________________
પ્રભા ]
વિષયદાષદર્શનાદિકથન
'
અધિકારમાં સ્થાપી પરિણામે સ્વસ્વરૂપાકાર કરી કૃતાર્થ થવા પ્રયત્ન
કરવા જોઇએ.
એ પ્રમાણે શ્રીયોગકૌસ્તુભમાં સંસારસ્વરૂપવર્ણન એ નામની મીજી પ્રભા સમાપ્ત થઈ. ૨
ત્રીજી પ્રભા
વિષયદેાષદર્શનાદિકથન
જીવતે વિષે કરીને બંધન કરનાર તે વિષય કહેવાય છે. એ વિષયા પાંચ હૈ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. એ પાંચે વિષયાનું અસારપ યમનિયમના નિરૂપણમાં આગળ પ્રકારાંતરે દર્શાવવાનું છે માટે અત્ર તે નહિ દર્શાવતાં વિષયોપભાગના હેતુરૂપ શરીરાદિમાં ઃ હેલા દોષોનું નિરૂપણુ મુમુક્ષુની બુદ્ધિને નિર્માંકપાની પ્રાપ્તિ થવા માટે કરાય છે.
માંસ, રુધિર, પરૂ, વિષ્ટા, મૂત્ર, નાડી, મજ્જા, અસ્થિ, ચર્મ, શુક્ર, મેદ્ર તે શ્લેષ્માદિક મલિન પદાર્થાના સમૂહુરૂપ દુર્ગંધવાળા ને નિઃસાર એવા આ સ્થૂલશરીરમાં અતિ-અનુરાગ રાખવા એ સમજીને ઉચિત નથી. જેમ સમુદ્રના પાર પામવામાટે ઉપયોગમાં લેવામાં આવતા વાણુમાં માણુસા સંપશુાની બુદ્ધિ કરતાં નથી તેમ સંસારને પાર પામવામાટે મહેણુ કરવામાં આવેલા આ