SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] પ્રાણવિનિમયાદિનું નિરૂપણુ ાપકે પોતાના તેને જામત કરવામાટે આગળ કહેલી રીતે વિસર્જનમાર્જન કરવું. વિસર્જનમાર્જન કર્યું છતાં પણુ જ તંદ્રાભાજન જાગૃતિમાં ન આવે કિવા જાપ્રત્ થયા છતાં પણ તેનું સરીર ભારે જણાય તા તંદ્રાબંને હાથના અંગૂઠાના અગ્રભાગવડે તંદ્રાભાજનના નાસિકામૂત્રથી તેની બંને ભ્રકુટીના અંતભાગસુધી વારે વારે દઢ રીતે ર્ષણ કરવું, અ પંખાદ્વારા પવન નંખાવવા; તેનાં પાપચાં તથા પાંપણાને જરા વાર દઈને ધસવાં; શીતલ જલ કિવા ગુલાબજા તેના મુખપર ાંટવું, કે હાથપગનાં તળીઆંમાં તથા તાળવાપર માખણુ કે સુગંધવાળું ઘી ઘસવું. ૪૩ અમુક માસ શીઘ્ર તંદ્રાભાજન થઇ શકશે કે નહિ તે જાણવું ડ્રાય તા તંદ્રાપ પાતાનાં પાંચે આંગળાંના છેડા એકત્ર કરી તંદ્રાભાજન થવા દેનારની ભ્રકુટી આગળ તેની આંખેા મીંચાવીને સહજ દૂર ધરી રાખવા ખેંચાર મિનિટ તેમ રાખ્યા પછી પાંચેક મિનિટને આશરે વિધાનમા ન કરવું. તે પછી પુનઃ પાંચે આંગળાં ઉપર કહ્યા પ્રમાણે રાખીને હાથ ધીરે ધીરે પોતાના ભણી ખેંચવા; જો તે માણસ તંદ્રારાપકના હાથભણી ખેંચાય તે જાણવું જે તે વેલાસર તંદ્રાભાજન થઈ શકશે. જો તંત્રાણા ૪ન યોગ્ય હાય તા તેની આ પ્રયેાગદ્વારા યથાનુક્રમે ક્રૂ અનુક્રમવિના રસ્થિતિ થાય છે. તંદ્રા, સુષુપ્તિ, ગાઢસુષુપ્તિ, અનુત્તિ, દિવ્યદૃષ્ટિ ને અંતર્દ્રષ્ટિ એ ઉક્ત છ અવસ્થાઓનાં નામેા છે. શ્રણા તંદ્રાભાજને પહેલી ત્રણ સ્થિતિમાંજ આવી શકે છે. થોડાં ચાથી સ્થિતિસુધી, અને બહુજ વિરલ પાંચમીટ્ટી અવસ્થાસુધી જઈ શકે છે. એ હેલ્લો એ સ્થિતિ ભયભરેલી છે માટે એવી સ્થિતિમાં ગયેલા તંદ્રાભાજનમાટે તંદ્રારાપકે ઘણી સાવધાનતા રાખવાની છે, ને તેને છેલ્લી અથવા છઠ્ઠી અવ થામાં તે જવા દેવુંજ નહિ, અને જો તેમાં ગયેલું જણાય તેા તુરત તેને જામ્રત્ કરી દેવું. પહેલી એ સ્થિતિએ રાગશમનમાટે અને ત્રીજી સ્થિતિ વાઢકાપના પ્રસંગે ઉપયાગની છે. એ છએ
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy