત્રમાં કહેલી પ્રતિમાઓ એમ ક્રમે ક્રમે ઉત્તરાત્તર ચઢતા જવું તેએ. ધારણાનો પ્રયાગ બની શકે તેા નિત્ય ઠરાવેલે એકજ સમયે આરંભવા, અને એકજ સમયે સમાપ્ત કરવા જોઇએ. આ પ્રમાણે નિયમોના પાલનપૂર્વક નિરંતર પાંચ ઘડી ધારણાના પ્રયાગ કરનારને તે તે વિષયની ધારણા સામાન્ય અધિકારીને ત્રણ માસમ સિદ્ધ થાય છે, Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ધારણું નિરૂપણ ઉચ્ચ અધિકારવાળાને કહેલા સમયની પૂર્વે અને મંદ અધિકારવાળાને કહેલા સમયની પછી પણ સિદ્ધ થાય છે. આધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂર, હૃદય, કંઠચક્ર, તાલુચક્ર, બ્રચક્ર, નિર્વાણચક્ર, (અજરામરચક્ર,) ને આકાશચક્ર, એ શરીરસંબંધી, *નવ ચકોને વિષે પણ શ્રીસદ્દગુરુએ ઉપદેશ કરેલા વિધિપ્રમાણે ધારણ થઈ શકે છે. શરીરમાંના ષડશ આધારમાં ધારણ કરવાથી થનારાં ફલ સંક્ષેપમાં આ પ્રમાણે છે – પગના અંગુષોના અગ્રભાગમાં ધારણ કરવાથી દષ્ટિની સ્થિરતા થાય છે વામપાદની પાનીથી અગ્નિસ્થાનને (સીવની ) દબાવી ત્યાં ધારણ કરવાથી શરીરમાંના અગ્નિની દીપ્તિ થાય છે. મૂલાધારનું સારી રીતે આકુંચન કરી ત્યાં ધારણ કરવાથી અપાનવાયુની સ્થિરતા થાય છે. મેઢ઼ાધારના ( લિંગચક્રના) સંકોચનવડે ત્રણ ગ્રંથીને ભેદ થાય છે. સ્વાધિષ્ઠાનમાંના પ્રાણને ઊર્ધ્વમુખ કરી ત્યાં ધારણા કરવાથી બિંદુસ્તંભન થાય છે. નાભિથી સહજ નીચે રહેલા સુષુણ્ણાના આગળના ભાગને સારી રીતે પશ્ચિમભણી ખેચી ત્યાં ધારણું કરવાથી મલમૂત્રનું અપપણું થાય છે. નાભ્યાધાથી કારને એકચિત્ત ઉચ્ચાર કરી ત્યાં ધારણ કરવાથી હત્યાનો વિકાસ થાય છે. કંડાધારમાં ધારણ કરી કંઠમલને ચિબુકવડે નિધિ કરવાથી ઇપિગલાને વાયુ સ્થિર થાય છે. ઘટિકાધારમાં જિહ્વાગ્રને ધારણ કરી * " नवचक्रं कलाऽऽधार त्रिलक्ष्यं व्योमपंचकम् । રચત જ્ઞાનાસિ સ યો નામદાર છે ” ભાવાર્થ –-જે વેગી નવ ચક્ર, સોળ આધાર, ત્રણ લક્ષ્ય ને પાંચ આકાશને યથાર્યરીતે જાણતો નથી તે યોગી માત્ર નામધારક છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રીગૌસ્તુભ [તેરમી ત્યાં ધારણ કરવાથી અમૃતકલા અવે છે. તે વાધારના (તાલુકા અંતર્ગર્ભમાં જિવાને ચાલનદેવનથી વધારી તેને વિપરીત પણે પ્રવેશ કરાવી ત્યાં ધારણ કરવાથી શરીરનું લાવણ્ય તથા કોમલતા વૃદ્ધિ પામે છે. વિધારમાં જિલ્લાને ધારણ કરી ત્યાં ધારણા કરવાથી સર્વ રોગ નાશ પામે છે. ભૂમધ્યાધારમાં ચંદ્રમંડળની ધારણા કરવાથી શરીરમાં શીતલતા થાય છે. નાસાધારના અગ્રમાં ધારણા કરવાથી મનની સ્થિરતા થાય છે. નાસામૂલરૂપ કપાલાધારમાં દષ્ટિને સ્થિર કરી ત્યાં ધારણ કરવાથી જ્યોતિપુંજ દર્શાય છે. લલાટાધારમાં જોતિપુંજમાં ધારણા કરવાથી સાધક તેજસ્વી થાય છે. બ્રહ્મરંધ્રવિષે શ્રીગુરુચરણાંબુજમાં ધારણ કરવાથી સાધક લક્ષ્ય આકાશના જે પૂર્ણ થાય છે. અંતર, બાહ્ય ને મધ્યમ એ ત્રણ પ્રકારના લક્ષ્યમાં પણ ધારણ કરવી ઉચિત ગણાય છે. મૂલાધારથી બ્રહ્મરંધ્રપત રહેલી કમલતંતુના જેવી અત્યંત પ્રકાશવાન ઊર્ધ્વગા મેની વેતવર્ણવાળી સુષષ્ણામાં, લલાટને ઊર્ધ્વભાગમાં, તારાના જેવા રૂપમાં, ભ્રમરગુહામાં સર્વભણીથી રાતા ભ્રમરાકારમાં, બંને કોને બંને તર્જનીથી ધન કરી પછી શિરના મધ્યમાં શ્રવણ થતા નાદમાં અને ચક્ષુમાં નીલજતીરૂપ પુતળીના આકારમાં જે ધારણ કરવામાં આવે છે તે અંતર્લક્ષ્ય કહેવાય છે. નાસાગ્રની બહાર ચાર અંગુલ દૂર નીલતિઃસ્વરૂપમાં, છ અંગુલ દૂર ધૂમ્રવર્ણમાં, અષ્ટ અંગુલ દૂર રક્તવર્ણમાં, દશાંગુલ દૂર કલેજવાળા તરૂપમાં, દ્વાદશ અંગુલ દૂર પીતવર્ણમાં જેવી રીતે સુક્ષ્મકિરણોને સમૂહ ગોચર થાય તેવી રીતે આકાશદ્રવ્યમાં, ઊર્ધ્વદષ્ટિવડે અંતરાલમાં, ત્યાં ત્યાં આકાશમાં અને દૃષ્ટવંતની કાંચનસદશ ભૂમિમાં જે ધારણા કરવામાં આવે છે તે બહિર્લય કહેવાય છે. સ્વશરીરની વેતવર્ણ, રક્તવર્ણ, કૃષ્ણવર્ણરૂપે, અગ્નિશિખાકારે, તીરૂપ, વિશુદાકારે, સૂર્યમંડલકારે અથવા અર્ધચંદ્રાકારે જે ધારણ કરવી તે મધ્યલક્ષ્ય કહેવાય છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ધારણાનિરૂપણુ ૨૬૫ શૂન્ય, મહાશૂન્ય તે અતિશૂન્યમાં નીચે પ્રમાણે ધારા કરી શકાય છે:— પ્રાણિપદાર્થાંના તથા ચાર ભૂતાના અભાવવાળા આકાશમાં જે ધારણા કરવી તે શૂન્યની ધારણા, સર્વે પ્રાણિપ્રદાર્થોના તે પાંચભૂતાના અભાવાળી માયામાં જે ધારણા કરવી તે મહાશૂન્યની ધારણા અને સર્વેદશ્યના અત્યંતાભાવવાળા બ્રહ્મમાં જે ધારણા કરવી તે અતિશૂન્યની ધારણા કહેવાય છે. આકાશ, પરાકાશ, મહાકાશ, તત્ત્વાકાશ તે સૂકાશ એ બ્યામપંચક કહેવાય છે. ખાદ્યાયંતરમાં જે અત્યંત નિર્મલ નિરાકાર આકાશની ધારણા કરવી તે આકાશની ધારણા કહેવાય છે, આચાજ્યંતરમાં જે અત્યંત અંધકારસદશ પરાકાશની ધારણા કરવી તે પરાકાશની ધારણા કહેવાય છે, બાહ્વાયંતરમાં જે કાલાનલસદશ મહાકાશની ધારણા કરવી તે મહાકાશની ધારણા કહેવાય. છે, ખાવાëતરમાં જે નિતત્ત્વવરૂપ તત્ત્વાકાશની ધારણા કરવી તે તત્ત્વાકાશની ધારણા કહેવાય છે, અને ખાદ્યાન્વંતરમાં જે કોટિસૂર્યસદર્શ સૂયૅકાશની ધારણા કરવી તે સૂર્યકાશની ધારણા કહેવાય છે. આ યેામપંચકમાં ધારણા કરવાથી સાધક લક્ષ્યાર્ચે બ્યામસદશ થાય છે. • ભૂમિપર આસનથી વધારેમાં વધારે એ હાથ તે ઓછામાં એછે એક વેંત છેટે કોઈ પણ પ્રકાશવાળા નાના નિશ્ચક્ષ પદાર્થ મૂકી કિવા કાંઇ ચિહ્ન કરી ત્યાં દૃદ્રિારા નીકળેલી અંતઃકરણની વૃત્તિને સ્થિર થાપી તે ભૂચરીમુદ્રા કહેવાય છે. આ મુદ્રાના અભ્યાસથી સાધકને આરંભમાં તે સ્થાને તુષાર, સામાન્ય પ્રકાશ, ભૂતાનાં ત્રસરેણના રંગ, તેજોબિંદુ, તેજ:પુંજ તે સ્વપ્રતિબંધને અનુભવ થાય છે ત્રિપુટીમાં જે ધારણા કરવામાં આવે છે તેને ચાચરી દિવા પક્ષાંતરે ખેચરીમુદ્રા કહેવામાં આવે છે. આ મુદ્રામાં આરંભકાલે વિસ્કુલિંગ, પછી પ્રકાશ, દીપન્યાતિ, દીપમાલા, નક્ષત્રમાલા, વિદ્યુત્, Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રીગૌસ્તુભ [તેરમી ઘણું સૂર્ય તથા ઘણું ચંદ્રોના સાક્ષાત્કારને અનુભા સાધકને થાય છે. ભ્રમરગુહાની ધારણાને અગોચરી મુદ્રા, બ્રહ્મરંધ્રની ધારણાને ખેચરી મુદ્રા ને બ્રહ્મરંધની ઉપર બાર આંગળપર ધારણ કરવામાં આવે તેને ઉન્મનીમુદ્રા કહેવામાં આવે છે. આધારાદિ કોઈ પણ ચક્રમાં અંતઃકરણની છત્તિને સ્થાપીને અને શરીરના બહિ:પ્રદેશમાં ચક્ષુને નિમેષોન્મેષરહિત રાખીને સ્થિર થવું તે શાંભવી મુદ્રા કહેવાય છે. બંને નેત્રને અર્ધ ઊધડેલી સ્થિતિમાં રાખો પ્રાત:કાલે તથા સાયંકાલે જમણું નેત્રમાં સૂર્યની ને ડાબા નેત્રમાં ચંદ્રની ધારણ કરવાથી કેટલેક કાલે સાધકને સૂર્યચંદ્ર જેવા પ્રકાશિત ગોળાને સાક્ષાકાર થાય છે. પછી તે સાધકે જમણું નેત્રમાં ચંદ્રની ને ડાબા નેત્રમાં સૂર્યની ધારણા કરવી. આ ધારણું પકડ થવાથી પાછી ચંદ્રસૂર્યના જેવા ગેળા દેખાવા માંડશે. આમ થયા પછી હૃદયપ્રકાશમાં સૂર્યચંદ્રની ધારણું કરવી. ત્યાં ધારણ કરવાથી ચંદ્રના સાક્ષાત્કાર ઉપરાંત કેટલીક વિલક્ષણ વિશ્વરચના પણ જોવામાં આવે છે. દિવસે આકાશભણી દૃષ્ટિને સ્થિર સ્થાપવાથી શાંત પ્રકાશયુક્ત નાના પ્રકારના વિસ્ફલિગે ગતિ કરતા જોવામાં આવે છે. તે વિસ્ફલિગમાં ધારણ કરવાથી પણ ચિત્ત શાંતિને પામે છે. આકાશ અભ્રવિનાનું નિર્મલ હેય, ચંદ્ર પરથી મેળપર્વતની કોઈ પણ કલાથી પ્રકાશ હાય, ને સાધકના શરીરને પડછાયો ત્રણ હાથથી માંડીને છ હાથસુધીના કોઈ પણ પરિમાણમાં પડતા. હોય તે વેલા સાધકે ઊઘાડા વિજસ્થાનમાં ઉભા રહી પિતાના પડછાયાના શિરેબિદુપર નેત્રદ્વારા નીકળેલી અંતઃકરણની વૃત્તિને સ્થાપવી. અ૮૫ સમય ( લગભગ દશથી પંદર મિનિટ ) આવી રીતે વૃત્તિ સ્થાપવાથી પડછાયાની આસપાસ જ્યારે વિશેષ પ્રકાશ જણાય ત્યારે તેણે દૃષ્ટિને સીધી લંબાવી ઉંચે આકાશમાં લઈ જઈ મસ્તકના ઉપરના ભાગમાં સ્થિર સ્થાપવી. ત્યાં વૃત્તિ કરાવવાથી તે સ્થળે Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ધારણનિરૂપણ પિતાના સ્થૂલશરીરને વિશાલ પડછાયો જોવામાં આવશે. તે ૫, છાયામાં અપૂર્ણતા જણાય તે ભવિષ્યમાં શું શું બનશે તે અન્યત્ર દર્શાવેલું છે એટલે અત્ર તે જણાવવાની અગત્ય રહેતી નથી. આ ધારણને છાયાપુની ધારણા કિવા વિરપુરુષની ધારણ કહેવામાં આવે છે. આ કારણે પણ સામાન્યપણે ચિત્તને સ્થિર કરવામાં ઉપયોગી છે. હદયકમળમાં રહેલા ચેતનમાં, નાભિની પાછળના ભાગમાં રહેલા ચેતનમાં, મૂલાધારમાં રહેલા ચેતનમાં, તાળવામાં રહેલા ચેતનમાં, નાસિકાનો બહાર બાર ચોવીશ કે છત્રીશ આગળ દર. રહેલા ચેતનમાં, તાળવાની ઉપર બાર આંગળ પર રહેલા ચેતનમાં, નેત્રદ્વારા નીકળતી વૃત્તિ કોઈ પણ પદાર્થના કે પ્રાણીના ઉપર જાય, તે બેની (નેત્ર તથા તે પદાર્થ કે પ્રાણીની) વચ્ચે રહેલા ચેતનમાં, પિતાના સ્થૂલશરીર જેટલું ચેતન રેકર્યું હોય તેટલા ચેતનમાં, પુત્રાદિ પ્રિય પ્રાણના સ્થૂલશરીરે જેટલું ચેતન રોક્યું હોય તેટલા ચેતનમાં, સૂર્ય અદિ તારાઓમાંના કોઈ એક તારાએ રેકેલા ચેતનામાં, ગુરુ આદિ ગ્રહોમ ના કોઈ એક ગ્રહે રેકેલા ચેતનમાં, ચંદે રાકેલા ચેતનમાં, આકાશે રેકેલા ચેતનમાં, શ્રીસદ્દગુરુના પૂલશરીરે રેલા ચેતનમાં, શ્રીમહેધરના લિગે વા પ્રતિમાએ રોકેલા ચેતનમાં, શ્રીવિષ્ણુની પ્રતિમાએ રેકેલા ચેતનમાં, શ્રીગણપતિની પ્રતિમાએ રેકેલા ચેતનમાં, શ્રીસૂર્યની પ્રતિમાએ રોકેલા ચેતનમાં, શ્રીભગવતીની પ્રતિમાઓ રેકેલા ચેતનમાં, અન્ય કોઈ પણ દેવની પ્રતિમાએ રેકેલા ચેતનમાં, પ્રણવે વા શ્રી ઈશ્વરના કોઈ પણ નામે અથવા કોઈ પણ મંત્રના અક્ષરે વા અક્ષરોએ રેકેલા ચેતનમાં, કોઈ પણ પ્રિય પદાર્ચે રેકેલા ચેતનમાં ને માયાએ રેકેલા ચેતનમાં પણ મનને સ્થિર કરવાના પ્રયત્નરૂપ ધારણ થઈ શકે છે. એ ધારણુઓમાંની કોઈ પણ એક ધારણાને અભ્યાસ કરવાથી પણ ચિત્ત બ્રહ્મમાં એકાગ્ર, થવા લાગે છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી ગૌસ્તુભ [તેરમી - " ધારણદિના અભ્યાસકાલે કાનમાં કર્ણમુદ્રા નાંખવી, કે જેથી બિહારના શબ્દો સાંભળી મન વિક્ષેપ ન પામે. જાયફળ, કેશર તથા એલચીની ઝીણી ભૂકી કરી, તેમાં થોડું સુગંધવાળું તેલ મેળવી, તેને રેશમી લુગડાના કડકામાં કાનના છિદ્રમાં સારી રીતે રહી શકે એવી રીતે શંકુઆકારે બાંધી તેને દઢ સીવી પર મીણ લગાડવું આ કર્ણમુદ્રા કહેવાય છે. - ધારણાને અભ્યાસ એકાગ્રચિત્તવાળાથી થઈ શકે છે. વિક્ષિપ્ત (ભટકતા ) ચિત્તવાળાને ધારણાની સિદ્ધિ દુરસાદર છે. શ્રીમેક્ષધર્મમાં “ણુ નીચેના શ્લોકથી એમજ દર્શાવ્યું છે – “ सुस्थेयं क्षुरधारासु निशितासु महीपते । ' ઘાબાપુ તુ થોડા દુધેશમતા મમઃ અર્થ –હે યુધિષ્ઠિર ! અત્યંત તીણ સુરની (અસ્ત્રાની) ધારા૫ર સ્થિર થવું સુગમ છે, પરંતુ વિક્ષિ ચિત્તવાળા પુરુષોને પર્વોક્ત ગધારણામાં સ્થિર થવું બહુ કઠિન છે. - પ્રમાદને ત્યાગ કરી જે વિધિપૂર્વક ધા શું કરવામાં આવે તજ તે સિદ્ધ થાય છે, અન્યથા તે સિદ્ધ થતી નથી. તે વિષે શ્રીમોક્ષધર્મમાં નીચેના કે જોવામાં આવે છે: " विपन्ना धारणास्तात नयंति न शुभ गतिम् । . नेतृहीना यथा नावः पुरुषानणवे नृप ॥१॥ यस्तु तिष्ठति कौंतेय धारणासु र थाविधि । मरणं जन्म दुःखं च सुखं च स विमुंचति ॥ २॥" અર્થ –હે રાજન! જેવી રીતે સમુદ્રમાં કર્ણધાર (સુકાની)વિનાની નૌકા પુરુષોને પાર કરી શકતી નથી તેવી રીતે આ સંસારમાં પ્રમાદથી કરેલી ધારણા સાધકને શુભ ગતિને પમાડી શકતી નથી. હે કય! જે પુરુષ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અપ્રમત થઈને ધારણાનો અભ્યાસ કરે છે તે નિર્વિકલ્પસમાધિની પ્રાપ્તિદ્વારા જન્મમરણ તથા Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] ધારણનિરૂપણ સુખદુઃખાદિક સર્વે કલેશાથી મુક્ત થાય છે. - મનને એક વિષયમાં જોડવું ઘણું કઠિન છે માટે ખેદ પામ્યા વિના ઉત્સાહપૂર્વક આ ધારણનો અભ્યાસ કરવો જોઈએ. શ્રીગૌડ પાદાચાર્યું પણ નીચેના વચનથી એકજ કહ્યું છે – - “ હુરાઘવંદુના ___ मनसो निग्रहस्तद्वद्भवेदपरिखेदतः ॥" અર્થજેવી રીતે દર્ભના અગ્રભાગવડે લીધેલા એકેક બિંદુ વડે સમુદ્રનું ઉલેચવું (ઉલેચવાનું ફલ) ખેદ પામ્યા વિના યત્ન કરવાથી ટીંટાડાંને થયું છે તેવી રીતે મનને નિગ્રહ ખેદ પામ્યા વિના યોગ્ય યત્ન કરવાથી થાય છે. - વિવેચન --કઈ ટીટોડે પોતાની સ્ત્રી સહિત સમુદ્રના તીરપર રહેતું હતું. એક વેલા સગર્ભા થયેલી ટીંટડીએ ટટાડાને કહ્યું કે –“મારે ઇંડાં મૂકવાનો સમય સમીપ આવ્યો છે માટે આપણે સમુદ્રના તીરથી ઘરના કોઈ સૂકા સ્થાનમાં જઈએ, ને ત્યાં હું મારાં ઇંડાં મૂકે, કે જેથી ઈડને માટે સમુદ્રનું ભય ન રહે.” ટીટેડે ઉત્તર આપ્યું કે:-“સમુદ્રનું ભય રાખવાનું તારે કાંઈ કારણ નથી, માટે તું સમુદ્રના તીરપર ઇંડાં મૂકજે.” ટીટેડીએ કહ્યું કે હે પ્રાણનાથ! આ સમુદ્ર પિતાની સંપત્તિથી. પિતાના મોટા શરીરથી અને બલવાને સંબંધિજનો ને મિત્રોથી ઉન્મત્ત છે, તે આપણું ઈંડાને પોતાની લહરીથી અવશ્ય લઈ જશે, માટે અહીં ઇંડાં મૂકવાં એ મને ભયભરેલું લાગે છે.” ટીંટડાએ કહ્યું કે –“તું પતિવ્રતા છતાં મારી આજ્ઞાનું ઉલ્લંઘન શામાટે કરે છે? હું કહું છું કે તું અહીંજ ઇંડા મૂકજે, જે સમુદ્ર આપણું (ઇંડાં લઈ જશે તે હું તેનું શોષણ કરીને તેની પાસેથી આપણાં ઇંડાં પાછાં લઈશ, માટે તારે સમુદ્રનું. ભય રાખવાને કાંઈ કારણ નથી. પિતાના પતિનાં આવાં વચનો સાંભળી ટીટોડીએ સમય આવે પિતાનાં ઇંડાં સમુદ્રના તટપર મૂક્યો, પછી તે બંને હાર મેળવવા માટે અન્ય સ્થાનભણી ઊડી ગયા. Page #293 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ શ્રીયોગકૌસ્તુભ [તેરમી સમુદ્ર જે આ બધી વાત સાંભળતો હતોતેણે તે સમયે ઉપહાસપૂર્વક પિતાની લહરી વધારી તે ઇંડાંને ગ્રહણ કર્યો, ને તેને નાશ ન કરતાં તેને એક નિર્જનદ્વીપમાં સાચવીને રાખ્યો. તે બંને પક્ષીઓ કેટલોક સમય વીત્યા પછી આહાર કરી તૃપ્ત થઈ પાછાં પિતાના સ્થાનપ્રતિ આવ્યાં, ને જુએ છે તે ત્યાં પિતાન ઈડાં મળે નહિ. તે સ્થાને સમુદ્રના જલની લહરી ફરી વળેલી હે પાથી તેમણે નિશ્ચય કર્યો કે આ સમુજ અમારાં ઇંડાં ગ્રહણ કર્યા છે. પિતાનાં ઇંડાં નહિ જેવાથી ટીટોડી આકંદ કરવા લાગી, ને ટીટોડાને કહેવા લાગી કે – “મેં આપને પૂર્વે કહ્યું હતું તેમજ આ ઉન્મત સમુદ્ર કર્યું કે નહિ? હવે આપણે શું કરીશું? આપના મિશાભિમાનથી મારાં ઈને નાશ થા.” ટીટોડે ઉત્તર આપ્યું કે --“ મારા પૂર્વના સંકલ્પપ્રમાણે હું સમુદ્રનું શોષણ કરીને તને તારાં ઇ . પાછાં અપાવીશ, માટે તારે શોક કરવાનું કાંઈ પણ પ્રયોજન નથી.' એમ કહી દર્ભને એક નાનો કટકે પિતાની ચાંચમાં લઈ તે સમુદ્રમાં બેળા તેમાં આવેલ સ્વલ્પ જલને સમુદ્રના તટથી થોડે દૂર નાંખવાને તે આરંભ કર્યો. ટીંડાને આ વિચિત્ર ઉદા ન જઈ ટીંટડીએ તેને કહ્યું કે –“હે સ્વામિન ! આ વિલક્ષણ વૃત્તિ નિરર્થક છે. દર્ભના અગ્રભાગમાં કિંચિત જલ આવે છે, અને તે જલ તે સહજમાં સૂકાઈ જવાથી બહાર જ્યાં તે જલને મે નાંખવા ઈચ્છે છે ત્યાં તે કાંઈ પણ પડતું નથી. આ અપાર જે સમુદ્ર આવા પ્રયત્નથી શોષાવો અશક્ય છે, માટે તમે આ અયોગ્ય પ્રયત્ન છેડી શાંત થાઓ. પ્રારબ્ધાધીન જે કાંઈ થવાનું હતું તે થયું. ટીટાડે કહ્યું કે –“આગળ હું તને મારી સહધર્મચારિણી ગણત હતો, પણ હમણાં તું આવાં વચને બોલે છે જેથી હું તને મારા અનુરૂપ માનું છું, શત્રુને વિનાવિચારે હણ જો એ એવી લૌકિક નીતિ છે, પણ તું અબલા છે તેથી તેને મારતો નથી. તું હવે અહીંથી શીઘ દૂર જતી રહે. હું તો મારા પૂર્વે કરેલા સંકલ્પાનુસાર Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ધારણનિરૂપણ - --- - - - - -- -- -- ------ --- - ---- --- --- --- --- - - ----- - જ્યાં સુધી મારામાં પ્રાણ રહેશે ત્યાંસુધી સમુદ્રને શેષણ કરવાનું કામ કરીશ.” ટીટાડાની પિતાના કર્તવ્યમાં આવી દઢતા જોઈ તથા પિતાને પતિવ્રતાના ધર્મ વિચારી ટીટોડીએ પણ ટટાડાની પેઠે ચાંચમાં દર્ભને કાકે લઈ તેને સમુદ્રમાં બોળી તેમાં આવેલા જલને બહાર નાંખવાનો યત્ન આરંભે. બંનેને એવો વિલક્ષણ ઉદ્યમ જ્યારે તેમનાં સગાંઓને જોવામાં આવ્યો ત્યારે તેમણે ટટાડાને આ ઉદ્યોગથી નિવૃત્ત થવા ઘણો ઘણો સમજાવ્યો, પણ ટીંટોડાએ તેમના કથનને લેશ પણ સ્વીકાર કર્યો નહિ, ને પિતે પિતાના પ્રયત્નમાં ઉત્સાહપૂર્વક મંડ્યો રહ્યો. તે સગાંઓને ટીંટોડાની આવી અવસ્થા જોઈ તેના ઉપર દયા આવી ને તેઓ પણ ટટડાને સહાય કરવાના નિશ્ચયપર આવી ટીટેડાની પેઠે જ સમુદ્રશેષણમાટે પ્રયત્ન કરવા લાગ્યાં. આવી રીતે પૃથ્વી પરનાં બીજાં પંખીઓએ પણ આરંભમાં ટીંટોડાને તેના ઉદ્યોગથી નિવૃત્ત થવા શીખામણ આપી, અને જ્યારે તેણે તેને ન માની ત્યારે તેઓ પણ નિરુપાય થઈ તેના ઉપર દયા આવવાથી ટટાડાની પેઠે સમુશોષણના કાર્યમાં પ્રવૃત્ત થયાં. આવી રીતે અનેક પક્ષીઓ સમુદ્ર ઉલેચવાને પ્રયત્ન કરવા લાગ્યાં. આમ કરતાં કરતાં જ્યારે કેટલાક સમય વ્યતીત થયે ત્યારે દૈવયોગથી ફરતા ફરતા શ્રીનારદમુનિ ત્યાં પધાર્યા. તેમણે તે પક્ષીઓને અત્યંત દુઃખી જેઈને ટીંટાડાને આ અસાધ્ય જેવા કાર્યથી ઉપરામ થવા માટે ઘણે પ્રકારે સમજાવ્યો, પરંતુ તે ટીટોડો પિતાના નિશ્ચયથી લેશ પણ ચલાયમાન થયો નહિ. આવી રીતને તેને દઢ નિશ્ચય જોઈને શ્રીનારદજીએ વૈકુંઠમાં જઈને શ્રીગડછપ્રતિ કહ્યું કે- “ હે સર્વ પક્ષીઓના રાજા આ સમયમાં પૃથ્વીઉપર તમારાં સજાતીય પક્ષીઓની સમુદ્ર અવજ્ઞા કરી છે તે તમારીજ અવતા કરી ગણાય માટે તમારે ત્યાં જઈને તે પક્ષીઓને સાહાય થવું ઉચિત છે,” આવાં શ્રીનારદજીનાં વચને સાંભળીને શ્રીગડજી જયતિ કોપાયમાન થઈને શીઘજ સમુદ્રના તીરપર આવ્યા, તે Page #295 -------------------------------------------------------------------------- ________________ ર૭ર શ્રયોગકૌસ્તુભ [તેરમી પિતાની વિસ્તૃત પાંખેથી તે સમુદ્રશેષણ કરવા લાગ્યા. આમ થવાથી ભયભીત થઈ સમુદ્ર તત્કાલ તે ટીંટડાનાં ઇંડાં તીરપર લાવી મૂક્યાં, ને ટીટોડાએ તે ઇંડાં ટીંટડીને આપ્યાં. પછી સૌ પક્ષીઓએ શ્રીનારદજીને પ્રણામ કરી તેમને ઉપકાર માન્યો જેમ ટીટેડાએ દૃઢ પ્રયત્ન કર્યો તેમ સાધક પણ જો મનોનિગ્રહ માટે ઉત્સાહપૂર્વક દઢ પ્રયત્ન કરે તે ઈશભક્તિરૂપ શ્રીનારદ, પ્રેરિત થયા શ્રી ઈશ્વરરૂપ ગરુડ તેને અવશ્યમેવ સાહાય કરે છે માટે સાધપુરુષે બદ્ધપરિકર થઈ પિતાના મનને ધારણાના દેશમાં સ્થિર સ્થાપવા યત્નશીલ થવું જોઈએ, ખેદને વશ ન થવું જે એ. એ પ્રમાણે શ્રીયોગકોસ્તુભમાં ધારણાનિરૂપણ એ નામની તેરમી પ્રભા સમાપ્ત થઈ. ૧૩ ચૌદમી પ્રભા ધ્યાનનિરૂપણ ધારણાના દેશમાં ચિત્તવૃત્તિને તૈલધારાની પે અખંડ પ્રવાહ ચાલે તે ધ્યાન કહેવાય છે. શ્રીપતંજલિમુનિએ પણ નીચેના સૂત્રથી એવી જ રીતે ધ્યાનની વ્યાખ્યા આપી છે – ” “તત્ર પ્રત્યતાનતા દયાન ” આ અર્થ –ધારણાના દેશવિષે ચિત્તવૃત્તિઓનું એકતાનપણું તે ધ્યાન કહેવાય છે. પૂર્વોક્ત ધારણુંના દેશમાં જ્યારે ચિત્તવૃત્તિ અખંડપણે ધ્યાતામેયના ભાનપૂર્વક સ્થિર રહેવા લાગે ત્યારે ધ્યાનાવસ્થાની પ્રાપ્તિ થઈ ગણાય છે. આ ધ્યાન ચાર પ્રકારનું છે, બાધિભૌતિક તે લિગશાલગ્રામાદિવિષયક, આધિદૈવિક તે સૂર્યાદિવિષયક, આધ્યાત્મિકતે ચકચિતનાદિવિષયક અને તુરીય તે રૂપાતીત નાદાનુસંધનરૂપ છે. વળી Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] ધ્યાનનિરૂપણ ૨૭૩ સગુણ અને નિર્ગુણ એવા ભેદથી બે પ્રકારનું ધ્યાન પણ કહેવાય છે. તેમાં સગુણધ્યાન પાંચ પ્રકારનું છે, વિષ્ણુધ્યાન, અગ્નિસ્થાન, સૂર્યધ્યાન. ભૂધ્યાન અને પુરુષધ્યાન. તે સર્વનાં લક્ષણ શ્રીયાજ્ઞવળ્યસંહિતામાં નીચે પ્રમાણે કહ્યાં છે – અથ વિશુધ્યાનમ્ | " हृत्पद्मेऽष्टदलोपेते कंदमध्यात्समुत्थिते । द्वादशांगुलनालेऽस्मिश्चतुरंगुलवन्मुखे ॥१॥ प्राणायामविकसिते केसरान्वितकर्णिके। वासुदेवं जगद्योनि नारायणमजं विभुम् ॥२॥ चतुर्भुजमुदारांगं शंखचक्रगदाधरम् । किरीटकेयूरधरं पद्मपत्रनिभेक्षणम् ॥३॥ श्रीवत्सवक्षसं श्रीशं पूर्णचंद्रनिभाननम् । नीलोत्पलदलाभासं सुप्रसन्नं शुचिस्मितम् ॥ ४॥ शुद्धस्फटिकसंकाशं पोतवाससमच्युतम् । पद्मस्थस्वपदवं परमात्मानमव्ययम् ॥ ५॥ प्रभाभिर्मासयदपं परितः पुरुषोत्तमम् । मनसाऽऽलोका देवेशं सर्वभूतहदि स्थितम् ॥ सोऽहमात्मेति विज्ञानं सगुणं ध्यानमुच्यते ॥६॥" ભાવાર્થ –કંદરથાનના મધ્યથી નીકળેલી જેની બાર આંગળ- } પરિમાણ નાલ છે, ને ચાર આંગળ મુખભાગમાં વિસ્તૃત છે એવા આઠ પાંખડીવાળા હપદ્મને રેચકપ્રાણાયામથી ઊર્ધ્વમુખ કરી તેની ' કેસરાંયુક્ત કણિકામાં વાસુદેવ, જગત્કારણ, નારાયણ, અજન્મા, વ્યાપક, ચતુર્ભુજ, ઉદાર અંગવાળા, શંખ, ચક્ર ને ગદાને ધરનારા, મુકુટ ને બાજુબંધને ધરનારા, પત્ર જેવાં નેત્રવાળા, શ્રીવત્સ જેમના વક્ષ:સ્થલમાં છે એવા, લક્ષ્મીપતિ, પૂર્ણચંદ્રસમાનમુખવાળા, નીલેલ્પલદલ ! સમાન શરીરવાળા, પ્રસન્ન, પવિત્ર સ્મિતવાળા, શુદ્ધ સ્ફટિકના ' જેવી પ્રભાવાળા, પીતાંબરયુક્ત, અચુત, કમલસમાન છે ચરણ ૧૮ Page #297 -------------------------------------------------------------------------- ________________ ર૭૪. શ્રી ગૌસ્તુભ [ ચૌદમી જેમના, પરમાત્મા, અવ્યય, ચારે ભણી પ્રભાવ છે જેમનું રૂપ પ્રકાશન વાળું છે એવા, પુરુષોત્તમ અને સર્વભૂતના હદયમાં સ્થિત એવા દેવેશને મનવડે જોઈને “તે હું છું” એમ ભાવના કરવી એ સગુણધ્યાન કહેવાય છે. ૧-૬ अयाग्निध्यानम् । "हृत्सरोरुहमध्येऽस्मिन् प्रकृत्यात्मक कणिके। अष्टैश्वर्यदलोपेते विकारमयकेसरे ॥॥ ज्ञाननाले बृहत्कंदे प्राणायामप्रबोधिते । विश्वार्चिषं महावह्नि ज्वलंतं विश्वतोमुखम् ॥२॥ वश्वानरं जगद्योनि शिखानां बीजमोश्वरम् । तापयंतं स्वकं देहमापादतलमस्तकम् ॥३॥ निर्वातदीपवत्तस्मिन् दोपितं हव्यवाहनम् । दृष्टा तस्य शिखामध्ये परमात्मानमक्षरम् ॥४॥ नीलतोयदमध्यस्थविद्युल्लेखेव राजित । नीवारशूकवद्रूपं पोताभं सर्वकारणम ॥५॥ ज्ञात्वा वैश्वानरं देवं सोऽहमात्मेति या मतिः ॥ सगुणेषूत्तमं ह्येतत् ध्यानं योगविदो विदुः ॥६॥ ભાવાર્થ-પ્રકૃતિરૂપ જેની કણિકા છે, અણિમાદિક અષ્ટ સિદ્ધિઓરૂપ જેનાં દલ છે, સોળ વિકારરૂપ નાં કેસરાં છે, ને જ્ઞાનરૂપ જેનું નાલ છે, મહત્તત્વરૂપ જેને કંદ છે, પ્રાણાયામથી જેનું મુખ વિકસિત છે એવા હૃદયકમળમાં અનેક કિરણેથી વ્યાસ, મહાવનિ, ચારે ભણીથી પ્રકાશવાળાં, વૈશ્વાન, જગતનું કારણ શિખાએનું કારણ, ઈશ્વર, પગથી મસ્તકપર્યત પાતાના દેહને તપાયમાન કરી રહેનાર, નિર્વાત દીપની પેઠે અચલ શિખાવાળા, તે શિખામાં હવ્યવાહનરૂપે શોભનાર, તેની શિખાના મધ્યમાં નીલમેઘમાં વિદ્યુતલેખાની પેઠે શેભતા અક્ષર પરમાત્માને જેને તેમજ નીવારના અગ્રભાગસમાન રૂપવાળા, પીતવર્ણ ને સર્વના કારણે વૈશ્વાનરદેવને Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] ધ્યાનનિરૂપણ ૨૫ જાણીને “તે હું છું” આવી બુદ્ધિ કરવી એ ધ્યાનને યોગવેત્તાઓ સગુણ ધ્યાનમાં ઉત્તમ ધ્યાન જાણે છે. ૧-૬ अथ सूर्यध्यानम् ॥ “અથવા સંદરું ઘરકાફિયરથ મહામના ! आत्मनः सर्वजगतः पुरुष हेमरूपिणम् ॥१॥ हिरण्यश्मश्रुकेशं च हिरण्मयनखं हरिम् । पद्मासनं चतुर्वक्त्रं सृष्टिस्थित्यंतकारणम् ॥२॥ ब्रह्मासनस्थितं सौम्यं प्रबुद्धकमलासनम् । भासयंतं जगत्सर्व दृष्ट्वा लोकैकसाक्षिणम् ॥ . सोऽहमात्मेति या बुद्धिः सा च ध्यानेषु शस्यते ॥३॥ ભાવાર્થ – પૂર્વોક્ત લક્ષણવાળા હૃદયાકાશમાં સુવર્ણમય સ્મથુ (દાઢીમૂછના વાળ ) કેશ અને નવડે શોભાયમાન, સાધના કલેશેનું હરણ કરનારા, પદ્માસને સ્થિત, ચતુર્મુખ, જગતની ઉત્પત્તિ સ્થિતિ અને અંતને કારણરૂપ, વિકાસ પામેલા કમલના આસન પર બ્રહ્માના પદપર વિરાજમાન, સૌમ્ય, (પ્રસન્નવદન,) સર્વ જગતનો પ્રકાશ કરનારા, સર્વ લેકના મુખ્યસાક્ષી, સર્વ જગતના આત્મરૂપ ને સુવર્ણમય પુuડપ આદિયમંડલને ઉદાર મનવાળે પુરુષ જુએ. તેને જોઈને તે હું છું " એવી જે બુદ્ધિ કરવી તે ધ્યાનમાં પ્રશસ્ત (શ્રેષ્ઠ) ઈ. ૧-૩ अथ भ्रूध्यानम् ॥ "भ्रुवोर्मध्येऽतरात्मानं भारूपं सर्वकारणम् । स्थाणुवन्मूनिपर्यतं देहमध्यात्समुत्थितम् ॥ १॥ કરાવળમદા વતનમિતૌકા मनसाऽऽलोक्य सोऽहं स्यामित्येतद्धयानमुत्तमम् ॥३॥ ભાવાર્થ-અને જૂના મધ્યમાં દેહના મધ્યભાગથી માંડીને મસ્તકપર્યત સ્થાણુની પેઠે સ્થિત, પ્રકાશરૂપ, સર્વના કારણ, જગત્કારણે, અવ્યક્ત, પ્રકાશવાળા અને અપાર પ્રતાપવાળા એવા અંતરાત્માને Page #299 -------------------------------------------------------------------------- ________________ २७६ भनवडे लेाने "ते हुं धुं & શ્રીયેાગકૌસ્તુભ [ न्यौभा એવી રીતનું આ ધ્યાન ઉત્તમ છે. ૧-૨ अथ पुरुषध्यानम् ॥ उन्निहृदयांभोजे साममंडलमध्यमे । मानं मंडलाकारं भोक्तृरूपिणमक्ष : म् ॥ १॥ सुधा सं विभुंचद्भिशशिरश्मिभिरावृतम् । सहस्रच्छदसंयुक्तात् शिरःपद्मादधोमुखान् ॥ २ ॥ नितामृतधाराभिः सहस्राभिः समंतत । प्लानं पुरुषं तत्र चिंतयेत्तु समाहितः ॥ ३ ॥ नामृतरसेनैव सांगोपांगकलेवरम् । अहमेव परं ब्रह्म सच्चिदानंदलक्षणम् ॥ ४ ॥ ध्यानामृतं कुर्वन् षण्मासान्मृत्युजिवेत् । रन्मुक्त एव स्याज्जीवन्नपि न संशयः ॥ ५ ॥ " ભાવાર્થ: -પૂર્વોક્ત લક્ષણુવાળા વિકસિત યેલા હૃદયકમલમાં ચંદ્રમંડલના મધ્યમાં સહસ્ત્રદલે યુક્ત અધમુખ જે દશમદ્રારમાં પદ્મ છે. તમથી પડતી અનેક અમૃતધારાથી પ્લાવિત, (૯.જવેલ,) સુધારસને સિચના ચંદકરાએ ચારે ભણીથી ઘેરાયેલ, ૨ મૃતના સિયનથી સાંગોપ ગ ફૂટ, મડલાકાર, સ્વાત્મા ને ભેતારૂ અક્ષર પુરુષને ચિત્રં, નંદક્ષયુક્ત પરબ્રહ્મ છું' એમ એકાગ્રચિત્તવાળા થને ધણામાં તલે એવી રીતે ધ્યાનમૃ તે સેવતે તેt હું તે છ માસે મૃત્યુને જિતનાર થાય છે, અને સંવ સરે વતા તેજ મુક્ત થાય છે. એમાં સંરાય નથી. ૧-૫ નિગુ ત એક પ્રકારનું છે. તેનું લક્ષણ તેજ સંહિતામાં " ܙܙ नाथ प्र : ज्योतिर्मयं शुद्धं सर्वगं व्योमवद्दम् | : तमचलं नित्यमादिमध्यांतवर्जितम् ॥ १ ॥ स्थूल सूक्ष्ममनाकाशमसवर्णमचाक्षुषम् न रसं न च गंधाख्यमप्रमेयमनामयम् | २ ॥ Page #300 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનિરૂપણ आनंदमजरं नित्यं सदसत् सर्वकारणम् । सर्वांधारं जगद्रूपममूर्तमजमव्ययम् ॥ ३ ॥ अदृश्यं दृश्यमंतस्थं वहिःस्थं सर्वतेामुखम् । सर्वदृक् सर्वतः पादं सर्वस्पृक् सर्वतः करम् ॥ ४ ॥ ब्रह्म ब्रह्ममयेोऽहं स्यामिति यद्वेदनं भवेत् । तदेतन्निर्गुणं ध्यानं ब्रह्म ब्रह्मविदो विदुः ॥ ५ ॥ " ભાવાર્થ::એક, જ્યાતિર્મય, શુદ્ધ, આકાશની પેઠે વ્યાપક, દૃઢ, અનંત, અચલ નિદ્ધિ, આદિ મળ્યુ તે અંતથી રહિત, સ્થૂલ, સૂક્ષ્મ આકાશરહિત સવષ્ણુ, ( અદ્વિતીય, અરૂપ, અરસ, અગંધ, અપ્રમેય, અનામય, ઉપદ્રવરહિત, ) આનંદસ્વરૂપ, અજર, ત્રિકાલાબાષ્ય, સરાસ્વરૂપ, ( પ્રકટઅપ્રકટપ) સર્વ જગતનું કારણ, સર્વેનું અધિષ્ઠાન, જાપ, અમૂર્ત, ( નિરાકાર, ) અજન્મા, અવિકારી, અજ્ઞાની જમાતે અદૃશ્ય, જ્ઞાની જતાતે દૃશ્ય, સર્વેની અંતર અને બહાર સ્થિત, સર્વેભણી મુખયુક્ત, સર્વના દ્રષ્ટા, સર્વભણી પગયુક્ત, સર્વભણી ત્વચાયુક્ત, અને સર્વેભણી કરયુક્ત, એવું જે અનંત છા તે બ્રહ્મ હું છું'' આવું જે ચિંતન થાય છે તે આ નિર્ગુણુબ્રહ્મધ્યાન છે એમ બ્રહ્મવેત્તાએ જાણે છે. પાદસ્થ, પિંડ થ, રૂપસ્થ ને રૂપાતીત એવી રીતે ધ્યાનના ચાર પ્રકાર પણુ ાણવામાં આવે છે. શ્રીસદ્ગુરુનાં કે શ્રીઇશ્વરની પ્રતિમાનાં ચરણારદિનું લક્ષપૂર્વક અવલેાકન કરી તેનું” હૃદયમાં ધ્યાન કરવું તે પાદુસ્થધ્યાન કહેવાય છે. આધારાદિ ચક્રોને વિષે ત્યાંના અધિષ્ઠાતા દેવનું કિવા શ્રીસદ્ગુરુનું ધ્યાન કરવું તે પિસ્થ ધ્યાન કહેવાય છે. ચક્ષુને વિષે તેના અધિદેવ સૂર્યચંદ્રનું ધ્યાન કરી અંતે હૃદયમાં વિરાસ્વરૂપનું ધ્યાન કરવું તે રૂપસ્થધ્યાન અને સર્વે પદાર્થોથી પર અને સર્વના અધિષ્ઠાનરૂપ જે પરમાત્મા (બ્રહ્મ) તેમના સ્વરૂપતે વિષે જે ચિત્તવૃતિની એકતાનતા કરવી તે રૂપાતીતથ્યાન કહેવાય છે. પ્રભા ] ૨૦ Page #301 -------------------------------------------------------------------------- ________________ २७८ શ્રીગૌસ્તુભ [ચૌદમી માયિક પદાર્થોમાં વિતૃષ્ણ થવાની શુદ્ધભાવના રાખી સ્વકર્તવ્ય સમજી, શ્રીસદ્દગુરુએ ઉપદેશ કરેલી રીતે એકનિષ્ઠાથી ધ્યાન કરવામાં આવે તેમજ તે ધ્યાન પોતાના પરિપાકપ સમાધિને ઉત્પન્ન કરવા સમર્થ થાય છે, અન્યથા તે સમાધિને ઉપકાવવા સમર્થ નથી. પાંચ ઘડીથી ઉપરાંત પ્રાણને બ્રહ્મરંધ્રમાં કિવા સ્વાભિમત ચક્રમાં લય રહે એ હઠગનું ધ્યાન છે, ને એક રાત્રિદિવસપર્યત (૬) ઘડપત) બેયમાં મનને લય રહે તે હઠાગના ધ્યાનની પરિપકવ અવસ્થા ગણાય છે. પાંચ ઘડીઉપરાંત બેયાકાર ચિત્તવૃત્તિ રહે તે રાગનું ધ્યાન જાણવું. શ્રીછાંદેપનિષદ્દમાં શ્રીસનકુમારે શ્રીનારદપ્રતિ ભૂમવિદ્યાને ઉપદેશ કર્યો છે તેમાં પ્રસંગવશાત શ્રીનારદમ ધ્યાનનો મહિમા નીચે પ્રમાણે કથન કરવામાં આવ્યો છે – _ "ध्यायतीव पृथिवी ध्यायतीवांतरिक्षं ध्यायतीव द्यौायंतीवापो ध्यायंतीव पर्वता ध्यायनीव देवमनुष्या. स्तस्माद्य इह मनुष्याणां महतां प्राप्नुवंति ध्यानापादांशा इवैव ते भवंत्यथ येऽल्पाः कलहिनः पिशुना उपवादिन. स्तेऽथ ये प्रभवो ध्यानापादांशा इव ते भवंति ધ્યાનgvia ” | ભાવાર્થ-પૃથ્વી જાણે ધ્યાન કરે છે, એ તરિક્ષ જાણે ધ્યાન કરે છે, ઘી (આકાશ) જાણે ધ્યાન કરે છે, જલ જાણે ધ્યાન કરે છે, પર્વતે જાણે ધ્યાન કરે છે, દેવતા જાણે ધ્યાન કરે છે, ને મનુષ્ય જાણે ધ્યાન કરે છે, માટે જેઓ મહત્તાને પ્રાપ્ત થાય છે તે સર્વે ધ્યાનના ફલના એક અંશે પ્રાપ્ત થાય છે તથા જે ક્ષદ્ર કલહ કરનાર, પક્ષ નિદા કરનાર ને સંખ નિદા કરનાર થાય છે તે સર્વે ધ્યાનના અભાવે થાય છે. જે પ્રભુતાવાળા છે તે ધ્યાનના ફલના એક અંશથી થાય છે માટે હે નારદ ! તમે ધ્યાનની ઉપાસના કરો. Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] ધ્યાનનિરૂપણ ૨૭ - પાનવડે શ્રીપરમાત્માને સાક્ષાત્કાર થાય છે એ વાર્તા શ્રીમુંડકાપનિષદમાં તથા શ્રીધ્યાનબિંદૂપનિષદ્દમાં નીચેનાં વચનેથી દર્શાવી છે “તતતું તે પરસે નિકા થાળમાજ: ” " स्वदेहमरणिं कृत्वा प्रणवं चोत्तरारणिम् ।। ध्याननिर्मथनाभ्यासादेवं पश्येन्निगूढवत् ॥" ભાવાર્થ –ધ્યાન કરનારે પુરુષજ ચિત્તશુદ્ધિ થયા પછી તે પ્રાણાદિકલાથી રહિત બીપરમાત્માને સાક્ષાત્કાર કરે છે. મુમુક્ષુ પિતાના - મનને નીચેનું કારણ અને પ્રણવને ઉપરનું કાછ કરીને ધ્યાનરૂપ મથનના અભ્યાસથી ગુણવત્ રહેલા શ્રી પરમાત્માને સાક્ષાત્કાર કરે. ધ્યાનવડે મનુષ્યનાં પાપના સંસ્કારે નિવૃત થાય છે એ વાત શ્રીધ્યાનબિંદૂપનિષદ્દમાં નીચેના વચનથી જણાવી છે – " यदि शैलसमं पापं विस्तीर्ण योजनान् बहून् । भिद्यते ध्यानयोगेन नान्यो भेदः कथंचन ॥" ભાવાર્થ-જે પર્વતના જેવા ઉચાં અને અનેક જનપત વિસ્તારવાળાં પાપ હોય તે પણ બ્રહ્મનું ધ્યાન કરવાથી તે સર્વપાપાનું ભેદન થાય છે. અન્ય કેઈપણ ઉપાયથી તે પાપનું ભેદન થતું નથી. ધ્યાન કરનારા પુરુષના રજતમોગુણ દૂર થાય છે, ને તે શ્રીપરમાત્માસ્વરૂપ થાય છે. આ વાર્તા આચાર્યભગવાને શ્રીવિવેકચૂડામણિમાં નીચેના કલેકથી કહી છે – " यथा सुवर्ण पटुपाकशोधितं, त्यक्त्वा मलं स्वात्मगुणं समृच्छति । तथा मनः सत्वरजस्तमोमलं, ध्यानेन संत्यज्य समेति तत्वम्॥" “તિરાજિwાથ ટો, ध्यायन्नलित्वं हलिभावमूच्छति । Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦. [ પંદરમાં શ્રી ગૌસ્તુભ .. तथैव योगी परमात्मतत्त्वं, ध्यात्वा समायाति तदेकनिष्ठताम ॥" ભાવાર્થ-જેવી રીતે ક્ષારાદિક સારી રીતે શેધન કરેલું સુવર્ણ મલને ત્યજીને પિતાના ઉજજવલતારૂપ ાણને પામે છે તેવી રીતે મન ધ્યાનવડે મલિનસવગુણ તથા ર૦ સૂતમોગુણરૂપ મલને ત્યજીને તત્ત્વને પામે છે. અન્ય ક્રિયાઓની ખાસક્તિ ત્યજી દઈને અલિપણાનું (ભમરાના ભાવનું) ધ્યાન કરતે છતે કીડે જેમ અલિભાવને પામે છે તેવી જ રીતે યોગી પરમ તત્વનું ધ્યાન કરીને તેને વિષે જ એકનિષ્ઠપણાને પામે છે, એ પ્રમાણે શ્રીગૌસ્તુભમાં ધ્યાનનિરૂપણ એ નામની ચૌદમી પ્રભા સમાપ્ત થઈ. ૧૪ પંદરમી પ્રભા સમાધિનિરૂપણ - બેયવસ્તુના સ્વરૂપને પામેલું મન જ્યારે પેતાના ધ્યાનપણના સ્વરૂપને પરિત્યાગ કરીને અને સંકલ્પવિકલ્પથી રહિત થઈને કેવલ ધ્યેયવસ્તુના સ્વરૂપથી સ્થિત થાય છે ત્યારે તેની તે અવસ્થાને યોગીપુરુષ સમાધિ કહે છે. નીચેનાં શાસ્ત્રવચન માં પણ સમાધિની વ્યાખ્યા એ પ્રમાણે કરવામાં આવી છે – "यं लब्ध्वाप्यवमन्येत समाधिः परिकोर्तितः॥" શ્રી કૃતનિષત્ ા " सरित्पतौ निविष्टांबु यथाऽभिन्नं लर' त्वियात् । तथाऽभिन्नं मनस्तत्र समाधि सममानुयात् ॥" શ્રી યાજ્ઞવરાહિતા ” " तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः॥" Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] સમાધિનિરૂપણ " सलिले सैंधवं यद्वत्साम्यं भजति योगतः ।...: तथाऽऽत्प्रमनसोक्यं समाधिरभिधीयते ॥" શોપિt I , ભાવાર્થ-જે ધ્યેયસ્વરૂપને પામીને મન જ્યારે પિતાનું અપમાન કરે છે, અર્થાત પિતાના સ્વરૂપને પરિત્યાગ કરે છે ત્યારે તે સમાધિ કહેવાય છે. જેવી રીતે સમુદ્રમાં પડેલું જલબિંદુ સમુદ્રની સાથે અભિન્ન થઈને સ્થિત થાય છે તેવી જ રીતે જ્યારે બેયવસ્તુમાં પ્રાપ્ત થયેલું મન એયવસ્તુથી અભિન્ન થઈને સ્થિત થાય છે ત્યારે તે સમરૂપ સમાધિને પ્રાપ્ત થાય છે. તે ધ્યાનજ જ્યારે બેયમાત્રને પ્રકાશ કરનારું અને પિતાના સ્વરૂપથી શૂન્યજેવું થાય છે ત્યારે તે સમાધિ કહેવાય છે. જલમાં પડેલું લવણ જેમ જલના યોગથી જલપણાને પામે છે તેમ આત્મા અને મનનું જે એકપણું તે સમાધિ કહેવાય છે. રાજગ, ઉન્મની, મને”ની, ચિત્તવ્યાપારાભાવ, પ્રાણવ્યાપારાભાવ, ચિત્તપ્રલય અમરત્વ, લય, તત્વ, શૂન્યાશૂન્ય, પરમપદ, અમનસ્કભાવ, અદ્વૈત, નિરાલંબ, નિરંજન, જીવન્મુક્તિ, સહજાવસ્થા ને તુર્યાવસ્થા એ સમાધિના પર્યાય છે. ધારણા, ધ્યાન ને સમાધિ જે ક્રમથી એકજ વિષયમાં કરવામાં આવે છે. તે સંયમ કહેવાય છે. શ્રીપતંજલિ મુનિએ પણ “ વત્ર સંગમ: ” (ધારણું, ધ્યાન ને સમાધિ એકજ વિષયમાં કરવામાં આવે તે સંયમ કહેવાય છે) એ સૂત્રથી સંયમનું લક્ષણ એમજ દર્શાવ્યું છે. ધારણા, ધ્યાન ને સમાધિ એ ત્રણ થગનાં અંતરંગ સાધન છે, ને યમ, નિયમ, આસન, પ્રાણાયામ ને પ્રત્યાહાર એ પાંચ ગનાં બહિરંગ સાધન છે. ગીઓ સમીપના (સાક્ષાત ઉપકાર કરનાર) સાધનને અંતરંગ સાધન ને દૂરના (પરંપરાએ ઉપકાર કરનાર) સાધનને બહિરંગસાધન કહે છે. એ સંયમરૂપ યોગની પ્રાપ્તિ ચિરકાલ યત્ન કરવાથી થાય છે. શ્રીયોગ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રીયાગકૌસ્તુભ શિખાઉપનિષમાં પણ નીચેના વચનથી એમજ કહ્યું છે: " जन्मांतरसहस्रेषु यदा नाश्नाति किल्लियम् । तदा पश्यति योगेन संसारच्छेदनं परम् ॥ ભાવાર્થ:—અનેક જન્માંતામાં અભ્યાસ કરવાથી જ્યારે મનુષ્યના હૃદયમાં કાંઈ પણ પાપના સંસ્કાર રહેતા નથી ત્યારે સાધક પુરુષ સૈંયમરૂપ યાગની પ્રાપ્તિદ્વારા જન્મમરણુરૂપ સંસારના છેદ કરનારા આત્મતત્ત્વને નિર્વિકલ્પસમાધિદ્વારા સાક્ષાત્કાર કરે છે. આ સૈંયમ આત્માવિનાના ખીજા પદાર્થીમાં કરવાથી યાગીના ચિત્તમાં સિદ્ધિઓના પ્રાદુર્ભાવ થાય છે. કયા પદાર્થમાં સંયમ કરવાથી ઈ સિદ્ધિ ઉત્પન્ન થાય છે એ વિષે શ્રીપાતંજલયેાગદર્શનની ટીકામાં વિસ્તારથી કથન કરેલું હોવાથી અત્ર તેના વિ.ાર કરાતેા નથી. જેમને જિજ્ઞાસા થાય તેમણે તે ગ્રંથના વિભૂતિ ાદમાં સૂત્ર ૧૬ થી ૩૫ સુધીની તથા સૂત્ર ૩૭ થી ૪૮ સુધીની ગુરાતી ટીકા વાંચવી. સંયમના પરિપાક થવાથી સંપ્રજ્ઞાતસમાધિને ઉદય થાય છે. [ પંદરમી ܕܕ PASAD ધ્યેય વસ્તુના સ્વરૂપનું જેમાં સ્ફુટ ભાન થાય છે તે સંપ્રજ્ઞાતસમાધિ કહેવાય છે. એ સંપ્રજ્ઞાતસમાધિના ચાર ભેદ છે, વિતર્કાનુગત, વિચારાનુગત, આનંદાનુગત અને અસ્મિતાનુગત. માં વિતર્કાનુગતના એ ભેદ છે, સવિતર્ક સમાપત્તિને નિર્વિત સમાત્તિ, સ્થૂલ પદાર્થના આલંબન સહિત પ્રવૃત્ત થતી ને જેમાં શબ્દ તથા જ્ઞાનથી અભિન્નરૂપે વિકપિત અર્થ જ્ઞેય થાય છે તે સતર્યાં સમાત્ત ને શબ્દસંકેતના જ્ઞાનથી ઉપજતી સ્મૃતિની અપ્રતીતિ થયે જે સ્વરૂપથી રહિત થયેલાજેવી થઈ આલંબન કરેલા અર્થમા તાજ ભાસ કરાવે છે તે નિર્વિતર્યું સમાપત્તિ. વિચારાનુગતના પુછ્યુ એ પ્રકાર છે, સવિચારા સમાત્ત તે નિવિચારા સમાપત્તિ, સૂક્ષ્મ આલંબનમાં જે કાલે પૂર્વાપરના અનુસંધાનપૂર્વક દેશ, કાલ અને ધર્માદિના વિભાગની પ્રતીતિ થતાં છતાં જે સમાધિ થાય છે તે વિચારા સમાત્તિ Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રભા ] સમાધિનિરૂપણુ ૨૮૩ અને તેજ માલેખનમાં પૂર્વાપરના અનુસંધાનના અભાવપૂર્વક દેશ, કાલ તે ધર્માદિકના વિભાગની અપ્રતીતિ થઈ જે સમાધિ થાય છે તે નિર્વિચારા સમાપત્તિ. આ ચાર પ્રકારની સમાત્તિ ( સમાધિ ) ગ્રાવિષયક જાણવી. રજોગુણુના તથા તમેગુણુના લેશથી અનુવિદ્ થયેલ સત્ત્વગુણુના કાર્યરૂપ આલંબનમાં ( ઈંદ્રિયામાં ) સમાધિ થતાં ચેગીને જે આનંદની પ્રાપ્તિ થાય છે તે આનંદાનુગત સમાધિ કહેવાય છે. જે ચેગી તે અનંદમાં કૃતાર્થપણું માનીને તેનાથી પર પ્રધાનને તથા પુરુષને અનુભવતા નથી તેને ચેગશાસ્ત્રમાં વિદે એવી સંજ્ઞા થાય છે. આ ગ્રહણવિષયક ( વિષયાને ગ્રહણ કરનાર ઈંદ્રિયાના સંબંધના ) સમાધિ કહેવાય છે. જ્યારે રજતમેગુણુના લેશથી અનનુવિદ્દ અંતઃકરણના શુદ્ધુસત્ત્વરૂપ આલંબનમાં સમાધિ થાય છે ત્યારે ગ્રહણુસ્વરૂપ ઇંદ્રિયાના ગૌણુભાવ હાવાથી ચિતિશક્તિની પ્રધાનતા થાય છે. આવી રીતે સત્તામાત્ર અવશેષ ચેતનસહિત ચિત્તમાં જે સમાધિ થાય છે તે અસ્મિતાનુગત સમાધિ કહેવાય છે, જે યાગી ચિત્તના ને પ્રકૃતિના સમાધિમાં કૃતાર્થપણું માનીને તેનાથી પર શુદ્ધ ચેતનરૂપ પુરુષને જોતા નથી તે ચેાગીની પ્રકૃતિલય એવી સંજ્ઞા થાય છે. પુરુષને વિષય કરનારા સમાધિને ગ્રહીતુવિષયક સમાધિ કહેવામાં આવે છે, તે તે સમાધિ કરનાર યાગાતી વિમુક્ત એવી સંજ્ઞા થાય છે. આત્મસાક્ષાત્કારની પૂર્વે એ સંપ્રજ્ઞાતયેગની પરંપરા ચાલુ રહેવાથી તે યાગીતે સર્વે જડતત્ત્વાના સાક્ષાત્કારવડે સર્વે ભાવાનું અધિષ્ઠાતાપણું આદિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. જો એ સિદ્ધિઓમાં તે યાગી લાભાય છે તા તેને વ્યુત્થાનની પ્રાપ્તિ થાય છે, અને જો તે સિદ્ધિઓમાં તે નિઃસ્પૃહ રહે છે તા તેના ચિત્તનું વ્યુત્થાન ન થવાથી તે સંપ્રજ્ઞાતચેગની પરાકાષ્ઠારૂપ ધર્મમેધસમાધિને પામે છે. આ સમાધિની પ્રાપ્તિ ચવાથી તેના કલેશકર્માદિના સારી રીતે નાશ થાય છે. ત્યાર પછી પરવૈરાગ્યના લાભથી તે યાગીને અસંપ્રજ્ઞાતસમાધિની પ્રાપ્તિ થાય છે. આ સમાધિમાં ચિત્ત વૃત્તિરૂપ જીવનથી રહિત થઈ અતિસૂક્ષ્મરૂપે રહે છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ २८४ શ્રીગકૌસ્તુભ [ પંદરમી શ્રીપતંજલિમુનિએ પણ નીચેના સૂત્રથી એજ વાર્તા પ્રતિપાદન કરી છે – "विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः॥" અર્થ-વૃત્તિઓના અભાવનું કારણ છે પરવૈરાગ્ય તેના અભ્યાસથી ચિત્તની જે સંસ્કારશેષ અવસ્થા તે અય એટલે સંપ્રજ્ઞાતસમાધિથી ભિન્ન અસંપ્રજ્ઞાતસમાધિ કહેવાય છે. ચિત્તને આત્મામાં વિર્ય કરવાની અન્ય રીતે શ્રીકૃષ્ણયજુર્વેદની કઠોપનિષદ્દમાં નીચે પ્રમાણે કહી છે – " यच्छेद्वाड्:मनसी प्राशस्तद्यच्छेज्ज्ञान आत्मनि । ज्ञानमात्मनि महति नियच्छेत्तद्यच्छेच्छांत आत्मनि ॥" ' અર્થ–બુદ્ધિમાન સાધક વાણીને પ્રત્યાહા ની રીતિથી મનમાં વિલય કરે, અર્થાત ભાષણ તથા જપાદિકનો પરિત્યાગ કરીને કેવલ મનના વ્યાપારથી મુંગા પુરુષની પેઠે સ્થિત થાય, પછી મનને વિશેષાહંકારમાં (હું અમુક અમુકને પુત્ર છું ઈત્યાદિ વ્યઅિહંકારમાં) વિલય કરે, અર્થાત મનના સંકલ્પવિકલ્પરૂપ વ્યાપારને 'રિત્યાગ કરીને કેવલ અહંભાવથી સ્થિત થાય. પુનઃ અહંભાવરૂપ વિશે હંકારને સામાન્યાહંકારમાં (તંદ્રાવાળાની પેઠે શરીરના અભિમાનવિનાના માત્ર હું છું એવા અહંકારમાં) વિલય કરે, અને તે સામાન્ય કારને શાંતાત્મામાં (નિરુપાધિક આત્મામાં) વિલય કરીને સ્થિત હાય. ચિત્તજયની મુખ્ય ચાર યુક્તિઓ છે. અધ્યાત્મવિદ્યાની પ્રાપ્તિ, તત્ત્વવિદ્ પુને આદરપૂર્વક સમાગમ, વિષયવાસનાને પરિત્યાગ ને પ્રાણની ગતિને નિષેધ. અધ્યાત્મવિદ્યા સર્વ દશ્ય પદાર્થના મિથ્યાપણને ને દ્રષ્ટાના સ્વપ્રકાશપણાને બંધ કરે છે, અને તેથી મન સ્વગેચર દોમાં પ્રયોજનના અભાવને જાણીને તથા પ્રોજનવાળા કક્કામાં પિતાનું અસમર્થપણું જાણુને ઈધનવિનાના અશ્ચિન. પેઠે પિતાની મેળે શાંત થાય છે. સદ્દગુરુએ બંધ કર્યા છતાં પણ જે પોતાની બુદ્ધિના -મંદપણને લીધે બ્રહ્મતત્વને સમ્યપ્રકારે સમજી શકતા નથી, અને Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રભા] સમાધિનિરૂપણ ૨૮૫ ~ - -- સાંભળેલો ઉપદેશ વિસરી જાય છે તેને તવંવિત પુરુષોનો સમાગમ એ ચિતજયને ઉપાય છે. તે પુરુષો તેને પુનઃ પુનઃ બેધ કરે છે અને તેને બહાસ્વરૂપનું સ્મરણ કરાવે છે. જે વિદ્યામદાદિ દુવાંસનાવડે પીડાતા હોવાથી સપુષોને સમાગમ કરવાને ઉત્સાહ ધરતા નથી તેમને વિવેકવડે વિષયવાસનાઓને પરિત્યાગ કરે એ ચિત્તને ઉપાય છે. વિષયવાસનાના અતિપ્રબલપણાને લીધે તેના ત્યાગનું જેને અશકપણું જણાય તેને પ્રાણની ગતિને વિરોધ કરવો એ ચિત્તજયને ઉપાય છે. ગશાસ્ત્રમાં ચિત્તનિરોધનાં ચાર વિદો કહ્યાં છે, લય, વિક્ષેપ, કષાય ને રસાસ્વાદ. ધારણાદિના અભ્યાસમાં અભ્યાસીના ચિત્તની જે સુષુપ્તિના જેવી સ્થિતિ થાય છે તે લય કહેવાય છે. ઉજાગરો, અજીર્ણ, અત્યાહાર અને અતિશ્રમ એ લયના હેતુઓ છે. લયના તે હેતુઓને દૂર કરી ચિત્તને સાવધાન કરવાથી કિવા પ્રાણાયામ કરવાથી તે લયદોષ દૂર થાય છે. માયિક પદાર્થોની વાસનાવડે ચિત્ત ધ્યેયથી ભિન્ન વિષયને આકારે થાય તે વિક્ષેપ કહેવાય છે. જ્યારે ચિત્ત વિક્ષેપ પામે (ધ્યેયથી ભિન્ન વિષયને આકારે થાય છે ત્યારે વિવેકી જનમાં પ્રસિદ્ધ ભગ્ય વસ્તુમાં રહેલા અનેક દેશે તથા દુઃખના અનુસ્મરણવડે અને શાસ્ત્રપ્રસિદ્ધ જન્મદિરહિત અદ્વિતીયબ્રહ્મતત્વના અનુસ્મરણપૂર્વક ભાગ્યન વસ્તુના અદર્શનવડે ચિત્તને તે વિક્ષેપથી શાંત કરે. તીવ્ર રાગદ્વેષની વાસનાને કષાય કહે છે. કષાયથી ઘેરાયેલું ચિત્ત કયારેક સમાહિતની પેઠે લયવિક્ષેપથી રાહત દુઃખમાં એકાગ્ર થઈને રહે છે. આવા ચિત્તની વિવેકવર્ડ પરીક્ષા કરી તે દેષ દૂર કરવા પ્રાણાયામ કિવા પિતાના શ્રીસદ્દગુરુ વિષયમાં તીત્રદોષદર્શનાદિરૂપ જે ઉપાય બતાવે તે ઉપાય કરે. “સમાધિમાં મેં મહાન સુખનો અનુભવ કર્યો” એવી રીતે બુલ્યાનકાલમાં વારંવાર સ્મરણ કરવું, કિવા તેના સંબંધી અન્યમનુષ્યની આગળ વર્ણન કરવું એ રસાસ્વાદ કહેવાય છે. એ રસાસ્વાદ પણ અસંપ્રજ્ઞાતયેગને વિરોધી છે માટે તે ત્યજવાયોગ્ય છે આ ચારે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રીયોગકૌસ્તુભ [ પંદરમી દેને ત્યજી ચિત્ત જ્યારે બ્રહ્મસ્વરૂપમાં વિરામ પામે ત્યારે યોગી તેને ચલાયમાન કરે નહિ. આવી સ્થિતિ થયે તે યોગીની સમગ્ર વિષયવાસનાઓ નાશ પામે છે, તથા તેનું ચિત્ત બ્રહ્માનંદથી ભરપૂર થાય છે. શ્રીહયોગપ્રદીપિકામાં પણ નીચેના વચનથી એમજ દર્શાવ્યું છે – “તો વન્તિ : શૂરા: યુમ સુકવરે ! સંત પૂળ વ પૂર્ણ પુર વાળવે ”. અર્થ-જેમ આકાશમાં રહેલે ઘડે અંતબા શૂન્ય (ખાલી) હોય છે તેમ નિવિકલ્પસમાધિને પામેલા વાસનારહિત યોગી મને રાજ્ય કરવાના તથા બહારના પદાર્થોને સત્યરૂપે ગ્રહણ કરવાના સામર્થ્યથી રહિત હોવાથી અંતબાહ્ય શુન્ય (વાસનારહિત) હેર છે, અને સમુદ્રમાં રહેલે ઘડો જેમ અંતર્બાહ્ય પૂર્ણ (ભરેલ) હેય છે તેમ સ્વયંપ્રકાશ સચ્ચિદાનંદૈ રસ બ્રહ્મમાં નિમગ્ન યોગી સર્વત્ર બ્રહ્મદષ્ટિવડે અંતર્બાહ્ય પૂર્ણ (બ્રહ્મરૂપ આનંદથી ભરેલા) હેય છે. આવી રીતની મનની સ્થિતિ એજ પરમ પદ છે, અને મનની તેવી સ્થિતિ કરવી એજ વિવેકી મનુષ્યનું કર્તવ્ય છે. નીચેની કૃતિઓમાં પણ એમજ દશાવ્યું છે – "निरस्तविषयासंगं संनिरुद्धं मनो हृदि । यदा यात्युन्मनीमावं तदा तत्परमं पदम् ॥१॥ तावदेव निरोधव्यं यावदहदि गतं क्षयम् । તલ્ફા = દાન ણો થાયણ તિઃ || ૨ " અર્થ –વિષયસંસર્ગથી રહિત ને હદયમાં સારી રીતે નિરધેલું મન જયારે ઉન્મની અવસ્થાને પામે છે ત્યારે તે બ્રહ્મરૂપ થાય છે. જ્યાં સુધી તે મનને ક્ષય થાય ત્યાંસુધી તે મનને અભ્યાસીએ હદયદેશમાં નિરોધ કરે. મનને નિષેધ એજ જ્ઞાન તથા ધ્યાન છે. તે વિના અન્ય માત્ર યુક્તિઓને વિસ્તાર છે. ૧-૨ Page #310 -------------------------------------------------------------------------- ________________ २८७ प्रभा] સમાધિનિરૂપણ નિર્વિકપ સમાધિમાં સ્થિત થયેલ યોગી પરમાનંદને અનુભવ કરે છે. જે ત્યાં આનંદ અનુભવ ન માનીએ તે સમાધિથી વ્યથિત થયેલા યોગીને જે આનંદની સ્મૃતિ થાય છે તે આનંદની સ્મૃતિ ન થવી જોઈએ, કેમકે મૃતિ અનુભવેલા વિષયની થાય છે, માટે અનુમાન વડે જાણવામાં આવે છે કે તે કાલે યોગીને પરમાનંદને અનુભવ થાય છે. આવા યોગીની સમસ્ત અવિદ્યારૂપ ગ્રંથિઓનું ભેદન થાય છે. તેમનાં સર્વ શુભાશુભ કર્મોના સંસ્કારને વિનાશ થાય છે, અને તેમનું અંતઃકરણ અત્યંત સ્વચ્છ થવાથી તે યોગીને વિનાયત્વે આત્મસ્વરૂપનું અંતર્મહાર કુરણ થાય છે. હોગીન કાલવંચનને (કાલને પાછો વાળવાને ) તથા વિદેહમુક્તિનો પ્રકાર શ્રીખેચરીપટલમાં નીચે પ્રમાણે દર્શાવેલ છે – " यदि वंचितुमुद्युक्तः कालं कोलविभागवित् । कालस्तु यावव्रजति तावत्तत्र सुखं वसेत् ॥१॥ ब्रह्मद्वारार्गलस्याधो देहं कालप्रयोजनम् । तस्मादूर्ध्वपदं देहं न हि कालप्रयोजनम् ॥२॥ यदा देव्यात्मनः कालमतिक्रांतं प्रपश्यति । तदा ब्रह्मर्गलं भित्त्वा शक्तिं मूलपदं नयेत् ॥३॥ शक्तिदेहप्रसूतं तु स्वजीवं चेंद्रियैः सह। तत्तत् कमणि संयोज्य स्वस्थदेहः सुखं चरेत् । अनेन देवि योगेन वंचयेत्कालमागतम् ॥४॥" "यदा तु योगिनो बुद्धिस्त्यक्तुं देहमिम भवेत्। तदा स्थिरासनो भूत्वा मूलाच्छक्ति समुज्ज्वलाम् ॥१॥ सूर्यकोटिप्रतीकाशां भावयेञ्चिरमात्मनि । आपादतलपर्यंतं प्रसृतं जीवमात्मनः ॥२॥ संहृत्य क्रमयोगेन मूलाधारपदं नयेत् । Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રીયાગકૌસ્તુભ [ हरभ तत्र कुंडलिनी शक्ति संवर्तानलसंनिभाम् ॥ ३ ॥ जीवं निजं चेंद्रियाणि ग्रसंतीं चिंतये द्वेया । संप्राप्य कुंभकावस्थां तडिज्ज्वलनभासुराम् ॥ ४ ॥ मूलाधाराद्यतिर्देवि स्वाधिष्ठानपदं नयेत । तत्रस्थं जोवमखिलं ग्रसंतीं चितयेदवती ॥ ५ ॥ तडित्कोटिप्रतीकाशां तस्मादुन्नीय सत्वरम् । मणिपूरपदं प्राप्य तत्र पूर्ववदाचरेत् ॥ ६ ॥ तत्र स्थित्वा क्षण देवि पूर्ववद्योगमार्गवित् । अनाहतं नयेद्योगी तत्र पूर्ववदाचरेत् । ७ ॥ उन्नीय तु पुनः पद्मे षोडशारे निवेशयेत् । तत्रापि चिंतयेद्देवि पूर्ववद्योगमार्गवित् ॥ ८ ॥ उन्नीय तस्माद् भ्रूमध्ये नीरक्षोरं ग्रस्त्पुनः । मनसा सह वागोश्या भित्त्वा ब्रह्मागलं क्षणात् ॥ ९ ॥ • परामृतमहांमधौ विश्रांति तत्र कारयेत् । तत्रस्थं परमं देवं शिवं परमकारणम् ॥ १० ॥ शक्त्या सह सभायोज्य तयोरैक्यं विभावयेत् । एवं तत्त्वे परे शांतः शिवे लीनः शिवयते ॥ ११ ॥ " અર્થ:—શરીરથી પ્રાણને વિયેાગ કરનાર લિના આવવાના સમયને સંયમદ્રારા જાણીત યોગ જે કાલનું વેંચ કરવા. અે તા પૂર્વે કહેલા પ્રાણના પ્રયાહારનાં રીતિથી મૂલાધારથી કુંડલિની શક્તિસહિત પોતાના પ્રાણને અને મનને પચ્ચક્રનું ૢદન કરીને પ્રસરંધ્રમાં લાવે. પશ્ચાત્ જ્યાંસુધી તે કાલ આવીને પાછે। જાય નહિં ત્યાંસુધી પોતે બ્રહ્મરંધ્રમાંજ સુખપૂર્વક નિવાસ કરે. આમ કરવાથી ફાલ આવીને પાછે। શ્રી જાય છે, કેમકે બ્રહ્મરંધ્રની નીચે રહેલા જીવતેજ પેાતાને વશ કરવાને કાલ સમર્થ થાય છે અને શરીરના ઊર્ધ્વભાગમાં અર્થાત્ બ્રહ્મરંધ્રમાં સ્થિત થયેલા જીવ કાલ વશ કરી શકતા નથી. આવી રીતે બ્રહ્મરંધ્રમાં સ્થિત થયેલા યાગી જે २८८. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ પ્રભા ] સમાધિનિરૂપણ સમયમાં કુંડલિની શક્તિના પ્રતાપથી પોતાના કાલને પાછો ફરી ગયેલ જુએ ત્યારે બ્રહ્માંડને પરિત્યાગ કરીને પ્રાણીસહિત કુંડલિની શક્તિને ક્રમથી મૂલાધારવિષે લાવીને સ્થિત કરે. પુનઃ પિતાના પ્રાણને અને અભિમાનિસહિત ઇંદ્રિયોને શક્તિના શરીરથી ભિન્ન કરીને તેમને પિતાપિતાના સ્થાનમાં સ્થાપન કરે. પશ્ચાત સ્વસ્થ દેહ એટલે ચિરંજીવી થઈને તે ભેગી સ્વતંત્રપણે વિચરે છે. હે દેવિ ! આવી રીતે ગવડે આવેલા કાલનું યોગ પંચન કરે છે. ૧-૪ હે દેવિ ! જ્યારે યોગીને આ પાંચ ભૂતને દેહ ત્યજીને વિદેહમુક્ત થવાની ઈચ્છા થાય ત્યારે એકાંતદેશમાં સિદ્ધાસન કરીને મૂલાધારચક્રમાં કરેડ સૂના જેવા પ્રકાશથી પ્રકાશિત પૂર્વોક્ત કુંડલિનીશક્તિનું ચિરકાલપર્યત મનવડે ચિતન કરે. પુનઃ મૂલાધારથી લઈને પાદવલપર્યત પ્રસરેલા પિતાને જીવાત્માને પ્રાણના પ્રત્યાહારની રીતિથી પ્રાણ સહિત આકર્ષણ કરીને મૂલાધારચક્રમાં લાવે. પછી ત્યાં રહેલી જે પ્રલયકાલના અનિા સમાન પ્રકાશવડે યુક્ત કુંડલિની શક્તિ, તેની સાથે પ્રાણુ અને ઇન્દ્રિયેસહિત પિતાના જીવાત્માને એકીભૂત કરે. આવી રીતે ત્યાં કિચિત વિશ્રામ કરીને પુન: ત્યાંથી વીજળીના જેવી તેજેયુક્ત કુંડલિની શકિતને ચાસ કરેલ પ્રાણ અને જીવાત્મા સહિત ઉપર સ્વાધિષ્ઠાનચક્રમાં લાવીને મૂલાધારથી માંડીને સ્વાધિષ્ઠાનપર્યત પ્રસરેલ જીવને પ્રાણોસહિત સ કરતી ચિતન કરે. ત્યાં કિચિત વિશ્રામ કરીને પુનઃ કેટિવિઘુ ના સમાન પ્રકાશયુક્ત કુંડલિનીને ગ્રાસ કરેલા પ્રાણ અને જીવાત્મારહિત શીધ્રજ મણિપુરચક્રમાં લાવીને મણિપૂરથી માંડીને સ્વાધિષ્ઠાનપર્યત પ્રસરેલા જીવાત્માનું, પ્રાણાસહિત ગ્રસન કરતી ચિતન કરે. ત્યાં કિચિત વિશ્રામ કરીને પુનઃ તેનાથી ઉપર ગ્રાસ કરેલા પ્રાણ અને જીવાત્માસહિત પ્રકાશવાળી શક્તિને અનાહતચક્રમાં લાવીને અનાહતચથી માંડીને મણિપૂરપર્યત પ્રસરેલા જીવાત્માને પ્રાણ સહિત ગ્રાસ કરતી ચિતન કરે. ત્યાં કિંચિત વિશ્રામ કરીને પુનઃ તેનાથી ઉપર પાસ કરેલા જીવ અને પ્રાણાસહિત શક્તિને ૧૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ - - - ૨૯૦ શ્રીગૌસ્તુભ [ પંદરમી ડશદલથી યુક્ત વિશુદ્ધચક્રમાં લાવીને વિશુદ્ધચક્રથી માંડીને અનાહતચક્રપર્યત પ્રસરેલા જીવાત્માને પ્રાણીસહિત ગ્રાસ કરતી ચિતન કરે ત્યાં કિચિત વિશ્રામ કરીને પુનઃ તેનાથી ઉપર ગ્રાસ કરેલા જીવ અને પ્રાણ સહિત શક્તિને ભૂમધ્યવિષે આજ્ઞાચક્રમાં લાવીને, હંસ પક્ષી જેમ પાણીથી દૂધને પૃથક કરીને ભક્ષણ કરે છે તેમ શરીરરૂપ પાણીથી જીવાત્મારૂપ દૂધને પૃથર્ક કરીને તેને પાસ કરતી ચિતન કરે. ત્યાં કિચિત વિશ્રામ કરીને પુનઃ તેનાથી ઉપર ગ્રાસ કરેલા જીવ અને પ્રાણ સહિત કુંડલિનીને બ્રહ્મરંધ્રનું દ્વાર બે ન કરીને પરમાનંદરૂપ અમૃતના સમુદ્રરૂપ સહસ્ત્રદલપકાજમાં લાવીને વિશ્રાંતિ પમાડે. પછી તે બ્રહ્મ વિષે પુર્યષ્ટકામાં અધિષ્ઠાનરૂપથી સ્થિર જે સર્વ જગતના હેતુભૂત પરમશિવસ્વરૂપ સાક્ષી આત્મા છે તેની સાથે ગ્રાસ કરેલા ચિદાભાસક્ષ્મ જીવાત્મા અને પ્રાણી સહિત કુંડલિની શક્તિની એકતા ચિતન કરે. અર્થાત પુર્યદકાસહિત ચિદાભાસને સાક્ષી આત્મામાં વિલય કરે. કુંડલિની શક્તિ અને જીવાત્મા તથા પુર્યષ્ટકાને રાક્ષિરૂપ અધિકાનમાં કલ્પિત જાણીને તેમાંથી અહંપ્રત્યયન (હું એવા જ્ઞાનનો) પરિત્યાગ કરીને સાક્ષીમાં અહંપ્રત્યય કરે. પુનઃ સાક્ષી આત્માને પરિપૂર્ણ, નિત્યશુદ્ધ ને સચ્ચિદાનંદસ્વરૂપ પરબ્રહ્મમાં વિલય કરે, અર્થાત્ સર્વ વાસનાઓથી રહિત થયે છતે પુર્યષ્ટકાવચ્છિન્નભાવને પરિત્યાગ કરીને સર્વગત નિયશુદ્ધ સામાન્યસંવિતસ્વરૂપથી સ્થિત થાય. આવી રીતે સર્વગત શિવસ્વરૂપ પરમતત્વ સામાન્યસંહિતમાં ઐશ્વભાવને પ્રાપ્ત થયેલ યોગી શિવસ્વરૂપજ થઈ જાય છે. ૧-૧૧ પૂર્વોક્ત રીતિથી સ્થૂલસૂક્ષ્મ શરીરના અભિમાનને પરિત્યાગ કરીને બ્રહ્મભાવથી સ્થિત થયેલા ગીની પુનઃ વ્યુત્યાનને અભાવ હોવાથી જેમ તંતુના ટુટવાથી સર્વ પારાએ નિરાધાર થઈને વિખરાઈ જાય છે તેવી રીતે વાસનારૂપ તંતુના ડ્યુટવાથી નિરાધાર થયેલી પુર્યષ્ટકા (પાંચ સૂમભૂત, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિો, પાંચ પ્રાણ, કુરણસહિત પાંચ અંત:કરણે, અવિદ્યા, કામ ને Page #314 -------------------------------------------------------------------------- ________________ ' યા ' પ્રભા] યોગની શ્રેષ્ઠતાનું નિરૂપણ ૨૯૧ ૨૯૧ કર્મ એ આઠ પુરીરૂપ સમશરીર) બહારંધમાંજ વિખરાઈ જાય છે, અર્થાત સ્થૂલસૂક્ષ્મ શરીરની અંત:કરણદિક સર્વ સામગ્રી પિતપતાના કારણમાં એકીભાવને પ્રાપ્ત થાય છે. પ્રારબ્ધ કર્મને ક્ષય થયે રાજયોગીની ઇંદ્રિય મનમાં, મન પ્રાણમાં અને પ્રાણ હૃદયાકાશમાં સ્થિત આત્મામાં વિલીન થાય છે. આત્મસાક્ષાત્કારવાળા રાજગીના પ્રાણ લેકાંતરમાં ગમન કરતા નથી એ વાર્તા “ર સહ્ય બાળ સુરક્ષારિત" (તેના-નાનીના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી) ઈત્યાદિ શ્રુતિમાં સ્પષ્ટ દર્શાવેલી છે. બ્રહ્મલેકના ભોગની કામનાવાળા અપકવ થેગીની સુષુમ્મુદ્વારા અચિમાર્ગ (દેવયાનમાર્ગે-ઉત્તરાયણમાર્ગ) બ્રહ્મલોકમાં ગતિ થાય છે. ત્યાં વાસનાનુસાર દિવ્ય સુખોને અનુભવ કરી અંતે બ્રહ્માની સાથે તે વિદેડકૈવલ્ય પામે છે. એ પ્રમાણે શ્રીયોગકૌસ્તુભમાં પ્રત્યાહારનિરૂપણ એ નામની પંદરમી પ્રભા સમાપ્ત થઈ. ૧૫ સામી પ્રભા ચોગની શ્રેષ્ઠતાનું નિરૂપણ ચિત્તનિરોધરૂપ યોગ સર્વ ધર્મોથી શ્રેષ્ઠ છે. શ્રીયાજ્ઞવશ્વમુનિ પણ નીચેના શ્લોકોવડે યોગની શ્રેષ્ઠતા પ્રતિપાદન કરે છે – “ સર્વષમ પરિક્ટ મોક્ષ માતા सर्व धर्माः सदोषाः स्युः पुनरावृत्तिकारकाः ॥१॥ इज्याचारदमाहिंसादानस्वाध्यायकर्मणाम् । अयं तु परमो धर्मों यद्योगेनात्मदर्शनम् ॥२॥" Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રીગૌસ્તુભ [ સોળમી અર્થ–સર્વ ધર્મોને પરિત્યાગ કરીને મુમુ, માત્ર મેક્ષધર્મનો સમ્યફ પ્રકારે આશ્રય કરે, કારણકે સર્વે ધર્મો દો વાળા અને પુનરવૃત્તિ કરનારા છે. ત્યાગ, આચાર, દમ, અહિંસા, દાન અને સ્વાધ્યાયરૂપ કર્મ એ સર્વે ધર્મોમાં ગવડે જે આત્મદર્શન કરવું તે પરમ ધર્મ છે. યેગનું આવું મહમ્ય હેવાથી જ શ્રીમાર્કડ પુરાણમાં ગીની નીચે પ્રમાણે શ્રેષ્ઠતા દર્શાવી છે– " यस्मिन् स्थाने क्षणं तिष्ठेदीदृग्योगी कथंचन । आयोजनं चतुर्दिक्षु पवित्रं तत्पचक्षते ॥१॥ चतुःसागरपर्यतां पृथिवीं यो ददाति च । तत्त्वज्ञस्य यो भिक्षां समां वा नाथवा समाम् ॥२॥" અર્થ–આવી રીતના (સમવૃત્તિવાળા) એ ગી જે સ્થાનમાં કઈ પણ કારણથી એક ક્ષણ પણ ઊભા રહે તે સ્થાનથી ચારે દિશામાં જનપર્યતને દેશ પવિત્ર કહેવાય છે. પાર સાગરપતની પૃથ્વીનું જે દાન કરે છે, અને તત્વનું યોગીને જે ભિક્ષા આપે છે તે સમાન છે, અથવા એવી ભિક્ષાનું દાન પૃથ્વીને દાનથી પણ શ્રેષ્ઠ છે. એવા યોગીનાં માતાપિતા પણ કૃતાર્થ થા છે. શ્રી બ્રહ્મ વૈવર્તપુરાણમાં પણ નીચેના કથી એમજ કહ્યું છે – " कृतार्थो पितरौ तेन घन्यो देश: कुलं च तत् । जायते योगवान् यत्र दत्तमक्षय्यतां व्रजेत् ॥" અર્થ-જેના ઘરમાં ગિપુરુષને જન્મ થાય છે તે માતાપિતા પણ કૃતાર્થ (સુખી) થાય છે, અને જે કુલમાં 1 ઉપજે છે તે કુલ પણ પવિત્ર થાય છે, તથા જે દેશમાં તે જમે છે તે દેશ પણું ધન્યવાદને યોગ્ય થાય છે. તે યોગીને શ્રદ્ધાળુ ભક્તલક જે જે વસ્તુ સમર્પણ કરે છે તે તે વસ્તુ અર્પણ કરનારને અક્ષય ફલ દેનારી થાય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રભા ] યોગની શ્રેષ્ઠતાનું નિરૂપણ ગાભ્યાસીને ભોજન કરાવનારને મહાપુણ્ય થાય છે એમ શ્રી દક્ષસંહિતામાં નીચેના વચનથી દર્શાવ્યું છે – " योगारंभपरिश्रांतं यस्तु भोजयते यतिम् । નિલિ૮ મોષિત તેર વૈદ્યો રઘાવ ” અર્થ – ગાભ્યાસ કરીને પરિશ્રમ પામેલા યોગીને જે પુરુષ ભેજન કરાવે છે તેણે સચરાચર સમગ્ર ત્રણ લેકને ભોજન કરાવ્યું એમ જાણવું. વળી શ્રી મનસ્કખંડમાં પણ શ્રી મહાદેવજીએ વામદેવપ્રતિ નીચેના શ્લોકોવડે યોગીની શ્રેષ્ઠતા નિરૂપણ કરી છે “ફીનાનાથ ત્રિવતસ્ત્રસંયુતા” I wત્તાપ શાંતિ જ પુનત્તUઃ ” " अंतर्योगं बहियोग यो विजानाति तत्त्वतः । त्वया मयाऽप्यसौ वंद्यः शेषैर्वद्यस्तु किं पुनः॥" અર્થ:–હે વામદેવ ! શ્રદ્ધાપૂર્વક તે યોગીનાં દર્શન અને પૂજન કરનારા અજ્ઞાની પણ અંત:કરણની શુદ્ધિારા એકવીશ કુલસહિત મોક્ષપદને પ્રાપ્ત થાય છે તો જે પુરુષ સર્વદાજ યોગાભ્યાસમાં તત્પર રહે છે તેને તે શી વાત કરવી ? જે પુરુષ રાજયોગને તથા હઠગને યથાર્થરીતે અનુભવપુર:સર જાણે છે તે તમારે અને મારે પણ વંદન કવાયોગ્ય છે તો બીજાઓએ વંદન કરવા યોગ્ય હેય તેમાં શું કહેવું ? નીચેના માં પણ ગાભ્યાસીની શ્રેષ્ઠતા દર્શાવી છે – "गृहस्थानां सहस्रेण वानप्रस्थशतेन च।। ब्रह्मचारिसहस्रेण योगाभ्यासी विशिष्यते ॥" અર્થ-સહસ્ત્ર ગૃહસ્થથી, સે વાનપ્રસ્થથી અને સહસ્ત્ર બ્રહ્મચારીથી ગાભ્યાસી શ્રેષ્ઠ છે. શ્રીકૃષ્ણ પણ શ્રીમદ્દભગવદ્દગીતામાં નીચેના કોથી યોગીની શ્રેષ્ઠતા દર્શાવી અર્જુનને યોગી થવાની આજ્ઞા કરી છે Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ عمر میں نے جی مر مرعي مرمرم مرمر در دوره શ્રીયોગકૌસ્તુભ [સોળમી " वेदेषु यज्ञेषु तपःसु चव दानेषु यत्पुण्य फलं प्रदिष्टम् । अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थान मुपैति चाद्यम् ॥" " तपस्विभ्योऽधिको योगो ज्ञानिभ्योऽपि मतोऽधिकः । कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवाजन ॥" અર્થ –વેદમાં, માં, તપમાં અને દાનમાં પુણ્યનું જે ફલ કથન કરાયેલું છે તે સર્વને જાણીને યેગી તેનું ઉલ્લંઘન કરે છે, અને આદ્ય એવા ઉકષ્ટ સ્થાનને પામે છે. તપસ્વીઓથી યેગી અધિક છે, જ્ઞાનીઓથી પણ ભેગી એક માને છે, અને કર્મીઓથી પણ યોગી શ્રેષ્ઠ છે, માટે હે અર્જુન ! તમે યોગી થાઓ, જે ગીઓ પોતાના મનને વશ વર્તી છે તેજ પુરુષનામને યોગ્ય છે, તેના સંબંધમાં શાસ્ત્રમાં કહ્યું છે કે – "एतावति धरणितले सुभगास्ते साधुचेतना पुरुषाः । पुरुषकथासु च गण्या न जिता ये चेतसा स्वेन ॥" ભાવાર્થ-આ પૃથ્વીઉપર જેઓ પિતા ચિત્તવડે જિતાયા નથી તે પુરુષો સારા ભાગ્યવાળા, સારી બુદ્ધિવાળા ને પુરુષની વાતોમાં ગણવાયેગ્ય છે. નમન કરવા ... પુરુષ પણ તેજ છે મ નીચેનું શાસ્ત્ર વચન કહે છે:– " हृदयबिले कृतकुण्डल उल्वणकलनाविपो मनोभुजगः ।। यस्योपशान्तिमगमञ्चन्द्रवदुदितं तमव्यर्थ न्दे ॥" | ભાવાર્થ-હદયરૂપ રાફડામાં ઘુંચળું વા ને પડેલ તીર્ણ વિષવાળો મનોરૂપ સર્પ જેને ઉપશાંતિને પામે છે તે ચંદ્રની પિઠે ઉદય પામેલા અવ્યયને (અવિકારીને) હું નમસ્કાર કરું છું. યેગાનુજાનવડે જેમણે પરમતત્ત્વનું જ્ઞાન સંપાદન કર્યું છે તેમનું માહાસ્ય શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે:-- " यस्यानुभवपर्यन्ता तत्वे बुद्धिः प्रवर्तते । तदृष्टिगोचराः सर्वे मुच्यन्ते सर्वपातकैः ॥" Page #318 -------------------------------------------------------------------------- ________________ * પ્રભા ] યેગીની શ્રેષ્ઠતાનું નિરૂપણ " स्नातं तेन समस्ततीर्थसलिले सर्वापि दत्तावनियज्ञानां च सहस्रमिष्टमखिला देवाश्च संपूजिताः । संसाराच समुद्धृताः स्वपितरदैलोक्यपूज्योऽप्यसौ, यस्य ब्रह्मविचारणे क्षणमपि स्थैर्य मनः प्राप्नुयात् ॥" " कुलं पवित्रं जननी कृतार्था विश्वंभरा पुण्यवती च तेन । अपारसंक्त्सुिखसागरेऽस्मिल्लोन परे ब्रह्मणि यस्य चेतः॥" "पेशलाचारमधुरं सर्वे वांछन्ति तं जनाः । રેણું મધુનિદાને જે વનસૃri gવ છે ” " मातरोव शमं यान्ति विषमाणि मृदूनि च । વિશ્વામિ મતાનિ ના માનિ ! ” " तपस्विषु बहुशेषु याजकेषु नृपेषु च ।। वलवत्सु गुणाढयेषु शमवानेव राजते ॥' | ભાવાર્થ-જેની બુદ્ધિ તત્વમાં અનુભવ સુધી પ્રવર્તે છે તેની દૃષ્ટિના સંબંધમાં આવેલા સર્વે મનુષ્ય સર્વ પાપથી મોકળા થાય છે. * જેનું મન બ્રહ્મવિચારમાં ક્ષણ પણ સ્થિરતા પામે છે તેણે સર્વ તીર્થના જલમાં નાન કર્યું. સર્વ ભૂમિનું દાન કર્યું, હજારે યજ્ઞો કર્યા, સર્વ દેવેને સારી રીતે પૂજ્યા, ને પોતાના પિતૃઓને આ સંસારમાંથી સારી રીતે ઉદ્ધાર કર્યો, તથા આ પુરુષ ત્રણ લેકને પૂજ્ય છે. જેનું ચિત્ત અપાર જ્ઞાન ને આનંદના સાગરરૂપ આ પરબ્રહ્મમાં લીન થયું છે તેનું કુલ પવિત્ર છે, માતા કૃતકૃત્ય છે, અને તેનાથી પૃથ્વી પુણ્યવાળી છે. સર્વે મનુષ્ય તે સુંદર આચારવાળા ને મધુર ભાષણવાળા જ્ઞાનીને ઇચ્છે છે, જેવી રીતે વનમાં વનના મૃગો મધુરનાદવાળા વેણુને (પિલા વસને) ઈચ્છે છે, તેવી રીતે. જેમ બાળકે માતામાં શાંતિવાળાં અને વિશ્વાસવાળાં રહે છે તેમ મનને વશ રાખનાર યોગીમાં વિષમ અને મૃદુ સર્વે ભૂત શાંતિવાળાં ને વિશ્વાસવાળાં રહે છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રીયેાગકૌસ્તુભ [ સેાળમી પ્રભા ] તપસ્વીએ માં, બહુ જાણુનારા એમાં, યજ્ઞ કરનાામાં, રાજાઓમાં, અલવાનામાં તે ગુણવામાં મને નિગ્રહુવાળા યાગીજ શાભે છે. ૨૯૬ આ પ્રમાણે અનેક ગ્રંથામાં યાગનું માહત્મ્ય અને યાગીતી શ્રેષ્ઠતા નિરૂપણ કરેલાં છે. યેાગી ચાગાભ્યાસના પરિપાકવડે કારભાવને પામે છે તેથીજ તેમનું પૂર્વોક્ત માહાત્મ્ય શાસ્ત્રોમાં વર્ણવેલું પ્રતીત થાય છે. આ ગ્રંથનું વાસ્તવિક રહસ્ય સમજના” તથા તદનુસાર યથાધિકાર યત્ન કરનારા સાધ}ા જાગ્રત, સ્વપ્ર સુપ્તિ એ ત્રણ અવસ્થાના તથા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ કે ત્રણ શરીરના અધિષ્ઠાનરૂપ તે સમગ્ર વિશ્વના વિતર્તઉપાદાનકારણુરૂપ સ્વસ્વરૂપને પ્રત્યગ્દષ્ટિવડે અનુભવી અખંડ શાંતિસૃષ્ટિને પામે.. सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः '' सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखम "नुयात् ॥ यस्य संस्मृतिमात्रेण तरन्ति भवसागरम् । "" જ્ઞાન નતોઽમ બુદ્ધનું મસ્યા ધિથા વાચા ચ જર્મળા ।।'’ ભાવાર્થ: વિશ્વમાં સર્વે પ્રાણીએ સુ મી થાઅે, સર્વે પ્રાણીએ તનમનના રોગરહિત થાઓ, સર્વે પ્રાણીએ પેાતાના કલ્યાણને જુઓ, અને કાઈ પ્રાણી દુ:ખ ન પામેા. "" જેમના સ્મરણમાત્રવડે મુમુક્ષુએ ભવસાગરને ત ં છે તે અંતરાત્મરૂપ શ્રીસદ્દગુરુને મન, વાણી અને કમઁવડે ભક્તિથી હું નમેલા છું. એ પ્રમાણે શ્રીયાગકૌસ્તુભમાં ચાગની શ્રેષ્ઠતાનું નિરૂપણ એ નામની સેાળમી પ્રભા સમાપ્ત થઈ ૧૬ testestetestestesteste સમાપ્ત Page #320 -------------------------------------------------------------------------- ________________ પૂ. બ્રહ્મનિષ મહારાજશ્રી નથુરામશર્મા-આચાર્યપ્રણીત કેટલાંક પુસ્તકોનું વિજ્ઞાપન સુચના –નીચે છાપ્યા પ્રમાણે પડતમૂલ્યવાળાં ને અધી કિંમતવાળાં પુસ્તકો તે કિમતે, બાકીનાં બીજાં બધાં છાપેલી કરતાં પિણ કિંમતે મળશે. મળવાનું સ્થલ: વ્યવસ્થાપક, આનંદાશ્રમ બીલખા (સૌરાષ્ટ્ર) તવજ્ઞાનના ગ્રંથો રા.આ.પા. શ્રીઉપનિષદઃ બારે મુખ્ય મૂળ ને ગુજરાતી ટીકા સાથે, તથા ૧૦૬ ઉપનિષોને સાર. ૩-૧૨-૦ અપ્રાપ્ય વેદાંતદર્શનઃ સૂત્રો, અન્વય, અન્યથાર્થ ને વિસ્તૃત ગુજરાતી ટીકાસહિત. (પડતમૂલ્ય) ૨–૦-૦ શ્રીમદ્દભગવદ્ગીતા મૂળ લેક, પદચ્છેદપદાર્થ, શબ્દાર્થ ને રહસ્યદીપિકાનામની વિસ્તૃત ગુજરાતી ટીકા. ૩–૮–૦ અપ્રાપ્ય ભગવદ્વતાદિ પાંચ રને: ગુજરાતી ટીકાસહિત ૧-૦-૦ અપ્રાપ્ય ભગવદ્ગીતા સરલાટીકાઃ સાદું ૫ (પડતમૂલ્ય) ૧-૦-૦ ભગવદ્ગીતા અન્વયાર્થપ્રકાશિકા ટીકા અપ્રાપ્ય ૦-૧૧-૦ શ્રીભગવદ્દગીતાના મુખ્યપદેશ સંબંધી વિચારઃ ૫ડત ૦-૪-૦ પાતંજલ યોગદર્શન: સૂત્ર, એક સંસ્કૃત ટીકા, શબ્દાર્થ ને વિસ્તૃત ગુજરાતી ટીકાસહિત. અપ્રાપ્ય ૨-૧૦-૦ સાંખ્યપ્રવચનઃ સૂવે, એક સંસ્કૃત ટીકા, સૂત્રાર્થ ને ગુજરાતી વિવેચનસાથે. શ્રીશંકરાચાર્યના અષ્ટાદશત્નો(પડતમૂલ્ય:) પચદશી: મૂળ કો, સંસ્કૃતમાં અન્વય ને ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ટીકા સાથે. (અપ્રાપ્ય) ૩-૪-૦ ૩-૦-૦. Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રીયેાગકૌસ્તુભ પંચઢશીસાર: પંદરે પ્રકરણેાના ગુજરાતીમાં સાર. વિવેકભાસ્કર પ્રથમમિઃ વિવેકભાસ્કર દ્વિતીયરશ્મિઃ કાચું પૂંઠું ૨૯૮ પાકું પુરું 19 39 વિચારસાગર: પદ્યભાગનું સરલ ભાષાંતર ટિપ્પણ સાથે. સંધ્યાના વેદાંતાનુસાર વિચાર સનાતનધર્મનું નિરૂપણ: ચાગવિદ્યાના ગ્રંથા ચાગકૌસ્તુભ: અષ્ટાંગયોગના અભ્યાસીઓને અતિઉપયોગી, ચાગપ્રભાકર: અપ્રાક નાથસ્વરાય: પૂ. મહારાજશ્રીનાં પત્રો સદુપદેશદિવાકરઃ પ્રથમકરણઃ સદુપદેશદિવાકર દ્વિતીયકિરણઃ સદુપદેશદવાકર તૃતીયકિરણ: સદુપદેશદિવાકર ચતુર્થીકરણઃ સદુપદેશાંઢવાકર પંચમકિરણ: સદુપદેશદિવાકર હું કિરણ: પુત્રકલ્પમંજરીઃ શ્રીઉપદેશગ્રંથાવલ 0-6-0 ઉપદેશગ્રંથાવિલ અંક ૧ થી ૧૦ ગ્રંથાવલિ અંક ૧૧ થી ૨૫ પદેશગ્રંથાવલિ ઐક ૨૬ થી ૩૫ ઉપદેશગ્રંથાવિલ એંક ૩૬ થી ૫૮ ઉપદેશગ્રંથાવલિ અંક પટ થી ૭૩ ( વેદાંતનાં મૂલતત્ત્વો અને શ્રેયાભાવના) 9-2-2 ૦-૧૨-૦ અપ્રાપ્ય ૦-૧-૦ અપ્રાપ્ય (પડતમૂલ્ય) ૦-૩ ૦-૮-૦ ૨-૪-૬ છપાય છે. ૦-૨-} ૦-૯-૦ ૦-૧૦-૦ ૧-૫-૦ ૧-૨-૦ ૦-૧૩-૦ અપ્રાપ્ય ૦-૪-૦ -60-૦ ૦-૯-૦ 01710 ૧-૨-૦ 0-2-0 Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ૦-૧૫-૦ ૦-૧૪.૦ ૦-૭-૦ ૦ ૦ ' પુસ્તકોનું વિજ્ઞાપન દૃષ્ટસહિત ઉપદેશ પરમસુખી થવાના ઉપાયઃ ૧–૧૫-૬ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિનાં વીશ સાધનોઃ સુબોધક૯૫લતાઃ છપાય છે ભક્તિ, જ્ઞાન, યોગ, વૈરાગ્યમિશ્ર નાનામોટા થા પરમબોધિની રાસપંચાધ્યાયી: (પડતમૂલ્ય) ૧-૦-૦ મનુષ્યમિત્ર: પ્રશ્નોત્તરરૂપે વિવિધ ઉપદેશ ૦-૯-૦ સ્વાભાવિકધર્મ ૦-૪--૦ ઊલટીવાણીનું સ્પષ્ટીકરણ: દુરાચારગિરિવજ: (પડત) ૦–૬–૩ વિદમાળા: ૦-૬-૦ સુવિચારચંદ્રિકાઃ ૦-૫-૦ મહામત્રમાલિકા: ૦-૪-૦ ભક્તિસુધા: (પડત) ૦-૧-૦ વૈરાગ્યસુધાકર ૦––૦ મુમુક્ષુપ્રતિ શ્રીઅંતર્યામીના આદેશ સટીક (નવી આવૃત્તિ) ૦-૧૨-૦ ગુરુગીતાસાર: અપ્રાપ્ય શ્રીભાગવત દશમસ્કંધ સંક્ષિપ્ત આધ્યાત્મિક રહસ્ય: (પડતમૂલ્ય) ૦–૧-૬ બાળકોને ઉપયોગી સદુપદેશમાળા ભાગ ૧લોઃ સદુપદેશમાળા ભાગ ૨ : (પડતમૂલ્ય) -૪-૦ પૂ. મહારાજશ્રીનાં કાવ્યો નાથકાવ્ય ભાગ ૧લેઃ છપાય છે | ૦-૪-૦ Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌસ્તુભ ૦-૧૪-o' ૦–૧૩-૬ ૦-૮-૦ ૦-૪-૦ અપ્રાપ્ય નાથકાવ્ય ભાગ ૨ હાલ અધી કિમતે નાથસુબોધમાળા ભાગ ૧ લે (પડતમૂલ્ય) ૦--૦ નાથસુબોધમાળા ભાગ ૨ જે હવે પછી છપાશે. કર્મકાંડના ગ્રંથ યજુર્વેદીય આહુનિકપ્રકાશ સામવેદીય આહુનિકપ્રકાશ સામવેદીય દ્રપૂજાદ: રુદ્રસૂક્ત, પુરુષસૂક્ત ને ઈશાવાસ્યાદિઃ સટીક (પડત) ૦-૭-૦ શ્રીસૂક્તઃ સટીક ૦–૧-૩ આશચવિવેક (સૂતક સંબંધી નિર્ણય) છપાય છે વર્ણવિચાર ૦-૩-૦ ત્રવેદીય આહાનિકપ્રકાશ અથર્વવેદીય આહુનિકપ્રકાશ તખ્તામાં મઢવાગ્ય પ્રણવપટ્ટઃ (કારનું રંગીન ચિત્ર) સાતમી આવૃત્તિ: પડતમૂલ્ય) ૦-૨-૦ પ્રણવ વિસ્તારપટ્ટા ૦-૧-૦ આનંદાશ્રમનું ટ્રસ્ટડીડઃ ૦-૮-૦ શ્રીનાથલેખમાળા સ્વદેશસેવા ૦–૧-૩ વિનામૂહ અપાતાં પુસ્તક નીચેનાં પુસ્તકે પિસ્ટની ટિકિટ મોકલનારને સગવડ પ્રમાણે ક્લવામાં આવશેઋગ્વદીય સંધ્યાદિ નિત્યકર્મ, યજુર્વેદીય સંવાદિ નિત્યકર્મ, સામવેદીય સંધ્યાદિ નિત્યકર્મ, અથર્વવેદીય સંવ્યાદિ નિત્યકર્મ, ચાર વેદની ત્રિકાળી લધુસંધ્યા, લઘુવૈશ્વદેવ મંગલાચરણ, ૦-૧૨-૦ Page #324 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકોનું વિજ્ઞાપન જયશંકરમહિમ્ન:સ્તાત્ર, સાયંપ્રાતšમ, શાંતિસૂક્ત સાર્ચ, મંત્રપુષ્પાંજલિ, પ્રાતઃસ્મરણુસ્તાત્ર સાથે. અન્ય સજ્જનાનાં રચેલાં પુસ્તકાદિ જ્ઞાનદર્પણ: ત્ યાગવેદાંતને નકશા ) હાલ અર્ધી કિંમતે વેદાંતદર્પણ: ( વેદાંત સિદ્ધાંતના નકશા ) હાલ અર્ધી કિંમતે ૩૦૧: યાગવાસિષ્ઠસારઃ સદુપદેશકપદ્યોઃ દ્વિજોઆનું આનિક વિધવા સ્ત્રીઓનું નિત્યકર્મ નાથસ્તુતિશતકમ્ઃ સાથે નાથદ્ગુરુસ્તાત્રાણિ: સાથે નાથકીર્તનાવલ: ૧-૬-૦ ૦-૧૧-૦ ૦-૧૪-૦ ૭-9= નિદિધ્યાસનઃર્પણ: શ્રીસદ્દગુરુપૂજનપદ્ધતિઃ નૈમિત્તિકકર્મપ્રકાશઃ ( ગર્ભાધાનથી આરંભી અંત્યેષ્ટિપર્યંતના સાળ સંસ્કાર તથા સમસ્ત શ્રાદ્ધવિધિ પ્રયાગ સહિત ગુજરાતી ભાષામાં સમજીતીસાથે કુલ ૧૪૮ વિષયા ) છઠ્ઠી આવૃત્તિ ૩-૩-૦ કર્તવ્યબાધઃ અપ્રાપ્ય ૦-૧૫-૪ ૭-૨-૬ ૦-૫-૦ ૦૨ ૦-૨-૪ ૭-૩. છપાય છે 3-૦-૦ 4--૦ -૧-૦ નાથગુરુસ્તવનઃ નાથસંકીર્તન: ૦-૩-૦ ઉપદેશસાહસ્રી ગદ્યખંધ: સાર્થ ( ગુજરાતી ટીકાસહિત )૦-૧૦ સદુપદેશરૂપકામૃતઃ ૧-૮-૦ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ૦-૧૫-૦ અપ્રાપ્ય ૦-૪-૦ શ્રીગૌસ્તુભ પૂજ્યપાદ મહાત્માશ્રીનાં જીવનચરિત્ર શ્રીનાથચરિતામૃતઃ પ્રથમ પ્રવાહ પુરુષાર્થ જીન અપ્રાપ્ય શ્રીનાથ ચરિતામૃત દ્વિતીય પ્રવાહ અર્ધી કિમતે શ્રીનાથજીવનમાલા-ભાગ ૧ લે અર્ધી કિંમતે ૦-૧-૩ શ્રીનાથજીવનમાલા-ભાગ ૨ જે ૦–૧– શ્રીનાથતીર્થયાત્રા –૨–૦ નાથ ભગવાન નાથભગવાન-અંગ્રેજી અનુવાદ ૦-૧-૦ Mahatma Shri Nathuram Sharma & His Message (પૂજ્યપાદકીનું અંગ્રેજી જીવનચરિત્ર) ક્ષાનાથનું જીવનદર્શનઃ ૦-૧-૦ અન્ય ગ્રંથો પૂજ્યપાલશ્રીનું સ્નાનગૃહ (પડતમૂલ્ય) સદગુરુશ્રીનું શ્રવણમંદિર નાથપ્રભુનું નિજમંદિર જયંતી મહત્સવ માનવધર્મ પ્રાણાયામનિરૂપણ અપ્રાપ્ય પત્રક૫મંજરી પ્રથમ પત્રને અંગ્રેજી અનુવાદ (પડતમૂલ્ય) ૦-૧પત્રકલ્પમંજરી દ્વિતીય પત્રને અંગ્રેજી અનુવાદ (પડતમૂલ્ય) ૦-૦-૮ શ્રીશુકલયજુર્વેદસંહિતા પૂર્વાર્ધ ગુજરાતી અનુવાદ સહિત ૨--૦ શ્રીશુક્લયજુર્વેદસંહિતા ઉત્તરાર્ધ ગુજરાતી અનુવાદ સહિત ૨-૦-૦ શ્રીસામવેદસંહિતા પૂર્વાચિંકઃ ૧-૧૨-૦ ૦–૧-૦ અપ્રાય Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧ સિદ્ધાસન આ આસનના વર્ણનમાટે આસનની પ્રભા જુએ. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨ અદ્ધ પદ્માસન આ આસનના વર્ણનમાટે આસનની પ્રભા જુઓ. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૪ વીરાસન આ આસનના વર્ણન માટે આસનની પ્રભા જુઓ. Page #329 -------------------------------------------------------------------------- ________________ PR1PPE]h 2 ४ આ આસનના વર્ણનમાટે આસનાની પ્રભા જી. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૯ વાતાયનાસન આ આસનના વર્ણનમાટે આસનની પ્રભા જુએ. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મયૂરાસન આ આસનના વર્ણનમાટે આસનોની પ્રભા જુઓ. Page #332 -------------------------------------------------------------------------- ________________ ७ ૧૧ મĂદ્રાસન આ આસનના વર્ણનમાટે આસનેાની પ્રભા જીએ. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અર્ધપદ્માસન આ આસનના વર્ણનમાટે આસનની પ્રભો જુઓ. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૯ ૧૩ કુકુટાસન આ આસનના વર્ણનમાટે આસનાની પ્રભા જી. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગારક્ષાસન - આ આસનના વર્ણનમાટે આસનની પ્રભો જુઓ. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આ આસનના વર્ણનમાટે આસનેાની પ્રભા જુએ. ૨૦ ધનુરાસન Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૧ દ્વિ પાદશીર્ષાસન આ આસનના વર્ણનમાટે આસનની પ્રભા જુઓ. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વૃક્ષાસન આ આસનના વર્ણનમાટે આસનની પ્રભા જુઓ, Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સ્વસ્તિકાસન આ આસનના વર્ણનમાટે આસનની પ્રભા જુએ. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૩૪ ગરુડાસન આ આસનના વર્ણનમાટે આસનેાની પ્રભા જુએ. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સિહાસન આ આસનના વર્ણનમાટે આસનની પ્રભા જુઓ. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પર ગેામુખાસન આ આસનના વર્ણનમાટે આસનાની પ્રભા જુએ. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૫૩ કુર્માસન આ આસનતા વર્ણનમાટે આસનેાની પ્રજા જુએ. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉત્તાનકુર્માસન આ આસનના વર્ણનમાટે અસનાની પ્રભા જુઓ. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ઉક્ટસન આ આસનના વર્ણનમાટે આસનની પ્રભા જુઓ. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ભુજંગાસન આ આસનના વર્ણનમાટે આસનની પ્રભા જુએ. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૬ ૫ લોલાસન આ આસનના વર્ણનમાટે આસનની પ્રભા જુએ. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૬ ૭ ચેન્યાસન આ આસનના વર્ણનમાટે આસનની પ્રભા જુઓ. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ७० અપાનાસન આ આસનના વર્ણનમાટે આસનાની પ્રભા જીએ Page #350 -------------------------------------------------------------------------- ________________ अनाहकमा |\T] ૨ મેં જ કરી દે કરી behicle આ આસનના વર્ણનમાટે આસનોની પ્રભા જુઓ. Page #351 -------------------------------------------------------------------------- ________________ एनेति SPEG सापोनि चुन्जेलीनी पानीनविष्ठा पन्चेजीनी सीसानीशलाता धमनी बन्नेवीनी ढंगणी. यस्तीनी યોગક્રિયાનાં સાધનો આ આસનના વર્ણનમાટે આસનની પ્રભા જુએ. Page #352 -------------------------------------------------------------------------- _