SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] અનુબંધનિરૂપણ નિરૂપણ કરવામાં આવેલું નથી, ને આ ગ્રંથમાં તે વેદાંતસિદ્ધાંતને અનુકૂલ આવે છે ની રીતે સર્વ ઉપયોગી વેગપ્રક્રિયાઓ વિસ્તારથી નિરૂપણ કરી છે, માટે આ ગ્રંથનો આરંભ સફલ છે. અનુબંધ નણ્યા વિના વિવેકી પુરુષની કેાઈ પણ ગ્રંથમાં પ્રવૃત્તિ થાય નહિ, માટે આ ગ્રંથના અનુબંધ દેખાડવામાં આવે છે – અધિકારી, સંબંધ, વિષય ને પ્રજન એ ચારને અનુબંધ કહેવામાં આવે છે. તેમાં યોગના અધિકારીનાં લક્ષણે શ્રીવાયુસંહિતામાં નીચે પ્રમાણે કહ્યા છે:– દg ass=શ્વવિદ્ય વિર વિશે મનઃ यस्य तर याधिकारोऽस्मिन्योगे नान्यस्य कस्यचित् ।।" અર્થ–સુર ધવાળા પુષ્પની માલા, ચંદન, સ્ત્રી પુત્ર, ઘર ને ખેતર અદિ દ' વિષય કહેવાય છે, અને નંદનવનમાં વિહાર, અમૃતપાન ને અમે સાથે ક્રોડા ઇત્યાદિ વેદોક્ત વિષય કહેવાય છે. એ બંને પ્રકાર વિશે માંથી દેવદર્શનવડે જેનું મન વિરાગભાવને પામ્યું છે તેને જ આ યોગમાં મુખ્ય અધિકાર છે, બીજા કોઈનો આ ગમાં મુખ્ય અધિકાર નથી. શ્રી સુશ્વરાચ મેં પણ નીચેના લેકથી વિરાગવાનેજ ગવિદ્યાને અધિકારી કહેલ છે – " इहामुत्र िरक्तस्य संसारं प्रजिहासतः । जिज्ञासा व कस्यापि योगेऽस्मिन्नधिकारिता ॥" અર્થ: –આ લેકના તથા પરના વિષયોમાં વિરક્ત, જન્મમરણરૂપ સંણાની નિવૃત્તિને સારી રીતે ઈચ્છનારે, તથા આત્મતત્વને જાણવાને ઇચ્છતાર, પછી ગમે તે વર્ણ કિવા આશ્રમમાં તે હોય તોપણ તેનું આ યુગમાં અધિકારપણું છે. શ્રીહગપ્રદીપિકાની સ્નાનામની ટીકામાં હગના અધિકારીનાં લક્ષણો નીચે પ્રમાણે કહ્યાં છે –
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy