________________
પ્રભા ]
પ્રચાહારનિરૂપણું
------
-
-
--
----
--
નીચેની ક્રિયાઓમાંની કઈ પણ એક ક્રિયા અખંડરીતે પચીસ પલસુધી (દશ મિનિટ સુધી) નિત્ય નિયમિતપણે કરવાથી પ્રત્યાહાર સિદ્ધ થાય છે –
પદ્માસને બેસી કુંભકદ્વારા શ્વાસની ગતિ શેકવાથી, સિહાસને બેસી ત્રિકુમાં કિવા નાસિકાગ્રપર નિમેષેન્મેષરહિત દષ્ટિ રાખવાથી, બંને મ માંથી બંને કાનનાં છિદ્રો રેકી પ્રત્યેક કાનની અંતર થતા નાદને પથાનુક્રમે સાંભળવાથી, શાંત ચિત્તથી બાર હજાર પ્રણવના જપ કરવાથી, વિપરીતકરણ કરવાથી અને મનોવૃત્તિને શ્વાસેસના લદ્દભવના સ્થાનમાં રાખવાથી.
' પ્રત્યાહાર સિદ્ધ કરવાથી દેવતાઓની પ્રસન્નતા, મનની નિર્મલતા, તપની વૃદ્ધિ, દીનપણને ક્ષય, શરીરનું આરોગ્ય ને સમાધિમાં પ્રવેશ કરવાની ચિત્તની યોગ્યતા પ્રાપ્ત થાય છે.
એ પ્રમાણે શ્રીગકૌસ્તુભમાં પ્રત્યાહારનિરૂપણ એ નામની બારમી પ્રભા સમાપ્ત થઈ. ૧૨
તેરમી પ્રભા
ધારણાનિરૂપણ ' કઈ ગ્ય એ દેશને વિષે ચિત્તને એકાગ્ર કરવું તે ધારણ કહેવાય છે. આધ્યાત્મિક, આધિભૌતિક ને આધિદૈવિક એ ત્રણ પ્રકારના ધારણ કરવાના દેશે છે. - શરીરમાંનાં પૃથ્વી, જલ, તેજસ, વાયુ ને આકાશ એ પાંચ તો તથા નાસિકાગ્ર, ભૂમધ્ય, આધારચક્ર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આશા, બ્રહચક્ર, (સહસ્ત્રદલો હત્પક્વ, કંઠકૂપ, જિહ્વાને અગ્રભાગ, જિવાને મધ્યભાગ, જિવામલ, તાલુ, નેત્ર:
૧૭.