SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] ગાભ્યાસાનુકૂલ દેશસ્થાનાદિનું કથન ૧૦૯ " उत्साहात्साहसाद्धैर्यात्तत्त्वज्ञानाच्च निश्चयात् । । जनसंगपरित्यागात्पड़ियोगः प्रसिद्धयति ॥ अत्याहारः प्रयासश्च प्रजल्पो नियमग्रहः । जनसंगच लौल्यं च षनिर्योगो विनश्यति ॥ ભાવાર્થ-ઉત્સાહ, (વિષયમાં દોડતા ચિત્તનો હું અવશ્ય નિરોધ કરીશ જ આવી વૃત્તિ,) સાહસ, (સાધ્યપણાનો કિવા અસાધ્યપણને સૂકે રીતે વિચાર કરી પછી ઊતાવળે યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી તે, ) ધૈર્ય, (યોગાભ્યાસ કરતાં જે કાંઈ વિઘ આવશે તે હું તેને પ્રસદ તાથી સહન કરીશ એ નિશ્વય,) તત્ત્વજ્ઞાન, (નામરૂપાત્મક સર્વ દશ્ય પ્રપંચ મિથ્યા છે, અને બ્રહ્મ સત્ય છે આવું જ્ઞાન, કિવા યોગનું સરહસ્ય યથાર્થ જ્ઞાન, ) નિશ્ચય ( શાસ્ત્રનાં તથા શ્રીસદ્દગુરુના વચનોમાં દઢ શ્રદ્ધા ) ને ગાભ્યાસમાં પ્રતિકૂલતા કરનાર મનુ તેના સંગને પરિત્યાગ એ છ સાધનો વડે યોગ અવિલંબે સિદ્ધ થાય છે. અત્યાહાર, (સુધા હોય તેના કરતાં વિશેષ ભોજન, ) પ્રયાસ, (શ્રવ જણાય એટલી પ્રવૃત્તિ, ) પ્રજલ્પ, (બહુભાષણ-દેશકલાદિને વિરાર કર્યા વિના વિવેક ત્યજી નિપ્રોજન બેલી પ્રાણને વ્યથા કરવી, કે શીદકથી પ્રાતઃ સ્નાન ઉપવાસ નkભેજને ને ફલાહારાદિફ ( યમનું ગ્રહણ, વિષયી જનેને સંગ ને ચંચલતા એ છવડે ગ વનાશ પામે છે,–ગ સિદ્ધ થઈ શકતો નથી. વિષયે માં દેદન થઈ ત્યારે તેમાં અરુચિરૂપ ત્યાગબુદ્ધિ થાય ત્યારેજ ગાભાસીને યોગ સિદ્ધ થાય છે, અન્યથા સિદ્ધ થતો નથી, ક વિદ્વાને કહ્યું છે કે – मातु कगतो बालो ग्रहीतुं चंद्रमिच्छति। यथा योग तथा योगी संत्यागेन विनाऽबुधः॥" અર્થ –જેવી રીતે માતાના ખોળામાં રહેલું બાળક ચંદ્રને ગ્રહણ કરવા ઈચ્છે તેવી રીતે સમ્યફ પ્રકારના વિષયત્યાગવિના
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy