________________
૩૫
પ્રભા ] માણુવિનિમયાદિનું નિરૂપણ
સ્કૂલશરીરમાં રુધિરના ફરવાથી રક્તવાહક નાડીઓમાં જે ઘર્ષણ થાય છે તેથી રુધિરની સાથે મળેલી વિદ્યુત બહાર નીકળી મજ્જાતંતુઓભણી ચાઈ જાય છે. જ્યારે ધેરીનોમાંનું રુધિર બીજી સર્વ નાની માં ફરી ફેફસાંઆગળ પાછું આવે છે ત્યારે તેમાંની વિદ્યુત જતા રહેલી હોય છે. જેમાં વિદ્યુતતંત્રમાં નિર્બલ : છેડાની સાથે નિર્બદ છેડાને સંયોગ થવાથી તથા પ્રબલ છેડાની સાથે પ્રબલ છેડાને સંગ થવાથી તેમને કાંઈ અસર થતી નથી, પણ નિર્બલ છેડાના અને પ્રબલ છેડાના સંગથી વિદ્યુતની ક્રિયા થવા માંડે છે, તેમ આ પૂલશરીરમાં પણ કેફસાં આગળ આવેલા લેહીની અવસ્થા gિયંત્રના નિર્બલ છેડા જેવી હોય છે, અને શ્વાસ દ્વારા ફેફમાં આગળ આવેલા વાયુની સ્થિતિ તે વાયુ વિદ્યુતવાળા હોવાથી વિદ્યુતક્ષેત્રના પ્રબલ છેડા જેવી હોય છે, તેથી તે રુધિર તે વાયુમાંની વિઘતને ચી લે છે. આ પ્રમાણે નસમાંથી ફરીને આવેલા ધિરને પુન પુનઃ વિદ્યતને સંસ્કાર થાય છે, અને રુધિર તે વિદ્યુત પુન: પુનઃ મજજાતંતુઓને આપી દે છે. - પૂર્વોક્તરીતે નાડીચક્રમાં વિદ્યુત ખેંચી લેવાનું સામર્થ્ય છે તેથી ધિરમાં મળેલી વિદ્યુ કાંઈક ઘર્ષણને લીધે અને કાંઈક આકર્ષણને લીધે નાડીકમાં જતા રહે છે. નાડીચકને અને ઝીણું મજજાતંતુઓને પોષણ કરનાર આ વિદ્યુત છે. એટલે અંશે આ વિદ્યતની નાડીચક્રમાં કે ઝીણ, મજ્જાતંતુઓમાં ખામી તેટલે અંશે તે માણસનું મન નિર્બલ કે અશક્ત હોય છે.
નાડીચક્રમાં ત્રણ પ્રકારની માજાઓ (પ્રાણવહાઓ) રહેલી છે. એકના પર સંકટ પની સત્તા હેય છે, બીજાના પર સામાન્યરીતે સંકલ્પની સત્તા હોતી નથી, ને ત્રીજામાં લાગણી બતાવવાને ગુણ રહેલું છે. તેથી શરીરના ગમે તે ભાગના સ્પર્શનું આપણને સાન થાય છે. પ્રથમ પ્રકારના પ્રજાતંતુઓદ્વારા શરીરના જે અવયવે મનની સત્તામાં રહે છે તે અવયવને મન ગતિ આદિમાં