________________
પ્રભા ]
યોગના પૂર્વપાનું નિરાકરણ
بی بی سی سی کی بی بی بی بی سی سی سے
ر ے
. میر کی میری عمر می می
جی سی میں بیوی کی بی بی کی تھی
સંપાદન કરવાગ્ય છે. એ જ્ઞાન નિદિધ્યાસનદ્વારા થઈ શકે છે, ને નિદિધ્યાસન એ યોગ છે, માટે યોગમાં પ્રવૃત્તિ કરવી એ પુરુષાર્થરૂપ છે, પણ નિરર્થક નથી.
શકા–ઘટપક દિને આકારે થયેલું વિજ્ઞાન (બુદ્ધિવૃત્તિ ) પ્રવૃત્તિવિજ્ઞાનધારા કહેવાય છે, ને “અહં” “હું” એવું વિજ્ઞાન અલયવિજ્ઞાનધારા કવાય છે. પ્રવૃત્તિવિજ્ઞાનધારાને આલયવિજ્ઞાનધારામાં લય કરવાથી રૂપ, ( પાંચ વિષયાસહિત પાંચ ઈતિ,) વિજ્ઞાન, (“હું” “હું” એવી રીતિને અલયવિજ્ઞાનપ્રવાહ,) વેદના, (સુખદુઃખાદિને અનુભવ, ) સંજ્ઞા (ગાય, અશ્વ એવી રીતિનું નામ સહિતનું સવિકલ્પ જ્ઞાન ) ને સંસ્કાર (રાગ, દ્વેષ, મેલ, ધર્મ ને અધર્મ) એ પાંચ અંધેનું પુનઃ ન ઉપજે એવી રીતે નિર્વાણ થાય તે મોક્ષ છે, માટે “શ- શુન્ય” એમ ભાવના કરવાથી મનુષ્યને નિર્વાણ થઈ શકે છે, તેથી વેગનું અનુષ્ઠાન કરવાનું પ્રયોજન નથી.
સમાધાન પ્રકૃતિવિજ્ઞાનધારાનો આલયવિજ્ઞાનધારામાં લય કરવામાં માત્ર “ શૂ શૂન્ય” એમ ભાવના કરવી એજ ઉપયોગી થાય છે એમ નથ, પ્તિ આત્માની ધારણદિના અભ્યાસની પણ સાથેજ આવશ્યક્તા છે. “શૂન્ય ન્ય” એમ ભાવના કરવી એ વિરાગ ઉપજાવવા માટે છે, તેથી વિરાગ ઉપજે છે. તે વિરાગની સાથે જે આત્મામાં મનની સ્થિરતા કરવારૂપ અભ્યાસનું અનુષ્ઠાન કરવામાં આવે તેજ ફલતિ દ્ધ થાય છે. કેવલ પાચ સ્કંધના આત્યંતિકનાશથી પિતાને આ ભાવ થાય તે મોક્ષ નથી, પણ તે સ્કંધને આત્યંતિકનાશ થઈ ના અવિઝાનરૂપ સ્વસ્વરૂપને વિષે સ્થિતિ થાય તેજ મોક્ષ છે. વિગર પૂર્વક સ્વસ્વરૂપનું અનુસંધાન કરવાથી મેલ થાય છે માટે તે મેક્ષ સંપાદન કરવામાં (તેને અપરોક્ષ અનુભવ કરવામાં ) ચોગની અપેક્ષા છે.
શંકા –જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, ( ઇંદિરોની વિધ્યાભિમુખપણે પ્રકૃતિ,) સંવર, (વિષયાભિમુખ પ્રવૃત્તિને નિરાધ