________________
*
*
.
می می می می می جی مرحمی
می می می می می
૧૪૮ શ્રીગૌસ્તુભ
[ નવમી નેજ અધિકાર છે, નાસ્તિક પુરુષને અધિકાર નથી, માટે મેસસાધકે અતિરસ્કૃતિ આદિ સચ્છાને ને સત્પષનાં વાક્યોને ધર્માધર્મમાં પ્રમાણરૂપ જાણવાં, તેમાં કુતર્ક કરી નાસ્તિક થઈ પિતાના આ લેક પરલેક ન બગાડવા.
પરમાત્માના અસ્તિત્વને અસ્વીકાર કરી નિ:કાંપણે લૌકિક વિષયોમાં રચીપચી રહેવું એ સારું નથી જડવાદી નાસ્તિકેને સંગ સામાન્યબુદ્ધિવાળા મુમુક્ષુઓએ બનતાંસુધી ન કરવો, કેમકે તેથી તેવા મેક્ષસાધકને પિતાના પારમાર્થિક સાધના પરિપાકમાં બેટી હાનિ થાર્ય છે.
*
૪ દાન ન્યાયપૂર્વક એકત્ર કરેલા ધનમાંથી પિતાની શક્તિ પ્રમાણે યોગ્ય ધનને વિધિપૂર્વક શ્રદ્ધાવડે સત્પાત્રને આપવું એ દાન કહેવાય છે.
- વર્તમાનમાં તમે તમારા અધીનમાં જે જે દ્રવ્ય જુઓ છે તે તે દ્રવ્ય વસ્તુતાએ તમારું નથી એમ જાણજે. એ સર્વ પરમાત્માની વિચિત્ર માયાની પ્રતીતિઓ છે. દ્રવ્યમાંથી તમે જે દ્રવ્ય પરોપકારાર્થે વાપરીને તારા જે પુણ્યકર્મ સંપાદન કરશે તેજ તમારું પિતાનું છે, ને તેજ તમને ભવિષ્યમાં ઉપયોગમાં આવવાનું છે.
પિતે દુઃખ વેઠીને પણ પિતાને ઘેર આવેલા અતિથિનું યથાશિક્તિ સંમાન કરવું એ પણ એક જાતનું દાન છે. પિતાને ઘેર આવનારને અનાદર ન કરે એ અવશ્ય કરવાગ્ય નૈમિત્તિક
સુપાત્રને તથા દીનજનને અન્નવસ્ત્રાદિ દેવાં ને પાત્રને યથાયોગ્ય ઉપદેશ દેવો એ બે પ્રકારનાં દાન મુખ્ય ગણાય છે. અન્નદાનનું ઉત્તમપણું શ્રીસંવર્તસંહિતામાં નીચેના વડે જણાવ્યું છે –
"सर्वेषामेव दानानामन्नदानं परं स्मृतम् । '; રવાય કંકૂનાં વતતકોવિર્ડ ૪૫ II ૨ |