SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રીયોગકૌસ્તુભ [ આઠમી "सत्यमेव जयते नानृतं सत्येन पंथा विततो देवयानः॥" “સન મ્યતાના શ્રેષ આત્મા ” અર્થ:સત્યવાદી જ જય પામે છે, અસ યવાદી જય પામતે નથી. સત્યવડે ઉપાસકને દેવયાનમાર્ગ ઊઘાડો થાય છે. સત્યરૂપ તપવડે આ આત્મા પ્રાપ્ત થઈ શકે છે. શ્રી મનુભગવાન પણ નીચેના લેકથી શ્રોતાને પ્રિય લાગે એવા સત્યને સનાતન ધર્મ કહે છે – ___ "सत्यं ब्रूयात् प्रियं ब्रूयान्न ब्रूयात् सत्यमप्रियम् ।" प्रियं च नानृतं ब्रूयादेष धर्मः सनातनः ॥" અર્થ–સત્ય બેલવું, પ્રિય બોલવું, અપ્રિય સત્ય ન બોલવું. એવા પ્રસંગમાં ભાષણ ન કરતાં મૌન જ રહેવું સારું છે, અને અસત્ય પ્રિય પણ ન બોલવું એ સનાતન ધર્મ છે. શ્રીમહાભારતના મેક્ષધર્મમાં સત્યના સંબંધમાં નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે – “અચાદત કથાતા છુંય માડુ, सत्यं वदेत् व्याहृतं तद्वितीयम् । धर्म वदेत् व्याहत तत्ततीयम् , प्रियं वदेत् व्याहृतं तच्चतुर्थम् ॥' . " सत्यं स्वर्गस्य सोपानं पारावारस्य नौरिव । न पावनतमं किचित् सत्यादध्यगमं क्वचित् ॥ अश्वमेधसहस्राणि सत्यं च तुलया धृतम् । अश्वमेधसहस्त्रेभ्यः सत्यमेव विशिष्यते ॥ " नास्ति विद्यासमं चक्षुर्नास्ति सत्यसमं तपः । અર્થ –નિરર્થક ભાષણ કરવાથી મૌન ધારણ કરવું શ્રેષ્ઠ છે, મૌનથી પણ ભાષણ કરવું તે શ્રેષ્ઠ છે, કેવલ રાસ ભાષણથી ધર્મસંહનું કલ ભાષણ તે શ્રેષ્ઠ છે, તેથી પણ સારા અને પ્રિય ભાષણ
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy