SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રીયાગકૌસ્તુભ [ આઠમી આધ્યાત્મિક દુ:ખે। આવી પડે તાપણ શાંતિવાળ પુરુષા ધીરજના પરિત્યાગ કરતા નથી. શ્રીભર્તૃહરિ પણ પોતાના નીતિશતકમાં નીચેના શ્લાથી એમજ કહે છે: 66 ― आरभ्यते न खलु विघ्नभयेन नीचैः, प्रारभ्य विघ्नविहता विरमंति मध्याः । વિñ: : પુનઃ પુનપિતરૢસ્થમાના, प्रारब्धमुत्तमजना न परित्यजति ॥ અર્થઃ—અધમજતા વિધ્રના ભયથી શુભ કર્મના આરંભજ કરતા નથી, મધ્યમજના પ્રારંભ કર્યો પછી વિદથી પીડિત થયે અને ઉત્તમનાતા વારંવાર આરંભ કરેલા શુભકર્મના પરિત્યાગ તે શુભકર્મા પરિત્યાગ કરે છે, વિધ્નાથી પીડિત થયા છતાં પણ કરતા નથી. જે મેાક્ષસાધા સાવધાનતાપૂર્વક ધૈર્યને સે' છે તે માસસાધકાજ મેક્ષમાર્ગમાં આગળ વધી શકે છે, માં સારા માસાધક સાવધાનતાપૂર્વક ધૈર્યનું સેવન કરવું. -:: ૭ યા દીન પ્રાણીઓનાં દુ:ખા તથા તેમની પડતી સ્થિતિ જો હૃદય પલળે એ દયા કહેવાય છે. શ્રીયાનુવલ્કયસંહિતા માં પણ નીચેના વચનથી ધ્યાનું લક્ષણુ એવીજ રીતનું કહ્યું છે: “ચા સર્વેષુ મૂતેષુ સર્વત્રાનુશ્રદ્દ: સ્મૃત: ' અર્થ:સર્વ ભૂતાપર સર્વત્ર અનુગ્રહ કરવા તે ક્યા કહેવાય છે. જેમ મનુષ્યને પોતાના પ્રાણ પ્રિય તેમજ પશુપક્ષી આદિક સર્વે પ્રાણીઓને પણ પોતપાતાના પ્રાણ પ્રિય છે, અને જેમ આપણને સુખદુઃખ થાય છે તેમજ તેમને પણ સુમદુ:ખને અનુભવ થાય છે, માટે સત્પુરુષો સર્વ પ્રાણીઓને પાતાતુક્ષ્મ જાણીને તેમના પર યા કરે છે એટલુંજ નહિ, પૃથુ સર્વે પ્રાણીએ સર્વદા સુખી
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy