________________
કર
શ્રીયાગકૌસ્તુભ
[ચાથી
આારંભમાં સાત્ત્વિક તે પછી શુદ્ધસાત્ત્વિક વૃત્તિઓને પુષ્ટ કરી જાણવાચૈાગ્યને જાણી તથા પ્રાપ્ત કરવાયેાગ્યને પ્રાપ્ત કરી કૃતાર્થ થવું એજ સમજી મનુષ્યાનું કર્તથ્ય છે, પણ પૂર્વજન્માનાં અનંત પુણ્યાના પરિપાકથી પ્રાપ્ત થયેલું મનુષ્યશરીર શ્વાનશૂકરના દેહમાં સુલભતાથી પ્રાપ્ત થાય એવા ક્ષુદ્ર વિષયના સેવનમાંજ વ્યતીત કરી દેવું એ ચગ્ય નથી.
એ પ્રમાણે શ્રીયોગકૌસ્તુભમાં વિષયાષદર્શનાદિકથન એ નામની ત્રીજી પ્રભા સમાપ્ત થઇ ૩
[*]:.
------
ચેાથી પ્રભા પ્રાણવિનિમયાદિનું નિરૂપણુ
આ સુષ્ટિમાં રહેલા પદ્માર્થાંના ચાર વિભાગ થઇ શકે છે, સ્થૂલ, સૂક્ષ્મ, કારણુ તે અધિષ્ઠાન. સ્થૂલ પદાર્થા આપણા જોવામાં આવે છે, તેનું તાલમાપ થઇ શકે છે, અને તેમાં રહેલા ગુણાનું શોધન થઇ શકે છે, પણ સૂક્ષ્મ, કારણ તે અધિષ્ઠાનનું સ્વરૂપ આપણી દૃષ્ટિએ પડતું નથી, તેઓનું તાલ કે માપ થઈ શકતું નથી. અને તેના ગુણનું શોધન પણ સૂક્ષ્મબુદ્ધિવડે કઠિનતાથી થઈ શકે છે. કારણ અને અધિષ્ઠાનના સંબંધી વિવેચન આગળ ઉચિત સ્થલે યશે, આ પ્રભામાં માત્ર સૂમના સંબંધમાં જે કહેવા ાગ્ય હશે તે કહેવાશે.
જેમ સ્થૂલપદાર્થોના કરતાં સૂક્ષ્મ પદાર્થો વધારે ઉપયોગી અંતે શ્રેષ્ઠ છે તેમ સ્થૂલપદાર્થોના સંબંધવાળી વિદ્યાના કરતાં સમપદાર્થીના સંબંધવાળી વિદ્યા વધારે ઉપયેગી તે શ્રેષ્ઠ છે.