SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] યોગના પૂર્વપક્ષોનું નિરાકરણ ૫૯ કેમકે કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય ચેતન મટી જડ થવાને ઇચ્છો ન હોવાથી કે , પણ મનુષ્ય એવા મોક્ષને ઈચ્છશે નહિ. ઇંદ્રિયોને ને વિષયોને યોગ એ દુઃખને હેતુ છે એમ જે તમે માનો છે તે ઈદ્રિયોને વિનયથી ઉપરામ પમાડવા અવશ્ય વેગની અપેક્ષા છે એમ તમારા સિદ્ધાંતથી પણ સિદ્ધ થાય છે એટલે યોગાભ્યાસમાં યત્નશીલ થવું શ્રેયસ્કર છે નિષ્ફલ નથી. કા–પ્રકૃતિ, મહત્તવ, અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, શ્રેત્ર, ત્વચ , સુ, રસના, ઘાણ, વાકુ, પાણ પાદ, પાવું, ઉપસ્થ, મન, પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ એ એવીશ તો ક્ષણે ક્ષણે પરિણામ 'મિનારાં છે. જેમાં પ્રકૃતિ પરિણામી ને નિત્ય છે, ને બીજા ત્રેવીશ તો પરિણામી ને અનિત્ય છે. પુરુષ (આત્મા) એ સર્વ તત્ત્વથી ભિન્ન, અપરિણામી ને નિત્ય છે. પ્રકૃતિ કર્તા ને પુજ્ય ભોક્તા છે પુરુષ નાના છે. પુરુષ અને પ્રકૃતિ વ્યાપક ને નિત્ય છે. આવી રીતે પુ તથા પ્રકૃતિને વિવેક થવાથી મેલ સંભવી શકે છે, માટે ચિત્તનિરોધ૫ વેગમાં યત્ન કરવાની અપેક્ષા નથી. સમાધાન :-પુરુષે નાના માની તે સર્વને વ્યાપક માનવાથી શરીરાદિમાં તેમ સંકરપણું થાય છે, ને કમંદિની વ્યવસ્થા થઈ શકતી નથી, તે વાર્તા પૂર્વ વિસ્તારથી કહેવાઈ ગઈ છે. કર્તા હોય તેજ ભોક્તા હોય, માટે પ્રકૃતિને કર્તા માની પુરૂને ભતા માનવો નિરર્થક છે. પુરુ પ્રકૃતિ ને પ્રકૃતિનાં કાયથી ભિન્ન છે, તથા તે અપરિણમી ને નિત્ય છે, એવા સામાન્ય વિવેકથી મોક્ષ સંભવી શકે નહિ, મેક્ષમાટે સુદઢ વિવેકની અપેક્ષા છે. તે સુદઢ વિવેક, ઇોિ તથા અંત:કરણને નિયમમાં રાખી એકાગ્રવૃત્તિ વડે આત્માનું અનુસંધાન ર્યા વિના ઉપ) શકતા નથી, તથા સ્થાયી પણ થઈ શકતું નથી, માટે યોગના અઝાનને અંગીકાર કર્યા વિના ગયંતર નથી. શંકા – દક્ત અગ્નિહોત્રાદિ કર્મો કરવાથી જીવને બ્રહ્મસાયુજ્યની (સગુણ બ્રહ્મના જેવા ઐશ્વર્યની) પ્રાપ્તિ થાય છે. બ્રહ્મસાયુજ્ય
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy