SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયોગકૌસ્તુભ [ પ્રથમ નિતાર તાર વાર કુ, विहीनाय दोषैरसक्ताय भुक्तौ ॥ અહીજાય દોહા ,, प्रदेयो न देयो हठधेतरस्मै ॥" અર્થ:–જિકિય, શાંતચિત્તવાળે, મેક્ષમાં પ્રીતિવાળ, કામક્રોધાદિ દોષોથી રહિત, આ લોકના તથા પરલેકના ભાગમાં ઉદાસીન, યમનિયમાદિક ગુણેથી યુક્ત અને શ્રીગુરુની આજ્ઞાને અનુકૂલ બુદ્ધિથી અનુસરનાર હોય તેવા પુરુષને હઠાગીએ હઠગને બંધ કરે જોઈએ, અન્યને નહિ. શ્રીયાજ્ઞવલ્કયે નીચેના ગુણુવાળાને અધિકારી માનેલ છે – "विध्युक्तकर्मसंयुक्तः कामसंकल्पवर्जितः ॥ यमैश्च नियमैर्युक्तः सर्वसंगविवर्जितः ॥ कृतविद्यो जितक्रोधः सत्यधर्मपरायण । गुरुशुश्रूषणरतः पितृमातृपरायणः ॥ જવાશ્રમરથ: વાવાનો વિન્દ્રિશ્ય સુાિલિતઃ ” અર્થ–સતશાસે વિધાન કરેલાં નિયનૈમિત્તિક કર્મીમાં જોડાયેલું, માયિક પદાર્થોની કામનાના સંકલ્પથી રહિત, દશ પ્રકારના યમ ને દશ પ્રકારના નિયમથી યુક્ત, સર્વ પ્રકારના ભોગે.માં રાગ વિનાને, ભણેલે, ક્રોધને જેણે જિયો છે એ, સત્યધર્મપરાયણ, શ્રીગુરુની સેવામાં પ્રીતિવાળો, જે બ્રહ્મચારી કે ગૃહસ્થ હોય તે પિતામાતાને પરાયણ, પિતાના આશ્રમમાં સ્થિતિવાળા ને વિદ્વાન વડે સારી રીતે શિક્ષણ પામેલે એવો માણસ વેગને અધિકારી છે. અવિનયવાળ, ખાવાપીવાના પદાર્થોમાં તથા સ્ત્રી આદિ વિષયમાં અતિપ્રીતિવાળો, વિદ્યાને ગુપ્ત રાખી શકવાના મનેબલ વિનાને ને કૃતઘ એ આ વિદ્યાના અધિકારી નથી. બાહાણ, ક્ષત્રિય, વૈશ્ય ને સ્ત્રીશદિને પણ યોગ પવિત્ર કરનાર છે, માટે યોગવિદ્યામાં સર્વ મનુષ્ય જેને વેગ સાધ્ય કરવાની ઈચ્છા થાય
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy