________________
૫૬
શ્રીયેગકૌસ્તુભ
[ પાંચમી
લેક પણ વિનાશીજ ઠરશે, અને જો નિરવયવ કહેશે તા ભગવાન્ની । ત્યાં ગયેલા ઉપાસકની ક્રાઇ પણ આકૃતિ સિદ્ધ ન થવાથી પ્રકારાંતરે વિદેહકૈવલ્યજ મિદ્ધ થશે. સલેાકની ઉપર એક આઠમા લેાક તે ગાલાક છે એમ જો કહા તાપણ પૂર્વોક્ત દાષ નિવ્રુત્ત થતા નથી, તે આઠમે લોક કલ્પવા એ પ્રામાણિક શ્રુતિસ્કૃતિથી વિરુદ્ધ છે એ ના દોષ ઉમેરાય છે. ગાયાની પછવાડે ભ્રમણ કરવારૂપ કિવા સ્ત્રીરૂપે ભગવાનની સાથે રાસક્રીડા કરવારૂપ કે રૂપે ભગવાની મૂર્તિસમું જોઇ રહેવારૂપ મેક્ષમાં પણ પૂર્વોક્તદેષો પ્રાપ્ત થાય છે. ક્રિયા એ રજોગુણનું કાર્ય છે. જ્યાં ક્રિયાને અને અનેક મનુષ્યતા સદ્દભાવ ટાય ત્યાં લેશની અત્યંતનિવૃત્તિ થવી સંભવતી નથી. દ્વિતીયાદ - મયં મત ॥ '' ( ખીજાથી નિશ્ચય ભય થાય છે ) એ શ્રુતિ પણ બીજાના સદ્ભાવને દુ:ખનેા હેતુ કહે છે. ધામશબ્દા અર્થ સશુભ્રહ્મપરત્વે સલેાક થાય છે, અને ત્યાંથી પુનરાવૃત્તિ થતી નથી એને અર્થ ત્યાંના અધિષ્ઠાતાસાથે ઉપાસ}ાને વિદેડકૈવલ્યની પ્રાપ્તિ થાય છે એવા સમજવાને છે, ને નિર્ગુણબ્રહ્મપરત્વે તેને અર્થ સ્વયંપ્રકાશસ્વરૂપ એવા થાય છે, અને જ્ઞાનીઓને તેની અહીંજ પ્રાપ્તિ થાય છે. અત્ર ત્રણ સમશ્રુતે ॥'' ( જ્ઞાની અહીં બ્રહ્મને પ્રાપ્ત થાય છે ) એ શ્રુતિ પણ એજ વાતનું સમર્થન કરે છે. જયેાતિમાં જ્યોતિની પેઠે કે સમુદ્રમાં જલબિંદુની પેઠે મળી જવું એ સેક્ષ છે એમ કાઈ સ્થલે કહ્યું હેાય ત્યાં તે દૃષ્ટાંતમાંથી એ લુંજ સમજવાનું છે કે વિદ્વાન્ પુરુષ નામરૂપથી મુક્ત થઈ પેાતાન આદિકારણરૂપ થાય છે. વિદ્વાનના સ્વરૂપના અત્યંત અભાવ થાય છે એમ સમજવાનું નથી. વાસનાના સદ્ભાવથી બ્રહ્મલાકમાં જવું થાય છે, તે ત્યાં મહાપપર્યંત સ્થિતિ થવાથી વિદેRsકૈવલ્યની પ્રાપ્તિ ધણી મેડી થાય છે, અને વાસનાને અશેષ ત્યાગ થઇ જવાથી શરીર છતાંજ છત્ર-મુક્તિની પ્રાપ્તિ થઈ વિદેડકૈવલ્ય પ્રાપ્ત થાય છે, માટે યાગાનુષ્ઠાન પ્રયેાજનવાળું છે એ વાર્તા સપ્રમાણુ સિદ્ધ થાય છે.
*