SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] ચાર પ્રકારના યાગનું વણૅન ૯ યનિયમાદિકસહિત સમાધિયાગ છે તેનું નહિં, વળી યાગભાષ્યાદિ સ્થલામાં આત્મસ્વરૂપને પ્રાપ્ત કરનાર યાગની તા શ્રીવ્યાસજીએ પોતેજ વ્યાખ્યા કરી છે. તેથી શ્રીશંકરાચાર્યાાિએ પણ યાગને અંગીકાર કરેલા છે, તથા શ્રીગીતાજીમાં ભગવાને પણ “ તત્ત્વિોઽધજો ચોળી ાઢિ વાકયોમાં ગનેજ સર્વથી અધિક માનેલે છે, તેમજ શ્રીશુકદેવ તથા શ્રીયાજ્ઞવલ્કાદિ મહાજ્ઞાનીઓએ પણ યાગનું અનુષ્ઠાન કરેલું છે, માટે સર્વે મહા મા પુરુષા યેાગાભ્યાસમાં અતિઆદરવાળા હોય છે. .. શ્રીસૂત્રકાર અને શ્રીભાષ્યકાર મહાન્ યાગી હતા એ વાત લોકપ્રસિદ્ધ છે, મરે યમનિયમાદિપ યોગના ખંડનમાં તેમનું તાત્પર્ય નથી, માત્ર વેદાંત વેરુદ્ધ જેટલા યાગના આભાસરૂપ સિદ્ધાંત છે તેટલા ભાગના ખંડનમાંજ તેમનું તાત્પર્ય છે. ક્રેવલ પરાક્ષજ્ઞાનથી કૃતાર્થતા સ્ફુરતી નથી, પ તત્ત્વજ્ઞાન તથા વાસનાક્ષયની સાથે મનેાનાશરૂપ ચૈાગના અનુષ્ઠાનથી મુમુક્ષુને કૃતાર્થતા સ્ફુરે છે, માટે મુમુક્ષુએ યાગ આદરપૂર્વક અનુષ્ટાન કરવાયેાગ્ય છે. એ પ્રમાણે શ્રીાગકૌસ્તુભમાં યાગના પૂર્વપક્ષોનું નિરાકરણ એ નામની પાંચમી પ્રભા સમાપ્ત થઈ. પ -[ · ]—————————— . છઠ્ઠી પ્રભા ચાર પ્રકારના ચાગનું વર્ણન હ્રયાગ, લયયાગ, મંત્રયોગ તે રાજયાગ એમ અવાંતરભેથી ચાગ ચાર પ્રકારના છે. તેમાં હઠયોગનું લક્ષણ સિદ્ધસિદ્ધાંતપદ્ધતિનામના ગ્રંથમાં શ્રીગારનાધ નીચે પ્રમાણે કહ્યું છેઃ— ' हकार : कीर्तितः सूर्यष्ठकारश्चंद्र उच्यते । सूर्यचंद्रमसोर्योगात् हठयोगो निगद्यते ॥ "
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy