________________
પ્રભા ]
આસનિરૂપણુ
૧૬૭.
સાથળપર રાખવેા તથા બંને પાનીપર પ્રથમ ટામેા હાથ ચત્તો રાખી પછી તેપર જમણા હાથ ચત્તો રાખવા, ચિક્ષુકને હૃદયસમીપ રાખવી, ગુદ્દાને થાડી થોડી સંક્રાચી અપાન ઉંચા ચઢાવવા, તે જિલ્લાને ઉપરની દાઢાના મૂલના મધ્યભાગમાં ઉંચી સ્થાપન કરવી, તથા નાસામ્રપર દૃષ્ટિ રાખવો તે અર્ધપદ્માસન કવા મુક્તપદ્માસન કહેવાય છે. આ ાસનના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુએ.
માથાને સીધું રાખી, હાથને ગાણપર, વા હૃદયની આગળ જોડેલા, વા કપાલી આગળ જોડેલા, વા મસ્તકપર જોડેલા રાખવાથી પશુ આ આસન શાય છે.
આ આસને બેસી માથાને આગળ નમાવવાથી, પાછળ નમાવવાથી જમણા હાચ મણી નમાવવાથી તે ડાબા હાથભણી નમાવવાથી પ્રાણવાયુને વશ રાખવાનું અલ પ્રાપ્ત થાય છે, તથા ગળામાંના રાગા દૂર થાય છે.
પગ તથા હાથની સ્થિતિ ઉપર કહેલી રીતે રાખી, ડાક સીધી રાખી, દૃષ્ટિને નાસાગ્રપર સીધી રાખી બેસવું તે વીરાસન વા પર્વકાસન કહેવાય છે.
ડાબા પગને જમણા સાથળપર રાખીને ને જમણા પગને ડાબા સાથળપર રાખીને પૂર્વવત્ ખેસવાથી પણ આ આસન થઈ શકે છે. આ આસન સર્વ પ્રકારના વ્યાધિઓનું શમન કરનારું તથા ચિત્ત, પ્રાણ ને ક્રિયાને સ્થિરતાની પ્રાપ્તિ કરનારું છે.
૧૩ કુટાસન
ઉપર પ્રમાણે મેસી ખે હાથ જંધા તથા ઊની વચ્ચે ધાલી અર્ધપદ્માસનસાથે દેહ ઉપાડવા તે કુટ્ઠટાસન કહેવાય છે. વિશેષઃ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુએ. પગની સ્થિતિ બદલવાથી મા આસનના ખીજો ભેદ થાય છે. આ આસનથી