________________
૨૫૪
શ્રીગકૌસ્તુભ
[ બારમી
પ્રત્યાહાર સાધતા હોય તેમણે નિર્મલ પ્રેમ શ્રદ્ધા અને ગુરુએ ઉપદેશ કરેલા નિયમનું અવશ્ય પરિપાલન કરવું જોઈએ.
શબ્દાદિક વિષયોથી ખેંચાવાના સ્વભાવવાળી ત્રાદિક ઈતિને અલ્પાહારથી, એકાંતવાસથી ને આસનજયથી સાધકે વશ કરવી જોઈએ.
શબ્દાદિ પાંચ વિષયો તથા મનને તે આત્મરૂપ સૂર્યનાં કિરણો છે એમ ચિંતન કરવાથી પણ ઈદિને નિગ થાય છે.
નામરૂપાત્મક સર્વ પ્રપંચ જે જોવામાં તો સાંભળવામાં આવે છે તે સર્વને આત્મરૂપ ચિતવવાથી પણ ઇ િવશ થાય છે.
શ્રવણથી જે જે પ્રિયાપ્રિય શબ્દ સાંભળવામાં આવે તે સર્વને આત્મરૂપ જાણવાથી શ્રવણદ્રિય જિતાય છે. ત્વચાથી જે જે કમલ તથા કઠિન સ્પર્શ અનુભવ થાય તે સર્વને આત્મરૂપ જાણવાથી ત્વગિયિ જિતાય છે. કુરૂપ અથવા સુરૂપ જે જે નેત્રદિયથી જવામાં આવે તે સર્વને આત્મરૂપ જાણવાથી નેત્રંદ્રિય જિતાય છે. સ્વાદુ તથા અસ્વાદુ જે જે રસનેંદ્રિયથી અનુભવવામાં આવે તે સર્વને આત્મરૂપ જાણવાથી રસનેંદ્રિય જિતાય છે. ઘાણંદ્રિયથી જે જે સુગંધ તથા દુર્ગધ સુંઘવામાં આવે તે સર્વને આત્મરૂપ જાણવાથી વાણંદ્રિય જિતાય છે.
જેમ કાચ પિતાના મુખાદિ અવયવોને ઉદરમાં સંકોચી લે છે તેમ ગી પુરુષ પોતાની ઈદ્રિને આત્મસ્વરૂપમાં પ્રત્યાહાર
હોગના પ્રત્યાહારની (પ્રાણુના આરોહ અવરોહની) પદ્ધતિ શ્રીયાતવાસંહિતામાં નીચે પ્રમાણે દર્શાવેલી છે –
" पादांगुष्ठौ च गुल्फौ च जंघामध्यौ तथैव च । चित्योर्मूलं च जान्वोश्च मध्यं चोरू भयस्य च ॥१॥ पायुमूलं ततः पश्चात् देहमध्यं च मेदकम् । नाभिश्च हृदयं गागि कंठकूपस्तथैव च ॥२॥