________________
સાતમી આવૃત્તિની પ્રસ્તાવના
ચેાગાભ્યાસમાટે ઉપયેગી આ ગ્રંથની છઠ્ઠી આવૃત્તિનાં પુસ્તકો ખપી જવાથી તેની આ સાતમી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. કાગળા આદિની મેધવારીને અંગે આ આવૃત્તિની કિંમતમાં વધારા થવા પામ્યા છે, પણ તેનું પડતમૂલ્યજ રાખવામાં આવ્યું છે.
વ્યવસ્થાપક ટ્રસ્ટીમંડળ આનંદાશ્રમ-ખીલેખા.
પાટેસવ *ાલ્ગુન સુદિ પ
સં. ૨૦૦૫
|| ↑ ||
What
છઠ્ઠી આવૃત્તિની પ્રસ્તાવના
આ ગ્રંથની પાંચમી આવૃત્તિનાં પુસ્તક વેચાઈ જતાં તેની આ છઠ્ઠી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
પાંચમી આવૃત્તિસુધીમાં આસનાનાં જે જે ચિત્રા શિક્ષાાપનાં મૂકાયેલાં તે તે આસનેાનાં નવા ફોટા લેવરાવી, બ્લૉક કરાવીને આ આવૃત્તિમાં મૂકવામાં આવ્યા છે એ આ આવૃત્તિની વિશેષતા છે. વૈશાખ-૧૯૯૮ વ્યવસ્થાપક ટ્રસ્ટીમંડળ શ્રીઆનંદશ્રમ—બીલખા
|| o o
પાંચમી આવૃત્તિની ભૂમિકા
આ આવૃત્તિમાં પરમકૃપાલુ પૂજ્યપાદ સદ્ગુરુ શ્રી શ્રી ૧૦૮ શ્રીમન્નથુરામશમાં આચાર્યજીએ સ્વહસ્તકમળથી આસન નંબર ૧ ૨-૫-૮ થી ૧૨-૧૦-૨૦-૨૧-૨૩ થી ૨૫-૪૩-૫૧--૫૨-૫૫-૫૬ફુર-૬પ ને છ૩ એમ કુલ ૨૨ માસનેામાં ન્યૂનધિક ઉમેશ કરી