________________
શ્રીયેાગકૌસ્તુભ
------
સ્થૂલશરીરમાં પશુ વિવેકોએ દુપણાની બુદ્ધિ કરવી યોગ્ય નથી. દેહરૂપી અસાર વનમાં ધ્રોરૂપી અનેક ખાડાઓ છે, રૂંવાડાંરૂપ અસંખ્ય ઝાડે છે. કામરૂપ સિદ્ધ ગર્જના કર્યાં કરે છે, મનેારાજ્યરૂપ વાનરા કૂદ્યા કરે છે, દ્રિયારૂપી અન્ય પશુપક્ષીઓ ભમતાં કરે છે, તે તૃષ્ણારૂપી નાગણી ફુડા મારી રહી છે. લાંબી લાંબી નસરૂપ દ્વારાઓથી ધેરાયેલું, લેહીરૂપ પાણીથી થયેલા કાદવવાળું, જરાવસ્થારૂપ ચૂનાથી ધાળું લાગનારું, ચિત્તરૂપી ચાકરે કરેલા ઉપાયેાથી ટકી રહેનારું અને મિથ્યામાહરૂપ આડસરવાળું . સ્થૂલશરીરરૂપી ક્રૂર જિજ્ઞાસુને પ્રિય લાગે એવું નથી. વિષયરૂપ મેલ્લાં વાસણાવાળું, અજ્ઞાનરૂપી લુણાવાળું, ઘુંટીએરૂપ કુંભીઓના આધારથી રહેલા માથારૂપ થાંભલાએવા ટકી રહેનારું, ચિતારૂપી ઘણી પૂતળી»ાવાળું, કેશરૂપી વરણથી ઢંકાયેલી કાનરૂપી મેડીવાળું, આંગળીરૂપી ખીંતીએવાળું, કદી પૂરાય નહિ એવી પેટરૂપી ખાંડવ છું, નખરૂપ ફરાળીઆના નિવાસવાળું, ભૂખરૂપી કૂતરીએ ગજાવી મૂલું, દ્રો રૂપી માટા મેટા ગેાખવાળું, દાંતરૂપ હાડકાંઓના કડક સહિત મુખરૂપ દ્વારવાળું, ચામડીરૂપી ચૂના ચેપડવાથી લીસું, રૂંવાડાંરૂપ જવારાવાળું ક્ષણમાત્રમાં મંદહાસ્યરૂપ દીવાની કાંતિના પ્રકાશથી આનંદ આપતું અને ક્ષણમાત્રમાં શાકરૂપ અંધકારના સમૂહથી વ્યાપ્ત થતું, સઘળા ભયંકર રોગાના રહેઠાણરૂપ, ચામડીમાં પડતી કરચલીના તથા પછીના સ્થાનરૂપ અને લેાહી બાળનારી લશ્કર ચિંતાઓને રહેવાના વનરૂપ આ શરીરરૂપી ધર મુમુક્ષુએ ઉપેક્ષા કરવાયેાગ્ય છે, અપેક્ષા કરવાયેગ્ય નથી, ઇંદ્રિયારૂપ રીહેની ગડબડથી વિષમ, ઊજડ, નિ:સાર ખાડાઓવાળું ને ઘાટા અંધકારથી ઘેરાયેલી દિશાવાળું આ શરીરરૂપી જંગલ માક્ષેચ્છુને પ્રીતિના વિષય થાય એવું નથી. ઉપરના ભાગમાં અને અંતર લેાહીમાંસાદિથી ભરેલા અને જેને મરણુજ ધર્મ છે એવા દેઠમાં રમણીયપણું કત્યાંથી હોય ? સર્વદા પાળીપેાષીને મોટું કરેલું તથા નિરંતર રાજી રાખેલું શરીર મરવાના સમયમાં જીવની
8
.
[ ત્રીજી
વા