SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] પ્રાણવિનિમયાદિનું નિરૂપણુ આ કારણને લીધેજ થાય છે. મનુષ્યના સ્થૂલશરીરનું બંધારણ જોતાં તેના સ્થૂલશરીરન પ્રત્યેક વ્યાપારના આધાર તેના સૂક્ષ્મશરીરઉપર હાય એમ જણાય છે. સૂક્ષ્મશરીમાં પ્રાણતત્ત્વ પ્રધાન છે. સ્કૂલશરીરમાં પ્રાણતત્ત્વના વાસ નાડીયકોમાં તેમાં પણુ મગજ અને બરડાની કરાડમાં વિશેષ છે, જે વાત પૂર્વે કહેવામાં આવી છે. એ નડીએના અગ્ર માગે!માંથી પ્ર શુકલાને પ્રવાહ થુલશરીરની બહાર વહે છે. આ પ્રાણપ્રવાહને કેટલા પદાર્થો ઊતાવળથી પેતાનામાં ખેંચી લે છે, તથી ઘણા સમયસુધી તે અસરનેા તે ત્યાગ કરતા નથી, અને કેટલાક પદાર્થો તે પ્રાણપ્રવાહને તાનામાં શીઘ્ર ખેંયતા નથી, તે ઊતાવળે એની અસરના ત્યાગ ૭ | દે છે, કાંસું, કલજી, રૂ ને મૃત્તિકા આદિ પહેલા પ્રકારના અને રેડમ, ઊત, શળુ, દર્ભ, મૃગછાલા, વાધાંભર, સેાનું, રૂપું, તાંબું તે લેહું આદિ બીજા પ્રકારના પદાર્થ છે. આમ હોવાથીજ આપ, માં ( ભરતખંડના આયે માં ) કાંસાનાં, લઇનાં તે માટીનાં પાના ઊતરતી જાતિના લેાકાના વાપરવામા આવ્યા પછી ઉચ્ચ જાતના લૈકા વાપરતા નથી, અને પવિત્ર કાર્યામાં રેશમ તથા ઊન આદિનાં વસ્ત્રો આદિ વપરાય છે. ૩૧ સૂર્યનું ઉષ્ણ અને ચંદ્ર ! શીતલ સ્વરૂપ સર્વે કાઇ જાણે છે, એ અંતે ગેલમાં પૃથિવીતે ઊષ્મા અને શીતલતા પુરાં પડે છે. મનુષ્યના સ્થૂલા ીરના જમણા ભાગમાં રહેલી પિંગલાનાડીના અવારના સૂર્યના રાષ્ટ્રવાહમાથે ને ડાબા ભાગમાં રહેલી ઇંડાનાડી બહારના ચંદ્રના 3.પ્રવાતી સાથે સંબંધ છે. દિવસે સૂર્યપ્રાનું ને રાત્રે ચંદ્રપ્રાણ બ્રહ્માંડમાં ભુલ હાય છે, માટે તે કાલે મનુષ્યશીરમાં અનુક્રમે પિંગલાનાડીના વહનનુ ને ઇંડાનાડીના વનનું ખલ હાવું જો-એ પણ જીવનના નિર્વાહમાટે બહુધા તેથી ઊલટા ક્રમ થાય છે. સૂર્યપ્રાણમાં આકર્ષણશક્તિ વિશેષ છે, ને ચંદ્રમાં તેથી એછી છે આ વિના પિંડભાડ અંતેની અંતર એક લગભગ શૂન્યરૂપ ત્રોજી ગતિનું ઘણુંજ ધીમું વહન છે. જેમાં આકર્ષકસત્તા નહિ .
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy