SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] અનુબંધનિરૂપણ શંકા –ચિત્ત એ પ્રકૃતિનું કર્યું હોવાથી ક્ષણે ક્ષણે પરિણામ પામનારું છે. ચિતિશ ક્ત(આત્મા)વિના સર્વ પદાર્થો પરિણામી છે એમ ગભાષ્યકારે (શ્ર વ્યાસદેવે) પણ કહ્યું છે, માટે આવા અતિચપલ ચિત્તને નિવિકલ્પસર ધિની પ્રાપ્તિ થવી સંભવતી નથી અને જીવ, અવિદ્યા અસ્મિતા પગ દ્વેષ ને અભિનિવેશ એ પાંચ કલેશેવાળ, ઘણું તથા એક (એક શરીરમાં રહેનાર) છે, તે બ્રહ્મ તે અવિદ્યાદિ પાંચ પ્રકારના કલેશાથી અત્યંતરહિત, એક તથા વ્યાપક છે, માટે એવી છેવિરોધી વસ્તુની એકતા પણ અસંભવિત છે. સમાધાન – મનને સ્વભાવ અતિચપલ હોવાથી તેને નિર્વિકલ્પસમાધિની પ્રાપ્તિ યત્નસાધ્ય છે, પણ અસંભવિત નથી. આગળ ચિત્તનિરોધના જે ( પાયે કહેવાશે તેને અભ્યાસ કરે તથા વિશ્વમાં વિરાગ રાખો. એ બંને ઉપાય જે એકસાથે કરવામાં આવે તે ચિત્ત એકાશ ર નિરોધભાવને પામે છે, તે પિતાની ક્ષિપ્ત, મૂઢ ને વિક્ષિત વિસ્થાને તે ત્યજી દે છે. શ્રીપતંજલમુનિ પણ “માનવેરાયા at ત્રિવ:” ( અભ્યાસ અને વૈરાગ્યવડે એ ચિત્તને નિરોધ થા છે ) એ સૂત્રવડે એમજ કહે છે. શ્રીકપિલમુનિએ પણ “વાર વાસા' (વૈરાગ્યથી અને અભ્યાસથી મને નિશ્ચલ થાય છે) એ સૂત્રથી એમજ જણાવ્યું છે, અને શ્રીકૃષ્ણ ભગવાને પણ સારા તુ તે વાળ વૃદ્યતે”, (હે કય ! અકસવડે અને વૈરાગવડે તે મનને નિરોધ કરાય છે) એ વચનથી એજ વાત પ્રતિપાદન કરેલ છે. ચિત્તનિરોધનાં સાધને માટે તથા તિનિધિ માટે જે યત્ન તે અભ્યાસ કહેવાય છે. જેનું વર્ણન આગઇ કરાશે. આ લેકના તથા પલેકના વિષમભગોમાં દોષદર્શનપૂર્વક ઉદાસીનતા એ વૈરાગ્ય છે. વૈરાગ્યના મુખ્ય બે પ્રકાર છે, પર અને અપર. પરવૈરાગ્યને ગુણવૈતૃણ્ય ને અપરવૈરાગ્યને વિષયવૈતૃ ય પણ કહે છે. સંપ્રજ્ઞાતસમાધિના અભ્યાસથી પુરુષપ્રકૃતિને વિવેક થયે સુખ, દુઃખ ને મેહરૂપે પરિણામ
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy