SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીગઢૌસ્તૃભ ૪૯ ત્રિસ્તંભાસન અંતે પગાને ઢીંચણથી વાળી. અંતે ઢગરા અધર રાખીને પગની પાની તે ઢગરાને અડાડીને બેસવું તે ત્રિસ્તંભાસન કહેવાય છે. ૧૦ [દશમી ૫૦ વામપાપાનગમનાસન ડાબા પગને ઢીંચણુથી વાળીને તે પગમા ા જમા સાથળના મૂલમાં ભરાવવા, ને પાનીને પેટમાં નાભિને પડખે ભસીનેોરવું તે, વામપાદચ્યપાનગમનાસન કહેવાય છે. િિાષાનગઅનાસન એ આ આસનના અન્ય ભેદ છે. અજમણા પગને ઢીંચણુથી વાળી તે પગના ક્રુષ્ણેા ડાખા સાથળના પૂણમાં ભરાવીને પાનીને પેટમાં નાભિને પડખે ભરાવીને બેસવું તે દક્ષિણપાપાનગમનાસન કહેવાય છે. ૫૧ હુંસાસન પ્રથમ મયૂરાસનની પેઠે સ્થિતિ રાખી પછી બંને પગના ા પૃથ્વીને અઢાડી સ્થિર રહેવું તે હઁસાસન કહેવાય છે. એના સેવનથી મયૂરાસનને મળતા લાભ થાય છે. પર ગામુખાસન ડાબી બાજુની ક્રેડના નીચલ્યા ભાગમાં જમણુા પગની એડી રાખવી, અને જમણી બાજુની કેડના નીચલ્યા ભાગમાં ઢાખા પગની એડી રાખવી, એટલે પછવાડે ગાયના મેઢાના જેવા આકાર કરીને એસવું તે ગામુખાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટો ઝરણુમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુમા. આ આસનવર્ડ અપાનવાયુ ઊર્ધ્વગામી થાય છે, પ્રાણવાયુ અધેાગામી થાય છે, તે ચિત્ત શાંત થાય છે.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy