________________
૧૫૦
શ્રીગકૌસ્તુભ
[ નવમી
cercorrererererere
no
કૃમિ તથા દુર્ગધ આદિથી રક્ષા થાય છે તેમ સંગ્રહ કરેલા દ્રવ્યની દાન કરવાવડે ચેર, રાજા ને અગ્નિ આદિથી રક્ષા થાય છે, તેના સંબંધમાં કેઈએ કહ્યું છે કે – - "चत्वारो धनदायादा धर्मानिनृपतस्कराः।
ज्येष्ठस्य त्ववमानेन कुप्यति सोदरास्त्रयः ॥"
અર્થસંચય કરેલા દ્રવ્યના ધર્મ, અગ્નિ, રાજા ને ચાર આ ચાર ભાગીઆ મનાય છે. તે ચારેમાં ધર્મ મેરે ભાઈ છે, માટે તેનું અપમાન કરવાથી અર્થાત્ દાન નહિ કરવાથી બીજા ત્રણ ભાઈઓ કોપાયમાન થાય છે, અર્થાત કાં તે તે દ્રવ્ય અગ્નિથી: બળી જાય છે, કાં રાજા દંડ કરીને આકર્ષણ કરી લે છે, અથવા ચેર હરણ કરી લે છે.
સપુરુષે જે દ્રવ્ય સંગ્રહ કરે છે તે દાનને માટેજ કરે છે એમ નીચેના વચનથી કેઈ વિદ્વાને કહ્યું –
" "पिबंति नद्यः स्वयमेव मोदक,
स्वयं न खादति फलानि वृक्षाः । घराघरो वर्षति नात्महेतवे,
परोपकाराय सतां विभूतयः અર્થ-નદીઓ પોતે પિતાના જલને પતી નથી, વૃક્ષો પોતે પેતાનાં લે ખાતાં નથી, ને વર્ષાદ પિતાને માટે વર્ષત નથી, તેથી જણાય છે કે સત્યરુષની વિભૂતિઓ પરોપકારને માટે જ હોય છે,
દાનના લાભ શ્રીપરાશરસ્મૃતિમાં નીચે પ્રમાણે જણાવ્યા છેदानेन प्राप्यते स्वर्गों दानेन सुखमश्रुते ।।
હિપુર = રાજે પૂછયો મવતિ મનવા !” . . . અર્થ–દાન કરવાથી પુરુષ સ્વર્ગને પામે છે, દાનવડે તે સુખને મેળવે છે, અને દાનવડે આ લોકમાં તથા પરલેકમાં તે
થાય છે.