SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીગૌસ્તુભ [ પંચમી પામેલા છે જે સ્વર્ગમાં (સગુણબ્રહ્મના લેકમાં-સત્યલોકમાં) રહે છે તે સ્વર્ગમાં દુઃખ નથી, માત્ર સુખ છે, અને એ સુખ નિત્ય રહે છે. “વફ્ટ કાર્માનિ વિવિજેત ફા સના: ”” (દ્વિજ અહીં વેદોક્ત કર્મ કરો છો વર્ષ જીવવાને ઇચ્છે) એ શ્રુતિ પણ પુરૂને વેદોક્ત કર્મ કરવાની આજ્ઞા કરે છે માટે વેદોક્ત કમ કરવાં એ જ પરમપુરુષાર્થ છે, એગ એ પરમપુરુષાર્થ નથી. સમાધાન –“વરિયાતિલુnત નાના: fથા વિઘssનાથ .” (તે પરમાત્માને જ જાણીને-સાક્ષાત અનુભવીને-પુરષ મુક્તિને પામે છે, મોક્ષને માટે અન્ય ઉપાય નથી ) "ત્રા દેર પ્રહ્મા મતિ ” (જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મજ થાય છે) “ તરત જનમરિન છે” (આત્માને જાણનાર શોકને તરે છે) ને “ઋતે જ્ઞાનાન્ન મુક્તિઃ ” (જ્ઞાનવિના મેલ નથી) ઈત્યાદિ શ્રુતિઓ જ્ઞાનથી મોક્ષ પ્રતિપાદન કરે છે. જે કૃતિઓમાં પુરુષને યાજજીવન કર્મ કરવાની આજ્ઞા કરી છે ત્ય રાગી જનેને ઉદ્દેશી તેમના ચિત્તની શુદ્ધિ કરવા માટે કર્મની આવશ્યકતા છે એમ જણાવવામાં તે કૃતિઓનું તાત્પર્ય છે. કર્મથી સાક્ષાત મેક્ષ થતા નથી, પણ ચિત્તશુદ્ધિદ્વારા પરંપરાવડે મેક્ષ થાય છે. જે કર્મનું ફલ મેલ હોય તે તે મેક્ષ અનિત્ય થશે, કેમકે જેમ ખેડ આદિ લૌકિક કર્મનું ફલ અન્નાદિ અનિય છે તેમ યજ્ઞાદિ વૈદિકકર્મ ફલ સ્વર્ગાદિ પણ અનિત્ય હોવું જોઈએ. પદાર્થની ઉત્પત્તિ, પદાર્થને નાશ, પદાર્થની પ્રાપ્તિ, પદાર્થને વિકાર (અન્યરૂપની પ્રાપ્તિ) ને પદાર્થને સંસ્કાર (દોષની નિવૃત્તિ ને ગુણની પ્રાપ્તિ) એ પાંચ પ્રકારનો ઉપયોગ (ફલ) કર્મ કરનારને કર્મથી થાય છે. આ પાંચમાંને કાઈ પણ ઉપયોગ નિષ્પા૫ અંત:કરણવાળા મુમુક્ષુને સંભવે નહિ. જેમ કુંભારના કર્મથી કુંભારને ઘડાની ઉત્પત્તિરૂપ ઉપયોગ થાય છે તેમ મુમુક્ષઓને કર્મથી મેક્ષ ની ઉત્પત્તિરૂપ ઉપયોગ સંભવે નહિ, કારણકે અનાથની આત્યંતિકનિવૃત્તિ ને પરમાનંદની નિત્યપ્રાપ્તિરૂપ મેક્ષ છે. તે અનર્થની નિવૃત્તિ
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy