SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ' યા ' પ્રભા] યોગની શ્રેષ્ઠતાનું નિરૂપણ ૨૯૧ ૨૯૧ કર્મ એ આઠ પુરીરૂપ સમશરીર) બહારંધમાંજ વિખરાઈ જાય છે, અર્થાત સ્થૂલસૂક્ષ્મ શરીરની અંત:કરણદિક સર્વ સામગ્રી પિતપતાના કારણમાં એકીભાવને પ્રાપ્ત થાય છે. પ્રારબ્ધ કર્મને ક્ષય થયે રાજયોગીની ઇંદ્રિય મનમાં, મન પ્રાણમાં અને પ્રાણ હૃદયાકાશમાં સ્થિત આત્મામાં વિલીન થાય છે. આત્મસાક્ષાત્કારવાળા રાજગીના પ્રાણ લેકાંતરમાં ગમન કરતા નથી એ વાર્તા “ર સહ્ય બાળ સુરક્ષારિત" (તેના-નાનીના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી) ઈત્યાદિ શ્રુતિમાં સ્પષ્ટ દર્શાવેલી છે. બ્રહ્મલેકના ભોગની કામનાવાળા અપકવ થેગીની સુષુમ્મુદ્વારા અચિમાર્ગ (દેવયાનમાર્ગે-ઉત્તરાયણમાર્ગ) બ્રહ્મલોકમાં ગતિ થાય છે. ત્યાં વાસનાનુસાર દિવ્ય સુખોને અનુભવ કરી અંતે બ્રહ્માની સાથે તે વિદેડકૈવલ્ય પામે છે. એ પ્રમાણે શ્રીયોગકૌસ્તુભમાં પ્રત્યાહારનિરૂપણ એ નામની પંદરમી પ્રભા સમાપ્ત થઈ. ૧૫ સામી પ્રભા ચોગની શ્રેષ્ઠતાનું નિરૂપણ ચિત્તનિરોધરૂપ યોગ સર્વ ધર્મોથી શ્રેષ્ઠ છે. શ્રીયાજ્ઞવશ્વમુનિ પણ નીચેના શ્લોકોવડે યોગની શ્રેષ્ઠતા પ્રતિપાદન કરે છે – “ સર્વષમ પરિક્ટ મોક્ષ માતા सर्व धर्माः सदोषाः स्युः पुनरावृत्तिकारकाः ॥१॥ इज्याचारदमाहिंसादानस्वाध्यायकर्मणाम् । अयं तु परमो धर्मों यद्योगेनात्मदर्शनम् ॥२॥"
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy