SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] વિષયદેષદર્શનાર્દિકથન નાનાપ્રકારનાં વસ્ત્રાલંકારા એ સર્વે પાર્શી પણ પેાતાની હાનિવૃદ્ધિદ્વારા પોતાનામાં મમતા રાખનારને હર્ષશાક ઉપજાવનારા છે, માટે વિવેકીની દૃષ્ટિએ તે દુઃખરૂપ જ જણાય છે. મનુષ્યનું આયુર્ં અત્યંત ચંચલ છે. મનુષ્યની બાલ્યાવસ્થા રમતમાં ને મેહમાંજ જતી રહે છે, ને તેની જુવાની પણ ભ્રૂણા વેગથી ચાલી જાય છે. સંબંધિજા વસ્તુતાએ બંધનરૂપ છે. મનુષ્યના માટેા ભાગ વિષયાની ચિંતામાં ઘેરાયેલા રહે છે વિષયના ભાગા રાગજેવા છે, વિષયતૃષ્ણા મૃગજલજેવી છે, અવિવેકો અંત:કરણ અને ઇંદ્રિયા મનુષ્યનું શત્રુપણું કરે છે, ઘણા મનુષ્યોના મનના વિલાસે સ્ત્રી અને દ્રશ્યમાંજ લાગ્યા કરે છે, તેમને ધ્રુવલ વિષયેાનીજ ઇચ્છ થાય છે, જે સાચું છે તે મિથ્યારૂપ સમજાયા કરે છે, પદાર્થા ક્ષણભંગુર તથા વિનાશ પામવાના સ્વભાવવાળા છે, સદ્વિચાર રજોગુણુથી હણુાઈ જાય છે, મનુષ્યેાના મનમા વારંવાર પાપકર્મના વિચાર આવ્યા કરે છે, મરણુ આવવાને તત્પર રહે છે, શરીરમાં આવેલી વૃદ્ઘાવસ્થા બહુ દુ:ખ દેનારી જણાય છે, કાઈ મનુષ્યનું વ્યાવહા િક સુખ અવિચલ જોવામાં આવતું નથી, તે સર્વે પદાર્થો વાઆવવાના સ્વભાવવાળા તથા માત્ર ઉપરથીજ રમણીય જાનારા છે, ા આવા સંસારમાં પ્રાણીઓને બહારના વિષયેાથી સ્થાયી સુખ કથથી મળે? નજ મળે. ૨૯ ભુતાકાશ નાશ પામે છે, ચૌદ ભુવનાના ક્ષય થાય છે, પૃથ્વીના પ્રય થાય છે, સમુદ્રો સૂકાઇ જાય છે, તારાઓ વિખાઈ જાય છે, ચંદ્ર શૂન્ય થઈ જાય છે, સૂર્ય ખંડિત થઇ જાય છે, ધ્રુવ ધ્રુવ થાય છે, વાયુ સત્તાવિનાને થઈ જાય છે, અગ્નિ અભાવને પામે છે, સિદ્ધલેકા નાશ પામે છે, દાનવે ચિરાઈ જાય છે, દેવત એ માર્યા જાય છે, યમ પણ કાલને અધીન થાય છૅ, ઇંદ્ર હણાઈ જાય છે, બ્રહ્મા સમાપ્ત થાય છે, વિષ્ણુ હણાઈ જાય છે, તે દ્ર પણુ અભાવને પામે છે, તા માણુસના
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy