________________
૧૯૪
શ્રીયાગકૌસ્તુભ
[ દશમી
ચિત્તને જોડવાના પ્રથમ ઉપાયરૂપ નીચેના મંત્રના જપ મનાય છે:" ॐ मणिभ्राजत्फणासहस्र विघृतविश्वं रामंडलायानंताय નાનાય નમઃ ।''
આસનના અભ્યાસથી પવનની ગતિનું મંદપણું, આલસ્યરહિતપણું, ઉત્સાહની વૃદ્ધિ, નીરાગપણું તે ક્ષુ પિપાસાની અબાધા ( પીડાને અભાવ ) એ ક્લા ઉપજે છે.
જ્યાં ડાકની અમુક સ્થિતિ રાખવી એમ ન કહ્યું હાય તે થઈ શકે એમ હાય ત્યાં જાલંધરબંધ સમજ. દૃષ્ટિની અમુક સ્થિતિ રાખવી એમ જ્યાં ન કહ્યું હાય ત્યાં રાખી શકાય એમ હાય તા નાસાગ્રષ્ટિ રાખવી. પગ તથા હાથના સવ્યાપસવ્યના ભેદ કાઇ આસનમાં ન જણાવ્યા હૈાય તે થઈ શકતા હાય તા તે પશુ એ આસનના અન્ય પ્રકારરૂપે યેાજી લેવા. હાથતે અમુક રીતે રાખવા એમ ન કહ્યું હેાય ત્યાં રહી શકે એમ ડ્રાય તા સિદ્ધાસનની પેઠે હાથ રાખવા. હાથથી શરીરના કાઈ અવ વને પકડવાનું કહ્યું હાય ત્યાં અંગૂઠા અને તર્જનીથી પકડવાનું સમજવું.
આ આસનનિરૂપણુનામની પ્રભામાં પેાતાના સ્થૂલશરીરને સ્વસ્થ રાખવામાટે કેટલીક શારીરિક ક્રિયા દર્શાવવામાં આવે છે તેમાંથી જે શારીરિક ક્રિયાની જે યાગસાધકને અગસ જણાય તેણે તે શારીરિક ક્રિયા કરવી.
ફેફસાંના ાંગા, શરીરની નબળાઈ, યકૃત કે પ્લીહા રાગ, રાત્રે નિદ્રાના અભાવ વા રાત્રે નિદ્રા થાડી આવી એ દ્વેષ, દમ, રક્તાશયની નબળાઈ ને તનમનની વ્યાકુલતા નીચે જણાયેલી ક્રિયા યથાયાગ્ય સમજીને કરવાથી દૂર થશે:—
મનને શાંત રાખીયેાગ્ય શય્યાપર પૂર્વદિાલણી માથું આવે એમ ડાખે પડખે સૂર્ખ, જમણા હાથની મુઠી વાળીને જાણે તેમાં આશરે બશેર ભાર પકડ્યો હાય એમ ધારી તે હાચ જમણા સાચળની પાછળ રાખવા. પછી તે હાથ ત્યાંથી ઊપાડી ધીરે ધીરે