SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા] અનુબંધનિરૂપણ ને જે શુભ ગુણે મેળવે તે સર્વે–અધિકારી ગણાય છે, તો પણ યેગનું મુખ્ય ફલ જે મેક્ષ તે તે વિરાગવૃત્તિવાળાને જ પ્રાપ્ત થાય છે, માટે વિરાગવૃત્તિ વાળા મનુષ્ય જ કેગના મુખ્ય અધિકારી ગણાય છે. શ્રી સાંખ્યદર્શનમાં પણ વિત્તાસ્ત્ર તરિદા” (વિરગવાનને યોગની કૈવલ્યરૂપ સિદ્ધિ થાય છે) એ સૂત્રથી એજ વાત પ્રતિપાદન કરી છે. શ્રીપાત યોગદર્શનમાં પણ “તોત્રરંજનાના ” (તરવૈરાગ્યવાળાએ ને શીઘ્ર સમાધિલાભ થાય છે) એ સત્રથી એજ વાત દર્શાવી છે, માટે બીજા વિરાગત્તિની ન્યૂનતા અનુસાર ગૌણ અધિકારી ગણાય છે. સર્વ માણો વિષયસુખેને ઈચ્છે છે, પણ ચિત્તના કષ્ટસાધ્ય નિરોધને કઈ છે છતું નથી, માટે વેગને કઈ અધિકારી નથી એમ ન કહેવું, કેમકે સર્વ માણસેને પિતાના પ્રારબ્ધકર્માનુસાર ઓછુંવધતું વિષય ખ પ્રાપ્ત હોય છે તો પણ કોઈને તેથી સર્વ પ્રકારે સંતોષ થતો હોય છે તે જોવામાં આવતું નથી. સાતિશયતા (ન્યુનાધિકતા) ને ક્ષણભંગુરતારૂપ દેજવાળાં વિષયસુખોમાં ચિત્તને તૃપ્તિ મળવાને સંભવ પણ નથી, તેથી સર્વને એવી ઈચ્છા રહે છે કે અમને કોઈ પરિપૂર્ણ સ્થાયી : ખ મળે ને તેમાં કાંઈ વિઘ ન આવે તે સારું. આવું સુખ તે કે લ બ્રહ્મસ્વરૂપ છે, અન્ય નથી, ને તે બ્રહ્મને સાક્ષાત્કાર ચિનના નિરાધીથીજ થાય છે એમ વિવેકી જાણે છે, માટે તેઓ વિષ નાં સુખને સુખાભાસ (વારતવિક સુખ નહિ, પણ કહેવામાત્ર સુખ, સમ સત્ય અને સંપાદન કરવા ચિત્તના નિધન ઇચ્છે છે, માટે વેગના અધિકારીને અભાવ નથી. જો તમે કહે કે કેગના ધણું અધિકારી નથી તે તે વાતને તે અમે પણ સ્વીકાર કરીએ છીએ. જે ઉચ્ચ બુદ્ધિની તથા સ્થલવિષયભણું ત્યાગરૂપ ઉદારષ્ટિી અધિકારીમાં આવશ્યક્તા છે તે ઉચ્ચ બુદ્ધિ તથા ઉદારષ્ટિ ઘણું મનુષ્યમાં હેય નહિ તેથી મુખ્ય અધિકારી છેડા હોય છે તેથી આ ગ્રંથનો આરંભ નિષ્ફલ નથી, કેમકે તેવા
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy