SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીગૌસ્તુભ [પાંચમી પગાનુષ્ઠાનનું કાંઈ પ્રયોજન નથી. સમાધાન–ઈશ્વરની સ્તુતિ આદિરૂપ ભકિત શ્રદ્ધાપૂર્વક કરવાથી ચિત્તની નિર્મલતા થવાથી મોક્ષને માર્ગે ચઢાય છે એ વાત સાચી છે, પણ તે ભક્તિદ્વારા સર્વદા રહેનારું સ્વર્ગ મળવાથી મનુષ્ય કૃતાર્ચ થાય છે એમ કહેવું યોગ્ય નથી. ઉત્તમ સ્ત્રીઓ, સારા સારા ખાવાપીવાના પદાર્થો ને સુંદર ઉદ્યાન કે ઉપવનાદિથી મનુષ્યને કૃતાર્થતા સુરતી હોય તે આ લેકમાં રાજાઓને તથા ધનાઢયોને કૃતાર્થતા કુરવી જોઈએ, પણ તેમ તે વિશ્વમાં ક્યાંઈ જોવામાં આવતું નથી, ઉલટા તેઓ બીજા મનુષ્યોથી વિશેષ દુઃખમય સ્થિતિમાં જોવામાં આવે છે. સ્વર્ગમાં ગાદિ ન હોવાથી દેવભાવ પામેલા મનુષ્ય સુખમય સ્થિતિમાં રહે છે એમ જે તમે કહે તે તે પણ ઘટિત નથી, કેમકે સ્વર્ગમાં સૌ દેવ સમાન પુરવાળા હોય તે પણ પરસ્પરની સ્પર્ધારૂપ એક દુઃખ રહે છે, પરંતુ સૌ દેવ સમાન પુણ્યવાળા કહેવા એ ન્યાયથી વિરુદ્ધ છે, ઓછાવત્તા પુવાળા કહેવા એજ ન્યાય અનુમતી વાર્તા છે. આમ હોય ત્યારે ત્યાં સુખનાં સાધને પણ પુણ્યના તારતમ્યાનુસાર હોય તેથી પિતાથી ઊતરતી સ્થિતિવાળાને જોઈ ગર્વ, સમાન સ્થિતિવાળાને જોઈ અર્ધા ને ઉચ્ચ સ્થિતિવાળાને જોઈ ઈર્ષ્યા થવી એ સ્વાભાવિક હેવાથી ત્યાં તે વિકારોથી ઉપજતું દુઃખ અવશ્ય સ્વીકારવું પડે. વળી જ્યાં રજસતગુણની ક્રિયા સતત થાય ત્યાં સ્થાયી સુખના સંભવ હેત નથી. જ્યાં ત્રિપુટી હોય ત્યાં સ્થાયી સુખ હેતું નથી એ સર્વ મનુષ્યોને અનુભવસિદ્ધ છે. રાગી જનેને આવા સ્વર્ગના પ્રભનવડે સારે માર્ગે ચઢાવવાનું પ્રયોજન કહે તો તેમાં વિરોધ નથી, તૃણાને અશેષ ક્ષય થયાવિના અને પ્રત્યક્રઅભિન્ન બ્રહ્મ કરામલકવત્ સાક્ષાત્કાર થયા વિના મોક્ષ થતું નથી, ને તે માણસ સંપાદન કરવામાં વેગની અપેક્ષા છે, માટે વેગ એ નિરર્થક નથી, પણ પ્રોજનવાળો છે. શંકા –શ્રીવિષ્ણુ આદિનું આરાધના કરવાથી સાક્ષ, (ઈષ્ટદેવના
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy