SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ યેાગના પૂર્વપક્ષોનું નિરાકરણ ૪ સમાધાન:--ચેતનાવાળું જડ જ્ઞશરીર એ ચેતરૂપ આત્મા નથી. પૃથ્વી આદિ ચાર ભૂતાનાં પરમાણુથી તમે ચેતનાવાળા રન્નશરીરની ઉત્પત્તિ ડીકાશ છે તે તમને પૂછવાનું કે એ ચાર ભૂતા પોતે જ છે? કે ચેતન છે? જો તમે તેને જ કહેા તા તેમાંથી ચેતનની પત્તિ શ્ત્રી સંભવતી નથી, કેમકે જેમાં જેને અત્યંત અભાવ હાય તેમાં ી તેની ઉત્પત્તિ થઈ શકે ડિ. જો અત્યંત અભાવરૂપ વસ્તુમાંથી કઇ વસ્તુ ઉપજી શકતી હૈાય તા સસલાના શિંગડાંમ!થી કાઇ ૧ દાર્ય બનવા જોઇએ, પણ તેમ તા થતુ નથી, માટે અમાત્રમાંથી ભાવવાળા પદાર્થ ઉપજી શકે નહિ. જ્યાં ખસખસમાંથી કૅની ઉત્પત્તિ થતી જણાય છે ત્યાં પણ ખસખસના પ્રત્યેક દાણામાં જે કૅની અવ્યક્ત શક્તિ છે તેજ ધણા દાણા મળવાથી પ્રકટ જ મુય છે. જ્યાં પાન, કાથા તથા ચૂને મળવાથી રાતા રંગ થાય છે, તથા હાઇડ્રોજન અને આક્ષિજન મળવાથી જય ચાય છે, ત્યાં પાનાદમાં રાતા રંગ જણાતા નથી, છતાં તે ઉપજે છે, તેમજ હાઇડ્રો 'નાદિમાં જલના ધર્મો જણાતા નથી, છતાં તે અંતેને સંયોગ થવાની તે પ્રતીત થાય છે એમ જો તમે હા તા તમારાં તે દષ્ટાંતા વિષમ છે, કેમકે રસાયનદિ ક્રિયાથી મૂત્ર પદાર્થમાં જે રંગરૂપ દિ ધર્માં પ્રથમ ન પ્રતીત થતા હાય તે તેના કાર્યમાં પછી પ્રતીત થતા જણાય છે, છતાં તે જડમમૂથી બનેલા કાઇ પણ પદાર્થ સ્વતઃ વ્યવસ્થાપૂર્વક કામ કરતા જોવામાં આવતા નથી. અહીં તે। જે મનુષ્યાદિ પ્રાણી વ્યવસ્થાપૂર્વક કામ કરનારાં ખાય છે તેમાં જે તનાધર્મ છે તેની ઉત્પત્તિ કહેવાની છે, માણસાનાં સરદરાનાં રૂપરંગવિષે કાંઈ કહેવાનું નથી, ભિન્ન ભિન્ન પરમાણુમના ભિન્ન ભિન્ન પ્રકારનાં મિશ્રણથી મનુષ્યાદિનાં સ્થૂલશરીરાના રૂપરંગાદિ ભિન્ન ભિન્ન પ્રકારના થાય એમ માનવામાં કાંષ્ઠ વિધ નથી, પશુ તેમાં ચેતનાધર્મ કેમ ઉપજી શકે એજ પ્રશ્ન છે. જ્યાં કૃત્તિકાદિના મિશ્રણુ ) વૃશ્રિકાદિની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે * પ્રભા ]
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy