SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જિર - શ્રીગૌસ્તુભ [ચોથી * * * * * * * * * બેએક આગળને છે. ઘર પછી તે ઠેકાણેથી ધીરે ધીરે તે હાથ નીચે લઇ જ, તે કયારેક છાતી તથા પેટઉપર થઈને પગનાં આંગળાંધી લત જ, ને કયારેક છાતીએ થઈને હાથનાં આંગળાં સુધી ! લઈ જવો. આમ કરતાં તંદારોપકે પિતાને હાથ ક્યારેય પણ તંદ્રા ભાજનને અડાડો નહિ. બંને ઠેકાણે જે વેલાએ હાથ નીચે આવે * ત્યારે તરતજ મુડી વાળી તેમને ગેરલાકારમાં ફેરવી તંદ્રાભાજનના માથાપર લઈ જઈ તે મુડી ઠાલવવી. દઢસંકલ્પપૂર્વક આમ આશરે -પંદરેક મિનિટ સુધી કરવું. આવી રીતે હસ્તદ્વારા પ્રાણધાન કરવાની રીતિને વિધાનમાર્જન કહે છે. છાતી તથા પેટઉપર બહુ વિધાનમર્જિન તે કરવાથી તંદ્રાભાજનને શ્વાસ રૂંધાઈ જવાથી તેને દુઃખ થાય છે, માટે તેમ ન કરવું. તંદ્રાભાજનને જ્યારે જાગ્રત કરે છે ત્યારે ઉક્ત ક્રિયાથી ઊલટી ક્રિયા જેને વિસર્જનમાર્જન કહેવામાં આવે છે 'તે કરવી, એટલે કે જમણે હાથને પૃષ્ઠભાગ તંદ્રાભાજનભણી રાખી કેટલીક વાર તેના પગની આંગળાથી માથાસુધી તંભાજનને જાગ્રત કરવાને દઢ સંકલ્પ કરી તે જગ્રસ્ થાય ત્યાંસુધી વારે વારે લઈ જ. ; પ્રયોગકાલે તંદ્રારાપકે પિતાની પછવાડે કોઈ માણસને રહેવા દેવું નહિ તેમજ તંદ્રાભાજનની બહુ સમીપ પહ, કઈ માણસને રહેવા દેવું નહિ. ( ૨ પહેલી રીતમાં કહ્યા પ્રમાણે તંદ્રભાજનને બેસારી કિવા સવારી તેની ભ્રકુટીપર તકારપકે પિતાના જમણા હાથના અંગૂઠાથી જરા દબાણ કરી બાકીની આંગળીઓ તેના કપાળ પર માથાભણી જાય એમ વેરાતી પથરાવા દેવી, અને બીજે હાથે પ્રથમ વિધિમાં કહ્યા પ્રમાણે તેની અલનારશિરા પકડવી. પછી બંને જણે સહજ જેરથી પોતાની દૃષ્ટિ મેળવી સ્થિર રહેવું. આવી સ્થિતિમાં દશ પંદર મિનિટ સુધી રહેવાથી તંદ્રાભાજનને ઊંધ આવશે. ઊંધ આવેલી જણાય કે તરત જ પ્રથમ વિધિમાં કહ્યા પ્રમાણે આશરે દશ પંદર મિનિટસુધી વિધાનમાર્જન કરવું. આમ કરવાથી તે ગાઢનિદ્રામાં ખશે. પછી
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy