________________
૨૪ર
શ્રીગકૌસ્તુભ [ અગીઆરમી કુંડલિની શક્તિ કંદના ઉપલ્યા ભાગમાં લેગીના મોક્ષને અર્થે અને મૂઢના બંધનને અર્થે સૂતી છે. યોગી આ કુંડલીને ચલાયમાન કરીને અવિદ્યાના અતિક્રમણવડે મુક્તિ પામે છે, અને મૂઢ માણસ આ કુંડલિને જાણ નથી માટે યોગાભ્યાસના અભા બંધનમાં સ્થિત રહે છે. આ કુંડલીને જે જાણે છે ને તેને ચલાયમાન કરે છે તેને
ગવેત્તા જાણ, કેમકે બધા ગતંત્રમાં કુંડલીને જાણી તેને જગાડી તેને સુષુષ્ણમાં પ્રવેશ કરાવવાને હોય છે. - પિડમાં બ્રહ્મરંધ્ર એ સુષુણ્ણાનું સ્થૂલભૂલ અને નાભિ એ સુષ્ણુનું સ્થૂલ મુખ છે. બ્રહ્મરંધથી નાભિસંધ ના સુપુર્ણીમાર્ગને ઉપનિષદ્દમાં વિદતિ કિવા નાંદનમાર્ગ કહે છે.
- શરીરમાં કુંડલી સર્પ જેવી કુટિલ એટલે વાંકા આકારવાળી છે. જે પુરુષે કુંડલી ચલાયમાન કરી તે અવિદ્ય ની નિવૃત્તિવડે નક્કી મુક્ત થાય છે, જ્યાં સુધી તે શરીરમાં સૂતી છે ત્યાં સુધી જીવ પશુસમાન છે, ને અન્ય કરોડ સાધનથી પણ તેને બદાશાન થતું નથી.
ઈડપિગલાની વચમાં રહેલી જે સુષુણું તેના માર્ગમાં અનશત્રતવાળી (ભૂખી રહેનારી) બાલરંડા (કુંડલિના) રહેલી છે. તેને યેગી બલાત્કારથી ગ્રહણ કરે છે.
સૂઈ રહેલી કુંડલીને પુછે પકડી જગાડીને એટલે તેની નિદ્રાને ત્યાગ કરાવીને તેને હઠથી ઉપર સ્થિર રાખી બ્રહ્મરંધ્રમાં લઈ જવાથી
ગીને મેક્ષ મળે છે. પુછ પકડી કુંડલિનીને જગાડવાની ક્રિયા ને તેનું રહસ્ય શ્રી ગુરુમુખથી જાણવું જોઈએ.
સાંજ સવાર સૂર્યનાડીથી પૂરક કરી પરિધાનયુક્તથી (સિદ્ધાસને બેસી બંને હાથની તર્જનીઓ વડે પિતાની નાભિ દબાવી બંને હાથના અંગૂડા કેડપર રાખી પિતાના મસ્તકને સે વર સામાન્યવેગથી ઉંચુંનીચું કરવારૂપ ઉપાયથી) કુંડલિનીને ગ્રહણ કરીને ચાર ચાર ઘડી તેને ચારે ભણીથી ચલાયમાન કરવાથી તે સુષુમણામાં કાંઈક ઉપર ચઢે છે. આમ થવાથી તે સુષુનું મુખ-પ્રવેશમાર્ગ-છોડી દે છે