SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] યોગના પૂર્વપક્ષેનું નિરાકરણ ૫૫ લેકમાં જઈને રડવું,) સામીપ્ય, (ઈષ્ટદેવની સમીપમાં રહેવું,) સારૂપ્ય (ઇષ્ટદેવના જેવા રૂપને પામવું) ને સાયુજ્ય ઇષ્ટદેવના જેવા ઐશ્વર્યને પામવું ) એ ચાર માંનો કોઈ પણ પ્રકારનો મોક્ષ થઈ શકે છે. ગોલોક, વૈક વેતદો. અને અક્ષરધામાદિ શ્રીવિષ્ણુના લેક છે. મોક્ષ પામેલાને ત્યાં શ્રાવિતા જેવા શરીરની ને નાનાપ્રકારનાં અલૌકિક સુખેની પ્રાપ્તિ માય છે. આવાં અલૌકિક સુખેની પ્રાપ્તિવાળો મોક્ષજ શ્રેષ્ઠ છે. પણ એતિમાં જ્યોતિ મળી જાય છે તેમ બ્રહ્મમાં મળી જવારૂપ કૈવલ્યરૂપ મિક્ષ શ્રેષ્ઠ નથી, માટે શ્રીવિષ્ણુ આદિનું આરાધન કરવું એ શ્રેષ્ઠ છે. ગાનુકાનમાં પ્રવૃત્ત થવું એ એક નથી. સમાધાન:–આ તમારું કથન પૂર્વાપરને વિચાર કર્યા વિનાનું છે. તમે જે અરાધન કર્યું તે સગુણ બ્રહ્મનું આરાધન છે, ને ગોલક અદિ લેક એ સત્યકનાંજ ભાવનાપ્રમાણે પ્રતીત થતાં રૂપ છે. ઉચ્ચ સુની જ છે. વાળા ઉપાસકને તે સત્યલેકમાં ઇચ્છિત સુખને અનુભવ થાય છે, ને અંતે જ્યારે તે લે કના અધિષ્ઠાતાને વિદહકૈવલ્ય થાય છે ત્યારે તેમાં રહેલા ઉપાસકને પણ વિદેકૈવલય થાય છે. “તે ઘણોદે તુ તારે મૃતાત પરિસ્થિતિ છે ” ( તે ઉપાસકે બતાલે માં તે બ્રહ્માના અંત સમયમાં બ્રહ્મલેકથી વિદેહકૈવલ્ય પામે છે) એ મુતિમાં, તથા “ ઘi સંsia प्रतिसंचरे। परस्यांते कृतात्मानः प्रविशंति परं पदम् ॥" (મહાપ્રલય પ્રાપ્ત થયે બ્રહ્માના અંતમાં બ્રહ્માની સાથે તે સર્વે ઉપાસકો પરમ પદમાં પ્રવેશ કરે છે) એ સ્મૃતિમાં, તેમજ “જાવે તથા સંત: પwfમાનત II” (બ્રહ્મલેકને નાશ થયે સતે બ્રહ્મલેકના અધ્યક્ષની સાથે ઉપાસકે પરબ્રહ્મને પામે છે એવું કૃતિમાં કથન છે વાથી) એ વ્યાસસૂત્રથી પણ પૂર્વોક્ત વાતજ સિદ્ધ થાય છે. ગોલે કાદ લેક મહાપ્રલયમાં પણ નાશ પામતા નથી એમ જે તમે કહો તે તમને પૂછવાનું કે તે લેકે સાવયવ છે કે નિરવયવ છે? જે સાવયવ કહે તે જેમ સાવયવ ઘટ વિનાશી છે તેમ તે
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy