Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
Catalog link: https://jainqq.org/explore/023362/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ஐயாடுan amongunaaாயேunanmigal NENGArunangannarguna maledumanimegranangrannungono amrgamm mmenaline 1 શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ DE અનાથીમુનિ અને સુદર્શન ચરિત્ર દ્વિતીય ભાગ (Ingunanigma anginamangnananangumamneur aruguns engume unga Inganer anரேமமாக மபோல யாரோ -> s அயயாயோ யாSnameungun யாரேயாயாயோவாபமோமமாபோவாரோம யாgேana ungannunாரோம பாபோ சாயா Inuganangamani gேua angum angus யாயே யாரேமா மாடு வம ப பா பாதியாம் [alasu-alqelea ] H MER : பாபோமவை(Gumma GunamGue taugura மாயமோ இவளமாenangan stimulgare மாயோ શ્રી મહાવીર જૈન જ્ઞાનોદય સોસાયટી રા જ કે ટ Saal. 1--- வேலாயாடி யாgேuni anmiguanayakeuti mangumamட யாடுமை யாரேயானா tiump uranguNINAITHINAMI gime minigun Page #2 -------------------------------------------------------------------------- ________________ KKKKAKK TUS છે શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ શ્રીમદ્ જૈનાચાર્ય પૂજ્યશ્રી જવાહરલાલજી મહારાજશ્રીનાં વ્યાખ્યાનેને શુભ સંગ્રહ અનાથીમુનિ અને સુદર્શન નિશા Tરાજકોટ-ચાતુર્માસ ] દ્વિતીય ભાગ : પ્રકાશક : શ્રી મહાવીર જૈન જ્ઞાનેદય રાજકોટ સાયટી કિંમત ૧-૨- ( Ke Page #3 -------------------------------------------------------------------------- ________________ S ': પ્રકાશક : ', ' ' શ્રી મહાવીર જૈન જ્ઞાનોદય સેસાયટી તરફથી ચુનીલાલ નાગજી વેરા રાજકોટ (કાઠિયાવાડ) પ્રથમવૃત્તિ પ્રત ૧૨૦ વિક્રમ સંવત ૧૯૯૩ વીર સંવત ૨૪૬૩ વત” પ્રિન્ટીંગ પ્રેસમાં ચીમનલાલ ઈશ્વરલાલ મહેતાએ છાપ્યું, ધીકાંટા રેડ-પાનાભાઈની વાડી. અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન શ્રીમદ્દ જૈનાચાર્ય પૂજ્ય શ્રી જવાહિરલાલજી મહારાજશ્રીએ સંવત ૧૯૯૨ ના રાજકોટ ચાતુર્માસ દરમ્યાન “અનાથી મુનિ અને સુદર્શન શેઠના” અધિકાર ઉપર, જે ક્રમિક વ્યાખ્યાને ફરમાવેલ, તે પૈકીના અષાડ વદી ૨ થી પ્રથમ ભાદરવા વદ ૦)) સુધીના વ્યાખ્યાનોનો સંગ્રહ આ પુસ્તકના પ્રથમ ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જ્યારે બાકીના એટલે બીજા ભાદરવા સુદી ૧ થી સંવત ૧૯૯૩ ના કારતક વદી ૧ સુધીના સદરહુ વિષયને લગતા વ્યાખ્યાનોનો સંગ્રહ આ બીજા ભાગદ્વારા પ્રસિદ્ધ કરી જનસમાજ સમક્ષ રજુ કરતાં આનંદ થાય છે. વ્યાખ્યાનોને આ દ્વિતીય ભાગ પ્રથમ ભાગના અનુસંધાનમાં જ અને તરત જ પ્રસિદ્ધી પામતે હોવાથી, તેમજ પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં જે કાંઈ કહેવાનું હતું તે વિસ્તૃતરૂપે કહી દીધેલ હોવાથી આ બીજા ભાગ માટે જુદી પ્રસ્તાવના આપવાની જરૂર જણાઈ નથી, એટલે આ ટુંક નિવેદનથી જ સંતોષ માની લેવામાં આવે છે. તેમ છતાં પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ આ વ્યાખ્યાન સંગ્રહના પ્રકાશકને મુખ્ય હેતુ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાન્તને પ્રચાર થાય એ છે. સાથે સાથે સાધુ સમુદાય એછો હોવાને કારણે જે નાના ગામડાઓમાં કે નગરમાં કે જ્યાં સાધુ મુનિરાજના ચાતુર્માસ થતાં નથી, અને દરિયાપારના દેશમાં કે જ્યાં સાધુ મુનિરાજનું આવાગમન થઈ જ શકતું નથી, ત્યાં વસતા જૈન બધુઓ આ વ્યાખ્યાનેને લાભ લઈ ધર્મબોધ પામી શકે, અને સામાયિકમાં નિવૃત્તિ જીવનને સદુપયોગ કરી શકે એ દષ્ટિએ પણ આ પ્રકાશન પ્રકાશિત કરવામાં આવ્યું છે. આશા છે કે, આ પ્રકાશનના હેતુને બર લાવવામાં આ પુસ્તક થોડું કે ઘણું સહાયભૂત નીવડશે, તે પણ તેની પાછળ સેવવામાં આવેલો શ્રમ સાર્થક જ છે. આ દ્વિતીય ભાગના વ્યાખ્યાનના અનુવાદનું કાર્ય પણ શ્રી શાંતિલાલ વનમાળી શેકન્યાયતીર્થદ્વારાએ જ કરાવવામાં આવેલ છે, કે જે તેમણે એટલા જ ખંત અને શ્રમપૂર્વક બજાવી પૂજ્યશ્રીના મૂળ ભાવને જાળવી રાખવા બનતું કરેલ છે. તેમજ આ ભાગના પ્રકાશન અંગેની વ્યવસ્થા કરવામાં શ્રી હરખચંદ કેશવજી વેરાએ અને મુફ શોધન કરવામાં શ્રી વાડીલાલ કાકુભાઈ સંઘવીએ ઉમંગભેર સહકાર આપી સંતોષ આપેલ છે, તેની નેંધ લેતાં અતિ હર્ષ થાય છે. આ પ્રકાશનમાં વ્યાખ્યાનની નેંધ લેવામાં દૃષ્ટિદષથી કે સમજફેરથી કાંઈ ભૂલ રહેલી માલુમ પડે છે તે માટે પ્રકાશક ક્ષમાથી છે. શરદ-પૂનમ સંવત ૧૯૯૩ રાજકેટ, ચુનીલાલ નાગજી વોરા વ્યવસ્થાપક Page #5 -------------------------------------------------------------------------- ________________ Etatatatatatatatat testituttetstestet toteutetsteste totestertreteretetett testet t widt, tat, tet,,,,, પ્રવચન–સાર, ભગવાન ઉપર વિશ્વાસ રાખે. ભગવાનની ભક્તિમાં પ્રેમ રાખે અને ભગવાનની પ્રાર્થના કરી તેમને હદયમાં ધારણ કરો. જો તમે મારી આ વાતને હૃદયમાં ઉતારશો તે તમારા હૃદયમાં એવી જોતિ પ્રગટશે કે જે જતિ બધાનું કલ્યાણ કરશે. આ જતિ આગળ હું તુચ્છ છું એટલું જ નહિ પરંતુ હું પણ એ જ પરમ જ્યોતિને ઉપાસક છું. તમે પણ એ જ પરમ તિના ઉપાસક બની, એ જતિને તમારા હૃદયમાં પ્રગટાવે છે તેમાં બધાનું કલ્યાણ જ છે. –પૂજ્યશ્રી જવાહિરલાલજી. જજજજજજજજજજજજજજ Page #6 -------------------------------------------------------------------------- ________________ વિષયસંક્ષેપ [ વ્યાખ્યાનની સંક્ષિપ્ત વિષયોંધ] [ દ્વિતીય ભાગ ] વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજી ભાદરવા સુદી ૧ બુધવાર પ્રાર્થના, આદીશ્વર ભગવાન. આત્મા અને પરમાત્માનું એકીકરણ. તેફાનની ગતિ બદલાવે. ભારત અને તેના ૯૮ ભાઈઓની રાજ્યલિસા. ઋષભદ્દેવ ભગવાનને ઉપદેશ. સંયમને પ્રભાવ. આત્મજ્ઞાન. પરમતિ સ્વરૂપે પરમાત્મા. આત્માની અમરતા, અનાથી મુનિ. નિર્ચન્જ પ્રવચનની વિશેષતા. ત્રસ અને સ્થાવરને “નાથ” કેણુ બની શકે ? અનાથી મુનિને અમોઘ ઉપદેશ. દ્વાદશાંગી વાણીને સાર. આત્મા જ સુખ-દુઃખને કર્તા તથા હર્તા. આત્મા જ મિત્ર કે શત્રુ. પુણ્ય અને પાપ પ્રકૃતિ. સુદર્શન. વિષમકાલ. સાધુઓનું કર્તવ્ય. સત્યને જય અને અસત્યને ક્ષય. પાપ પાપરૂપે જ પ્રગટશે. પ્રજાપ્રિય સુર્શન. દાનવીરનાં લક્ષણો. ત્રણ પ્રકારનાં લન. છૂપું દાન. રાણા ભીમસિંહની દાનવીરતા. (૩૬૩-૧૭૨) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજ ભાદરવા સુદી ૨. ગુરુવાર - પ્રાર્થના. અજિતનાથ ભગવાન. પરમાત્માના નામની શક્તિ. ભગવાનનું ગુણનિષ્પન્ન નામ. નમ્રતા ધારણ કરે. પાપને પાપ સમજી તેને દૂર કરે. મિથાદષ્ટિ. આત્મધન. અન્તર્મુખી પ્રાર્થના કરે. અનાથી મુનિ. આત્મા વૈતરણી નદી સમાન કેમ છે? સુખદુઃખનું તંત્ર આત્માના હાથમાં. આત્માની સનાથતા શામાં છે? આત્મશોધ. આત્મપ્રતીતિ. આત્મય. આત્માને જાગ્રત કરે. (શીલવતને સ્વીકાર અને તેની મંગલસ્કૃતિ.) સુદરને. મહાપુરુષને પુણ્યપ્રભાવ. સુદર્શનનું બહુમાન. સ્વરાજ્યના પ્રશ્નને ઉદ્દભવ. મૌન અને ધર્મની રક્ષા. વ્યક્તિને સ્વાતંત્ર અને સમાજ સ્વાતંત્ર ધર્મમાં વ્યક્તિ સ્વાતંત્ર્યનું સ્થાન. સમાજ ક્ષા.(૩૭ર-૩૮૦) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજ ભાદરવા સુદી ૩ શુક્રવાર પ્રાથના. સંભવનાથ ભગવાન. પરમાત્માની ભક્તિમાં દંભાદિને ત્યાગ. આત્મસમર્પણ પિતાની અપૂર્ણતાને સ્વીકાર કરવો એ કાંઈ ઓછો ઉપદ્મર નથી એ વિષે એક ઝરણું દષ્ટાંત. ગુણોને આદર. વિવેકજ્ઞાન પ્રાપ્યા. અનાથા સુનિ. સંસારમાં સુખ અને દુખ એ બે સ્થિતિ છે. કામધેનું અને નંદનવને અર્થ, આત્માને લીધે જ દ્ધિસિદિ સુખદાયક છે. આત્મા અમર છે. એના માટે રાવું-નૂકવું ઉચિત ન હૃદયી રુદ્ધ આવતું અટકી શક્યું નથી. પ્રથારૂપે રુદન કરવું કે ફૂટવું અનુચિત છે. સુદર્શન, સત્યધર્મને મર્મ. વ્યક્તિ સ્વાતંત્ર્યને નામે સ્વચ્છતા સેવવી અનુચિત છે. સત્યમૂર્તિ હરિનું સત્યપાલત સંધુ સમક્ષ પ્રતિજ્ઞા લેવાને ઉદેશ. શેઠની મૌનઢતા. શેઠને શૂળીએ ચડાવવાને હુકમ. (૩૮૦-૩૮૮) Page #7 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૪ શનિવાર - પ્રાર્થના. અભિનંદન ભગવાન. પ્રાર્થનાને ચમત્કાર જ્ઞાનસમુદ્રની અગાધતા. પરમાત્માને પ્રતાપ. દુઃખનિકંદન કરનાર ભગવાન. ઉપાદાન અને નિમિત્ત વરતુ ધનનાં બે અંગે. ત્રિવિધ દુઃખ. અનાથી મુનિ. સુખ-દુઃખને કર્તા આત્મા છે. કાળ, સ્વભાવ, ઈશ્વર, પુરુષાર્થ અને પૂર્વ કર્મ એ કર્તારૂપ છે એમ ભિન્ન ભિન્ન માન્યતા વિષે દાર્શનિક ચર્ચા અને તેનું સ્પષ્ટ વિવરણ. જૈનદર્શનની મૌલિકતા. જેનદર્શન બધાં મને સમન્વય કેવી રીતે કરે છે, એ વિષે અંધજને અને હાથીનું દષ્ટાંત. અનેકાન્ત દૃષ્ટિની ખૂબી. સત્યતત્વના આગ્રહ વિષે કામદેવનું દષ્ટાંત. આત્મા સુખ–દુઃખને કર્તા નથી એમ ન માનવું એ કુતરો પિતાનું પ્રતિબિંબ જોઈ ભસે એના જેવું છે. આત્માને ઉદ્ધાર આત્મા જ કરી શકે એ વિષે ગીતાનું સમર્થન. સુદન. શેઠને વિચિલિત કરવાનાં નગરજનોનાં પ્રયત્ન. મનરમાની શેઠ પ્રત્યે અપૂર્વ પ્રીતિ. સત્ય કેઈ દિવસ મરતું નથી. મને આને સત્યશીલ પ્રેમ. બાળકને પૈર્યપ્રદાન. દયાધર્મ–વીરનો ધર્મ. પૌષધશાળામાં ધર્મકાર્ય (૩૮૮-૩૯૭) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૫ રવિવાર. પ્રાર્થના. સુમતિનાથ ભગવાન. પ્રાર્થનાને આદર્શ, જ્ઞાન અને અજ્ઞાન. પ્રકૃતિનાં ઉદાહરણદ્વારા ભક્તિનું નિરૂપણ. પરમાત્માની શક્તિને સદુપયોગ. અનાથી મુનિ. સાધુધર્મના પાલન વિષે ટકોર. ચિત્તની પાંચ પ્રકારની વૃત્તિઓ. એકાગ્રવૃત્તિ દ્વારા શાસ્ત્રશ્રવણ સફલ. નીવડે છે. શ્રેતા અને વક્તાની એકાગ્રવૃત્તિ. ચિત્તવૃત્તિને સંયમ. સુદર્શન. સત્ય ઉપર મનેરમાને અટલ વિશ્વાસ. ધર્મને સાચો સંબંધ. પુત્રો ઉપર માતાને પ્રભાવ. સંસ્કારશુદ્ધિ. બાળકેની વાતની ઉપેક્ષા ન કરે. ધર્મદઢતાને પરિચય. (૩૯૭–૪૦૪) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૭ બુધવાર. પ્રાથના. સુપાર્શ્વનાથ ભગવાન. પરમાત્માને આધાર. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનું અંતર. જ્ઞાનીજને પરમાત્માને અને અજ્ઞાનીજને સંસારને આધારભૂત માને છે. પરમાત્મા પાસે “સનાથ” બનવાની આશા રાખો. આનાથી મુનિ. ગૃહસ્થોની આગળ સાધુઆચાર કહેવાની આવશ્યક્તા શા માટે છે? ગૃહસ્થ નિગ્રંથપ્રવચનના દાસ છે. શાસ્ત્રને પ્રમાણભૂત માને. નિશ્ચય અને વ્યવહાર કેમ જાણી શકાય ? નિશ્ચય સાથે વ્યવહારની આવશ્યક્તા. કાયર લેકે સંયમનું પાલન કરી શકતા નથી. સાધુઓની જવાબદારી. સંયમના પાલનમાં આવતાં પ્રલોભનથી બચવા વિષે ધનાવા શેઠનું ઉદાહરણ. “મીઠા વિષથી બચે. સંસારનાં પ્રલોભનેમાં લભાઈ ન જાઓ. ભગવાનની વાણું ઉપર વિશ્વાસ રાખે. સુદર્શન. પતિપત્ની વચ્ચે અભેદભાવ. સંસારમાંથી સમ્યફ સાર શોધવો જોઈએ. બાળકની શ્રદ્ધા આદરણીય છે. પતિના પગલે પત્ની. પરસ્ત્રીને માતા સમાન માને. (૪૦૯-૪૧૩) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૮ ગુરુવાર - પ્રાર્થના. ચંદ્રપ્રભુ ભગવાન. હૃદયના ભાવો પ્રાર્થનારૂપે નીકળે છે. યથાશક્તિ ભક્તિ કરે. ભક્તિને ભગવાન જરૂર સ્વીકારશે. પરમાત્માના જ્યમાં તમારો જય માને. અનાથી મુનિ. વેશ ધારણ કરે છે અને સાધુતાનું પાલન કરતા નથી તેની સ્થિતિ અને ભ્રષ્ટસ્તતભ્રષ્ટ જેવી બને છે. તમે સાધુતાના પૂજારી છો. ગુણપૂજા. આત્માની સલાહની ઉપેક્ષા ન કરે. સાધુતાના સુધારમાં સંસારને સુધાર રહે છે. સાધુ થઈને સાધુતાનું પાલન ન કરવું એ Page #8 -------------------------------------------------------------------------- ________________ વધારે કાયાપણું છે. સાધુતા ખરાબ નથી જ એ વિષે સૈનિકનું ઉદાહરણ. મહાવ્રતને સ્પષ્ટાર્થ. મહાવ્રત અને અણુવ્રતની તરતમતા. “મહા” અને “અણુ” વિષે વછરના પુત્રની ગુણપરીક્ષા. ગૃહસ્થ અને શ્રાવક. ગુરુ-શિષ્ય. સુદર્શન. રેવા-ફૂટવાને રીતરિવાજ ત્યાજ્ય. તિલકની દહતા. લોકપ્રવાહમાં તણાઈ ન જાઓ. ઈશ્વરીયબળ. બહુમત અને વ્યક્તિ સ્વાતંત્ર્ય. ગાંધીજીનું પ્રતિજ્ઞાપાલન. ઈંડાં માંસમાં ગણાય. ક્ષમાપના અને પાપને ત્યાગ. (૪૧૩–૪૨૧) વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૯ શુક્રવાર પ્રાર્થના. સુબુદ્ધિનાથ ભગવાન. પ્રાર્થનાને મહિમા. આત્મા અને પરમાત્મા વચ્ચે અભિન્નતા. આત્મતત્ત્વનું જ્ઞાન એ સાચું જ્ઞાન. આત્માનંદ. નાસ્તિકાપ્રધાન યુગમાં ચમત્કાર. અનાથી મુનિ. ધર્મ તુચ્છ અને મહાન બને માટે સમાન. બીજાને સંતોષવા માટે બાહ્ય સાધુક્રિયા વણિકવૃત્તિ છે. અણુવ્રત અને મહાવ્રત વચ્ચેનું અંતર અને સ્પષ્ટીકરણ. પાંચ મહાવ્રત અને પાંચ યામોની સરખામણી. જેનદર્શનની વિશેષતા. મહાવ્રતના પાલનમાં અપવાદ નથી. મહાવતનું પૂર્ણરૂપે પાલન કરનાર જ “નાથ” છે. મહાવત સાર્વભૌમ છે. સુદર્શન. સંસારની વિચિત્રતા. સત્યધર્મની દૃઢતા. નિશ્ચય અને વ્યવહારનું ધર્મમાં સ્થાન. અપકારી ઉપર ઉપકાર. નવકારમંત્રને મહિમા. (૪૨૧-૪૨૯) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧૦ શનિવાર પ્રાર્થના. શીતલનાથ ભગવાન. ઉપાધિઓને શાન્ત કરવાને અમેઘ ઉપાય-પ્રાર્થના. આત્મજાગૃતિ. ભાવનિદ્રાને ત્યાગ. ઈશ્વર થઈને ઈશ્વરને ભજે. પ્રભુમય બને. (સંગ્રહનયમાંથી નીકળી એવં ભૂતનમાં જાઓ તે તમે પણ પરમાત્મામય બની શકે છે.) અનાથી મુનિ. મનુષ્યજન્મને ગુમાવે નહિ. બીજાને પતિત થતાં જોઈ તમે સાવધાન બનો-વિતર્કોને દૂર કરી પ્રતિપક્ષી ભાવના ભાવો: મહાવતેમાં સ્થિર કેમ રહી શકાય! સાચો વીર જ અહિંસક છે. વિપક્ષને દૂર કરવાની ભાવના એ જ અહિંસકનું શસ્ત્ર છે. ચાર ભાવનાને સ્પષ્ટાર્થ. પ્રમેદભાવના. મધ્યસ્થભાવના વિષે કામદેવ શ્રાવકનું દષ્ટાંત. કરુણા ભાવના. અનુકંપાને અર્થ. કરુણાનો આદર્શ. મૈત્રીભાવનાને જીવનમાં ઉતારે. સુદર્શન. અપકારી ઉપર મૈત્રીભાવ. શરીરને સદુપયોગ. શરીરમંદિરમાં રહેલા ચૈતન્યપ્રભુને ભૂલે નહિ. ભક્તિની પરીક્ષા. ધર્માત્મા સુદર્શન. પાપને છુપાવે નહિ, પ્રકટ કરે. (૪૨૯-૪૩૬) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુંદી ૧૧ રવિવાર પ્રાર્થના. શ્રેયાંસનાથ ભગવાન. પરમાત્માનું નામસ્મરણ. ભગવદ્દભજન. વિકારને દૂર કરે અને આત્મતિને પ્રગટાવો. અનાથી મુનિ. મહાવત અને અણુવ્રત વિષે વિચાર અહિંસા મહાવ્રતને નાશ કેવી રીતે થાય છે? હિંસા કરવામાં વધારે પાપ કે કરાવવામાં! અત્તર. મિથ્યાત્વ એ હિંસાનું કારણ. હિંસાના ભેદે. ઉદાસીનતા અને તેજસ્વિતા. અર્જુનના પક્ષમાં કૃષ્ણ અને દુર્યોધનના પક્ષમાં કૃષ્ણની સેના. શ્રી કૃષ્ણને પિતાના કેમ કરી શકાય! દૈવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ. સત્ય એ જ ભગવાન. નર-નારાયણની જોડી. જ્ઞાનગ. ઈશ્વરનાં ગુણોને અપનાવો. સુદન. તીવ્ર વૈરાગ્યની સિદ્ધિ. નવકારમંત્રની અદશ્ય શક્તિ. અદશ્ય શક્તિને પ્રભાવ. સત્યશીલની સાધના. શૂળીનું સિંહાસન. (૪૩૬-૪૪૪) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧૪ મંગળવાર પ્રાર્થના. વાસુપૂજ્ય ભગવાન. પરમાત્માને પ્રાપ્ત કરવાને સરળ માર્ગ-પ્રાર્થના. શત્રુ પ્રત્યે પણ મિત્રભાવના. પ્રાર્થનાનું બળ. સત્યનું પાલન અને કષ્ટસહન. ભક્તનું કર્તવ્ય Page #9 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્યને પકડે. અનાથી મુનિ. લક્ષ્યને ભૂલે નહિ તે સનાથ બની શકે છે. સનાથના સેવક બને. જૈનદર્શનની મૌલિકતા. ગુરુનું લક્ષણ-પાંચ મહાવ્રતનું પાલન. લક્ષણનાં ત્રણ દો. પાંચ મહાવ્રતને સ્વીકાર કરે તે ગુરુ કે પાંચ મહાવ્રતોનું પાલન કરે તે ગુરુ ? આ પ્રશ્નને સ્પષ્ટ જવાબ. શિષ્યટિકાને અપરાધ. બ્રહ્મચર્ય મહાવ્રતની રક્ષા માટે નવ વાડ અને દશમાં કેટનું રક્ષણ. જિતાયારની મર્યાદા. મમત્વભાવને ત્યાગ કરો. સુદર્શન. સત્યને વિજય. સુદર્શનનો જયજયકાર. રાજાની નમ્રતા. ઉત્કૃષ્ટ ભાવનાને પ્રતાપ. આત્માની એકતા. આત્મશોધન. વીતરાગના શાસ્ત્રની તટસ્થતા. સત્યવક્તા અને સત્ય વાતને સાંભળનાર દુર્લભ. વ્રત પાલનમાં દઢતા રાખો. (૪૪૪–૪૫૭) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૨ શુક્રવાર પ્રાર્થના. ધર્મનાથ ભગવાન. આત્માની શુદ્ધ ભાવના-પ્રાર્થના. ભાવ્ય અને ભાવના. ભાવ્યના બે પ્રકાર. ભગવાનની સાથે એકતાનતા સાધે. અનાથી મુનિ. મુનિના બે માસુમતિ અને ગુપ્તિ. સમિતિના પાંચ પ્રકાર અને તેનું સ્વરૂપ. ઇર્યાસમિતિ એ સાધુતાનું ચિન્હ. ભાષા વિવેક. રસગુદ્ધિને ત્યાગ. સુખશીલ ન બને. સુદર્શન ચરિત્ર. સદ્દભાવનાને આદર. આત્માનું ઉત્થાન કરે. ઈશ્વરની શક્તિ. ગૃહવાસને ત્યાગ અને ધર્મની સેવા. દીક્ષાનું મહત્ત્વ. (૪૫૭-૪૫). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૭ શનિવાર પ્રાર્થના. શાન્તિનાથ ભગવાન. શાન્તિની ઈચ્છા. ભક્તિરૂપી શક્તિ. કમવરણને દૂર કશે. આશાન્તિ. અનાથી સુનિ. સાધુતાને નિદો નહિ. સાધુતા-ભગવાન અહનની યુનિવર્સિટી. વ્યવહારકાશ નિષમાં જવું. વીરને માર્ગ. દ્રવ્ય અને ભાવ ઈસમિતિની રક્ષા. આરાધક અને વિરાધક. મહાવ્રતનું શુદ્ધ રીતે પાલન. શહેરી જીવન અને ગ્રામજીવન. ઉપ વાસી મહિમા. તપ-નિયમનું પાલન. સાધુતાને સદુપયેગ. સુદર્શન. મહાપુરુષનો સમાગમ અતિથિએને આદર સત્કાર. ગૃહિણીનું ઘરમાં સ્થાન. મને રમાની અતિથિસેવા. (વિનંતીપત્રવિનંતીને ઉત્તર.) (૪૬૫-૪૭૪) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૫ સોમવાર પ્રાર્થના. અહિનાથ ભગવાને પ્રાર્થમાની યોગ્યતા, સત્યાચરણ ધર્મ પરિવર્તન વિષે હરીલાલ ગાંધીનું દષ્ટાંત. અનાથી મુક્તિ. સંયમનું મૂલ્ય. કેશલૂચનો ઉદ્દેશ. કેશકુંચનથી થત ફાયદ. કેશાંચનમાં અહિંસાની રક્ષા. તપ-સાધના. ચારિત્ર વિના વેશધારણ કરવો એ કેવળ ટૅગ છે. દ્રવ્ય અને ભાવથી સાધુતાનું પાલન. સુદર્શન. સાચી શ્રાવિકાનાં લક્ષણે. મૂળવ્રત ગુણવ્રત અને શિક્ષાત્રત. મને રમાને વિવેક. શ્રાવકનું ઘર કેવું હોય ! સ્વર્ગની ભૂમિ સારી કે રાજકોટની ભૂમિ ? ભાવનાની શક્તિ. તલવાર વૈર બાંધે છે, ભાવના વૈર કાપે છે. અપકારીને પણ ઉપકાર. (૪૭૪-૪૮૧) વ્યાખ્યાન: સંવત ૧૯૯ર બીજા ભાદરવા વદી ૮ ગુરુવાર પ્રાર્થના. મુનિસુવ્રતનાથ ભગવાન. દીનદયાળુ દેવાધિદેવ. પરમાત્માની સિદ્ધિ. ભગવાનની અમૃતવાણી. વર અને કાર્યર. પાપને દબાવે નહિ પણ પ્રગટ કરે. આત્માની સિદ્ધિદ્વારા પરમાત્માની સિદ્ધિ. અમાથી મુનિ. સાધુતા–અસાધુતાનો વિવેક. લૌકિક દષ્ટાંત. અસાધુને સાધુ માનવામાં આવે એ વિષમકાળ. અંધને કારણે ધર્મની નિંદા કરે નહિ એ વિષે રીંછ અમે માણસનું દૃષ્ટાંત. ધર્મની વ્યાખ્યા. ધર્મ એ ઢોંગ નથી. સુદર્શન. ધર્મપાલનઠારા Page #10 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું મંડન અને પાપનું ખંડન. ભાવનાને વિજ્ય. રાજાને પ્રશ્ચાત્તાપ પાંચ જણાને ઉપકાર. અભયવચન. (૪૮૧–૪૮૭) વ્યાખ્યાન: સંવત ૧૨ બીજા ભાદરવા વદી ૯ શુક્રવાર પ્રાર્થના. નમિનાથ ભગવાન. તત્ત્વનું જ્ઞાન. સાચી જિજ્ઞાસા. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય તે વિષે ઉપનિષતમાં આવેલી રાજાની કથા. સંસારનાં વૈભવો મેટાં નહિ, પણ ધર્મ મટે છે. ક્ષત્રિય અને શકની વ્યાખ્યા. આત્મભાન. અનાથી મુનિ. સાધુતાના નામે એસાધુતા સેવવી એ વિષે ખોટા સિક્કાનું તથા કાચનાં ટૂકડાનું ઉદાહરણ. ધર્મને માટે દરેકને સ્વતંત્રતા હેવી જોઈએ. પુરુષોની સેવાને લાભ. મિથાદષ્ટિ અને સમદષ્ટિ. ધર્મને નામે કોઈને ઠગે નહિ. સાધુઓ ચમત્કાર બતાવી કેઈન ડગે નહિ. અહંકાર જીતવાનો ચમત્કાર બતાવે. સુદર્શન. અભયારે અહંકાર અને સુદર્શનને ઉપકાર. જ્ઞાની અને અજ્ઞાનીને ભેદ. સાપેક્ષ અને નિરપેક્ષ સત્ય. સત્ય તત્વનાં આગ્રહ વિષે શંકરાચાર્યનું દષ્ટાંત. જીવદયાની સંસ્થા. જીવદયા માટે આત્મભેગ. (૪૮-૪૯૫) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૧ રવિવાર * પ્રાર્થના. અરિષ્ટનેમિ ભગવાન. સાચી પ્રાર્થનાને આદર્શ. ભક્ત અને ભગવાન. જૈનદર્શન–નયવાદ. રાજીમતિની મૂછ. વૈરાગ્યને ઉર્દૂભવ. મૂછ-ઇન્દ્રિયની નિસ્તબ્ધતા. જાતિ સ્મૃતિજ્ઞાનનું કારણ. સ્વપ્ન વિષે વિચાર. પૂર્વજન્મનાં સંસ્કારનું દર્શન. જીવનનું ધ્યેય. સાચી શિક્ષા. અનાથી મુનિ. સાધુતા-અસાધુતાને વિવેક. ધર્મની શાળા. ધર્મની સ્સા. સાધુસંગઠન અને નિયમોનું પાલન. કેવળ વેશધારણથી, સાધુતા આવતી નથી. સાધુઓમાં જાતિને નહિ પણ આચાર ભેદ છે. કુશીલની વ્યાખ્યા. લિંગનું પ્રજન. સાચી દીક્ષા. લિંગની આવશ્યક્તા શા માટે છે? સંયમનું પાલન. સુદર્શન, કામવિકાર ઉપર વિજય. મહાવીસ્તા. વિરને ધર્મ. ગુણેની કદર. ક્ષમા વીરનું ભૂષણ. ખરું દાન. ખેતી ક્ષમા ધારણ કરવી તે કાયરતા છે. મહાજનને મહામાર્ગ. (૪૫-૫૦૬) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૪ બુધવાર પ્રાર્થના. મહાવીર ભગવાન. પરમાત્માને પ્રાપ્ત કરવાને રાજમાર્ગ આત્માની પ્રાર્થના. આત્માને ભૂલી જાઓ મંહિ. સક્રિય વિદ્યા: અનાથી મુનિ. ઘર્મને આધાર લઈ વિષયલાલસાને પોષ એ કાલકૂટ વિષનું પાન કરવા સમાન છે. ધર્મક્ષા અને મોહનો ત્યાગ. ધ-અધર્મનું મૂળ. નમ્રતા ધારણ કરવા વિષે માસિરૂદીન બાદશાહનું ઉદાહરણ. પ્રતિજ્ઞાનું પાલન. સાધુની સાચી સેવા. સાંસારિક ભાવના ન રાખવા વિષે ગવાલિકા સતીનું શાસ્ત્રીય દષ્ટાંત. ધર્મની શક્તિ. સુદર્શને. વ્યવહાર સાથે ધર્મસાધના. શેઠની કરુણદષ્ટિ. મૈત્રીભાવના. રાજકેટ સંઘને રેવા ફૂટવાની પ્રથા બંધ કરવાનો ઠરાવ. ધાર્મિક ક્રિયા. પાપનું પરિણામ અને તેનું પ્રક્ષાલન. અનુકંપાને અર્થ ઉચ્ચ ભાવનાની શિક્ષા (પ૦૬-૧૩) વ્યાખ્યાન: સંવત ૧૯૮૨ બીજા ભાદરવા વદ ૦)) ગુરુવાર પ્રાર્થના. આદિનાથ ભગવાન. સાદી પ્રાર્થના. સાદી વસ્તુઓનું મહત્ત્વ. અનાથીમુંમિ. પ્રભુમય જીવન બનાવવું-સંયમને ઉદ્દેશ. શ્રેય ભૂલી ન જાઓ. નિમિત્તજ્ઞાનને સદુપયોગ ક-દુરુપયેગ નહિ. લક્ષણ જ્ઞાનદ્વારા ધર્મોદ્યોત. લક્ષણજ્ઞાનના દુરુપગથી યતિસમાજનું પતન. સંઘહિતના નામે લક્ષણાદિને ઉપગ અનુચિત. કુત્સિત વિદ્યા. સંયમની ભાવનાને પ્રભાવ, Page #11 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સાધુઓની સ’ગતિ. રાગેા તા મિત્રસમાન છે એ વિષે સનત્કુમાર ચક્રવર્તીનુ દષ્ટાંત. ભાવનાના ચમત્કાર. સુદર્શન. સંયમ ધારણ કરવાને નિશ્ચય. મનેારમા, પ્રજાજને તથા રાજાનેા સંસારમાં શાન્તિપૂર્વક રહેવાના સુદર્શનને અનુનય. શરીર મેહુ` કે ધમેટા ? ધર્મની સેવા. સંયમને સ્વીકાર અને દીક્ષાત્સવ. ( ૫૧૩–પર૧ ) વ્યાખ્યાન ઃ સંવત્ ૧૯૯૨ આસે। શુદી ૧ શુક્રવાર પ્રાથના. અજિતનાથ ભગવાન. ઉત્કૃષ્ટ ભાવના અને અનન્ય ભક્તિ, સાધક દશા. આત્મા અને પરમાત્મા સમાન. પરમાત્માની શોધ. સાચી વિશ્રાંતિનું સ્થાન-આત્મા. આત્મતત્ત્વસ્વરૂપ. અનાથીમુનિ. દ્રવ્યલિ’ગીની અજ્ઞાનતા. ‘ આત્મા જ પોતે વૈતરણી નદી સમાન દુઃખદાયક છે એવું આત્મભાન થાય તે હસવું કેમ આવે?' એ વિષે બહુરૂપિયાનુ અને રાજાનું દૃષ્ટાત. મેાહજનિતદશા-અજ્ઞાન. અમૃત ભાવના. અજ્ઞાન દુઃખદાયક છે. સુખ-દુઃખની કલ્પના. નૈતિક જીવન અને આધ્યાત્મિક જીવન. સુદર્શન, જીવનસાધના. સુદર્શન મુનિની શાન્તિ. પંડિતાની વૈરદષ્ટિ. હરિણીવેશ્યાનું મિથ્યાભિમાન. (૫૨૧-પર૮ ) વ્યાખ્યાન ઃ સ ંવત્ ૧૯૯૨ આસા શુઠ્ઠી ૨ શનિવાર પ્રાર્થના સંભવનાથ ભગવાન, ભક્તની પ્રાર્થના. પરમાત્માનાં ગુણગાન શા માટે કરવાં ? મનુષ્ય શરીરની મહત્તા, જૈનધર્મ –સ્યાદ્દવાદ. જીવનશુદ્ધિ અને મનુષ્યજન્મની પ્રાપ્તિ. પરમાત્માના ઉપટ્ટાર. અનાથીમુનિ. સાધુની વ્યાખ્યા. કલ્પનીય—અકલ્પનીય આહાર વિષે વિચાર. ઉદ્દેશિક, ક્રીતકૂત, નિત્યપિંડ તથા અનૈષણિક આહાર શા માટે અકલ્પનીય છે ? તે વિષે વિચાર. અગ્નિ જેમ સભક્ષી છે તેમ કુશીલ સાધુ કલ્પ–અકલ્પ ખાનપાન વિષે વિચાર કરતા નથી. ઉચ્ચ ભાવના રાખેા. ભગવાનની આજ્ઞાનું આરાધન. દૃઢધમી અનેા. સુદર્શન. દુઃસંગ સČથા ત્યાજ્ય છે. હરિણી વેશ્યાની કપટજાળ. સુદનની નિશ્રળતા. જીભને વશમાં રાખા. અલયા બ્યન્તરીનાં ઉપસર્ગો અને સુદર્શનની ધર્મદઢતા. પરમાત્મા પ્રત્યે એકાંગી પ્રીતિ. (૫૨૮–૫૩૬ ) વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ આસા શુઠ્ઠી ૫ મૉંગળવાર પ્રાર્થના. સુમતિનાથ ભગવાન. પ્રાર્થના એ આધ્યાત્મિક વિષય. આધ્યાત્મિકતાને વિષય અવ્યાવહારિક નથી. એકનિષ્ઠ પ્રીતિ. પરમાત્માની સુગંધ-આત્મા. આત્માના સાક્ષાત્કાર સાધુઓની ભ્રમરવૃત્તિ. ‘ ચૈત્ય ’ શબ્દના અર્થ. અનાથિપ્રુનિ. આધ્યાત્મિકતા અને સંસારભાવના સુઆત્મા અને દુરાત્મા. દુરાત્માની અધોગતિ. મહમૂદ ગજનવીનેા પશ્ચાત્તાપ. · કાઈ જીવની હિંસા ન કરવી ’—શાસ્રનેા સાર. અનાથી મુનિને મુનિએને ઉપાલ. જૈનધર્મોની ષ્ટિ. જૈનધર્માંનું ધ્યેય—મૈત્રીભાવ. સુદર્શન. મૈત્રીભાવનાદ્રારા આત્મવિકાસ અને ખીજાનેા ઉદ્ધાર. અભયા વ્યંતરીને જાતિસ્મૃતિજ્ઞાન. દૈવીશક્તિ વિરુદ્ધ માનવીશક્તિ. દેવની શક્તિ. (૫૩૬–૧૪૫) વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ આસા શુદી ૬ બુધવાર. પ્રાર્થના. પદ્મપ્રભુ ભગવાન પરમાત્માનું નામસીન. પતિતપાવન પરમેશ્વર. અનાથીમુનિ. સાધુતાથી સંસારમાં શાન્તિ, ભૌતિકતા અને આધ્યાત્મિકતાના સંબંધ. આધ્યાત્મિકતા વિષે ગેરસમજુતી. સ્થૂલતા અને સમતા વિષે વિચાર. સૂક્ષ્મના આધારે સ્થૂલ છે. આત્માની સુક્ષ્મતા. ‘ઉત્તમા` ' ના સ્પષ્ટા. વરવિક્રયની કુરુઢિના ત્યાગના ઉપદેશ. સુદર્શન. દેવ-દેવી કરતાં મનુષ્યની શ્રેષ્ઠતા. શ્રાવકના ઘરની મહત્તા. મનુષ્યજન્મની ઉત્તમતા. મીઠુ < Page #12 -------------------------------------------------------------------------- ________________ (૧૧) વિષ”—અનુકૂલ પરિષહ. તપ સાધનાની પરીક્ષા. આત્મતત્વના જ્ઞાન વિના અરણ્યવાસ નકામે. રાગદ્વેષ ઉપર વિજય. (૫૪૫–૫૫૩ ) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસે શુદી ૭ ગુરુવાર પ્રાર્થના. સુપાર્શ્વનાથ ભગવાન. પ્રાર્થનાને હૃદયમાં ઉતારે. સ્યાદ્વાદદષ્ટિ. સાંસારિક આશા કરવી તે મેહજનિત વ્યવહાર. હૃદયમંદિરમાં ઘુસી ગએલા મહાદિ ચોરેને બહાર કાઢે. નિસ્સહી” નો ઉદ્દેશ. કુસંગનો ત્યાગ. અનાથી મુનિ. સંસારભાવના અને અનાથતા. કુશીલની વ્યાખ્યા. સાધુતા–અસાધુતાનો વિવેક. “પાસસ્થા” કેણ કહેવાય ? પાસસ્થા સાધુને વંદન–નમસ્કાર કરવાથી હાનિ. કુરરપક્ષીને પરિચય. કુશલેને ઉપાલંભ આપવાનું કારણ– પ્રેમભાવ. શુભાશય. સુદર્શન. અનુકૂલ–પ્રતિકૂલ પરિષહેની સહનશીલતા. આત્માનું સ્વરૂપ, શિવ તે જ આત્મા. સુદર્શનની ઉચ્ચ ભાવના. શ્રીકૃષ્ણ વૃદ્ધને આપેલી સહાયતા. તીવ્ર વૈરાગ્યની સિદ્ધિ. પુણ્યને પ્રભાવ, સુદર્શનને જ્યકાર. (૫૫૩–૫૬૨) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ આસો સુદી ૧૨ મંગળવાર પ્રાર્થના. શ્રેયાંસનાથ ભગવાન. પરમાત્માનું સ્મરણ. આત્માએ પરમાત્માની પ્રાર્થના શા માટે કરવી? ચૈતન્યની પ્રાર્થના ચૈતન્ય શા માટે કરવી ? ચૈતન્ય મહાઉપકાર. વિકારી આત્મા અવિકારી પરમાત્માની સેવા કેવી રીતે કરી શકે ? વિકારના નાશ માટે અવિકારીની ઉપાસના. અનાથી મુનિ. મહાનિર્ચન્વેના માર્ગે ચાલે. બુદ્ધિમાન માણસના બે પ્રકાર. વિવેકબુદ્ધિ પ્રગટાવો. ત્રણ પ્રકારના શ્રોતાઓનું શાસ્ત્રમાં વિસ્તૃત વર્ણન. ઉપદેશમાં સાવચેતી. ઉપદેશકનું કર્તવ્ય. નવકારમંત્રની શક્તિ, સાધ્વીઓની જવાબદારી. શ્રદ્ધા અને સ્પર્શના. સુદર્શન. ભગવાનની અમોઘ વાણી. એકતાની ભાવના. ગુણોને આદર. “આત્મા જ બ્રહ્મ છે.” એ વિષે ભગવતી સૂત્રનું પ્રમાણુ. આત્મદેવની પૂજા. આત્મસ્વરૂપ જ્ઞાન અને ચારિત્ર. પાર્શ્વનાથ ભગવાન અને કમઠ તાપસ. દુષ્કાનાં પશ્ચાત્તાપ. (૫૬૨-૫૭૩) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસો વદી ૨ રવીવાર પ્રાર્થના. શાન્તિનાથ ભગવાન. શાન્ત આત્માને અશાન્તિ કેમ વળગે છે? કામવાસનાથી અશાનિત. પરમાત્મા “સત્યં શિવં સુંદરમ' છે. શરીર અને આત્માને વિવેક. શ્રદ્ધા તેવી ભાવના. ધર્મને માટે શરીરનું બલિદાન. મેઘરથ રાજાને આદર્શ. અનાથીયુનિ. તમે શરીરના છે કે શરીર તમારું છે! શરીરને આધીન બનો નહિ. કુશીના માર્ગને છોડી દે. કુશીલપણું શામાં છે ? તે વિષે સ્પષ્ટ સમજુતી. રામરાજ્ય અને સ્વરાજ્ય. સાધુની વ્યાખ્યા. મહાનિર્ચન્યને માર્ગ. સુદશન. નિષ્કામ પ્રાર્થનાને વિજય, શૂળીનું સિંહાસન અદશ્ય શક્તિને પ્રતાપ. અધમે દ્ધારક સુદર્શન. પશ્ચાત્તાપનું સફળ. (૫૭૩–૫૮૩) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસે વદી ૫ મંગળવાર પ્રાર્થના. કુન્થનાથ ભગવાન. વીતરાગના ધ્યાનદ્વારા યોગસિદ્ધિ. વીતરાગ દેવ. પરિવર્તનશીલ સંસાર. ત્રણ પ્રકારના રાગ. ધર્મરાગ પ્રશસ્ત. કામરાગ અને સ્નેહરાગ ત્યાજ્ય. સાચી ભક્તિ. અનાથી મુનિ. પંચવિધ આચારની વ્યાખ્યા. ત્રણ પ્રકારની આરાધના. ચારિત્રનું ફળ. સંયમ અને તપનાં ફળ વિષે પ્રશ્નોત્તર. સાધુઓ સ્વર્ગ કેમ જાય છે! દેવભૂમિ વિશ્રામસ્થાન. સરાગતાને કારણે સ્વર્ગ. મુક્તિસ્વરૂપ. સંસાર અને મુક્તિ. અનાથી મુનિને ઉપદેશ સાધુ તથા ગૃહસ્થને સમાન ઉપગી. ધર્મનું બળ. સત્યથી વ્યવહાર ચાલે છે. સુદર્શન. Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧૨) આત્મબળનાં કારણો, કૂડમ્પત્ની નિંદા. પાપને દબાવે નહિ. હૃદયમાં પાપશલ્ય કાઢી નાખો. સત્સંગને લાભ. પ્રભવ અને ચિલાયતી ચોરને આત્મસુધાર. મિથ્યાત્વી અને સમદષ્ટિ. સુદર્શનને ધર્મોપદેશ. જનપદવિહાર. (૫૮૩–૫૯૧) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસો વદી ૬ બુધવાર પ્રાર્થના. અરહનાથ ભગવાન. પ્રાર્થનાનું સાચું રહસ્ય. આત્મસ્વરૂપ. આત્મા કેને અધીન થઈ રહ્યો છે એ વિષે પૂર્વાચાર્યોએ કરેલી સુંદર કલ્પના. એ વિષે ઉપનિષતનું પ્રમાણુ. ધર્મ સારથિ ભગવાન. મનુષ્ય જીવનની સાર્થકતા વિષે મુનિશ્રી રઘુનાથજી મહારાજે સિંધીજીને કરેલી ટકે. આનાથી મુનિ. મેક્ષની અભિલાષા. વમળ વણિ, વરને વરે એ સિદ્ધાંતનું નિરૂપણ. મહાનિન્યોના માર્ગે ચાલે. જ્ઞાન અને ક્રિયાને સમન્વય. તે વિષે અંધ અને પગનું પ્રસિદ્ધ ઉદાહરણ. “પપટીયા જ્ઞાન” વિષે પિપટ અને બિલાડીનું ઉદાહરણ. આજનું પિોપટીયું શિક્ષણ. ૭ર પ્રકારની કલાનું શિક્ષણ આપવાનો ઉદ્દેશ સ્વતંત્રજીવન. સાચે પુણ્યવાન કેણ! સ્વતંત્ર કે પરતંત્ર! ઉચ્ચ અને નીચ કણ? જ્ઞાન અને ક્રિયાને સમન્વય એ જ સમ્યજ્ઞાન. સુદર્શન. મીઠા મૂળનાં મીઠાં ફળ. પુત્રનું લક્ષણ. સાચી મિત્રતા. કુસંગતિનું દુષ્પરિણામ. સુદર્શન મુનિને પ્રતાપ. (૫૯૧-૬૦૧) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસો વદી ૮ શુક્રવાર - પ્રાર્થના. મુનિસુવ્રત ભગવાન. ભાવનાની આવશ્યકતા. સંસારનાં આઘાત સહેવાની તાલીમ. નગ્નસત્ય પ્રગટ કરવા વિષે દુર્યોધનનું દષ્ટાંત. વચનબાણને આઘાત. મહાવીરની સાચી ભક્તિ શામાં છે બ્રાહ્મણત્વ અને ક્ષાત્રત્વ ક્ષમાગુણને અપનાવશે. પરમાત્માનું સ્વરૂપ– “સત્યં શિવં સુન્દરમ.” અનાથી મુનિ મહાસૂત્ર બધાને સૂર્ય પ્રકાશની સમાન હિતકારી છે. “ઉગ્ર” તે અર્થ. વીરપુરુષની વીરતા. ઈન્દ્રિયદમનમાં ઉતા. ક્ષત્રિને બાહુની ઉપમા કેવી રીતે સાર્થક છે: ઉપવાસ-તપનું એક અંગ. તમહિમા, સુદાન. હરિણી વેશ્યાને પશ્ચાત્તાપ. સાચું ચિત્તરંજન. સાચે ઍચાર. (૬૦૧-૬ ૦૯) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ આસો વદી ૯ શનિવાર પ્રાથના. નમિનાથ ભગવાન. અભેદ સંબોધન. જડવિજ્ઞાને ઉપાધિઓને આપેલે જન્મ. પરમાત્માનું જન એ સરળ કામ છે. ગસાધનાને સરળ ઉપાય–ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરસ્વરૂપ. ઈશ્ચર ક્લેશ, કર્મ, વિપાક અને આશયાદિથી રહિત હોય છે. કલેશનું મૂળ કારણઅવિવા. વિદ્યા અને અવિદ્યાને વિવેક, ત્રણ પ્રકારનાં કર્મો. વિપાક કર્મફળ. કર્મ ન હોય તે કર્મફળ કયાંથી સંભવે? આશયનું બીજું નામ-સંસ્કાર. પરમાત્માની ભક્તિ. અનાથીમુનિ. સાચું ગુણવર્ણન. સાચું ધન–તધન. તપોધનની વિશેષતા. અનશન તપનું મહત્વ. બાર પ્રકારનાં તપ. જીવનમાં તપનું સ્થાન. સાચી દવા. વિષયવાસના ઉપર વિજય મેળવવાનું સાધન-ઉપવાસ, ઉપવાસની વ્યાખ્યા. સુદર્શન. સાચો શ્રૃંગારકામી કુતરાઓની લાલસા. હરિ વેશ્યાને પંડિતા ઉપર પાડેલે પ્રભાવ. (૬૦૯-૬૧૬ ) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસો વદી ૧૩ બુધવાર પ્રાર્થના મહાવીર ભગવાન. આત્મસાક્ષાત્કાતું શ્રેષ્ઠ સાધન–પ્રાર્થના. દશ્ય અને ૬. આત્મબેધ. ઉચ્ચ ભાવના ભાવે. આત્મસાક્ષાત્કારધારા પરમાત્માને સાક્ષાત્કાર કેવી રીતે થાય ? આત્મજાગૃતિદ્વારા વિનેને નાશ, આ વિષે શિવાજી અને દેશપાંડેનું ઐતિહાસિક Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ઉદાહરણું. અનાથીમુનિ. સાચી વીરતા. ક્ષત્રિયોનું સ્વાભિમાન અને તેમની નમ્રતા. સાચે સનાથ કોણ? નીતિનું પહેલું પગથીયું. અજ્ઞાનને દેષ. સુદર્શન. હરિણી વેશ્યાનું જીવન પરિવર્તન. પંડિતાને જીવનસુધાર. મહાત્મા સુદર્શનના આદર્શનું અનુસરણ (૬૧૬-૬૨૩). વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૧ રવિવાર - પ્રાર્થના. સંભવનાથ ભગવાન. લક્ષ્મપૂર્વક પ્રાર્થના કરે. બુદ્ધિના વિકાસની સાથે પ્રાર્થના વિકાસ કરો, સંભવનાથના નામની સાર્થકતા. માતૃશક્તિ અને પિતૃશક્તિ. અન્ન અને પ્રાણને પારસ્પરિક સંબંધ. જૈનદર્શનનું રહસ્ય. અનાથમુનિ. સુપાત્રનું લક્ષગુ. મનુષ્યજન્મની સાર્થકતા શામાં છે ? મનુષ્યજીવનને સાચો લાભ. (૬૨૩–૨૯ ) . . વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૩ મંગળવાર પ્રાર્થના. અભિનંદન ભગવાન સરળ અને મધુર આશાં. જે દ્વારા બધાને પોષણ મળે તે જ મધુર વસ્તુ છે. સમ્યજ્ઞાન અને સમ્યફ શ્રદ્ધા. ઉપાદાન અને નિમિત્ત. અનાથયુનિ. સત્સમાગમદાર તીર્થકર ગોત્રનું ઉપાર્જન. કૃતજ્ઞ બને. શરીરનાં સુલક્ષણને સદુપયોગ અને દુરુપયોગ. મનુષ્યજન્મની સફળતા. આત્માની ભૂલ ક્યાં થાય છે એ જુઓ. સંયમ ધારણ કરવામાં મનુષ્યજીવનની સાર્થકતા. ગક્ષેમ કરે તે નાથ. ઉપાદાન અને નિમિત્તની આવશ્યક્તા.( ૨૯-૬૩૩) વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૫ ગુવાર * પ્રાર્થના. પદ્મનાથ ભગવાન. પરમાત્માના નામનું માહાભ્ય. કલિયુગને પ્રભાવ. જ્ઞાનને માર્ગ. સંકટ આત્મવિકાસમાં સહાયક છે. ઉત્કૃષ્ટ મંગળ–ધર્મ ધર્મોપાસનાનું બળ. પાપની ગતિ બહુ ધીમી છે. પાપનું પ્રાયશ્ચિત કરે. કામલોલુપ્ત મનને કાબુમાં રાખે. પાપ કે ધર્મમાં મનની સહાયતા. નામ અને નામીને અભેદ બનાવે. પરમાત્મા સમક્ષ આત્માનું નવું સ્વરૂપ પ્રકટ કરે. અનાથિયુનિ. પવસ્તુની પરતંત્રતા છોડી આત્માને સ્વતંત્ર બનાસનાથ બનવાને આજ માર્ગ છે. મમત્વ છે ત્યાં અને થતા છે. સનાથ મુનિનું શરણ સ્વીકારે. નિર્મમ રહેવું એ સાધુઓને ધર્મ છે. સાધુઓએ સુખશીલ બનવું ન જોઈએ. (૬૩૩-૬૪૦) વ્યાખ્યાન: સંવત ૧૯૩ કારતક શદી ૭ શનિવાર ' " . " ... * * પ્રાથને. ચન્દ્રપ્રભુ ભગવાન. જગતશિરોમણિ પરમાત્મા. જગતનું સ્વરૂપ જગત પ્રભુમય છે. પરમાત્માના સેવકનું કર્તવ્ય. પાંચ મહાવ્રતનું પાલન–સાધુઓનું કર્તવ્ય. પાંચ અણુવ્રતનું પાલન–શ્રાવકનું કર્તવ્ય. પરમાત્માની સાચી ભક્તિ. પ્રામાણિક બને. અહાર તેવો ઓડકાર. અનાથિયુનિ. અજ્ઞાન જેવું એકેય પા૫ નથી. આજની વિદ્યા-કુવિદ્યા છે. આત્માનું અસ્તિત્વ. પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણ. ઇન્દ્રિયપ્રત્યક્ષ કરતાં અનુમાન પ્રમાણને વધારે આધાર લેવો પડે છે. પ્રત્યક્ષપ્રમાણ અને પક્ષપ્રમાણ-બન્નેની આવશ્યક્તા. અનુમાન‘પ્રમાણદ્વારા આત્માની સિદ્ધિ. ભૂતકાળની ભૂલને પશ્ચાતાપ કરે. (૬૪૦-૬૪૬)' : વ્યાખ્યાન: સંવત ૧૯૩ કારતક સુદી ૮ રવિવાર પ્રાર્થના. સુવિધિનાથ ભગવાન. પ્રાર્થનાના સાધનદ્વારા ઈશ્વર-સાધ્યની સિદ્ધિ સાધે. કર્યાવરણને દૂર કરવાં એ અસાધ્ય નથી. દઢ વિશ્વાસનું સફળ. ક્ષમાંથી પારલૌકિક લાભ થાય છે તેમ તાત્કાલિક લાભ પણ થાય છે. દેધનું મૂળ શેળે. ક્ષમાદ્વારા માનસિક શાન્તિ. અપરાધને બદલે અપરાધ કરીને ન આપે. સંસારની શાન્તિનું કારણ ક્ષમા-અંહિસા છે. અનાથિયુનિ. શ્રેણિકની નમ્રતા. માતાપિતાને ઉપકાર. પાશ્ચાત્ય દેશની સંસ્કૃતિની ખરાબ અસર. સાચી શિક્ષા. સદ્દગુરુનું મહત્વ, મહાન પુરુષની નાની ભૂલ પણ મારી ગણ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૪). 'ભાવયાનું મૂળ-અનુકંપ. અનુકંપાથી આત્મલાભ કેવી રીતે થાય છે તે વિષે અમેરિકાના એક ન્યાયાધીશનું દષ્ટાંત. દરેક જીવ ઉપર દયાભાવ રાખો. (૬૪૬-૬૫૪) વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૧૦ મંગળવાર પ્રાર્થના. શીતલનાથ ભગવાન. સાચા કલ્પવૃક્ષ સમાને પરમાત્મા છે. બુદ્ધિને અન્તર્મુખી બને. આત્મસ્વરૂપ. દષ્ટા અને દશ્ય. આત્મા પંચભૂત નથી. આત્મા સચ્ચિદાનંદ છે. જડ કલ્પવૃક્ષથી જડ વસ્તુ મળે છે. પરમાત્માની આરાધનાનું ફળ. અનાથી મુનિ. ગુરુને ઓળખવાનું સાધન-સનાથતા. સંસારથી વિમુખ રહે તે ગુરુ છે. રાજસિંહ અને અનગારસિંહ સિંહની વિશેષતા. સિંહવૃત્તિ અને શ્વાનવૃત્તિ વચ્ચેનું અંતર કામદેવને સિંહસ્વભાવ. ઉપામ્ય અને ઉપાસક. સિંહની સેવા સિંહ જ કરી શકે છે. (૬૫૪-૬૬૧). વ્યાખ્યાન ! સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૧૧ બુધવાર પ્રાર્થના. શ્રેયાંસનાથ ભગવાન. પરમાત્માનું સ્મરણ કર.” બધી વસ્તુઓ આત્માને લઈને પ્રિય છે. વસ્તુઓના બે પ્રકાર. અર્પિત વસ્તુ અને અનર્પિત વસ્તુ. અનાથી મુનિ. એણિક રાજાની રાજપરિવાર સહિત ક્ષમાયાચના. કેશ મુનિ અને પરદેશી રાજાનું તે વિષે ઉદાહરણ શ્રેણિક રાજાને પ્રભાવ. સંસ્કૃતિનું સંરક્ષણ કરે તે વિદ્યા. ગ્રામ્ય સુધારની આવશ્યક્તા. ગાંધીજીની સાદાઈ. અનાવશ્યક કપડાં પહેરે નહિ, શ્રેષ્ટ લેકેનું કર્તવ્ય, લેકની બુદ્ધિમાં ભેદ ન પાડે, પ્રદક્ષિણા આશય. ગુણોને સ્વીકાર કરવો એ પ્રદક્ષિણાને હેતુ. ભક્તિને આવેગ. શ્રેણિક રાજાને આત્મસંતોષ. (૬૬ ૧-૬૬૮). વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૧૪ શુક્રવાર પ્રાર્થના વિમલનાથ ભગવાન. આત્મદર્શન-પ્રાર્થના. આજને વિકાસવાદ. ચૈતન્યને વિકાસ, અનાથી મુનિ, ઉપદેશ શ્રવણથી પ્રસન્નતા. “જેને અંત સારો તેનું બધું સારું'. ગુણસમૃદ્ધિ. ત્રિગુપ્રિધારા આત્માનું રક્ષણ. ત્રિવિધ દંડથી આત્મા દંડાય છે. પક્ષીઓની માફક મુનિઓને વિહાર. પક્ષીઓને આધાર-આકાશ. ઉપસંહાર જ્ઞાન અને ક્રિયાનું સાહચર્ય. જ્ઞાન અને ક્રિયા વિષે વીરસેન અને ઉદયસેનની શાસ્ત્રીય કથા. જ્ઞાન વિનાની ક્રિયા પાંગળી છે અને ક્રિયા વિનાનું જ્ઞાન આંધળું છે. રોગ પેદા થવાનાં નવ કારણો વિષે સ્થાનાંગસૂત્રને ઉલ્લેખ. નિગી જ ધર્મની સેવા કરી શકે છે. (૬૬૮-૬૭૫) અન્તિમ વ્યાખ્યાન સંવત ૧૯૯૩ કારતક વદી ૧ રવિવાર - પ્રાર્થના. ધર્મનાથ ભગવાન. સાદી વસ્તુનું મહત્ત્વ. પ્રાર્થના-પરમાત્માને ઓળખવાને સાકે અને સરળ ઉપાય. ધર્મપ્રભુને હૃદયમાં સ્થાન આપે. પરમાત્મા ઉપર વિશ્વાસ રાખો, - પરમજ્યોતિ પરમાત્માના ઉપાસક બને. આ જ અંતિમ ઉપદેશ છે. પ્રશંસાથી ફુલાઈ જવું ન જોઈએ. પ્રાણસંજીવની જડીબુટ્ટી જેવા સાધુઓને સાચવવાની જવાબદારી શ્રાવકે ઉપર છે. રાજકેટ ચાતુર્માસની ઈચછા. ઋણ મુક્તિ. ચારે તીર્થોનું કર્તવ્ય. રેવા-કુટવાની પ્રથાને ત્યાગ કરે. વર વિક્રયની પ્રથા દૂર કરે. ધર્મસાહિત્યને પ્રચાર કરે. ખાનપાનમાં વિવેક રાખે. પશુધનની રક્ષા કરે. સરકારના સહકારને લાભ લે. ક્ષમાપના (૬૭૫-૬૮૪) પરિશિષ્ટ પટેલું–વિહાર નોંધ. ' . .. .. ... (૬૮૫-૬૮૭) પરિશિષ્ટ બીજું–રાજકેટના ચાતુર્માસ દરમ્યાન થએલ દાનની સંક્ષિપ્ત નોંધ. ૬૮૮ પરિશિષ્ટ ત્રીજું–ચાતુર્માસ દરમ્યાન સજોડે શિયળવ્રત અંગીકાર કરનારાઓની શુભ ૬૯૧ પરિશિષ્ટ ચોથું–ચાતુર્માસ દરમ્યાન મોટી તપશ્ચર્યાની નોંધ. * મહા તપશ્ચયનિ લી. .. . ૬૯૨ ' નામાવળી. .• Page #16 -------------------------------------------------------------------------- ________________ : શ્રીમાન વિનયચંદ્રજી કવિયિત વીશ જિનસ્તવનાવલી ચતુર્વિશતી-જિનસ્તવન ] [ પૂજ્યશ્રી જવાહિરલાલજી મહારાજશ્રી હમેશાં વ્યાખ્યાનના પ્રારંભમાં ઘણાં વર્ષોથી જે જિનસ્તવન પ્રાર્થનારૂપે બેલે છે અને તે ઉપર પિતાનાં ભાવપૂર્ણ વિચારે વ્યક્ત કરે છે તે જિન સ્તવન એ આપવામાં આવે છે. ] ૧-ગઝભદેવ સ્તવન ઉમાં દે ભટિયાણી - દેશી]. શ્રી આદીશ્વર સ્વામી છે, પ્રણમ્ સિર નામી તુમ ભણું, પ્રભુ અંતરયામી આપ; મેપ પર મહેર કરી જે હે, મેટીજે ચિંતા મન તણું, મારાં કટોક પુરાકૃત પાપ; • શ્રી. ૧ આદિ ધરમકી ઊંધી છે, ભત ક્ષેત્ર સર્પણ" કાલ મેં, પ્રભુ જુગલ્યા ધર્મ નિવાર પહલા નરવર મુનિવર હો, તીર્થકર જિન હુઆ કેવલી, પ્રભુ તીર્થ થાપ્યાં ચાર. છે શ્રી ૨ ! મા ‘મરુદેવી” દેવ્યા થારાં હે; ગજ હેદ્દે મોક્ષ પધારીયાં, તુમ જન્મા હિ પ્રમાણ; પિતા “નાભિ” મહારાજા છે, ભવ દેવ તણે કહી નર થયા, પછે. ગ્રામ્ય પદ નિરવાણ. શ્રી૩ ન ભરતાદિક સે નન્દન હો, બે પુત્રી બ્રાહ્મી” “સુન્દરી', પ્રભુ એ થારાં૧૧ અંગજાત;૧૨ : સઘલાઈ કેવલ પાયા હો, સમાયા અવિચલ જોત મેં, પ્રભુ ત્રિભુવન મેં વિખ્યાત. શ્રી. ૪ ઈત્યાદિક બહુ તાર્યા હો, જિકુલમેં પ્રભુ તુમ ઉપન્યા, કાંઈ આગમમેં અધિકાર; અવર અસંખ્યા તાર્યા છે, ઉધાર્યા સેવક આપરા૧૩, પ્રભુ સરણું સાધાર૧૪. છે. શ્રી. પ ૧-મારા પર; ૨ મટાડે; ૩-કાપ; ૪-પહેલાં કરેલાં ૫-હાલ વતી રહે છે તે છે આરાવાળે અવસર્પિણી (ઉત્તર) કાળ; ૬-જીગલિયાં મનુષ્યનાં કર્તવ્ય; –ટાળીને; ૮-નરપતિ રાજા. તારી; ૧૦-પુત્ર; ૧૧-તારાં; ૧૨-સંતાન; ૧૩–આપના; ૧૪-આધાર સહિત. Page #17 -------------------------------------------------------------------------- ________________ અશરણું શરણું કહી જે હે, પ્રભુ બિરદ વિચાર સાહિબા, કાંઈ અહે ગરીબ નિવાજ; શરણુ તિહારી આયો હે, “ હું ચાકર જિન ચરણાં તણે, હારી સુનિએ અરજ અવાજ શ્રીખ તુમ કરુણાકર ઠાકુર હે. " - પ્રભુ ધર્મ દિવાકર જગગુરુ, મારાં ભવદુઃખ દુષ્કૃત ટાલ; વિનયચન્દને આપે છે, પ્રભુ નિજ ગુણસંપત શાશ્વતી, પ્રભુ દીનાનાથ દયાલ. શ્રી | ર–શ્રી અજિતનાથ સ્તવન કુવ્યસન મારગ માથેરે ધાક ધીક-એ દેશી] શ્રી જિન અજિત નમે જયકારી, તું દેવને દેવજી; “જિતશત્રુ” રાજા ને “વિજ્યા” રાણીકે, આતમજાત ત્વમેવજી; . . શ્રી જિન અજિત નમે જયકારી. શ્રી ૧ છે. દુજા દેવા અનેરા જગમેં, તે મુજ દાય ન આવેજી; . : : તહ. મને તહ વચને હમને, તુંહી જ અધિક સુહાવે . શ્રી. ૨ | સેવ્યા દેવ ઘણા ભવભવમેં, તે મુજ ગરજ ન સારી....... . અબ કે શ્રી જિનરાજ મિલ્યોતૂ, પૂરણ પર ઉપકાર. | શ્રી ૩ || ત્રિભુવનમેં જસ ઉજજવલ તેરે, ફેલ રહ્યો જગ જાણેજી; વંદનીક પૂજનીક: સકલકે, આગમ એક વખાણે.શ્રી. ૪ તૂ જગજીવન અંતરજામી, પ્રાણ આધાર પ્યિારાજી; , , સબ વિધિ લાયક સંતસહાયક, ભક્ત વલ બિરુદ થાજી.. શ્રી પરે અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા, તે સમ અવર ન કેઈજી; . . ;, વધે તેજ સેવક નિશદિન, શ્રેય તૈથે જ હોય છે. શ્રી. ૬ . જ્ઞાન દર્શન સંપત્તિ લે, ઈશ ભય અવિકારીજી; અવિચલ ભક્તિ વિનયચંદ'કુ, ઘ તે જાણું રીઝ તુમારીજી શ્રી છા ' ' ૩–શ્રી સંભવનાથ સ્તવન [આજ મારા પાસજી ને ચાલો બંદન જઈએ-એ દેશી ].. આજ મારા સંભવ જિનકે, હિતચિત્તશું ગુણ ગાસ્યાં, મધુર મધુર સ્વર રાગ આલાપી, ગહરે શબ્દ ગુંજારમાં રાજ આજ મારા સંભવ જિનકે, હિતચિત્તશું ગુણ ગાસ્યાં. ૧ ૧-આવ્યા; ૨ પસંદગીમાં, નજરમાં. ૩ લાયકાત, ભૂષણ. ૪જ્યાંત્યાં. ૫શુભ મનથી. ૬ લલકારી, ગંભીર, ૮ ધૂન લગાવીશું. Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) 29 66 ર્ ॥ નૃપ “. જિતારથ ” સેન્યા ”” રાણી, તસ સુત સેવક થાસ્યાં । નવધા ભક્તિ ભાવસેાં કરને, પ્રેમ મગન હુઈ જાસ્યાં, રાજ. ॥ આ મન ખર્ચ કાય લાયર પ્રભુ સેતી, નિસ દિન સાસ ઉસાસ્યાં સંભવ જિનકી મેહની મૂરતિ, ક્રિયે નિરંતર ધ્યાસ્યાં, રાજ.' આ ૩ ll દાન યાલુ દીન–અંધવ , ખાનાજાદુઃ કહાસ્યાં; । તન ધન પ્રાણ સમપી પ્રભુકા, ઈન પર મેગપ રીઝાસ્યાં, રાજ ॥ આ॰ ૪॥ અષ્ટકલ અતિજોરાવર, તે જીત્યાં સુખ પામ્યાં । જાલમ માઢુ માર ! જામે, સાહસ કરી લગાસ્યાં, રાજ. । આ પ્ ॥ ઉખટ પંથ તજી દુરગત કેા, શુભ ગતિ પગ સાઁભાસ્યાં; 1.5 અગમ અતણે અનુસારે, અનુભવ દશા અભ્યાસ્યાં, રાજે. ! આ ૬॥ કામ, ક્રોધ, મદ, લાલ, કપટ, તજી, નિજ ગુણુસ્ ‘લવલાસ્યાં; । વિનયચંદ ' સંભવ જિન તૂયાં૧૦ આવાગમન મિટાસ્યાં' રાજ. । આ મ્હારા સંભવ જિન કે હિત ચિત્તસું ગુણ ગામા, રાજા આ॰ છ ! ૪—શ્રી અભિનન્દનનાથ સ્તવન [આદર જીવામાં ગુણ ઓર એ દેશી ભેગજી; શ્રી અભિનન્દન દુઃખનિકન્દન, વન પૂજ્જ આશાપૂરા ચિંતા ચૂરા, આપે સુખ આરેાગજી. ॥ શ્રી॰ ૧ 1 ં સંબર ’ રાય ‘ સિદ્ધારથા ' રાણી તેહના આતમજાતજી; । પ્રાણ પિયારા સાહબ સાંચા, તુહી કઈ એક સેવ કરે શ કરકી, માત તે તાતી. ૫ શ્રી ૨ ॥ ૩ ॥ શ્રી ભજે મુરારીજી; ગનપતિ સૂર્ય મા૧૧ કૈઈ સુમરે, હું સુમરું અવિકારીજી૧૨. ૫ શ્રી દૈવ કૃપાસું પામે લક્ષ્મી, સાઈન ભવનકા સુખજી; તો તૂમાં ઈન ભવ-પરભવમે, કઈ ૧૩ ન વ્યાપે દુઃખી. ॥ જપિ ઈન્દ્ર નરેદ્ર નિવાજે,૧૪ તાપી કરત નિહાલ. । તૂ પૂજનિક નરેંદ્ર ઇંદ્ર કા, દીનવ્યાલ કૃપાલજી. ૫ શ્રી ૫ ॥ જબલગ આવાગમન ન છૂટે, તબ લગ એ અરદાસજી;૧૫ । સંપત્તિ સહિત જ્ઞાન—સમકિત ગુણ, પાઉં દૃઢ વિશવાસજી. ।। શ્રી॰ ૬ ॥ અધમ ઉધારન બિદ તિહારા, ચાવા૬ ઈશુ સંસારજી; । લાજ ‘ વિનયચન્દ ’ કી અખ઼ તા તે, ભવનિધિ પાર ઉતારજી. ॥ શ્રી ૭ | ૪ ૫ ૧ નવ પ્રકારની. ૨ લાવીને, આણીને, લગાવીને, ૩ થી, થકી. ૪ અસલ, કુલીન. પ તરત. ૬ ઉલટા. વિપરીત. ૭ પ્રકાશ કરીશું. ૮ અભ્યાસ કરીશુ.. ૯ લવલીન થઈશુ. ૧૦ પ્રસન્ન થયે. ૧૧-પાવ તી. " ૧૨-નિર્વિકાર સિદ્ધદેવ. ૧૩–કયારેય પણ. ૧૪–પ્રસન્ન થાય. ૧૫ અરજ, પ્રાર્થના. ૧૬-પ્રખ્યાત, જાહેર. Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ૫–શ્રી સુમતિનાથ સ્તવન [ શ્રી શીતલ જીન સાહિબાજીએ દેશી ] સુમતિ છણેસર સાહિબાજી, “મેઘરથ’ નુષ ને નંદ “સુમંગલા” માતા તણે, તન્ય સદા સુખ–કન્દ ! પ્રભુ ત્રિભુવન તિજી. ૫ ૧ | પ્ર ત્રિભુવન તિજી, સુમતિ સુમતિ દાતા, મહા મહિમા નીલજી, પ્રણમ્ વાર હજાર. તે પ્રભુ ૨ છે. મધુકરતો મન મેહિયો, માલતી કુસુમ સુવાસ હું મુઢ મન મોહ્યો સહી, જનમહિમા સુવિચાર છે પ્રભુ ૩ છે ન્યું પંકજ સૂરજમુખીજી, વિકસે સૂર્ય પ્રકાશ હું મુજ મન મહ ગયે, સુન જિન ચરિત હુલાસ, પ્રજીવ ૪ ૫ પાઈ પિયુપિયુ કરે છે, જેન વૃષા ઋતુ મેહ; હું એ મન નિશદિન રહે, જિન સમરન નેહ, પ્રભુ ૫ છે કામગની લાલસારે, થિરતા ન ધરે મન્ન; પિણ તુમ ભજન-પ્રતાપથી, દાઝે દુરમતિ વન્ન. ! પ્રભુ ૬ છે ભવનિધિ પાર ઉતારિયેર, ભકત વછલ ભગવાન; વિનયગ્નન્દ ” ની વિનતી, તુમ માને કૃપાનિધાન. પ્રભુ છે ! ૬–થી પદ્મપ્રભુ સ્તવન નાથ કૈસે ગજ બંધ છુડાએ દેશી] પતા પ્રભુ પાવન નામ તિહારે, પતિત ઉધારન હારે; જદુપિ ધીવર ભીલ કસાઈ, અતિ પાપષ્ટ જમારે; તદઉં છવહિંસા તજ પ્રભુ ભજ, પાવૈ ભવનિધિ પા. છે પદ્મ. ૧ છે. ગે બ્રાહ્મણ પ્રમદા બાલક કી, મોટી હત્યાચાર; હને કરાયુંહાર પ્રભુ ભજને, હેત હત્યાનું વાર. | પાટ ૨ ! વેશ્યા ચુગલ છિન્નાર જુવારી, ચેર મહાવટ મારો; જે ઇત્યાદિ જે પ્રભુ તેને, તે નિવૃત્ત સંસા. છે પદ્મ૦ ૩ | પાપ પરાલ કે પુંજ બન્યો અતિ, માનું મેરુ આકારે છે તે તુમ નામ હુતાશન સેતી, સહસા પ્રજવલત સારે. . પદ્મટ છે પરમ ધરમકે મરૂમ મહારસ, સે તુમ નામ ઉચ્ચારે; યા સમ મંત્ર નહિ કેઈ દૂજે, ત્રિભુવન મેહનગારે છે પદ્મ ૫ છે તે બરન બિન ઈણ કલિયુગમેં, અવન કેઈ આધારે; મબલે જાઉં સમરન પર દિન દિન પ્રિત વધારે છે પદ્મ૦ ૬ છે “સુષિમા” રાણી અંગજાત તું, “શ્રીધર” રાય કુમારે; વિનયચન્દ” કહે નાથ નિરંજન, જીવન પ્રાણ હમારે. પાત્ર ૨-ઘર, ધામ. ૨--સારી રીતે વિચારીને, રૂકમળ. ૪-જેને ભક્ત પ્રિય છે એવા. પ-તમે. ૬-મચ્છીમાર. –મેટો વાટપા. ૮-વારી જાઉં. ૯–તારે. Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૯) ૭–શ્રી સુપાર્શ્વનાથ સ્તવન [પ્રભુજી દીનદયાલ, સેવક શરણે આયએ દેશી ] પ્રતિક સેન” નરેશ્વર કે સુત, “પૃથ્વી” તુમ મહતારી; સુગણ સ્નેહી સાહબ સાચે, સેવકને સુખકારી. છે શ્રી જિનરાજ સુપાસ પૂરે આશ હમારી. એ ટેર | શ્રી. ૧ ધર્મ કામ ધન મેક્ષ ઇત્યાદિક, મનવાંછિત સુખ પૂરે; બાર-બાર મુઝ યેહી બિનતી. ભવ-ભવ ચિંતા ચૂરે છે શ્રી૨ | જગત શિરોમણિ ભક્તિ તિહારી, કલ્પવૃક્ષ સમ જાણું; પૂરણ બ્રહ્મ પ્રભુ પરમેશ્વર, ભવ-ભવ તેય પિછાણું. ! શ્રી. ૩ છે હું સેવક તું સાહબ મેરે, પાવન પુરુષ વિજ્ઞાની; જનમ-જનમ જિત તિત જાઉં તે, પાલે પ્રીતિ પુરાની. છે શ્રી જ છે તારણ-તરણ અશરણ-શરણકે, બિરુદ ઈસ્ય તુમ સહેલું તે સમ દિન-યાલ જગતમેં, ઈન્દ્ર નરેન્દ્ર ન કહે. શ્રી૫ શંભુ રમણ બડે સમુદ્ર મેં, શિલર સુમેર વિરાજે; તું ઠાકુર ત્રિભુવનમેં મેટ, ભક્તિ કીયાં દુઃખ ભાજે છે શ્રી ૬ છે અગમ અગોચર તું અવિનાશી, અલખ અખંડ અરૂપી; ચાહત દરસન “વિચંદ' તે, સચ્ચિદાનંદ સ્વરૂપી. શ્રી ૭ | ૮-શ્રી ચંદ્રપ્રભુ સ્તવન ચિકની શી]. જય જય જગત શિરોમણિ, દૂ સેવક ને તૂધની, અબ તૌસું ગાઢી બણી, પ્રભુ આશા પૂરે હમ તણી છે મુઝ મહેર કરો ચંદ્ર પ્રભુ, જગજીવનું અંતર જામી, ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી. છે મુઝ૦ ૧ | ચંદપુરી” નામે નગરી હતી, “મહાસેન” નામે નરપતિ; રાણુ શ્રી લખમાં’ સતી, તસુ નન્દન તૂ ચઢતી રતિ. છે મુઝ૦ ૨ છે તુ સવા મહાના મહાજ્ઞાતા, આત્મ અનુભવ કે દાતા; ! તે તૂઠાં લહિયે સાતા, ધન્ય ધન્ય જે જગમે તુમ ધ્યાતા છે મુઝ ૩ શિવ-સુખ પ્રાર્થના કરશું. ઉજજવલ ધ્યાન હિયે ધરશું; રસના તુમ મહિમા પણું, પ્રભુ ઈનવિધ ભવસાગરસે તરસું. મુઝ૦ ૪ | ચંદ્ર થકેરન ટે મનમેં, ગાજ અવાજ હુએ ધનમેં; ! પ્રિય અભિલાષા જે નિયત નમેં, પ્રભુ ક્યું વસિએ મોચિત્ત મનમેં મુઝપા જે સુજનર સાહબ તેરી, તે માને વિનતી મેરી; Fકા કરમ ભરમ બેરી, પ્રભુ પુનરપિ ન ફરું ભવ-ફેરી. છે મુઝ૦ ૬ છે આત્મજ્ઞાન દશા જાગી, પ્રભુ તુમ સેતી લવલ્યા લાગી; અન્ય દેવ ભ્રમના ભાંગી, “વિનયચન્દ” તિહારે અનુરાગી. છે મુઝ૦ ૭ | ૧-જ્યાં ત્યાં. ૨–પર્વત. ૩ સ્પર્શ કરશું, ૪-સ્ત્રી, Page #21 -------------------------------------------------------------------------- ________________ (૨૦) : ૯-શ્રી પુષ્પદંત સ્તવન Tબુઢાપે વેરી આઈએ—એ દેશી ]. કાકંદી નગરી ભલી હે, શ્રી “સુગ્રીલ” નૃપાલ, રામા” તસુ પટરાયની હે, તસ સુત પરમ કૃપાલ ! . . . .. . શ્રી સુવિધિ જિર્ણોસર બંદિએ છે. રે શ્રી૧ છે ત્યાગી પ્રભુતા રજની હે, લીધે સંજમ ભાર; “ - નિજ આતમ–અનુભવથી હે, પાયા પદ અવિકાર. t શ્રી૨ | અષ્ટકર્મને રાજવી , મેહ પ્રથમ ક્ષય કી; * શુદ્ધ સમકિત ચારિત્રને, હે પરમ ક્ષાયક ગુણ લીન. ! શ્રી૩ જ્ઞાનાવરણી દર્શનાવરણી છે, અંતરાય ોિ અંતિ; જ્ઞાન દર્શન બલ એ ત્રિદૂ હો, પ્રગટયા અનંતા અનંત. / શ્રી જ છે અવ્યાબાહ, સુખ પામિ છે, વેદની કરમ ખાય; • અવગાહના અટલ લહી, આયુ ક્ષય કરે જિનરાય. ( શ્રી. ૫ છે નામ કરમને ક્ષય કરી છે, અમૂરતિક કહાય અગુરુલઘુપણે અનુભવ્યું છે, ગાત્ર કરમથી મૂાય. છે શ્રી ૬ છે અષ્ટગુણાકાર ઓળખ્ય હે, જોતી સ્વરૂપ ભગવેત; '“વિનયચંદ ઉર વસે છે, અહે નિજ પ્રભુ પુફદતઃ શ્રી છે ! ૧૦–શ્રી શીતલનાથ સ્તવન છે . [ Vદવારી–દેશી ] . . . શ્રી “દદથ' નૃપતિ પિતા, નન્દા” થારી માય; ! “ રામ રામ પ્રભું મો ભણી, શીતલ નામ સુહાય. છે જય૦ ૧ | જય જય જિન ત્રિભુવન ધણી, કરુણાનિધિ કીરતાર; સેવ્યાં. સુરતરુ જેહ, વાંછિત સુખ દાતાર. | જય૦ ૨ પ્રાણ પ્રિયારે તૂ પ્રભૂ, પતિવરતા પત્ની જેમ લગન નિરંતર લગ રહી, દિન-દિન અધિકે પ્રેમ. છે જય૦ ૩ છે શીતલ ચંદનની પરે, જપતાં નિશદિન જાપ; } વિષય કષાયથી ઉપની, મેટ ભવ-દુઃખ તાપે | જય૦ ૫ છે આત્ત રૌદ્ધ પરિણુમથી, ઉપજે ચિંતા અને ! તે દુઃખ કાપ માનસી, આ અચલ વિવેક ! જય૦ ૫ છે રોગાદિક ક્ષુધા તૃષા, શસ્ત્ર : અશસ્ત્ર પ્રહાર, , , સકલ શરીરી દુઃખ હરે, દિલ શું વિરુદ વિચાર. જય૦ ૬ છે સુપ્રસન્ન હે શીતલ પ્રભુ, તૂ આશા વિસરામ; , વિનયચન્દ્ર” કહે મેં ભણી, દેજે. મુક્તિ મુકામ. . ૦ ૭ | ૧-પટ્ટરાણી. -બાધા ન આવે એવું. ૩-અવકાશ, જગ્યા રોકવી તે. ૪-ટળે નહિ એવી, શાશ્વત, અખંડ, Page #22 -------------------------------------------------------------------------- ________________ (૨૧) ૧ શ્રી શ્રેયાંસનાથ સ્તવન [ રાગ કાફી-દેશી હેલી ] ચેતન જાણુ કલ્યાણ કરન કે, આન મિલ્યો અવસર રે, શાસ્ત્ર પ્રમાન પિછાન પ્રભુ ગુન, મન ચંચલ થિર કર રે; } શ્રેયાંસ જિણંદ સુમર રે. કે ટેર છે એ ૧ સાસ ઉસાસ વિલાસ ભજનકે, દઢ વિશ્વાસ પકર રે; અજપાભ્યાસ પ્રકાશ હિયે બીચ, સે સમરન જિનવર રે. . શ્રે ૨ કંદર્પર ક્રોધ લેભ મદ-માયા, યે સબહિ પરિહર રે; સમ્યક્દષ્ટિ સહજ સુખ પ્રગટે, જ્ઞાનદશા અનુસર રે. . શ્રેટ ૩ છે જૂઠ પ્રપંચ જોબન તન ધન અરુ, સજન સનેહી ઘર રે; છિનમેં છોડ ચલે પર ભવ, બાંધ શુભાશુભ થર રે. . ૦ ૪ છે માનસ જનમ પદારથ જિનકી, આશા કરત અમર રે; તે પૂરવ સુકૃત કરિ પાયે, પરમ ધરમ દિલ ધર રે. . ૦ ૫ | “વિશ્વસેન” નૃપ “વિશ્રા' રાણીકે, નંદન તૂ ન વિસર રે; સહજે મિટે અજ્ઞાન અવિદ્યા, મેક્ષ પંથે પગભર રે. . શ્રેટ ૬ ! તૂ અવિકાર વિચાર આત્મ ગુન, શ્રમ-અંજાલ ન પર રે; પૂગલ ચાય મિટાય “વિનયચન્દ', તે જિનતૂ ન અવર રેટ શ્રેટ ૭ છે ૧૨-શ્રી વાસુપૂજ્ય સ્તવન | તેરી કુલસી દેહ પાલક મેં પલટે–એ દેશી ] પ્રણમ્ વાસુ પૂજ્ય જિન નાયક, સદા સહાયક તૂ મેરે, . વિષમ વાટ ઘાટ ભયે થાનક, પરમ શ્રેય સરને તેરે; } પ્રણમું ૧ | ખલ દલ પ્રબલ દુષ્ટ અતિ દારુણ, જે ચૌ તરફ દિયે ઘેરે, તે પિણ કૃપા તમારી પ્રભુજી, અરિયન હેય પ્રગટે ચેરે; પ્રણમ્ ૨ વિષમ પ્રહાર ઉજાર વિચાલે, ચાર કુમાત્ર કરે ! તિણ વિરિયાં કરિએ તે સમરણ, કેઈ ન છીનસકે ડેરે; / પ્રણમું ૦૩ | રાજા પાદશાહ જે કઈ કેપે, અતિ તકરાર કરે છે ! તદપિ તુ અનુકૂલ હવે તે, છિનમેં છૂટ જાય કરે છે પ્રણમું ૪ રાક્ષસ ભૂત પિશાચ ડાકિન, સાકિનિ ભય નાવે નેર, ! દષ્ટ મુષ્ટ છલ છિદ્ધ ન લાગે, પ્રભુ તુમ નામ ભજે ગહેરે છે પ્રણમું ૫ - ૧–પ્રભુ નામનું અખંડ રટણ કરવાને અભ્યાસ. ૨-કામદેવ. ૩–ઈચ્છા. ૪ હુમલે કરવો તે. ૫ વેળાએ, વખતે. ૬ છીનવી. -છેડ, રંજાડ, ૮-પાછળ પડવું તે. ૯-અહુ જ વધારે Page #23 -------------------------------------------------------------------------- ________________ વિસ્ફટિક કુષ્ટાદિક સંકટ, સાદ અસાધ્ય મિટે દેહર વિષ પ્યાલા અમૃત હે પ્રગમે, જે વિશ્વાસ જિબેંક કેરે; / પ્રણમું૦૬ છે માત “જ્યા” “વસુ” નુપકે નંદા, તત્ત્વ જથારથ બુધ પ્રેરે ! બે કર જે “વિનયચન્દ” વિનવે, વેગ મિટાવે મુઝ ભવ ફે; પ્રણમું ૦૭ | ૧૩–શ્રી વિમલનાથ સ્તવન [ અહ શિષપુર નગર સેહામણે–એ દેશી 1 વિમલ જિણેસર સેવિએ, થારી બુદ્ધિ નિર્મલ હૈ જય રે, છવાઈ વિષય-વિકાર વિસારને, તૂ મેહની કર્મ ખપાયરે; છવા! વિમલ જેિણેસર સેવિએ. જીવા૧ | સૂક્ષમ સાધારણપણે પ્રત્યેક વનસ્પતિ માંય રે / છવા! છેદન ભેદભ તે સહ્યા, મર-મર ઉપ તિણ કાય રે; છે છ. ૨ કાલ અનંત તિહાં ગયે, તેહના દુઃખ આગળથી સંભાલ રે, જીવો ! પૃથ્વી અપ તેઉવા મેં, રહ્યો અસખ્યાસિંખ્ય કાલ રે. . જીવાવ ૩ એકેન્દ્રિીસું બેઈન્ટ્રી થયે, પુન્યાઇ અનંતા વધુ રે, છવા ! સંજી પચેંદ્રી લગે પુન્ય બંધ્યાં, અનન્તાનન્ત પ્રસિદ્ધ રે. જીવા. ૪ દેવ નરક તિર્યંચ મેં, અથવા માનવ ભવ નીચ રે છવા! દીનપણે દુઃખ ભોગવ્યાં, ઈણિ પર ચાર ગતિ બિચ રે; છવાઇ ૫. અબકે ઉત્તમ ફલ મિલ્ય, ભેટ્યા ઉત્તમ ગુરુ સાધ રે; છવા! સુણ જીન બચન સનેહસું, તું સમકિત વૃત્ત શુદ્ધ આરાધો રે.વા૦ ૬ પૃથિવીપતિ “કૃતભાનુ” કે “સા” રાણી કે કુમાર રે, છવા! “વિનયચન્દ કહે તે પ્રભુ, સિરસેહેર હિયડારહારરે; છવા૭ '૧૪-શ્રી અનન્તનાથ સ્તવન E વેગા પધારે રે હેલથીએ દેશી ] અનંત જિનેસર. નિત નમ, અદ્દભૂત જ્યોતિ અલેખ, ના કહીયે ના દેખીયે, જાકે રૂપ ન રેખ; એ અનંત ૧ છે સૂક્ષ્મથી સૂક્ષમ પ્રભુ ચિદાનન્દ ચિદ્દરૂપ, તે પવન શબ્દ આકાશથી, સક્ષમ જ્ઞાન સ્વરૂપ છે અનંત ૨ છે સકલ પદારથ ચિંતવું, જે જે સક્ષમ હોય છે તિણર્થી સૂક્ષમ મહા, તે સમ અવર ને કેય; છે અનંત ૩ | કવિ પંડિત કહી કહી કે, આગમ અર્થ વિચાર, તે પણ તુમ અનુભવ તિકા, ન સંકે રસના ઉચારુ ( અનંત. ૪ | જ-દેહ -તારી ૩-૪--૫-વસતિની ત્રણ જાત. –તે શરીરમાં –કૃદ્ધિસૂફી-મનવાળા. -એની કલગી, ૧૦–દયને, Page #24 -------------------------------------------------------------------------- ________________ (રક છે પહ્મણે શ્રી મુખ સરસ્વતી દેવી આ આપા કહી ન શકે પ્રભુ તુ સત્તા, અલખ અજમા જાપ; છે અનંત ૫ છે મન બુદ્ધિ વાણું ભણું, પહુચે નહીં લગાર, સાક્ષી લેકોકને, નિર્વિકલ્પ નિર્વિકાર. એ અનંત જ છે માત “સુમસા” “સિંહસ્થ” પિતા, સુસુ અનંત’ જિનદા વિનયચન્દ’ અબ એલખે, સાહબ સહજાનન્દા છે અનત ૭ છે - ૧૫-શ્રી ધર્મનાથ સ્તવન [આજ ન હેજો રે દીસે નાહલ-એ દેશી]. ધરમ જિનેસર મુઝ હિયડે બસે, પ્યારા પ્રાણ સમાન, કબહું ન વિસરું હે ચિતારું નહીં, સજા અમડિત ધ્યાન; ધરમ૦ ના ર્યું પનિહારીક કુંભ ત ત્રિરાશે, નષ્ટ કૃત્ય વિદ્વાન, પલક ન વિસરે પદ્મની પિઉ ભણી, ન ચકવી ન વિસારે ભાત; ધરમરા કું લોભી મને ધતી લાલસા, ભોગી છે મત ભાગ છે રેગી કે મન માને ઔષધી, જેમી કે સન જેસ; સાક્ષમા ઈણ પર લાગી હે પૂરણ પ્રીતડી, જવ જીવ પરિયત, ભવ ભવ ચાદૂ હે ને પડે આંતરે, જય ભંજન ભગવત; 'ધરમજા કામ ક્રોધ મદ મછર લેભથી, કપટી કુદીલ કોર, ઈત્યાદિક અવગુણ કર હું ભ, ઉદય કરમ કે જેર; tધરમભ્યા તેજ પ્રતાપ તુમારે પરગટે, મુજ હયડા મેં આય, તે હું આતમ નિજ ગુણ સંભાલને, અનંત બલ કહેવાય; ધરમા “ભાનુ” નૃપ “સુવ્રતા ” જનની તણો, અંગજાત અભિરમાં વિનયચન્દ” ને વલ્લભ પ્રશ્ન, શુદ્ધ ચેતન ગુણ ધામ, ધરમeણા ૧૬-શ્રી શાંતિનાથ સ્તવન [પ્રભુજી પધારે હો નગરી હમ તણી-એ દેશી ] વિશ્વસેન” નૃપ “અચલા પટરાનીજી, તસુ સુત કુલ-સિણગાર હે, સુભાગી; જન્મતાં શાંતિ કરી નિજ દેશ મેં, મૃગીમાર નિવાર હે, સુભાગી; શતિ જિનેશ્વર સાહબ સેલમા. શિ. ૧ | શાંતિ જિનેશ્વર સાહબ સેલમા, શાંતિદાયક તુમ નામ હે, તન મન વચન દ કર ધ્યાવતાં, પૂરે સઘલી હામ હે, સુભાગી. | શe ૨ | 1-કહે, વર્ણન કરે. ૨-ક્યારેય વિસરું નહિ તેથી પ્રાદ શા માટે કરું એટલે યાદ કરવાની જરૂર નથી એવા. ૩-પાણી હારનારી સ્ત્રી. ૪-નક્કી. મસૂર્ય. ૬. મને હર. –વાઈ ચા. ૯ભાગી. Page #25 -------------------------------------------------------------------------- ________________ વિધન ન વ્યાપૈ તુમ સમરણ કિયાં, નાસે દારિદ્ર દુઃખ હે, સુભાગી અષ્ટ સિદ્ધિ નવ નિધિ પગ-પગ મિલે, પ્રગટે નવલાં સુખ છે, સુભાગી. એ શાં૦ ૩ જેહને સહાયક શાંતિ જિનંદ તૂ, તેહને કમી ન કાંય હે, સુભાગી જે જે કારજ મનમાં એવડે, તે તે સફલા રાય, હે સુભાગી. ! શાં૪ | દૂર દેશાવર દેશ પરદેશ મેં, ભટકે ભોલા લેક હે સુભાગી સાન્નિધ્યકારી સુમરણ આપરે, સહજ મીસબ શેક, હે સુભાગી. છે શાંત પો આગમ સાખ સુણું છે એહવી, જે જિનસેવક હાય, હે સુભાગી તેહની આશા પૂરે દેવતા, ચૌસઠ ઈન્દ્રાદિક સંય, હે સુભાગી. એ શાં. ૬ / ભવ-ભવ અંતરજામી – પ્રભુ, હમને છે આધાર, હે સુભાગી ! બે કર જોડી વિનયચન્દ' વિનવે, આપ સુખ શ્રીકાર, હો સુભાગી. એ શાં- ૭ | sic ૧૭––શ્રી કુંથુનાથ સ્તવન [ રેખતા-એ દેશી કવાલી ગઝલમાં પણ ગવાય ] કુયુ નિણરાજ તૂ ઐસે, નહિ કોઈ દેવ તે જેસે ! ત્રિલેકી નાથ તુ કહીએ, અમારી બાંહ દઢ ગતિએ; - કુંથુન ૧ છે ભદધિ ડૂબતે તારે, કૃપાનિધિ આસરે થારે, રેસે આપકે ભારી, વિચાર બિરુદ ઉપકારી; | કુંથ૦ ૨ ઉમા હે મિલનકે તેસે ન રાખે આંતરે મોસે, જેસી સિદ્ધ અવસ્થા તેરી, તૈસી ચૈતન્યતા મેરી; } કુંથુ૩ કર્મ-ભ્રમ જાલકે દંપટ, વિષય સુખ મમતમેં લિપટ, ભો હું ચહું ગતિ માંહી, ઉદય કર્મ ભ્રમકી છાંહી; } કંથ- ૪ | ઉદયકે જોર હૈ જેલ, ન છૂટે વિષય સુખ તેલ, કૃપા ગુરુદેવકી પાઈ, નિજામત ભાવના આઈ. / કુંથુ ૫ છે અજબ અનુભૂતિઉર જાગી, સુરતિ નિજ રૂપમે લાગી, તુમહિ હમ એકતા જાણું, દૈત ભ્રમ કલ્પના માનું; છે કુંથુ. ૬ છે “શ્રી દેવી” ‘સૂર’ નૃપ નંદા, અહે સર્વ સુખ કંદા, વિનયચન્દ લીન તુમ ગુનમેં, ન વ્યાપે અવિદ્યા ઉમે; } કુંથુ. ૭ છે ૧૮–શ્રી અરહનાથ સ્તવન [ઢાલ અલગી ગિરાન-એ દેશી] અરહનાથ અવિનાશી, શિવ–સુખ૧૦ લીધે વિમલ વિજ્ઞાન-વિલાસી, સાહબ સી. છે સાહબ ૧ | ૧-જરાએ કમી નહીં, એટલે ઈચ્છા પૂર્ણ થાય. ૨–વધારે, ઇછે, ઘડે. ૩-પોતાના ઘરમાં, નજીક છે તેવું. ૪–ઉમંગી થ છું. પ–તારાથી. ૬-દબા. ૭–છાયામાં; આધારે. ૮–આત્મઅનુભવ રસ. ૯ આત્મા ને પરમાત્મા એ બે ભિન્ન છે એ ભાવ. ૧૦-મોક્ષસુખ. Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨૫) ચેતન૧ ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાયા । તાત ‘ સુદર્શન ’ ‘દેવી' માતા, તેહના નન્દ કહાયા. ક્રોડ જતન કરતાં નહીં પામે, એહવી મોટી મામ;ૐ । તે જિન ભક્તિ કરીને લહિએ, મુક્તિ અમેાલક ઠામ. સમકિતસહિત કિયાં જિન—ભક્તિ, જ્ઞાન દર્શીન ચારિત્ર; । તપ વીરજ ઉપયાગ તિહારા, પ્રગટે પરમ પવિત્ર. સ્વ ઉપયાગ સ્વરૂપ ચિદાનંદ, જિનવર તે તૂ એક; । દ્વૈત અવિદ્યા વિભ્રમ મેટા, વાધે શુદ્ધ વિવેક. ॥ સાહબ ૨ ! || સાહબ ૩ ।। ॥ સાહબ ૪ || ॥ સાહસ ૫ ॥ । અલખ અરૂપ અખડિત અવિચલ, અગમ અગેાચર આપ; નિર્વિકલ્પ નિષ્કલંક નિર ંજન, અદ્ભુત જ્યોતિ અમાપ. ।। સાહબ ૬ ॥ એલખ અનુભવ અમૃત યાર્કા, પ્રેમ સહિત રસ પીજે; 1 ['તૂ' છેડ ‘વિનયચન્દ' અંતરસેપ, આતમ રામ રમીજે. ।। સાહબ૦ ૭ || ૧૯–શ્રી મલ્લિનાથ સ્તવન [ લાવણી ] ॥ મલ્લિ જિન બાલ બ્રહ્મચારી, ‘કુંભ ’ પિતા ‘ પરભાવિત ’મૈયા, તિનકી કુમારી; મલ્લિ જિન ખાલ બ્રહ્મચારી. માનિની કુખ કદરા માંહી, ઉપના અવતારી; માલતી કુસુમ-માલની વાંચ્છા, જનની ઉરધારી. તિથી નામ મલિ જિન થાપ્યા, ત્રિભુવન પ્રિયકારી; । અદ્ભુત ચરિત તુમારે પ્રભુજી, વેદ ધર્યાં નારી. પણન કાજ જાન સિજ આએ, ભૂપતિ છંદૂ ભારી; મિથિલાપુરી ઘેરી ચૌ તરફા, સેના–વિસ્તારી. રાજા ‘ કુંભ ’ પ્રકાશી તુમરૈ, મીતક વિધ સારી; । તુમરે પરણ્ન કાજ છઠ્ઠું નૃપ, આયા અહંકારી. શ્રીમુખ ધીરપ દ્વીધી પિતાકા, રાખેા હુશિયારી; । પુતલી એક રચી નિજ આકૃતિ, થાથી ઢકણારી. ભાજન સરસ ભરી સા પુતલી, શ્રી જિન સિણુગારી; । ભૂપતિ છાઁ ખુલાયા મંદિર, ખીચ ખર્દૂ દીન ટારી. પુતલી દેખી છઠ્ઠું નૃપ મેાહ્યા, અવસર વિચારી; ઢંક ઉધાર લિના પુતલીકા, ભભકયા૧૦ અન્ન ભારી. દુઃસહ દુર્ગંધ સહિ નહીં જાવે, ઉઠયા નૃપ હારી; તબ ઉપદેશ ક્રિયા શ્રીમુખસે, મેાહ દશા ટારી. ॥ ટેક ॥ મલ્લિ 109 11 ॥ મલ્લિô ૨ ॥ ॥ મલ્લિ॰ ૩ ॥ ॥ મલિ॰ ૪ ॥ ॥ મહિ॰ ૫ ૫ ।। મલ્લિ॰ ૬ ॥ !! મલ્રિ॰ ૭ ।। !! મલ્લિ॰ ૮ !! ૧--હે જીવ. ર–પુત્ર. ૩–દ્રય, મિલકત. ૪–વીશક્તિ. ‘૫–અંતરમાં. છઠ્ઠા છંદમાં પરમાત્માનાં ઘણાં ગુણિયલ નામેા છે તે સરળ છે છતાં ન સમાય તે અનુભવીને પૂછવું. ૬ગુફા. ૭–પેાલી. ૮–ઢાંકણાવાળી. ૯–ઢાંકણું. ૧૦-દુર્ગંધ ટી. Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૬) મહા અસાર ઉદારિક દેહી, પુતલી ઇવ મારી; સંગ કિયા અટકે ભવ દુઃખમેં નારી નરક–વારી૧. | મલિ૦ ૯ છે ભૂપત છઠ્ઠું પ્રતિબંધ મુનિ છે, સિદ્ધ ગતિ સંભારી વિનયચન્દ ચાહત ભવ-ભવમેં, ભક્તિ પ્રભુ થાકી. મલ્લિ–૧૦ ૫ ૨૦-શ્રી મુનિસુવ્રતનાથ સ્તવન [ રે ચેતરે માનવી- દેશી ] શ્રી શ્રુનિસુવ્રત સાહબા, દીનદયાલ કેવાં તણ દેવ કે, 1 તરણતારણ પ્રભૂ ગો ભણી, ઉર્જવલ ચિત્ત સમરું નિત્યમેવકે. મી ૧ દૂ અપરાધી અનાદિ કે, જનમજનમ ગુન્હા ક્યિા ભરપૂર છે ! લુટિયા પ્રાન છકય ના, સેવિયાં પાપ અઢારહ કરૂર છે. શ્રી મુ. ૨ | સૂલ અશુલ કર કર્તવ્યતા તેહો પ્રભુ તુમ ન વિચા; અધમ ઉધારણ બિરુદ છે, સન આયે અબ કીજીએ સારકે છે શ્રી મુ૩ કિંચિત પુણ્ય પ્રભાવથી, ઇન ભવ લખ્યો શ્રી જિન ધર્મ કે; ! નિવતું નરક નિગોદથી, એહ અનુગ્રહ કરે પરિબ્રહ્મ કે; } શ્રી મુ૪| સાધુપણો નહીં સંગ્રહ્યો, શ્રાવક વ્રત ન યિાં અંગીકાર કે; આદત ન આરઠિયાં, તેહથી રૂલિયે દૂ અનત સંસાર કે; t શ્રી મુ. ૫ | અબ સમ્રતિ વ્રત આદર્યો, તદૃપિ આરાધી ઉતરું ભવપાર છે; જનમ છતવ સફ્લો હું, ઈણ પર વિનવું વાર હજાર કે. શ્રી મુ. ૬ છે “સુમતિ નરાધિપ તુમ પિતા, ધનધન શ્રી “પદમાવતિ' માય છે; ત, સુત ત્રિભુવન તિલક તૂ, વંદત “વિનયચન્દ સીસ નમાય છે. આથી મુકો ૨૧–ી નમિનાથ સ્તવન [ સુણી રે બાલા કુલ મંજરી તેતા લે ગઈ એ દેશી ] વિજયસેન” નૃપ “વિકા” રાણી, નમિનાથ જિન જાયે, ચૌસઠ ઈન્દ્ર ક્યિો મિલ ઉત્સવ, સુર–નર આનંદ પ રે; સુજ્ઞાની છવા, ભજીલે રે જિન ઈકવિસવાં. ટેર કે સુઇ ૧ છે ભજન કિયાં ભવ-ભવનાં દુષ્કૃત, દુઃખ દુર્ભાગ્ય મીટ જવે, એ કામ ક્રોધ મદ મત્સર તૃષ્ણા, દુમતિ નિકટ ન આવે. | સુ ૨ છે જીવાદિક નવતત્ત્વહિયે ધર, હેય ૧૦ સમજજે, લીછ ઉપાદેયને એલખીÁ, સમક્તિ નિર્મલ કીજે. | સુઇ ૩ છે જીવ અછવ બંધ એ તને, શેય સ્થાસ્થજાણે; પા પ્રાપ આસવ પરહરિએ, હેય મારથ માને. એ સુ જ છે સંવર મેક્ષ નિર્જસ નિજ ગુણ, ઉપાદેય આદરિએ, જાન કારજ સમઝ ભલી વિધ ભિન્ન ભિન્ન નિરણા કરીએ. સુ. ૫ છે મનમણી; નરકમાં લઈ જનાવી. –સમજયા; બૂઝથા. ૩-મારા પ્રો. જલ્પાત; નિર્દય.. આકા; કતશ્ય. ૧-મેહેર; કૃપા. –ભટક; ફર્યો. ૮-જીવિત; જીવતર. ૯-ત્યાગવા એમ. ૧૦–જાણવા યોગ્ય. ૧૧-મેળવવા યોગ્ય. ૧૨-જેમ હેચ તેમ. Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૭) કારણ શાન સ્વરૂપ છવકે કાજ ક્રિય પસાર ! દેનું કે સાખી શુદ્ધ અનુભવ, આપે એજ તિહારેસુત્ર ૬ છે તૂ સે પ્રભુ, પ્રભુ સે તૂ હૈ, દ્વત કલ્પના મેટ, સત્ ચેતન આનન્દ “વિનયન્જ, પરાતમાં પદ ભેટે છે. સુત્ર ૭ છે ૨-શ્રી નેમિનાથ સ્તવન [નગરી ખુબ ઘણી છે -એ દેશી ] સમુદ્રવિજય” સુત શ્રી નેમીશ્વર, જાદવ કુલ ટીકર, રતનકુખ ધાણ્યું “ સિવાદે’, તેહનો નન્દન નીક; } શ્રી જિન મેહનગારે છે, જીવન પ્રાણ હમારે છે. શ્રી, જિ સુનિ પુકાર પશુ કી કરુણા કર, જાણ જગત સુખ શકે, નવ ભવ નેહ તો બનમેં, ઉગ્રસેન નૃપ ધીર કે. શ્રી જિ.રા સહસ્ત્ર પુરુષ. સંગ સંજમ લીધું, પ્રભુજી પર ઉપગારી, ધન-ધન નેમ–રાજુલ કી જેડી, મહા બાલ બ્રહ્મચારી. પછી બ્રિા બધાનન્દ સ્વરૂપાનન્દમેં, ચિત્ત એકાગ્ર લગા. આત્મ-અનુભવ દશા. અભ્યાસી, શુકલ-ધ્યાન જિન ધ્યા. શ્રી. જિજા પૂર્ણનન્દ કેવળી પ્રગટે, પરમાનન્દ પદ પાયે, અષ્ટ કરમ છેદી અલસર સહજાનંદ સમાયોr inશ્રી દિપા નિત્યાનન્દ નિરાશય નિશ્ચલ, નિર્વિકાર નિર્વાણું, - નિરાક નિરલેપ નિરાશ્રય, નિરાકાર વરનાણું. શ્રી જેકા એ જ્ઞાન સમાધી-સંયુત, શ્રી નેમીશ્વર સ્વામી, પૂરણકૃપા “વિનયચન્દ” પ્રભુ તે, અબ તે એલખ પામી. શ્રી દિવા ૨૩-શ્રી પાર્શ્વનાથ સ્તવન [ જીવ રે તું શીયલ તણે કર સંગ-એ દેશી ] અશ્વસેન' નૃપ કુલ તિરે “વામા” દેવીને નન્દ ચિન્તામણિ ચિત્તમેં બસેરે, દૂર ટલે દુઃખ ઠંદ જીવ રે તું પાર્શ્વ જિનેશ્વર વંદ. છે જીવ૧ જડ-ચેતન મિશ્રિત પણે રે કરમ શુભાશુભ થાવ તે વિશ્વમ જગ કલ્પતા, રે, આતમ અનુભવ માંય. જીવ ૨. ! હેમી ભય માને જથા રે, સૂને ઘર વૈતાલ ત્યે મુરખ આત્મ વિષે છે. માન્યો જ ભ્રમ જાલ. - જીવ૦ ૩ ૧ સરપ એરી સખી રે, રૂપ છીપ અાર, 1 મૃગ તૃષ્ણા, અંબુ મૃષા રે. આતમ મેં સંસાર. છે જીવ -શોખ, તપાસ, ૨ ટીકેતિલક સમાન; શિરામણ ૩ ધી=પુત્ર. ૪ માલેક જાતિ અલાલેખ સ્વામી. ૫ કુળમાં તિલક રૂ૫. ૬-હલકા દેવનું નામ હ–અંધારી રાત ૮-પાશ્મી; & ગમ મિલન Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૮) અગ્નિ વિષે જો મણું નહીં રે, મણી મેં અગ્નિ ન હોય, સુપને કી સમ્પત્તિ નહીં કર્યું, આતમ મેં જગ જેય. | જીવ૦ ૫ છે. વાંઝ પુત્ર જનમેં નહિ રે, સીંગ સસે શિર નહિ, કુસુમ ન લાગે ઍમ મેં રે, ક્યું જગ આતમ માંહિ. | જીવ૬ અમર અજણ આત્મા રે, હૈ ચેતન તિહું કાલ, વિનયચન્દ’ અનુભવ જગી રે, તૂ નિજરૂપ સંભાલ. | જીવ૦ ૭ | ૨૪-શ્રી મહાવીર સ્તવન [ શ્રી નવકાર જપે મન રગે-એ દેશી ]. ધન-ધન જનક સિધારથ” રાજા ધન ત્રિશલા” દે માત રે પ્રાણી, જ્યાં સુત જા ને ગોદ ખિલાયે, “બદ્ધમાન” વિખ્યાત રે પ્રાણી; શ્રી મહાવીર નો વરનાણી; / શ્રી. ૧ છે શ્રી મહાવીર નમે વરનાણું, શાસન જેહને જાણ રે પ્રાણી પ્રવચનસાર વિચાર હિયા મેં, કીસ અરથ પ્રમાણ રે પ્રાણ; } શ્રી. ૨ | સૂત્ર વિનય આચાર તપસ્યા", ચાર પ્રકાર સમાધ રે પ્રાણી, તે કરીએ ભવસાગર તરીએ, આતમભાવ આરાધ રે પ્રાણુ; } શ્રી. ૩ ન્યું કંચનતિહું કાલ કહીજે, ભૂષન નામ અનેક રે પ્રાણી, ન્યું જગજીવ ચરાચર જોની, હૈ ચેતન ગુણ એક રે પ્રાણી; } શ્રી. ૪ | આપણો આપ વિષે થિર આતમ, “સેહં હંસ” કહાય રે પ્રાણી, ! કેવલ ધર્મ પદારથ પરચે પુદ્ગલ ભરમ મિટાય રે પ્રાણી; } શ્રી ૫ છે શબ્દ રૂ૫૧૦ રસ૧૧ ગંધ ન જામે, નાય ફરસ૧૩ તપ૧૪ છાંહ૧૫રે પ્રાણી, તિમિર ઉઘોગપ્રભાકછુ નાંહિ હૈ, આતમ-અનુભવ માંહિ રે પ્રાણી શ્રી દા સુખદુઃખ જીવન મરણ અવસ્થા, એ દસ પ્રાણુ સંગાત રે પ્રાણી, ઈનથી ભિન્ન વિનયચન્દ’ રહિયે, જ્યાં જલમેં જલ જાત રે પ્રાણ; } શ્રી ૭ છે કલશચાવીશ તિરથનાથ કીરતિ, ગાવતાં મન ગન ગહગહે;૧૯ I કુમકે કુલચંદ નંદન, “વિનયચન્ટ ઇન પર કહે; I ઉપદેશ પૂજ્ય “હમીર સુનિકે, તત્ત્વ નિજ ઉરમેં ધરી, I ઉગસ સે છે કે છમછર, મહાસ્તુતિ પૂરણ કરી ! ૧ –સસલાને. ૨-૩-૪-૫ એ ચાર પ્રકારની સમાધિ છે. - તે હું” એ મંત્ર, ૭-જીવ, આત્મા ૮-પરિચય; અનુભવ, ૯ થી ૧૮ એ દશ અજીવ પુદ્ગલના ગુણ છે. ૧૯–અતિ પ્રસન્ન થાય; ૨૦-સંવત્સર; સાલ, Page #30 -------------------------------------------------------------------------- ________________ / સિગાકાર નમઃ | શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ દ્વિતીય ભાગ] [બીજા ભાદરવા સુદ ૧ થી સં. ૧૯૯૩ના કાત્તિક શુદ ૧૫ સુધીમાં અનાથી મુક્તિ અને સુદર્શન ચરિત્રનાં વ્યાખ્યાને.] [ રાજકોટ-ચાતુર્માસ] સંવત ૧૯૨ * . . - - – Page #31 -------------------------------------------------------------------------- ________________ - - નિર્ચન્થ–પ્રવચન विसं तु पीयं जह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं । एसो वि धम्मो विसओषषनो, हणाइ वेयाल इवाविवन्नो ॥ ૩. ૨૦-કક જીવન હણે જે વિષ તાલપૂટ, શસ હણે જે અવિધિથહીત; ધમ હણે છે વિષયથી યુક્ત, યથા હણાયે ભૂતસંપ્રવિષ્ટ. અર્થાત–હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તેવું તાળપૂટ ઝેર ખાવાથી, અવળું શસ્ત્ર / પકડવાથી અને અવિધિથી ભૂતને મંત્ર જાપ કરવાથી જેમ તે માલીકને મારી નાંખે છે તે જ રીતે વિષયભોગની આસક્તિથી યુક્ત હોય તે તે ધર્મ પણ તેવા (અધમ)ને મારી નાખે છે. (હલકી ગતિમાં લઈ જાય છે.) વસ્તુત: ધર્મમાં કદિ અધર્મ ન હોય અને હેય તે તે ધર્મ ન ગણાય. નેધ આ પુસ્તકના પ્રકાશન અર્થે રાજકેટનિવાસી શ્રી ચુનીલાલ નાગજી વોરાએ રૂા. ૧૦૦૧)ની આર્થિક સહાયતા આપી છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [રાજકેટ–ચાતુર્માસ] વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧ બુધવાર ૦૦ - પ્રાર્થના શ્રી આદીશ્વર સ્વામી હે, પ્રણમ્ સિર નામી તુમ ભણી, પ્રભુ અંતરયામી આપ, મે પર હેર કરીને હે; મેટી જે ચિંતા મન તણી, મારા કાટ પુરાકૃત પાપ. -વિનયચંદ્રજી કુંભ, ચોવીશી. t શ્રી’ છે ૧ આ આદીશ્વર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આત્મા પરમાત્માની સાથે કેવી રીતે તલ્લીન થઈ જાય અને આત્મા તથા પરમાત્માનું એકીકરણ કેવી રીતે થાય એ વાત હૃદયપૂર્વક પ્રાર્થના કરનાર ભકતો જાણે છે. આપણે પણ એ વાતને લક્ષમાં રાખી અનન્યભાવે જે પરમાત્માની પ્રાર્થના કરીએ તે આ ભવમાં નહિ તે અન્ય ભવમાં પરમાત્માની સાથે આપણું અવશ્ય એકીકરણ થઈ જાય! ભગવાન ઋષભદેવના ચરિત્રને સંપૂર્ણ રીતે કહેવાને તે કોઈ સમર્થ નથી, પણ મને આજે પાછલી રાત્રે ભગવાન ઋષભદેવ વિષે ધ્યાન ધરતાં જે વિચારો આવ્યાં તે વિચારે. તમારી આગળ મૂકું છું. મને એવો વિચાર આવ્યો કે, ઋષભદેવ ભગવાન સમુદ્ર સમાન છે અને જે નદીની સમાન છે. નદી જ્યાંસુધી સમુદ્રને મળતી નથી ત્યાંસુધી તેં તે આડી અવળી પણ ચાલે છે, અને અવાજ પણ કરે છે, પણ જ્યારે તે સમુદ્રને મળે છે ત્યારે તે શાન્ત થઈ જાય છે. આ જ પ્રમાણે જ્યાં સુધી જીવ ભગવાન ઋષભદેવને મળતું નથી ત્યાં સુધી તે ધીંગાણું કરે છે પણ જ્યારે ભગવાન ઋષભદેવને જીવ મળે છે ત્યારે તે ધીંગાણું છોડી દે છે અને શાન્ત બની જાય છે. ભગવાન ઋષભદેવના ૯૮ પુત્રો જ્યાંસુધી ભગવાનથી જુદા રહ્યા ત્યાંસુધી તેઓમાં તોફાન રહ્યું, પણ જ્યારે તેઓ ભગવાનના શરણે આવ્યા ત્યારે તેમાં કોઈ પ્રકારનું તોફાન ન રહ્યું. તેમનું ચરિત્ર એમ કહે છે કે, જ્યાં સુધી જીવ સરાગ અથવા કષાયયુક્ત રહે છે, ત્યાં સુધી તેઓમાં તોફાન તે રહે છે, પણ તે તેફાનની ગતિ કઈ બાજુ છે તે જોવાની જરૂર રહે છે.” જે તે તેફાનની ગતિ ભગવાન ઋષભદેવ તરફ રહી છે તે તોફાન શાન્ત થઈ જશે પણ જે તેની ગતિ બીજી બાજુ રહી તે પછી તેફાન તેફાનરૂપે જ રહેશે. જે પ્રમાણે નદીના તેફાનની ગતિ જે સમુદ્ર તરફ રહી છે તે તે સમુદ્રમાં મળી જઈ શાન્ત થઈ જશે, પણ જે તે તોફાનની ગતિ સમુદ્ર તરફ ન રહી તે તે તેફાન શાન્ત થશે નહિ. તે જ પ્રમાણે આત્માના તેફાનની ગતિ પરમાત્મા તરફ રહી છે તે તેફાન પરમાત્માને મળ્યા બાદ શાન્ત થઈ જશે.. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા ભરત ચક્રવ†એ પોતાના ૯૮ ભાઈઓમાં ખૂબ ખળભળાટ પેદા કર્યાં હતા; પણ તે ૯૮ ભાઈઓની ગતિ ભગવાન ઋષભદેવ તરફ હતી એટલા માટે તેએ વિચારવા લાગ્યા કે, ‘આવા સમયે અમારે શું કરવું જોઈએ! અત્યારસુધી અમે સ્વતંત્ર રહ્યા છીએ એટલે અમે ભરતની અધીનતા કેમ સ્વીકારી શકીએ ! અને જો અમે અધીનતા સ્વીકારતા નથી તે પછી અમારે ક્ષત્રિયાચિત યુદ્ધ કરવું પડે છે. ' આ પ્રમાણે વિચાર કરતાં તે ૯૮ ભાઈઓ એ નિશ્ચય ઉપર આવ્યા કે, “ ઋષભદેવ ભગવાન જે પ્રમાણે આજ્ઞા આપે તે પ્રમાણે કરવું. જે તેઓ એમ કહે કે, ભરત મારી જગ્યાએ છે માટે એની આજ્ઞા તમારે માનવી જોઈએ, તા ભરતની આજ્ઞા માનવી એ આપણું કર્તવ્ય છે. આપણે તેા ભગવાનનું જ કહેવું માનવું છે. પણ જો ભગવાન યુદ્ધ કરવાનું કહે તે આપણે યુદ્ધ કરવું. ભગવાનની સલાહ પ્રમાણે યુદ્ધ કરીશું તે આપણા પરાજ્ય પણ થઈ શકશે નહિ. ” આ પ્રમાણે વિચાર કરી, ૯૮ ભાઈએ ભગવાન ઋષભદેવના શરણે આવ્યા. ભગવાને તેમને ઉપદેશ આપ્યા અને એ ઉપદેશથી પ્રતિખેાધિત થઈ ૯૮ ભાઈ એએ ભગવાનની પાસે સંયમ ધારણ કર્યાં. આનું પરિણામ એ આવ્યું કે, જે ભરત કાઈ પણ રીતે એ ભાઈ એને પોતાનું મસ્તક નમાવતા ન હતા, તે જ ભરત, ૯૮ ભાઇઓએ ભગવાનની આગળ સંયમ ધારણ કર્યાં છે એ સમાચાર મળતાં જ, તે ભાઈ એની પાસે આવ્યા અને માથું નમાવીને કહેવા લાગ્યા કે, “ મને જે ચક્ર વગેરે રત્ના મળ્યાં છે એ બધાં રત્નેએ મને ખાડામાં ઉતાર્યાં. આપ પાછા ચાલા અને રાજ્ય કરો.” આ પ્રમાણે ભરત પશ્ચાત્તાપ કરવા લાગ્યા. એનું પ્રધાન કારણુ ૯૮ ભાઈઓ ભગવાનના શરણે ગયા અને તેમણે સંયમ ધારણ કર્યો એ જ હતું. " ,, તમે કદાચ કહેશે કે, એ ૯૮ ભાઈઓની સામે તે ઋષભદેવ ભગવાન હયાત હતા એટલે તેઓ તેમના શરણે ગયા, પણ આજે તે ભગવાન નથી એટલે અમે કૈાના શરણે જઈએ ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે, તમે ભગવાન ઋષભદેવને અમર માની છે કે નહિ ? જો ભગવાન અમર છે તો પછી તેઓ દૂર કેમ છે ? ભગવાન ઋષભદેવ શરીરથી તે વખતે, તે સમયે અયેાધ્યામાં રહ્યા હશે પણ તેમનું જ્ઞાન તે આજે પણ સંસારમાં આતપ્રાત થઈ ભરેલું છે; આ કારણે તમારા શ્વાસેાવાસની માફક ભગવાન પણ તમારા સમીપ જ છે. લેાકાએ પાતાની ખેાટી કપનાથી જ ભગવાનને દૂર માન્યા છે. જો તમે તમારી ખોટી કલ્પનાઓ છેાડી ઢા તા ભગવાન તમારા સમીપ જ છે. હું આજકાલ અવકાશના સમયે અન્ય ગ્રંથા પણ જોયા કરું છું. એ ગ્રન્થેાના વાચન ઉપરથી મને જે વિચારો ઉદ્ભવે છે તે વિચારા તમારી સમક્ષ મૂકું છું. એ ગ્રન્થેામાં એક એવા વિચાર દર્શાવવામાં આવ્યા છે કેઃ— हिरण्मये परे कोशे विरजं ब्रह्मनिष्कलम् । તછુપ્ર ોતિષાં જ્યોતિયંતવામંત્રિતો વિદુ: ॥—ઉપનિષત્ આ શ્લાકમાં એમ કહેવામાં આવ્યું છે કે, જેમને આત્મજ્ઞાન થયું હશે તેમને પરમાત્માને ઓળખવામાં વાર લાગતી નથી; પણ જેમને આત્મજ્ઞાન થયું નથી તે પરમાત્માને એળખી શકર્તા નથી. જેમને આત્મજ્ઞાન થયું છે. તેમને પરમાત્માની પ્રાપ્તિ ક્યાં થશે તેને માટે કહ્યું Page #34 -------------------------------------------------------------------------- ________________ સુદ ૧] રાજકોટ ચાતુર્માસ | [૩૬પ છે કે હિરણ્યમય-સુવર્ણમય કોષમાંથી પરમાત્માની પ્રાપ્તિ થશે અર્થાત એક પરમતિ છે એ પરમતિમાંથી પરમાત્માની પ્રાપ્તિ થશે. આ કથનને ભાવાર્થ શું છે ? બાલભાષામાં સિદ્ધોની પ્રાર્થના કરતાં આ ભાવાર્થને સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે – ચન્દ્ર સૂર્ય દીપ મણિ કી, તિ યેન ઉલંધિત તે તિથી કેઈ અપર જ્યોતિ, નમે સિદ્ધ નિરંજનં. અર્થાત–આત્માથી જે અપર જ્યોતિ છે તે જ પરમાત્મા છે. એ પરમતિને શોધે. જે પ્રમાણે સૂર્યને દીવ લઈ શોધવાની જરૂર રહેતી નથી કારણકે સૂર્ય સ્વયં પ્રકાશમાન છે, આ જ પ્રમાણે આત્મા પણ સ્વયં પ્રકાશિત છે. સૂર્ય સ્વયં પ્રકાશિત હોવાને કારણે જ સૂર્ય કહેવાય છે. જે તે સ્વયં પ્રકાશિત ન હોય તે તેને સૂર્ય કેઈ ન કહે. પણ આત્મા તે સૂર્યથી પણ અનંત પ્રકાશવાળો છે. સૂર્યને સૂર્ય કોણ કહે છે ? સૂર્ય અસ્ત પામ્યો છે કે સૂર્ય વાદળાથી ઢંકાઈ ગયું છે એમ કોણ કહે છે ? આ પ્રમાણે સૂર્યની કીંમત આંકનાર અને સૂર્યને સૂર્ય કહેનાર આ આત્મા જ છે. એટલા માટે આત્મા સૂર્યથી પણ વધારે પ્રકાશમાન છે; એ આત્માને તમે ઓળખો તે પરમાત્માને ઓળખવામાં તમને વાર નહિ લાગે. એ આત્મા શું છે અને કેવો છે ? એને માટે એમ કહેવામાં આવે છે કે, એ આત્મા કાનને પણ કાન છે, આંખની પણ આંખરૂપ છે, રસને પણ રસિક છે. આ પ્રમાણે ઇન્દ્રિયો ઉપર જે આધિપત્ય ભેગવે છે તે આત્મા છે. તે આત્મા અમર છે. આત્મા અમર હેવા છતાં તેને અમર તરીકે માનવાને વિશ્વાસ કરવામાં આવતું નથી એ જ મોટી ભૂલ થઈ રહી છે. આ ભૂલને કારણે જ જ્ઞાનીઓને ચિંતા થાય છે. જો કે માણસ હીરાને કાંકરો કહે તે ઝવેરીને ચિંતા થાય કે નહિ ? આ જ પ્રમાણે આત્માની અસરતા વિષે કોઈ નકાર ભણે તે જ્ઞાનીઓને ચિંતા થાય કે નહિ ? આત્મા કેવો છે તે વિષે જ્ઞાનીજનો કહે છે કે, આત્મા નિર્મળ છે, વિરજ છે અર્થાત્ કર્મરજથી રહિત છે. તે અખંડ છે. પરમ ઉજવેલ છે, અને જ્યોતિરૂપ છે. બધી તિઓ આત્માની જ્યોતિ આગળ ઊતરતી છે. તમે લોકે જે પ્રકાશ જુઓ છો તે બધાં પ્રકાશ આત્માના પ્રકાશને લીધે જ પ્રકાશિત છે. પિતાના પ્રકાશથી જ બીજાં પ્રકાશ જોઈ શકાય છે. આત્માની જ્યોતિ એવી છે. આત્માની આ તિની પાછળ જે પરમજ્યોતિ છે તે જ ભગવાન ઋષભદેવ છે. કહેવાનો આશય એ છે કે, સાંસારિક કામને ખળભળાટ તે ચાલતું જ રહે છે; પરંતુ તે ખળભળાટથી ગભરાઈ ન જતાં તે ખળભળાટને પરમાત્માની તરફ ફેરવી દે. સંસારના ખળભળાટને પરમાત્માની તરફ ફેરવી દેવા માટે જ નૈતિક જીવનની શિક્ષા આપવામાં આવે છે. નૈતિકજીવન વિના આધ્યાત્મિક જીવન ટકી શકતું નથી. નૈતિક જીવનદ્વારા આધ્યાત્મિક જીવનની પ્રગતિ કરતા જાઓ તે તેમાં કલ્યાણ છે. અનાથી મુનિને અધિકાર–૩૯ હવે આ જ વાત અનાથી મુનિના ચરિત્રદ્વારા સમજાવું છું. - અનાથી મુનિએ રાજાને કહ્યું કે, “હે ! રાજન ! હવે હું મારા પિતાને પણ નાથ છું અને બીજાને પણ નાથ છું.” જે પિતાને નાથ હોય છે તે જ બીજાને નાથ બની Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા શકે છે. પણ આજે તો આથી વિપરીત એમ બને છે કે, પોતે પોતાના નાથ બન્યા વિના જ બીજાના નાથ બનવા લોકો તૈયાર થઈ જાય છે. પણ જ્ઞાનીજનો કહે છે કે, “ તમે પોતે જ પર પદાર્થોને કારણે અનાથ બની રહ્યા છો તે પછી બીજાના નાથ કેવી રીતે બની શકે ?” અનાથી મનિએ રાજાને કહ્યું કે, “હે ! રાજન ! તું મારા નાથ શું બને છે. પહેલાં તું તારા પિતાને તે નાથ બને. ” અનાથી મુનિના કથનને તમે પણ ધ્યાનમાં લે અને પિતાના નાથ બનવા પ્રયત્ન કરો. જો તમે એકદમ તમારા નાથ બની ન શકો તે તમે એટલું તે માને છે, “ અમે સંસારનાં પદાર્થોમાં ફસાએલા અનાથ છીએ.” અનાથી મુનિએ પિતાનું પૂર્વ વૃત્તાન્ત સંભળાવી રાજાને કહ્યું કે, “હે ! રાજન ! હું પહેલાં, આ અનાથ હતો પણ આ પ્રમાણે સનાથ થયે. હવે પિતાને પણ નાથ છું અને બીજાને પણ નાથ છું. ત્રસ અને સ્થાવર ને પણ નાથ છું.” આ ઉપરથી કોઈ એમ કહે કે, ત્રસના નાથ થયા તે તે ઠીક છે પણ સ્થાવરના નાથ કેવી રીતે બની શકે છે અને જેઓ કેઈને પોતાના નાથ જ માનતા નથી તેમના નાથ કેવી રીતે બની શકે? કેમકે સ્થાવર જીવો પિતાને નાથ માનતા નથી. ગજસુકુમાર મુનિના માથા ઉપર જેમણે અંગારા મૂક્યા હતા તે સેમલ બ્રાહ્મણના ગજસુકુમાર મુનિ નાથ હતા કે નહિ? જો તમે આ વિષે વિચાર કરે તે ગજસુકુમાર મુનિના રિત્રમાં જ તમને અજબ વાત જાણવામાં આવશે. * કણને ગજસુકુમાર મુનિના ઘાતના સમાચાર સાંભળી ક્રોધ આવ્યો અને ક્રોધમાં ભગવાને અરિષ્ટનેમિને કહેવા લાગ્યા કે, “મારા જ રાજ્યમાં મારા ભાઈની ઘાત કરનાર કોણ છે ?” કૃષ્ણને ક્રોધ કરતા જોઈ ભગવાને તેમને કહ્યું કે, “હે! કૃષ્ણ! તમે ક્રોધ ન કરે. તે માણસે ગજસુકુમારનો ઘાત કર્યો નથી પણ તેની સહાયતા કરી છે.” શું સમલે સહાયતા કરવાની ઇચ્છાએ મુનિના માથા ઉપર અંગારાં મૂક્યાં હતાં? શું સેમલ તે મુનિને સહાયક હતો ? પરંતુ જે મહાત્માઓ બધાના નાથ બની જાય છે તેઓ કેઈને પિતાના શત્રુ માનતા નથી પરંતુ બધાને પોતાના સહાયક માને છે. તેઓ તે બધાના નાથ છે. નિર્ચન્ય પ્રવચનની એ જ વિશેષતા છે કે, તે બધાને મિત્ર માનવાને જ ઉપદેશ આપે છે. અમે લેકે તે છવાસ્થ છીએ, એટલા માટે અમારામાં આજે કાંઈ હોય, તે કાલે બીજું કાંઈ હોય. તમે લેકે નિર્ચન્દપ્રવચન ઉપર શ્રદ્ધા રાખો અને જે અમે નિગ્રન્થપ્રવચનની અનુસાર સાધુપણાનું પાલન કરી તમને નિર્ગસ્થપ્રવચન સંભળાવીએ તે તે, તમે અમારી વાતને માને, નહિ તે ન માને. નિગ્રન્થપ્રવચનની વિરુદ્ધ વાત હોવા છતાં તમે “હાજી–હા” કરે તે તે એ મોટી ખરાબી છે. મતલબ કે, ભગવાન કૃષ્ણને કહ્યું કે, તે પુરુષે ગજસુકુમાર મુનિને સહાય આપી છે. જો કે, તેણે મુનિના મસ્તક ઉપર તેમનું અપમાન કરવા માટે જ અંગારા મૂક્યાં હતાં પણ જ્યારે આત્મા સંસારના બધાં પ્રાણીઓને પિતાના આત્માની માફક જ માને છે ત્યારે તેને શત્રુ પણ મિત્ર જ લાગે છે. તેમની નજરમાં કોઈ શત્રુ જ જણાતું નથી અને એ રીતે તે બધાના નાથ જ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ શુદ ૧] રાજકોટ–ચાતુર્માસ [ ૩૬૭ તેફાની બાળક પિતાના બાપની દાઢી પણ ખેંચે છે અને બાપને થપાટ પણ મારી દે છે. છતાં બાપ બાળકને મારતા નથી, પણ બાળકની થપાટ સહી લે છે. એટલે શું એ આપને કાયર કહેવામાં આવશે ? અને જે તે બાપ બાળકને મારે તે તે શું વીર કહેવાશે? બાપ તે સાચે તે કહેવાશે કે જે અબોધ બાળકદ્વારા અપાએલાં કોને સહી લે પણ બદલો લેવાની ઈચ્છાએ બાળકને મારે નહિ. આ જ પ્રમાણે નાથ પણ તે જ છે કે જે બીજાઓદ્વારા અપાએલાં કષ્ટોને પોતે સહી લે પણ પોતે બીજાને જરાપણ કષ્ટ આપે નહિ. સાધુઓ માટે પણ જુઓ કે તેઓમાં આ ગુણ છે કે નહિ ? તેઓને કઈ ગમે તેટલું કષ્ટ આપે છતાં તેઓ કેઈ ને કષ્ટ આપતાં નથી. તેઓ પોતે તે કષ્ટ સહી લે છે પણ તેઓ બીજાને કષ્ટ આપતાં નથી. મુનિઓ ભલે તરસથી કે ભૂખથી પીડાતા હોય છતાં શું તેઓ કાચું પાણી પીશે ? શું કે સચેત વનસ્પતિ ખાશે ? તેઓ કાચું પાણી પી શકતા નથી અને સચેત વસ્તુ ખાઈ શકતા નથી. તેઓ પિતે તે કષ્ટ સહી લે છે પણ બીજાઓને કષ્ટ આપતા નથી અને એ કારણે જ તેઓ બસ કે સ્થાવર બધાના નાથ છે. - સાધુઓ મુખવસ્ત્રિકા, રજોહરણ વગેરે ઉપકરણો શા માટે રાખે છે ? તથા ભિક્ષાચરી માટે ઘેર ઘેર શા માટે ભટકે છે? શું તેમને કોઈ તેમના સ્થાને ભેજન લાવીને આપી ન શકે? જો કે, તેમને તેમના સ્થાને પણ ભેજન આપનારા મળી શકે છે. પણ તેઓ પોતાના સ્થાને લાવવામાં આવેલું ભોજન લેતા નથી પરંતુ ઘેર ઘેર જઈ ભિક્ષાચરી કરે છે, અને જેઓ ધુત્કારે છે તેમને ઘેર પણ ભિક્ષા માટે જાય છે. કારણ કે તેઓ તે બધાના નાથ છે. તેિઓ બધાના નાથ છે કે નહિ એ વાતની પરીક્ષા તે ઘેર ઘેર ભિક્ષા માંગતી વખતે જ થઈ જાય છે. કેટલાક લેકે એમ કહે છે કે, બાહ્ય ક્રિયામાં શું પડયું છે? પણ જે બાહ્ય ક્રિયામાં કાંઈ નથી તે પછી તેમનામાં જ શું પડયું છે? પિતાથી ક્રિયા પાળી શકાતી ન હોય તે પિતાની નિર્બળતા માનવી જોઈએ, પણ નિર્ચન્યપ્રવચન ઉપર તે દૂષણ આવવા દેવું ન જોઈએ. અનાથ તે તે જ છે કે, જે બીજાઓદ્વારા અપાતાં કષ્ટોને પોતે સહી લે છે પણ બીજને પતે કષ્ટ આપતું નથી તેમ અપાવવા દેતા નથી. આ પ્રમાણે અનાથી મુનિએ અનાથતા બતાવી પોતે કેવી રીતે સનાથ થયા તે સજાને કહી બતાવ્યું. હવે અનાથી મુનિએ આપેલ ઉપદેશ કહું છું કે, જે ઉપદેશ સાધુ કે ગૃહસ્થ બધાને માટે સમાન ઉપયોગી છે; તથા એ જ આ બધી કથાના મૂળરૂપે છે. મૂળ હોય છે તે જ ફળની આશા રાખી શકાય છે. જો મૂળ ન હોય તે ફળની આશા દુરાશા માત્ર છે. અનાથી મુનિને જે ઉપદેશ હવે સંભળાવવામાં આવે છે તે ઉપદેશ આ કથાનું મૂળ છે. એટલું જ નહિ જે આ ઉપદેશને દ્વાદશાંગી વાણીના મૂળરૂપે કહેવામાં આવે તે પણ તેમાં કાંઈ બટું નથી. અનાથી મુનિ કહે છે કે – अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू, अप्पा मे नन्दणं वणं ॥३६ ॥ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । Mા મિરામમિત્તે ૧, સુuદય શુદિગો / રૂછો .. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ ખીજા ભાદરવા અનાથી મુનિરાજાને કહે છે કે, હે! રાજન! મે મારા દુઃખનું તને જે ઉદાહરણ આપ્યું દુ:ખ તા તદ્દન સાધારણ છે. હવે તને હું મહાન દુઃખનાં દૃષ્ટાંતા આપું છું. એના માટે અનાથી મુનિએ સમસ્ત દુ:ખાના સંગ્રહરૂપે વૈતરણી નદી અને ફૂટશામાલી વૃક્ષનાં અને સમસ્ત સુખાના સંગ્રહરૂપે કામધેનુ અને નંદનવનનાં ઉદાહરણ આપ્યાં છે. આજકાલ કાઈ એમ કહે છે કે, દુઃખનું કારણ ધમ છે. કાઈ કહે છે કે, દુઃખનું કારણ અહિંસા છે. કારણ કે અહિંસાને કારણે કાયરતા આવી છે અને કાયરતા એ દુઃખરૂપ છે. કાઈ એમ કહે છે કે, ભગવાન જ દુઃખ આપે છે. આ પ્રમાણે લેક દુ:ખ વિષે ભિન્ન ભિન્ન કલ્પના કરે છે. આ જ પ્રમાણે સુખને માટે એમ કહેવામાં આવે છે કે, અમને માતાપિતા, ભાઈબહેન—પત્નિ વગેરે સુખ આપે છે. કાઈ કહે છે કે, ખાવા-પીવામાં અને મેાજમા માણવામાં જ સુખ છે. કાઈ કહે છે કે, ધનસગ્રહ કરવામાં અને તેને ઉપભોગ કરવામાં જ સુખ છે. આ પ્રમાણે સુખ અને દુઃખ આપનાર વિષે ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના કરવામાં માવે છે. પણ આ પ્રમાણે સુખ કે દુઃખ આપનાર તરીકે ખીજાને માનવામાં આવે છે. ત્યાં સુધી આત્મા અનાથ જ છે. કદાચ કાઈ કહે કે એમને સુખ-દુઃખના કારણભૂત ન માને. પણ એટલું તે માનવું પારો કે, પુણ્યની પ્રકૃતિ સુખ આપે છે અને પાપની પ્રકૃતિ દુઃખ આપે છે. ૮૨ પ્રકારની પાપની પ્રકૃતિ દુ:ખ આપે છે અને ૪ર પ્રકારની પુણ્યની પ્રકૃતિ સુખ આપે છે. નવ પ્રકારના પુણ્યથી સુખ થાય છે અને ૧૮ પ્રકારના પાપથી દુ:ખ થાય છે. પુણ્યથી જ ઈષ્ટ ગંધ, ઇષ્ટ રૂપ, આદિ મળે છે અને પાપથી જ અનિષ્ટ શબ્દ તથા અનિષ્ટ રૂપ વગેરે મળે છે. આ પ્રમાણે પુણ્ય અને પાપને તે સુખ અને દુઃખનાં કારણભૂત માનવાં જ પડશે. પણ એને માટે એમ વિચારા કે પુણ્ય કે પાપની પ્રકૃતિ જડ છે કે ચૈતન્ય ? જો જડ છે, તે જડને ચૈતન્ય માટે સુખ–દુ:ખ દેનાર માનવું એ તે અનાથતા જ છે. માટે અનાથતામાંથી નીકળવા માટે એમ માને કે, આત્મા જ સુખ-દુઃખતા દેનાર છે. સુખ-દુઃખને ઉત્પન્ન કરનાર અને નાશ કરનાર પણ આ આત્મા જ છે. આ જ પ્રમાણે આ આત્મા જ મિત્ર છે અને આ આત્મા જ શત્રુ પણ છે. સારી કે ખરાબ સ્થિતિને પ્રાપ્ત કરનાર પણ આ આત્મા જ છે. 66 અનાય મુનિ કહે છે કે, “ હે ! રાજન ! આ આત્મા જ વૈતરણી નદી છે, અને આ આત્મા જ ફૂટશામલી વૃક્ષ છે. આ જ પ્રમાણે આ આત્મા જ કામધેનુ છે અને આ આત્મા જ નંદનવન સમાન છે. આત્મા જ કર્યાં છે. આત્મા જ વિકર્તા છે, આત્મા જ મિત્ર છે અને આત્મા જ શત્રુ છે. ” મનાથી મુનિએ જે ઉપદેશ આપ્યા તે ઉપદેશનું આ મૂળ છે. આ ઉપદેશના વિસ્તાર તે યથાસમયે કરવામાં આવશે. અત્યારે તે એટલું જ કહેવાનું છે કે, આ ઉપદેશને સમજી તમે પણ અનાથતાને દૂર કરવાને પ્રયત્ન કરશે તે તમે પણ અનાથી મુનિની માફક તમારા પોતાના તથા બીજાના નાથ બની શકશેા. હવે સુદર્શન પેાતાની અનાથતા કેવી રીતે દૂર કરે છે તે જી. Page #38 -------------------------------------------------------------------------- ________________ રાજકાટ–ચાતુર્માસ,. શુદ ૧ ] સુદર્શન ચરિત્ર——૩૯ કાપ કરી કહે રાય શેઠકા, દેવા શૂલિ ચઢાય; ધિક્ ધિક્ નારી જાલ કાય કાંઈ, નૃપકા દિયા ફસાય. સુભટ શેકા પકડ શૈલિકા, પહનાયા શ્રૃંગાર; નગર ચાવો ઊભા કરકે, આલે યાં લલકાર ચાં સુદર્શન શેઠ નગરકા, ધર્મી નામ ધરાય; પર તિરિયા કે પાપસે યાં, શૂલી ચઢવા જાય. રાજા દધિવાહન વિચારે છે કે, “ રાણી તે આમ કહે છે અને શેઠ તા કાંઈ ખેલતા નથી. માટે હવે શું કરવું ?” ત્યારે બીજી બાજુએ લેાકાએ સુદર્શનને કહ્યું કે, રાજા હવે આખરી ફૈસલેા આપે છે માટે જે કહેવાનું હેાય તે કહી દેા, નહિ તેા મૌનં સ્વીકૃતિઃ ” એ થનાનુસાર તમે મૌન રહી તમારા અપરાધ સ્વીકાર કરા છે એમ માનવામાં આવશે; માટે જે કહેવાનું હેાય તે કહી દે. " ધન ૮૬. "" "" [ ૩૬૯ ૫ પુનઃ ૮૪ ॥ ૫ ધન૦ ૮૫ u ', "6 સુદને જો બધી વાત કરી દીધી હાત તે તે ખચી જાત અને રાણીને દંડ મળત. પણ માતાને કષ્ટ થશે, એ વિચારથી તેણે સત્ય વાત ન કહી પણ મૌન રહી બધાં કષ્ટા પાતે સઘાં. તમારાથી જો એટલું બધું કષ્ટ સહન થઈ ન શકે તેા તમે કાઈના ઉપર આરોપ કે ખારું કલંક તે। ન ચડાવેા. આજે તે સમાચારપત્રાની સહાયતાથી ‘કાગને વાંધ’ બનાવી દેવામાં આવે છે; પણ તે શ્રાવકને માટે અનુચિત છે. છતાં કેટલાક લાકે એવું અનુચિત કામ કરે છે અને સાધુઓના માથે કલંક ચડાવવાનું તથા તેમની નિંદા કરવાનું પણ ચૂકતા નથી. શ્રી. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે જ્યારે સાધુની નિંદા અને અસાધુની પૂજા થાય ત્યારે તે વિષમકાલ સમજવા જોઇએ. ” એ વિષમકાલમાં પણ ન ગભરાતાં જે કાંઈ કા પડે તે સમતાપૂર્ણાંક સહી લેવાં એ સાધુઓનું કર્ત્તવ્ય છે. સુદર્શને પોતે કષ્ટા સહીને પણુ ખીન્ન ઉપર કલંક ન ચડાવ્યું તો તમે નિષ્કારણુ ક્રાઈના ઉપર ખોટું કલંક તો ન જ ચડાવે, અને સુદર્શીનની માફક સત્ય ઉપર દઢતા રાખો. કહ્યુ છે કે, સત્યમેવ બચત નાનુંતમ્ । આખરે સત્યના જય થાય છે, અસત્યને કદાપિ જય થતા નથી. આ આ વચન ઉપર વિશ્વાસ રાખી સત્ય ઉપર દઢતા રાખા અને કાઈના ઉપર ખોટું કલંક ન ચડાવા. દ્વેષ, અહંકાર કે શત્રુતાના કારણે કાઈના ઉપર કલંક ચડાવવું એ મહાન પાપ છે. એ વીરતા નહિ પણ કાયરતા છે. કાયર લેાકા જ સમાચારપત્રાની સહાયતા લઈ ખીજા’ઉપર કલક ચડાવે છે અને પેાતાનું પાપ છુપાવે છે; પણ પાપને ગમે તેટલું છુપાવવામાં આવે તેપણુ પાપ તે પાપ જ રહેશે. તમે સુદનના આદર્શોને જીઓ અને એ આદેશને અનુસરવાના પ્રયત્ન કરેા. રાજાએ તથા રાજ્ય કર્મચારીઓએ સુદર્શનને સત્ય હકીકત કહેવા માટે ઘણું કહ્યું પણ સુદર્શીન તેા છેવટ સુધી મૌન જ રહ્યા. આ પ્રમાણે સુદર્શનને મૌન બેઠેલા જોઈ રાજાએ ફૈસલા આપ્યા કે, “ સુદર્શનને શૂળી ઉપર ચડાવી રાજાએ સુદર્શનને શૂળી ઉપર ચડાવવાના ફેસલા તો દેવાની શિક્ષા આપવામાં આપી દીધા પણ પછી આવે છે. આ તેને વિચાર Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩િ૭૦ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બી ના ભાદરવા આવ્યું કે, “જે મારા આ હુકમની સાથે નગરજને સહમત ન થાય અને તેઓ જે વિરોધ કરે તે ઠીક નહિ કહેવાય. નગરજનોના સહકારથી જ મારું રાજ્ય ચાલે છે એટલા માટે આ સંબંધમાં નગરજનોની પણ મારે સમ્મતિ લેવી જોઈએ.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ દૂત દ્વારા નગરમાં એવો ઢંઢેરો પીટાવ્યું કે, “સુદર્શન શેઠ રાતના સમયે રાણીના મહેલમાથી પકડાયા છે અને તેમણે રાણીની આબરૂ ઉપર હાથ નાંખે છે એ કારણે તેમને ફાંસીની સજા આપવામાં આવી છે. જે કોઈને આ વિષે કાંઈ કહેવું હોય તે રાજાની પાસે આવી કહે.” પડી નગર જબ ખબર લેગ મિલ, આયે રાજ દરબાર રામ રાખ મહાસય ! શેઠ, વિનવે વારંવાર. એ ધન ૮૭ મા દાતા રા સિર સહેજે સરે, પુરજન-જીવન સાર; સુદર્શક જે ચહે લી તે, જીના હમેં ધિક્કાર છે ધન ૮૮ છે દૂત દ્વારા આ ઢંઢરે સાંભળી નગરજનો આશ્ચર્ય કરવા લાગ્યા કે, આમ કેમ બન્યું? સુદર્શન શેઠ રાણીની આબરૂ લેવા મહેલમાં જાય એ સંભવિત નથી. ધર્માત્મા સુદર્શનને જે શળી ઉપર ચડાવવામાં આવે તે ગજબ જ થઈ જાય ને? પ્રજાના પ્રતિનિધિ કે એકત્રિત થઈ રાજાની પાસે ગયા અને પૂછયું કે, “સુદર્શન શેઠને શૂળી ઉપર ચડાવવાને આપે હુકમ કર્યો છે એ વાત સાચી છે?” રાજાએ ઉત્તર આ કે, “હા, એ વાત સાચી છે.” પ્રજાના પ્રતિનિધિઓએ કહ્યું કે, “આપ એને શૂળી ઉપર ચડાવીને અમારા પ્રજાજનેના પ્રાણને પણ શૂળી ઉપર ચડાવો છે! તે કેવળ એકલા જ નથી. એની સાથે સમસ્ત પ્રજા છે.” રાજાએ હસીને જવાબ આપે કે, “હું સારી રીતે જાણું છું કે, તમે બધા લેકે એની સાથે છે અને એટલા જ માટે મેં તેને છૂપી રીતે ળી ઉપર ન ચડાવતાં તમને બધાને ખબર પડે એ માટે મેં ઢંઢેરો પીટાવ્યો છે કે જેથી તમારે એ સંબંધમાં જે કાંઈ કહેવું હોય તે કહી શકે. ” નગરજને રાજાને ' કહેવા લાગ્યા કે, “મહારાજ! પહેલાં તે સુદર્શને એ અપરાધ કર્યો જ નહિ હોય, અને કદાચિત કર્યો હોય તે પ્રજાની વિનંતીને માન આપી આપ હુકમને રદ કરે અને તેમને છોડી મૂકે; કારણ કે એ શેઠ દાની પુરુષના મુગટરૂપ છે માટે એવા દાની પુરુષને શૂળી ઉપર ચડાવ ઠીક નથી.” દાની પુરુષોને શિરમોર કોને કહે એ જોવા માટે સર્વ પ્રથમ “દાની” કોને કહે એ જાણવાની જરૂર રહે છે. આજે તે સમાચારપત્રમાં દાનવીરેની નામાવલિ બહુ જોવામાં આવે છે. લેકે ડુંક દાન કર્યું–ન કર્યું ત્યાં તે સમાચારપત્રોમાં દાનવીરોની શ્રેણિમાં પિતાનું નામ છપાવવાને પ્રયત્ન કરે છે. પણ સાચા દાનવીર બનવા તેઓ ચાહતા નથી. સાચો દાનવીર તે છે કે જે દાન દેવામાં કઈ દિવસ પાછી પાની કરતા નથી અને પિતે દાન આપ્યું છે તેની બીજાને ખબર પણ પડવા દેતા નથી. ફારસીમાં એક એવી કહેવત છે કે, “દાન એવી રીતે આપવું જોઈએ કે જમણા હાથે આપેલા દાનની વાત ડાબા હાથને પણ માલુમ ન પડે.” દાન બીજાને સહાયરૂપ થવા માટે દેવામાં આવે છે, બીજાની આબરૂના કાંકરાં Page #40 -------------------------------------------------------------------------- ________________ સુદ ૧] રાજકેટ-ચાતુર્માસ [૩૭૧ કરવા માટે નહિ. પિતાને દાની તરીકે ઓળખાવવા માટે તથા બીજાની આબરૂના કાંકરાં કરવા માટે દેવામાં આવતું દાન, તે દાન જ નથી; એ તે પિતાનું નામ કમાવવાને એક કીમી છે; પણ આજકાલના લેકે પિતાને દાનવીર કહેવડાવવા માટે બીજાની આબરૂની રક્ષા થાય છે કે નહિ તેને વિચાર સરખો પણ કરતા નથી. તેઓ તે પિતાને દાનવીર કહેવડાવવામાં જ મશગૂલ રહે છે. સાધારણ રીતે દાનનાં સગુણ, રજોગુણ અને તમે ગુણ એવા ત્રણ ભેદ છે. આ ત્રણે પ્રકારનાં દાનમાં ઉત્તમ દાન તે સતગુણી દાન છે. લખનઉના નવાબ આકુદૌલા વિષે પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ કહ્યા કરતા કે, તે પીરીતે, બહુ દાન કરતા હતા. જ્યારે કોઈ માણસ તેના મહેલના પાસેથી થાળીમાં કાંઈ લઈ પસાર થત ત્યારે નવાબ યુક્તિથી તે થાળીમાં સેનામહેર નાંખી દે, પણ તેની ખબર થાળી લઈ જનારને પડતી નહિ. પણ જ્યારે તે માણસ ઘેર પહોંચી થાળીમાં સોનામહેર જેતે હશે ત્યારે તેને કેટલે બધે આનંદ થતો હશે? નવાબની આ દાનશીલતા જોઈ કેઈએ તેને કહ્યું કે, તમે બહુ સખી માણસ છે. ત્યારે અસુફદ્દૌલાએ જવાબ આપે કે, મને લેકે સખી માણસ ન કહે એટલા જ માટે હું છૂપી રીતે દાન આપું છું. આ વાતને માટે એક કહેવત પ્રસિદ્ધ છે કે – કૈસે સીએ શેખજી, ઐસી દેના દેના કરનીચા કરે, મેં નીચા રાખે નેન. '' દેનેવાલા ઔર હૈ, ભેજત હૈ દિન રે, લોગ નામ હમરો કહે, તાતે નીચે નેન. કેઈએ નવાબને પૂછયું કે, “તમે એવું દાન દેવાનું ક્યાંથી શીખ્યા છે, જ્યારે કોઈ તમારી સામે હાથ લાંબો કરે છે ત્યારે તમે કેમ આંખ નીચી કરી દે છે?” નવાબે ઉત્તર આપ્યો કે, “દાન દેનાર તે બીજે જ છે, અને તે જ લેકેને માટે દાન મોકલે છે. તેમનું પુણ્ય જ મારી દ્વારા દાન અપાવે છે. હું તે એક નિમેન માત્ર છું. છતાં લેકે એમ સમજે છે કે, એ દાન તે હું જ આપું છું, અને એ કારણે જ મારી આંખે નીચી ઢળી પડે છે.” જ્યારે નવાબને માટે કઈ બીજ દાન મેકલતે હતું તે પછી તમે જેને તમારું માને છે તે ધન તમે ક્યાંથી લાવ્યા ? એ ધન તે જનતાની પાસેથી આવ્યું છે તે પછી જનતાને દાન દેતી વખતે હૈ–હું કેમ કરે છે? જે સાચે દાનવીર હોય છે તે તે દાન દેવામાં કોઈ દિવસ પાછી પાની કરતા જ નથી. એવું સાંભળ્યું છે કે, રાણું ભીમસિંહ એકવાર સંકટમાં આવી પડ્યા હતા, ત્યારે કોઈએ તેમને કહ્યું કે “તમે તમારી દનશીલતા ઓછી કરે.” ત્યારે રાણાએ જવાબ આપ્યો કે “હું ખાવાનું તે ઓછું કરી શકું પણ દાન દેવાનું ઓછું કરી શકું નહિ.” સાચા દાનવીરે આવા હેય છે. પ્રજા રાજાને કહેવા લાગી કે, “મહારાજ ! આ સુદર્શન શેઠ દાનીઓના શિરમેર છે. આ નગર આ શેઠને લીધે જેટલું સુખી છે તેટલું આપના કારણે સુખી નથી. તે શેઠ પ્રજાજનોને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા જીવનપ્રાણ છે. એટલા માટે તેને શળી ઉપર ચડાવ નહિ. બસ ! અમારી એ જ પ્રાર્થના છે. અમારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરી શેઠને શૂળીની શિક્ષા માફ કરી આપે.” : પ્રજાની વાત સાંભળી રાજા ઘણો પ્રસન્ન થયા અને પ્રજાને કહેવા લાગ્યું કે, “નગરજનો ! મને પણું સુદર્શન પ્રતિ પ્રેમ છે, પણ હું શું કરું? તે તે આ ઘટના વિષે કાંઈ બોલતા પણ નથી. એવી દશામાં એને નિર્દોષ કેમ માની શકાય ? હું તમને લેકેને જ પંચ બનાવું છું. જે શેઠ. એમ કહી દે કે, મેં કાંઈ અપરાધ કર્યો નથી તે તે નિરપરાધી છે. તમે લેકે જે એના મુખે એમ કહેવડાવી દે.” પ્રજા કહેવા લાગી કે, એ વાત ઠીક છે. શેઠ એમ શા માટે નહિ બોલે? અમે હમણા જ તેમની પાસે જઈને વાત કરીએ છીએ. રાજાએ કહ્યું કે, ઠીક છે. તમારી સાથે મારે આ વકીલ આવે છે. શેઠ એમ પિતાના મઢે કહી દે કે, “હું નિર્દોષ છું” તે હું તેને નિર્દોષ તરીકે માનવા તૈયાર છું. ' સુદર્શન શેઠની પાસે જવા માટે પ્રતિષ્ઠિત પ્રજાજનું પંચ નિયુક્ત કરવામાં આવ્યું. હવે તે પંચ સુદર્શન શેઠની પાસે કેવી રીતે જાય છે અને તેમની સાથે શું વાતચીત થાય છે તે વિષે હવૅ પછી આગળ વિચાર કરવામાં આવશે. --- --- વ્યાખ્યાન સંવત્ ૧૯ર બીજા ભાદરવા સુદી ૨ ગુરૂવાર ; . . . . પ્રાર્થના છે. પ્રાર્થના - - - " શ્રી જિન, અજિત નમે જયકારી, તું દેવનકે દેવજી; : “જિતશત્રુ રાજા ને ‘વિજયા. રાણકે, આતમજાત ત્વમેવજી.. શ્રી જિન અજિત નમે જ્યકારી. . ૧ –વિનયચંદ્રજી કુંભ, ચોવીશી. શ્રી અજિતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માના નામમાં જ ઈ એવી શક્તિ છે કે જેથી ભકતને પરમાત્માનું નામ બહુ જ પ્રિય લાગે છે. ભકતો પરમાત્માના નામસ્મરણમાં જ પિતાના કલ્યાણનું દર્શન કરે છે. ભગવાન અજિતનાથનું નામ ગુણનિષ્પન્ન છે; અર્થાત ગુણની અનુસાર તેમનું નામ છે. એક નામ તો એવું હોય છે કે જે કેવળ નામ માત્રનું હોય છે અને તેમાં નામ પ્રમાણે ગુણ હતાં નથી, ત્યારે બીજું નામ એવું હોય છે કે જેમાં નામ પ્રમાણે ગુણ પણ હોય છે. ભગવાન અજિતનાથનું નામ. ગુણનિષ્પન્ન છે. જેમને કઈ જીતી ન શકે, જેમનો કોઈ પરાભવ કરી ન શકે તે “અજિત” કહેવાય છે. ભગવાન અજિતનાથ કામ, ક્રોધ, મદ, મત્સર આદિ ૧૮ પ્રકારના ફ્રેષોથી અપરાજિત છે; અર્થાત એ દષોએ ભગવાન અજિતનાથ ઉપર જ્ય મેળવ્યું નથી પણ ભગવાને તેમને જીતી લીધા છે અને એટલે જ તેમનું અજિતનાથ નામ સાર્થક થયું છે. .' ' . . . .' Page #42 -------------------------------------------------------------------------- ________________ શુદ્ઘ ૨ ] રાજકોટ–ચાતુર્માસ [ ૩૭૩ ભક્ત લૉકા કહે છે કે, “ હે ! પ્રભા ! આપના નામનેા અર્થ અને આપના પ્રભાવ ગુરુમુખે સાંભળી હું આપને એવી પ્રાર્થના કરું છું કે, જે શત્રુઓને આપે હરાવ્યાં છે એ શત્રુઓ આપથી પરાજિત થઈ મને હરાવી રહ્યાં છે. મારા માટે આ દુઃખના વિષય છે. હું આપને સેવક કહેવાઉં છું અને આપને હું મારા નાથ માનું છું. પણ જ્યારે એ જ શત્રુઓ આપથી પરાજિત થઈ મને–તમારા ભક્તને દબાવે અને હું દુખા* એ મારા માટે તે '' લજ્જાની વાત છે, પણ સાથે સાથે તમારા માટે પણ એ વિચારવા જેવી વાત છે. આપના જે ગુણા પ્રસિદ્ધ છે એ ગુણાનુસાર તે તમારે મને એ શત્રુએથી બચાવવા જ જોઇએ. ’ ભગવાનના ગુણ કેવાં છે એને માટે આચાર્ય માનતુંગ કહે છે કેઃ— goat farst विबुधार्चित पादपीठ | स्तोतुं समुद्यतमतिर्विगतपोऽहम् ॥ કહે છે કે, અમે કાણુ કે એમ કહેવા લાગા કે, અમે આ પ્રમાણે નમ્રતા ધારણ હે ! પ્રભા ! આપની સ્તુતિ કરવા માટે હું સાહસ કરુ` એ મારા માટે નિલજ્જતાની વાત છે. કારણ કે હું તા બુદ્ધિહીન છું અને આપ એવા મુદ્દ છે કે આપનાં ચરણુ જ્યાં પડે છે એ પાદપીઠને ઇન્દ્ર પણ નમસ્કાર કરે છે. એવી દશામાં હું આપના ગુણાનું વર્ણન કરવાનું સાહસ કરું એ મારા માટે નિજ્જતાની વાત છે. જ્યારે આચાર્ય માનતુંગ પણ આમ કહે છે ત્યારે ભતા આપનાં ગુણાનું વર્ણન કરી શકીએ ? ભક્તાની માફક તમે પણ વળી કાણુ કે અમે પરમાત્માનાં ગુણાનું વર્ણન કરી શકીએ ? કરી આચાય માનતુંગ અને ભકતા જે ભાવનાપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરે છે, એવી ભાવનાથી તમે પણ પરમાત્માની પ્રાથના કરા તા તમારા ખેડા પાર થઈ જાય ! ભકતા કહે છે કે, “ હે ! પ્રભા ! જો કે તું અમને સહાયતા આપવા અમે તારી સહાયતા કેમ લઈ શકતા નથી એ વિષે વિચાર કરીએ છીએ તા એમાં અમારી જ . ભૂલ જણાય છે. હૈ! પ્રભા ! જો અમે અનન્યભાવે તમારા શરણે આવીએ તે અમને કાઈ શત્રુ હરાવી શકે નહિ, એવી અમેાને ખાત્રી છે. પણ દુ:ખને વિષય તા એ છે કે, જેવું અમે ખેાલીએ છીએ તેવું અમે કરી શક્તા નથી. જો અમે કહેવા પ્રમાણે કરી બતાવીએ તે અમારા આત્મા પણ તમારી માફક શત્રુઓ ઉપર વિજય મેળવી શકે. "" આ પ્રમાણે ભતા પેાતાની ભૂલ સ્વીકારતાં કહે છે કેઃ— છતાં હે ! પ્રભુ! મેરા હી સબ દોષ, શીલસિન્ધુ કૃપાલુ નાથ અનાથ આરતાષ. હે! પ્રભુ॰ વેશ વચનવિરાગ મન, અદ્ય અવશુનન કા કાશ, રામ પ્રીતિ પ્રતીતિ પાલી, કપટ કરતબ કાશ.--હે ! પ્રભુ (6 ભકતા કહે છે કે, “ હે ! પ્રભા ! અમે બરાબર જોઈ શકયા છીએ કે, એ બધા દોષ અમારા જ છે. ગુરુમુખે અને શાસ્ત્રદ્વારા અમે એ જાણી શકયા છીએ કે આપ તા પૂ થઈ ગયા છે અને તેથી આપમાં તે કેાઈ દોષ હેાઈ શકે જ નહિ, માટે એ બધા દોષ અમારા જ છે. જે પ્રમાણે સૂર્ય પૂર્ણ કળાએ પ્રકાશ્યા હોય છતાં કાઈ આંખા બંધ કરીને કહે કે, ‘ સૂર્યાં મને પ્રકાશ આપતા નથી ' તે આમાં સૂર્યને શે। દેષ ? તે જ પ્રમાણે અમે વેશ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ [બીજા ભાદરવા અને વચનમાં વૈરાગ્ય રાખીએ છીએ પણ અમારા મનને તે પાપનું ઘર બનાવી રાખ્યું છે. ઉપરથી તે અમે વૈરાગ્યની વાતેા કરીએ છીએ અને વૈરાગ્યને વેશ પણ ધારણ કર્યાં છે, પણુ અમારું મન તે વિકારાથી જ ભરેલું છે. અમને વૈરાગ્યને કે આપને વિશ્વાસ તા કેવળ લેાકાને બહાર બતાવવા પૂરતા છે. બાકી મારું મન પાપવિકારાથી ભરેલું છે. આજ અમારા દોષ છે. ” અહીં એક પ્રશ્ન થાય છે કે, આવી અવસ્થામાં શું કરવું ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીઓ કહે છે કે, એ ભૂલને દૂર કરવાના પ્રયત્ન કરવા. ભૂલ કેમ દૂર થાય એમ કેવળ ચિંતા કરવાથી કાંઈ કામ ચાલતું નથી. ભૂલને દૂર કરવાના પ્રયત્ન કરવાથી જ ભૂલ દૂર થાય છે. પાપને પાપ સમજવું એ કાંઈ ઓછું નથી. પાપને પાપ માની, તે પાપને દૂર કરવાના પ્રયત્ન કરવા એ કાંઈ ઓછી વાત નથી. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ— ' मायी मिच्छादिठ्ठी अमायी सम्मदिठ्ठी' જે બાહર તા ખીજાં બતાવે છે અને હૃદયમાં ખીજાં રાખે છે, અર્થાત્ જે ઉપરથી તા પાપને દબાવી રાખે છે અને અંદરથી છળકપટ કરે છે તે મિથ્યાદષ્ટિ છે; અને જે સરળતાપૂર્ણાંક પાપને પાપ માને છે, પાપને દબાવી રાખતા નથી પણ તેને દૂર કરવાના પ્રયત્ન કરે છે તે સમદષ્ટિ છે. આના એવા અર્થ નથી કે વ્યવહારને જ બંધ કરી દેવામાં આવે ! સંસારના લેકાતે વ્યવહારની પણ જરૂર રહે છે, પણ વ્યવહાર સાધવાની સાથે આત્મશેાધન અને પરમાત્માના શરણે જઈ કામ ક્રોધાદિને જીતવાના ઉપાય કરવા જોઇએ. એમ ન થવું જોઇએ કે, વચન અને વેશમાં તે વૈરાગ્ય રહે અને મન પાપનું ધર બની જાય! આમ કરવું એ જ મિથ્યાદષ્ટિપણું છે. એમ કાઈ એ વિચારવું ન જોઈએ કે, વચન અને વેશદ્રારા તે હું વ્યવહાર સાચું છું તેા પછી મન ભલેને ગમે તેવું રહેં ! મનને કાણુ જોવા આવે છે ? આ પ્રમાણે મનને મલિન રાખનારે એટલું તા સમજવું જોઈએ કે, મનને પાતાનું મન તા જાણે જ છે.પોતાના મનની સાક્ષી પોતાનું મન જ આપે છે. આ સિવાય પરમાત્મા તે બધું જાણે છે કે નહિ ? જો મન મિલન અને પાપનું ધર રહ્યું તે પછી ભગવાનના સેવક કેમ બની શકાય ? એટલા માટે ભકતે વિચારવું જોઈ એ કે, ભગવાન અજિતનાથના સેવક છું, તા મારા પ્રભુ પણ સર્વાંત હાવાથી મારા મનની વાત પણ જાણે છે. એટલા માટે હું મારા મનને પાપનું ઘર બનાવીશ નહિ અને પરમાત્મા પાસે કાઇ. વાતને છુપાવીશ નહિ. હે ! પ્રભુ ! હું તે આપને જે કામ પસંદ પડે તેવાં જ કામેા કરીશ; ખીજાં કામેા નહિ કરું ! ” ¢ આ પ્રમાણે વિચાર કરી, જો પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે તેા કામ ક્રોધાદિ ઉપર અવશ્ય વિજય પ્રાપ્ત થઈ શકે. એટલા માટે પરમાત્માની પ્રાર્થનાને હિર્મુખી ન અનાવતાં અન્તર્મુખી બનાવવી જોઈએ. અનાથી મુનિના અધિકાર—૪૦ અનાથી મુનિ પરમાત્માની અન્તર્મુખી પ્રાર્થના કરે છે. અનાથી મુનિએ રાજા શ્રેણિકને જે કાંઈ કહ્યુ કેવળ રાજા શ્રેણિકને માટે જ નહિ પણ સકળ સંસારને માટે કહ્યું છે. એટલા માટે તેમના આપેલા ઉપદેશને ખરાખર સમજો તે ભગવાન અજિતનાથની પ્રાર્થના અને અનાથી મુનિના ઉપદેશમાં જરાપણ અંતર જણાશે નહિ. Page #44 -------------------------------------------------------------------------- ________________ શુદ ૨] રાજકેટ ચાતુર્માસ [ aછપ અનાથી મુનિએ ઉપદેશને જે સાર કહ્યો છે તે વિષે કાલે મેં થેડામાં કહ્યું છે, આજે તેને વિશેષ મર્મ સમજાવવાનો પ્રયત્ન કરું છું. અનાથી મુનિએ કહ્યું કે, “આત્મા જ વૈતરણી નદી છે અને આત્મા જ ફૂટશાલી વૃક્ષ છે.” આ ઉપરથી કોઈ એવો પ્રશ્ન કરે કે, આત્મા એ વૈતરણ નદી છે એ કેમ બની શકે? કારણ કે, આત્મા તે અરૂપી છે અને વૈતરણી નદી રૂપી છે. આત્મા તે ચારેય ગતિમાં પરિભ્રમણ કરે છે અને વૈતરણી નદી તે કેવળ નરકમાં જ હોય છે. આત્મા અનેક યોનીઓમાં પણ ભમે છે અને આખરે તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત પણ થઈ જાય છે; પણ વૈતરણું નદી તે નરકવાસી-નૈરયિકએ જ ભોગવવી પડે છે. તે પછી આત્મા વૈતરણ નદી કેમ બની શકે ? આ મહાન પ્રશ્નનું સમાધાન તે કોઈ મહાન યોગી જ કરી શકે. પણ શાસ્ત્રના આ કથનને એવો અર્થ જણાય છે કે, આત્મા ન હોય તે વૈતરણુ નદી પણ હેઈ શકે નહિ. વૈતરણ નદી દુષ્કર્મનુ ફલ છે અને દુષ્કર્મ આત્મા જ કરે છે. જે આત્મા ન હોય તે દુષ્કર્મ કોણ કરે અને તેનું ફલ વૈતરણ નદી પણ કેવી રીતે હોય? વૈતરણ નદીની સૃષ્ટિનું સર્જન કરનાર આત્મા જ છે. જે આત્મા ન હોય તે વૈતરણી નદીનું નામ પણ ન હોય ! આત્માના દુષ્કર્મનું ફલ જ વૈતરણી નદી છે. આ પ્રમાણે કારણ-કાર્ય ભાવને વિચાર કરીને જ શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, આત્મા જ વૈતરણી નદી છે. શા શબ્દોના આડંબરમાં ન પડતાં જે વાસ્તવિક વાત કહેવાની હોય છે તે ચેડામાં કહી દે છે. શાસ્ત્રો કહે છે કે, વૈતરણી નદી દુઃખ આપનારી છે એટલું કહીને જ રહી ન જાઓ, પણ વૈતરણી નદીને કર્તા તેમજ હર્તા આત્મા પોતે છે એમ માને. હે! આત્મા ! આ વૈતરણી નદીને બનાવનાર પણ તું જ છે અને જે તું એ વૈતરણી નદીમાં પડવા ચાહત ન હે તે, કોઈ એવું નથી કે તને એ નદીમાં પાડી શકે.” આજે બુદ્ધિવાદનો જમાને ચાલે છે એટલે કેટલાક લેકે બુદ્ધિનું પૂછડું પકડી કહેવા લાગે છે કે, નરક કે સ્વર્ગ કોણે જોયું છે ! આ પ્રમાણે કહેનાર લેકેને પૂછવું જોઈએ કે, જો તમે નરક જોયું નથી તો જેલખાને તો જોયું છે ને? એ જેલખાનાને બનાવનાર કે છે! એ જેલખાનાં ઉભાં કોણે કર્યા છે ! આ આત્માએ જ ને ? જે આત્મા જેલમાં જવાને યોગ્ય દુષ્કર્મો ન કરે તે સંસારમાં શું જેલખાનાઓ રહી શકે ખરાં? આ દૃષ્ટિએ આત્મા જ જેલખાનાને કર્તા અને હર્તા કહેવાય કે નહિ? વર્ણનમાં કોઈ પ્રધાન વસ્તુને મુખ્ય રાખી અને શેષ વસ્તુનું ગૌણ કરી વર્ણવવામાં આવે છે. એટલા માટે અહીં પણ વૈતરણી નદીને મુખ્ય કરી શેષ દુઓને ગૌણ રાખવામાં આવ્યાં છે. વ્યવહારમાં જેલ જ નહિ પણ સમસ્ત દુ:ખોને પેદા કરનાર આત્મા જ છે. એટલા માટે જે એમ કહેવામાં આવે છે, આત્મા જ દુઃખ પેદા કરનાર છે કે આત્મા જ દુઃખ છે તે એમાં શું ખોટું છે? મતલબ કે, કેઈપણ દુઃખને આ આત્મા જ પેદા કરે છે. આ જ પ્રમાણે સુખને પણ આ આત્મા જ પેદા કરે છે. દુઃખમાં તે પ્રધાનતઃ નરકનાં દુઓને ગ્રહણ કરવામાં આવ્યાં છે અને શેષ દુઃખોને ગૌણ કરવામાં આવ્યાં છે. આ ઉપરથી સમસ્ત દુખોના કર્તા આત્મા જ છે એમ સમજવું જોઈએ. આ જ પ્રમાણે સુખમાં પણ ઇચ્છાપૂર્તિના સુખને મુખ્ય માની Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા શેષ સુખાતે ગૌણુ કરવામાં આવ્યાં છે. ઇચ્છાપૂર્તિનું સુખ પેદા કરનાર આત્મા જ છે. કામધેનુ અત્રે પશુ અર્થમાં નહિ પણ “ ઇચ્છા પૂરી થવી' એ અમાં છે. કામધેનુને અથ સંબંધ ઈચ્છાનુસાર સુખની સાથે છે, ઈચ્છાનુસાર સુખ પણ આત્મા જ પેદા કરી શકે છે. તમે સ્વગ જોયું નથી પણુ રાજાના મહેલ, બાગ વગેરે તે જોયાં છે. શું આ સુંદર મહેલ-ભાગબગીચાઓ આત્મા વિના ટકી શકે ખરાં ? તમારા લેાકેાની દૃષ્ટિ સંકુચિત છે. એટલા માટે તમે તા મહેલ-બાગ વગેરેના સુખને મર્યાદિત કરી નાખા છે. પણ જ્ઞાનીજતા તેથી આગળ વધીને કહે છે કે, સ્વર્ગનું સુખ કે નરકનું દુ:ખ આત્માએ જ પેદા કરેલ છે અને એટલા જ માટે આત્મા જ સુખરૂપ કે દુઃખરૂપ છે. જો તમારામાં એવી શક્તિ હાય કે, તમે ગધેડીને કામધેનુ અને કામધેનુને ગધેડી બનાવી શકે તે તમે શું બનાવશેા ? તમે એમ જ કહેશો કે, અમે ગધેડીને કામધેનુ બનાવીશું, પણ આ જ વાત તમે આત્મા વિષે કેમ વિચારતા નથી ! આત્માના સુખદુઃખનું તંત્ર આત્માના હાથમાં જ છે. ખીજા કાઈના હાથમાં નથી. જ્યારે સુખદુઃખનું તંત્ર તમારા આત્મામાં છે તે પછી આત્માને કામધેનુની માફક સુખરૂપ ક્રમ બનાવતા નથી ? 6 અનાથી મુનિ કહે છે કે, “ હે ! રાજન ! રાજ્ય ભંડાર વગેરે પ્રાપ્ત થવાથી આત્મા કાંઈ સનાથ બની જતા નથી, પણ મારા આત્મામાં જ સુખ કે દુઃખ પેદા કરવાની શક્તિ છે એનું જ્ઞાન થવાથી જે આત્મા સનાથ બની શકે છે. જ્યારે આ આત્મા જ નંદનવન કે કામધેનુની સમાન સુખ આપનાર છે, તે પછી હું પોતે જ આત્માને નરક કે વૈતરણી નદીની સમાન શા માટે દુઃખદાયક બનાવું' એવા વિવેક પેદા થવાથી આત્માને સનાથ બનાવી શકાય છે. ” જ આત્મામાં અનંત શક્તિ છે. તે પાતે પ્રકાશમાન છે. આમ છતાં એ આત્મા ક્યાં છે ? તે આત્મા હાથમાં છે, પગમાં છે, માથામાં છે કે ક્યાં છે? એવા પ્રશ્ન ઉદ્ભવે છે. આ પ્રશ્નને ઉત્તર એ છે કે, એ આત્મા શરીરમાં બધે ઠેકાણે છે. તમારી આંખેામાં પણ આત્મા છે અને તમે તમારી આંખાદ્વારા જ આત્માને જાણી શકો છે. એને માટે કહ્યું છે કેઃ— માન માન સાન કા માન લે મેરા; જાન જાન જાન રૂપ જાન લે તેરા. જાને બિના સ્વરૂપ કે, મિટે ન ગમ કભી; કહેતે હૈં વેદ માર ખાર, ખાત ચે સભી. સત્સંગમે દિલ જોડ, તાડ માડ કા ઘેરા. જો નયન કા ભી નયન, એન કા ભી એન હૈ; જિસકે બિના શરીરમે, ન પલક ચૈન હૈ. વિચાર કે વહી તેરા, સ્વરૂપ હૈ ઘેરા. માન આ પ્રમાણે કહી, કાણુ કાને મનાવે છે ? જો હું કહું કે, હું તમને મનાવું છું તેા તા મારા આત્મા પણ પરતંત્ર થશે. પણ આ પદ સાંભળવાથી તે એમ જ જણાય છે કે, કોઈ કાઈ તે મનાવી રહ્યો છે, અને ‘મારુ' માની લે’ એમ કહી રહ્યો છે; અર્થાત્ ખીજાને કોઈ સમજાવે છે. પણ જ્ઞાનીજના તા પેાતાના આત્માને જ સમજાવે છે કે, “ હે ! આત્મા ! તું શું કરે છે? તું ઇચ્છિત ફળ ભોગવનાર છે તેા પછી શા માટે અહીં તહીં ભટકતા ફરે માન Page #46 -------------------------------------------------------------------------- ________________ શુદ ૨] રાજકેટ ચાતુર્માસ [ ૩૭૭ છે? તું પિતાને જ ભૂલી રહ્યો છે, અને તે કારણે જ તું દુખી થઈ રહ્યો છે. અને જ્યાં સુધી તું પિતાને ઓળખીશ નહિ ત્યાં સુધી તારું દુઃખ વધશે, ઘટશે નહિ; માટે તારા સ્વરૂપને તું પીછાન. તું તારું પિતાનું સ્વરૂપ આંખ, કાન, નાક, જીવ વગેરે દ્વારા સમજ. આંખ સામું જોવાથી આંખની કીકીમાં કોઈ એક જાણીતી છાયા જોવામાં આવે છે. જીવિત મનુષ્યની આંખમાં જ છાયા જોવામાં આવે છે, મરેલાની આંખમાં છાયા જોવામાં આવતી નથી; એમાં કહેવામાં આવે છે. એટલા માટે તું એમ વિચાર કે મૃત્યુ થવાથી આંખમાંથી એ શું ચાલ્યું ગયું છે કે જેથી આંખમાં છાયા જોવામાં આવતી નથી. એટલા માટે એમ સમજે કે, જ્યાંસુધી આ શરીરમાં આત્મા છે, ત્યાં સુધી જ આંખની કીકીમાં છાયા પડે છે નહિ તે. છાયા પડતી નથી. આ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે, દેખનાર આંખો નથી, પણ આંખે દ્વારા દેખનાર તે બીજે જ કોઈ છે, અને એ જ આત્મા છે. આત્મા, આંખ, કાન વગેરે ઇન્દ્રિયનો સ્વામી છે; પણ પિતાની ભૂલને કારણે પિતે ગુલામ બની રહ્યો છે. એટલા માટે તમે તમારા પિતાના માટે શું કરે છે તેને વિચાર કરે. આત્મા માટે સુખ પેદા કરે છે કે દુઃખ?. કદાચ તમે એમ કહો કે અમે તો સંસારી છીએ ! પણ તમે સંસારી છે એટલા જ માટે તમને ઉપદેશ આપવામાં આવે છે. જે તમે સંસારી ન હોત પણ સિદ્ધ બુદ્ધ અને મુક્ત બની ગયા હતા તે તમને ઉપદેશ આપવાની જરૂર જ રહેતા નહિ. ઉપદેશ સાંસારિક લેકોને માટે જ આપવામાં આવે છે. બધે ખરી રીતે તે ઉપદેશ જે આપે છે, તેને જ માટે ઉપદેશ છે, છતાં પણ પળે જવા એ કથનાનુસાર આત્મામાં ભેદ નથી અને એ કારણે જે ઉપદેશ મારા માટે છે તે જ ઉપદેશ તમારા માટે પણ છે, એટલા માટે તમે ઉપદેશ સાંભળી આત્માનું સ્વરૂપ જાણો. એ આન્મઆંખની પણ આંખ રૂપ છે, રસને પણ રસ છે, તે કાનને પણ કાન છે. અર્થાત આંખ દ્વારા તે જ જુએ છે, કાન દ્વારા, તે જ સુધે છે અને જીભ દ્વારા તે જ રસ લે છે. આમ હોવા છતાં આંખ-કાન-નાક દુઃખવાથી જેટલી ચિંતા થાય છે, તેટલી ચિંતા આત્માન માટે થાય છે કે નહિ તેને વિચાર કરે, અને વિચાર કરી આત્માને જાગ્રત બનાવવાનો પ્રયત્નાકર હવે હું એક પ્રાસંગિક વાત કહું છું. રાજકોટમાં અનેક અપૂર્વ કામો થાય છે અને થઈ રહ્યાં છે. આ જ પણ મને એક અપૂર્વકામની સૂચના મળી છે. મદ્રાસવાળા * તારા ચંદજી ગેલડા તથા શ્રી ડાહ્યાભાઈએ પત્ની સહિત શીલન્નતને સ્વીકાર કર્યો છે, પણ એક બને બહારના છે. તે પછી રાજકોટ સંધ પાછળ કેમ રહી શકે ? સંવના ભૂતપૂર્વ સેક્રેટરી સંઘના આગેવાન તથા અમને આ પ્રદેશમાં ખેંચી લાવવામાં વિશેષ પ્રયત્ન કરનાર શ્રી ચુનીલાલભાઈએ પણ પત્ની સહિત આજે શીલવતને સ્વીકાર કરબને. વિવાર દર્શાવ્યો છે અમે તેમના બનાવેલા મકાનમાં ઊતર્યા છીએ અને આહારપાણી લઈએ છીએ, પણ હવે તેઓ અમને બહારના મકાનમાં જ રાખવા, ચાહતા નથી. પણ પિતાના હૃદયમાં સ્થાન આપવા ચાહે છે, અને તે જ માટે તેઓ શીલવ્રતને સ્વીકાર કરી રહ્યા છે. જો કે તેઓ પ્રકટમાં શીલવતને સ્વીકાર કરવાની ઈચ્છા ધરાવતા ન હતા, પરંતુ મેં તેઓને કહ્યું કે, તમે વ્યાખ્યાનમાં પ્રકટરૂપે વ્રતને સ્વીકાર કરે તે લેકેને ઉત્તેજન, પણ મળશે, અને હું પણ, શીલવત વિષે બે ચાર શબ્દ કહી શકીશ.. મારા આ કહેવાથી જ તેઓએ વ્યાખ્યાનમાં, શીલત્રત લેવાને સ્વીકાર કર્યો. ૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા શ્રી. ચુનીલાલ નાગજી વેરા તથા તેમના ધર્મપત્ની અ. સૌ. બાઈ સાંકળીબાઈએ ઉભા થઈ શીલવંતને સ્વીકાર કર્યો, અને તેમણે આ વ્રતની મંગલસ્કૃતિમાં જૈન સાહિત્યના પ્રચાર માટે રૂ. ૧૦૦૧ આપવાની ઉદારતા બતાવી, અને જાહેર કર્યું કે જ્યાં સુધી કોઈ બીજો પ્રબંધ ન થાય ત્યાંસુધી આ પૂંછમાંથી શ્રી મહાવીર જૈન જ્ઞાનોદય સોસાયટી દ્વારા પૂજય શ્રી જવાહિરલાલજી મહારાજ સાહેબના વ્યાખ્યાનને ગુજરાતી અનુવાદ કરાવી પ્રકાશિત કરાવવાં. અને તે જ વખતે શ્રી. દુર્લભજીભાઈ ત્રિ. ઝવેરીએ આવાં સાહિત્ય પ્રચારના કાર્યમાં રૂા. ૨૫૧] અને શ્રી ગોપાલજી ભીમજી પારેખે રૂા. ૧૦૧] આ ફંડમાં આપવાનું જાહેર કર્યું હતું.* અન્ય લોકોએ પણ પ્રત્યાખ્યાન કર્યા હતાં. ] સુદર્શન ચરિત્ર -૪૦ - આપણું ધર્મમાં સુદર્શન જેવા મહાપુરુષ થયા છે; કે જેમને પુણ્ય પ્રભાવ પ્રકટ કે ગુપ્તરૂપે આજે પણ પડી રહ્યો છે. એટલા માટે તેમના આદર્શને પિતાના હૃદયમાં સ્થાન આપી પરસ્ત્રીના પાપને તે ત્યાગ કરવો જોઈએ. " તુમ હી પૂછો સેઠ કહે કુછ, ઉસ પર કરે વિચાર; . . . ' નહીં બેલે તો લી દેનેકા, સચ્ચા હૈ નિરધાર. ધન ૮લા . . . મહાભાગ! તુમ મુખડે બેલે, જે હૈ સચ્ચી બાત; .. " , બિન બોલ્યા સે સેઠ સુદર્શન, હેત ધમકી ઘાત. ધન હ૦ એક મગરજનોએ રાજાને કહ્યું કે, “સુદર્શન ધર્માત્મા છે, દાનીઓમાં શિરમોર છે અને નગરજનેના પ્રાણરૂપ છે. માટે એના શરીરને નાશ થવાથી અમારા બધાને નાશ થશે, માટે આપ પૂર્વાપર વિચાર કરી તેને દંડ આપે.” : પ્રજજનેની આ વાત સાંભળી રાજાએ તેમને કહ્યું કે, “સુદર્શન ધર્માત્મા, દાનીઓમાં શિરમેર છે એ બધું હું સારી રીતે જાણું છું. હું એ પણ માનું છું કે સુદર્શન પહેલાં છે અને હું પછી છું. મેં તે પૈતૃક રાજ્ય પ્રાપ્ત કર્યું છે, અને એ રીતે હું તે પૂર્વજોની કૃપાથી મટે થયો છું. પણ સુદર્શન તે પિતાના ગુણને કારણે મોટે થયો છે. આ બધી વાત સાચી છે, મેં સુદર્શનને વાસ્તવિક વાત કહેવા માટે ખૂબ મનાવ્યો પણ એ તે એક શબ્દ પણ બોલ્યો નહિ. એટલા માટે અંદરખાને શું છે એ સંદેહ પેદા થાય છે. હવે તમે લેકે જે તેની પાસે જઈને પૂછો. જે તે બધી હકીક્ત કહેતા હોય તે પછી આપણે બધા એ વિષે વિચાર કરવા તૈયાર છીએ. પણ જે તે તમારી સાથે પણ કાંઈ ન બોલે તે પછી શૂળીએ ચડાવવાને મેં જે હુકમ આપે છે તે શું બરાબર નથી ?” : રાજાનું કથન સાંભળી બધા નાગરિકે કહેવા લાગ્યા કે, “રાજાનું કહેવું બરાબર છે. આપણને ભાગ્યથી જ આવા, સારા રાજા મળ્યા છે કે જેઓ આપણી વાત સાંભળે છે અને મને પણ છે.” ” આ જાહેરાતના પરિણામે શ્રી. ચુનીલાલભાઈની આર્થિક સહાયતા વડે પ્રસ્તુત ‘ી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ”, શ્રી દુર્લભજી ઝવેરીની આર્થિક સહાયતા વડે “ધમ અને ધર્મનાયક અને શ્રી. ગેપાલજી પારેખની આર્થિક સહાયતા વડે “જવાહિર જ્યોતિ પ્રકાશનને પામ્યાં છે, Page #48 -------------------------------------------------------------------------- ________________ શુદ ૨] રાજકેટ–ચાતુર્માસન ૩૭૯ આજે લેકે “સ્વરાજ્યની માંગણી કરે છે પરંતુ જે રામરાજ્ય કે સુરાજ્ય હોય તે સ્વરાજ્યને પ્રશ્ન જ પેદા ન થાય! રામરાજ્ય કે સુરાજ્ય ના રહેવાને કારણે જ સ્વરાજ્યને પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. નગરજનો કહેવા લાગ્યા કે, મહારાજનું કહેવું બરાબર છે. અમે હમણાં જ શેઠની પાસે જઈએ છીએ. તેઓ શા માટે નહિ બોલે ! બેલ્યા વિના કામ થોડું જ ચાલે છે. તેમણે બેલિવું તો પડશે જ ! - રાજાએ નગરજનને કહ્યું કે, જુઓ! ત્યાં સુદર્શન શેઠ બેઠા છે. તેને મારા તરફથી કઈ પ્રકારનું કષ્ટ આપવામાં આવ્યું નથી. તમે લેકે તેમની પાસે જઈ, બધી હકીકત પૂછી શકે છે ? પ્રજાના પ્રતિનિધિ લેકે સુદર્શનની પાસે જઈ કહેવા લાગ્યા કે, “હે મહાભાગ! તમે તે પૌષધ વ્રત લઈ ધર્મધ્યાનમાં બેઠા હતા તે પછી અહીં ક્યાંથી! એવી શી ઘટના બનવા પામી કે, તમે અહીં આવી ગયા! રાજના મહેલમાં આવવાને કારણે તમારા ઉપર આપ મુક્વામાં આવ્યું છે, અરે ! એ આરોપને કારણે રાજા તમને શૂળીએ ચડાવવાને દંડ આપી રહ્યા છે. એટલા માટે સાચી હકીકત શું બનવા પામી છે તે આપ કહે ! નહિ બોલો તે કામ નહિં ચાલે! આ તમારું શરીર તમારા પિતાનું એકલાનું નથી, પણ પ્રજાનું અને ધર્મનું પણ છે. નિષ્કારણ તમારા આ શરીરને નાશ થાય એ ઉચિત નથી, એટલા માટે ધર્મની રક્ષા માટે પણ તમે સત્ય હકીકત કહે. તમારા મૌનથી તે ધર્મની હાનિ થશે. તમે નગરજનોના નાયક છે. જે તમારા જેવા ધર્માત્મા ઉપર કેઈ આરેપ ચડાવે તે તેથી ધર્મની નિંદા થશે અને ધર્મમાં શું પડયું છે ? એમ લકે પણ કહેવા લાગશે. આ કારણે પણ તમે મૌન ખોલી સત્ય હકીક્ત કહે.” નગરજનની વાત સાંભળી સુદર્શન શેઠ વિચારવા લાગ્યા કે, “નગરજને શર્મની હાનિ થવી ન જોઈએ ” એમ કહે છે અને મારું પણ એ જ લક્ષ્ય છે કે, ધર્મની હાનિ કેઈપણ રીતે થવી ન જોઈએ. પરંતુ આ લોકો ધર્મને બાહ્યદષ્ટિએ જુએ છે અને હું ધર્મને અંતર્દષ્ટિએ જોઉં . બસ આ જ અંતરે છે. હું એમ વિચારું છું કે, મારા બોલવાથી માતાને કષ્ટ થશે અને મેં ધર્મની દષ્ટિએ જ એ વિચાર કર્યો છે. આવી અવસ્થામાં હું કેવી રીતે બોલી શકું ! મારા બોલવાથી તે ધર્મની વધારે હાનિ થશે.” ! આ પ્રમાણે વિચાર કરી પ્રજાજનોની વાત ઉપર સુદર્શન શેઠ હસ્યા. શેઠને હસતા જઈ નગરજને કહેવા લાગ્યા કે, આપ તે અમારી વાતને હસી કાઢે છે પણ અમારી વાત હસી કાઢવા જેવી કે ઉપેક્ષા કરવા જેવી નથી. અમારી વાતને હસી કાઢે નહિ પણ સાચી વાત શું છે તે આપ કહે. વ્યક્તિ-સ્વાતંત્ર્ય અને સમાજ-સ્વાતંત્ર્યમાં કેને મહત્ત્વ આપવું જોઈએ. ધર્મમાં વ્યક્તિસ્વાતંત્ર્યને જ સ્થાન છે અને એ કારણે પ્રત્યેક વ્યક્તિ પોતાની ઉન્નતિ કરવા માટે સ્વતંત્ર છે. સુદર્શન વ્યક્તિ સ્વાતંત્ર્યની દૃષ્ટિએ જ ચૂપ રહી ધર્મની રક્ષા કરી રહ્યા છે. બીજી બાજુ નગરજનો સુદર્શનને બેસવા માટે પ્રેરણા કરે છે, તે લેકે વ્યક્તિ સ્વાતંત્ર્યનું મહત્વ જાણતા નથી અને એ કારણે જે સમાજ સ્વાતંત્ર્યને મહત્ત્વ આપે છે. જો કે સમાજ-સ્વાતંત્ર્યની પણ આવશ્યક્તા છે પણ તેના ભાગે વ્યક્તિ-સ્વાતંત્ર્યને ભૂલી જવું ન જોઈએ. ' Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા ભારત દેશમાં વ્યક્તિ સ્વાતંત્રમાં જેટલાં ઉદાહરણ મળે છે તેટલાં અને તેવાં ઉદાહરણો બીજા દેશમાં કદાચ જ મળે. વ્યક્તિ-સ્વાતંત્ર્યને અર્થ સ્વછંદતાને અપનાવવી એ નહિ. અમે ગમે તેવું ખાનપાન કરીએ, અમે ગમે તે સ્ત્રી સાથે વિવાહ કરીએ એમ કહી એને વ્યક્તિ સ્વાતંત્ર્યનું રૂપ આપવું અનુચિત છે. વ્યક્તિ-સ્વાતંત્ર્ય તે તેમાં છે કે જે પિતે તે કષ્ટ સહે, પણ બીજાને કષ્ટ ન આપે. ધર્મમાં તે વ્યક્તિ–સ્વાતંત્ર્યને જ સ્થાન છે. સમાજને માટે વ્યક્તિ સ્વાતંત્ર્યને ભૂલી જઈ ધર્મની હાનિ કરવી એ અનુચિત છે. જેમકે, સીતાને એમ કહેવામાં આવ્યું હતું કે, “જે તમે રાવણને અપનાવી લે તે સમાજની આટલી હાનિ થતી બચી જશે.” છતાં શું સીતાએ સમાજને માટે પિતાના વ્યક્તિ–સ્વાતંત્ર્યને તજી દીધું હતું ? યુધિષ્ઠિરને એમ કહેવામાં આવ્યું હતું કે, દ્રોણાચાર્યો હાથમાં ધનુષ્ય ઉપાડયું છે અને હમણાં ધનુષ્ય છોડશે માટે તમે “અશ્વત્થામા હતે” એમ કહે તે સેનાનું રક્ષણ થશે નહિ તે સેનાને કચડઘાણ વળી જશે. છતાં યુધિષ્ઠિરે તે એમ જ કહ્યું કે, જે વાત હું જાણતે ન હિંઉં તે વાત હું કેમ કહી શકું! આ પ્રમાણે વ્યક્તિ સ્વાતંત્રની રક્ષા કરી સમાજની સેવા કરે કે સમાજ-સ્વાતંત્ર્યને મહત્ત્વ આપે એ વાત જુદી છે, પણ વ્યક્તિ સ્વાતંત્રને સમાજસેવા કે સમાજરક્ષાના નામે ગુમાવી દેવું તે ઠીક નથી. સુદર્શન વિચારે છે કે, આ નગરજને સમાજને જુએ છે અને હું વ્યક્તિ-સ્વાતંત્ર્યને જોઉં છું. મારા બોલવાથી માતાને કષ્ટ પહેંચશે એટલા માટે હું કેવી રીતે બોલી શકું? હવે આગળ શું થાય છે તેને વિચાર યથાવસરે હવે પછી કરવામાં આવશે. ક્યાખ્યાન: સંવત્ ૧૯ર બીજા ભાદરવા સુદી ૭ શુક્રવાર પ્રાર્થના આજ મારા સંભવ જિનકે, હિતચિત ગુણ ગાજ્યાં; મધુર મધુર સ્વર રાગ આલાપી, વહરે શબ્દ ગુજરા, છે આજ બહાસ –વિનયચંદ્રજી કુંભટ વીશી. ચા સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં “આજ' શબ્દને જે ઉપયોગ કરવામાં આવ્યો છે તેને શે આશય છે? એ વિષે વિચાર કરતાં એમ જણાય છે કે, જ્યારે મનુષ્ય પોતાનામાં કોઈ પ્રકારની વિશેષતા જુએ છે ત્યારે તે કહે છે કે, આજે કૃતકૃત્ય થયું છે. એ કારણે જેમની કૃપાથી હું કૃતકૃત્ય થયે હું તેના આજે હું ગુણગાન કરીશ. વ્યવહારમાં પણ જ્યારે કેઈની કૃપાથી કોઈ પણ પ્રાપ્ત થાય છે ત્યારે ઉપકારકનાં ગુણગાન કરવામાં આવે છે. હવે આપણે અત્રે એ જોવાનું છે કે પરમાત્મા પાસેથી એવી કઈ ચીજની પ્રાપ્તિ થઈ છે કે, જે કારણે ભક્ત એમ કહે છે કે, આજે હું પરમાત્માના એવા ગુણગાન કરીશ કે તેમના ગુણગાનમાં મારાં તન-મનને પણ Page #50 -------------------------------------------------------------------------- ________________ શુદ ૩] રાજકોટ–ચાતુર્માસ [ ૩૮૧ લગાવી દઈશ. ભક્ત લેકે, આમ કહે છે એ ઉપરથી એમ જણાય છે કે, પરમાત્મા પાસેથી કેઈ અપૂર્વ ચીજ તેમને મળી છે. પરમાત્મા પાસેથી જે અપૂર્વ ચીજ મળી છે તેના એક અંગને જ અત્રે કહું છું. ભકતે કહે છે કે, હે ! પ્રભો ! તારી કૃપાથી મને મારી અજ્ઞાનતાનું ભાન થયું છે. ભગવાનના સ્વરૂપથી પિતાની અપૂર્ણતાનું જ્ઞાન થાય છે. પોતાની અપૂર્ણતાને જાણવી એ કાંઈ ઓછી વાત નથી. ભક્તિસૂત્રમાં કહ્યું છે કે, “પરમાત્માની ભક્તિમાં અભિમાનદંભાદિને ત્યાગ કરવો જોઈએ જ્યારે પિતાને પૂર્ણ માની લેવામાં આવે છે ત્યારે જ દંભ અને અભિમાન પેદા થાય છે, પણ પરમાત્માનું દર્શન થતાં જ પિતે અપૂર્ણ છે તેનું ભાન થાય છે. જ્યારે પિતાનામાં ડાં ગુણ હોવા છતાં પોતાનામાં વધારે ગુણે છે એમ માનવામાં આવે છે, ત્યારે અભિમાન પેદા થાય છે; પણ પરમાત્માનું દર્શન થતાં જ પોતાની અજ્ઞાનતાનું ભાન થાય છે અને તેનું અભિમાને ગળી જાય છે. ભક્ત લકે પરમાત્માના સ્વરૂપને જોઈ પિતાનામાં અભિમાન રાખતા નથી પણ પિતાને લઘુથી પણ લધુ માને છે. સંસારમાં એવા પણ લેકે હોય છે કે જેઓ પિતાને પંડિત માને છે, અને પિતાને પૂર્ણ માને છે એટલું જ નહિ પણ બીજાઓ પાસે એ મનાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જેઓ પરમાત્માના સાચા ભકતે છે તે તે પિતાને અપૂર્ણ માની નમ્ર રહે છે. મતલબ કે, પરમાત્માની કૃપાથી અપૂર્ણતાનું ભાન થયું છે અને એ કારણે જ ભક્ત એમ કહે છે કે, આજે “અમે પરમાત્માનું ભજન કરીશું, અને તેમના ગુણગાન ગાઈશું.” જેઓ પોતાની અપૂર્ણતા માને છે તેઓ પણ ઓછા ઉપકારી નથી. તેમને પણ બહુ ઉપકાર છે. આ વાત એક કથાકારા સમજાવું છું. દેહલી જેવા શહેરમાં એક આબરૂદાર અને ચતુર ઝવેરી રહેતું હતું. જો કે ઝવેરી હોશીયાર હતા પણ શીયાર માણસથી પણ કઈવાર ભૂલ થઈ જાય છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર” એ કથનાનુસાર તે ઝવેરીની પણ મોટી ભૂલ થઈ ગઈ. તેણે એક બેટા હીરાને સાચે અને કીમતી હીરે સમજી ખરીદી લીધે, અને એ ખોટા હીરાની ખરીદીમાં તેણે પિતાના ઘરની બધી પૂંજી રેકી દીધી. હીરાની ખરીદી કર્યા પછી તેને ખબર પડી કે, ખરીદેલે એ હીરે તે તદ્દન ખોટો છે. તે વિચારવા લાગ્યું કે, હવે શું કરવું! વેચનાર માણસ ચાલ્યો ગયો છે. હવે એ વિષે હ–હા કરવાથી કાંઈ વળે એમ નથી. ઊલટી પિતાની આબરૂના કાંકરા થશે, પણ મેં એ હીરા પાછળ ઘરની બધી પૂંજી ખરચી નાંખી છે એટલા માટે મારા મૃત્યુ બાદ મારા કુટુંબીજને શું ખાશે? અત્યારે માથે આવી પડેલા આ દુઃખને સહ્યા સિવાય છૂટકે પણ નથી. પણ મારે એક મિત્ર છે તે જરૂર દુઃખના સમયે સહાયભૂત નીવડશે. આ હીરે તે ખેટે નીકળ્યો, પણ મારો મિત્ર તે પેટે નીકળે એવું નથી. ગ્રન્થમાં સન્મિત્રની બહુ જ પ્રશંસા કરવામાં આવી છે અને કહ્યું છે કે, સદ્દભાગ્યે જ સન્મિત્રની પ્રાપ્તિ થાય છે. સુખના સમયે તે સાથ આપનાર અનેક મિત્રો મળી આવે છે પણ દુઃખના સમયે સાથ આપનાર મિત્રો બહુ જ ઓછા મળે છે. તે ઝવેરી વિચારવા લાગ્યું કે, મારો મિત્ર તે સારો મિત્ર છે. પણ મારે મિત્ર પાસે માંગવાની નહિ પણ તેને આપવાની બુદ્ધિ રાખવી જોઈએ. એટલા માટે જ્યાં સુધી હું Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા જીવિત છું ત્યાં સુધી તા મિત્રને કાઈ પ્રકારનું કષ્ટ ન આપવું. મારા મૃત્યુ બાદ આ મારા મિત્ર મારા ધરની સંભાળ રાખશે. ચેાડા દિવસેા બાદ તે ઝવેરીને મરણુ સમય નજદીક આવ્યા. ઝવેરી વિચારવા લાગ્યા કે, મારી સ્ત્રી તે એમ સમજતી હશે કે, હું માટા ઝવેરીની પત્ની છું એટલે જો હું એને એમ કહીશ કે, આપણા ધરમાં તા હવે કાંઈ નથી તેા તેને બહુ આધાત પહોંચશે. એટલા માટે એવા ઉપાય વિચારવા જોઈએ કે, પત્નીના ચિત્તને પણ આધાત ન પહોંચે અને પુત્રનું પણ અહિત ન થાય. મારા મિત્ર એવા છે કે, તે ભલે સુખના સમયે કામમાં આવે કે ન આવે પણ દુઃખના સમયે તા અવશ્ય કામમાં આવે એવા છે. આ પ્રમાણે વિચાર કરી, ઝવેરીએ પાતાની પત્નીને પાસે લાવી કહ્યું કે, “ મારા અંત સમય નજદીક આવ્યા છે. જો ! આપણા ઘરની સંપત્તિના સારરૂપ આ હીરા છે. આ હીરાને સંભાળીને રાખજે. ખીજાના હાથમાં આ હીરા ચાલ્યેા ન જાય તેને ખ્યાલ રાખજે. જ્યારે કાઈ આર્થિક મુશ્કેલી માથે આવી પડે ત્યારે આ હીરાને પુત્રની દ્વારા મારા મિત્રને ત્યાં મેાકલજે. પછી તે જે પ્રમાણે કહે તે પ્રમાણે કરવું. ” " ઝવેરી. તા મરણ પામ્યા. તેની સ્ત્રીએ કેટલાંક મહિનાઓ તા જેમ તેમ કાઢવાં પણ પછી તેને આર્થિક મુશ્કેલી જણાવવા લાગી. ત્યારે તેણીએ વિચાર્યું કે, “ આ પુત્ર મેટા થયા નથી ત્યાંસુધી જ મુશ્કેલી છે. પણ જ્યા સુધી છેાકરા મેાટા થાય નહિ ત્યાંસુધી ઘરનું ખ કાઢવા માટે આહીરે ઠીક કામમાં લાગશે. જો કે, આ હીરા બહુ મૂલ્યવાન છે પણ જો તેને કષ્ટના સમયે ઉપભાગ કરવામાં ન આવે તેા પછી આ હીરા શા કામના ? જ્યારે કરા મેાટા થશે અને કમાવા લાગશે ત્યારે ન જાણે તે કેટલા હીરા કમાવી લાવશે ! ” આ પ્રમાણે વિચાર કરી, પેાતાના છેાકરાને નવરાવી ધેાવરાવી, નવાં કપડાં પહેરાવી તૈયાર કર્યાં અને તેને હાથમાં હીરા આપી તેણીએ કહ્યું કે, “ બેટા ! આ હીરાને તારા પિતાના મિત્ર પાસે લઈ જા અને તેમને પિતાતુલ્ય માની, નમસ્કાર કરી વિનયપૂર્ણાંક કહેજે કે, મારા પિતા કહી ગયા છે કે, આ હીરા એ ધરની સંપત્તિ છે માટે આપ ઍને ઉચિત ઉપયેગ કરશે. આપને યેાગ્ય લાગે તેા તે વેચી નાખા કે ગિરવીએ મૂક્રેા પણું, ધરની વ્યવસ્થા ચલાવવા માટે પૈસાની જરૂર છે તેની યાગ્ય વ્યવસ્થા કરી. ” "C છેાકરા હીરાને લઈ પિતાના મિત્રની પાસે ગયા અને તેની માતાએ જે કાંઇ કહ્યું હતું. તે ઝવેરી મિત્રને કહી સંભળાવ્યું, અને તેમના હાથમાં હીરા આપ્યા. હીરાને જોઈ તે જાણી ગયા કે, આ હીરા ખાટા છે. પણ તેમણે વિચાયું કે, જો હું આને આ હીરા ખાટા છે એમ કહીશ તા તેને અને તેની માતાને આધાત પહેોંચશે. અને જો હું એ હીરાને મારી પાસે રાખું છું તેા મારા વિશ્વાસ જોખમમાં પડે છે. એટલે આ વખતે હીરા વિષે મારે કશી ચાખવટ ન કરવી એ જ યાગ્ય છે. આ પ્રમાણે વિચાર કરી ઝવેરી મિત્ર છેાકરાને કહ્યું કે, તારા પિતાનું મૃત્યુ થયું એ અહુ જ દુ:ખની વાત છે પણ તને જોઈ મને સાષ થાય છે. આ મારું ઘર તું તારું જ સમજજે, માટે કાંઇ પણ આર્થિક મુશ્કેલી ન સહેતાં જે કાંઈ ખર્ચ માટે જોઈએ તે અહીંથી લઈ જજે. પણુ આ હીરા બહુ જ કીમતી છે, એટલે એની કીંમત અત્યારે બરાબર ઊપજશે નહિ. એ હીરાને તા કોઇ અત્યારે રાજા ખરીદી શકે એમ નથી. તેમ કોઇ વેપારી Page #52 -------------------------------------------------------------------------- ________________ શુદ ૩] રાજકોટ–ચાતુર્માસ [૩૮૩ ખરીદી શકે એમ નથી. એ તે કોઈ બહારને વેપારી આવે છે તે ખરીદી શકે. એટલા માટે તું આ હીરે પાછો ઘેર લઈ જા અને તારી માતાને આપી કહેજે કે, “આ હીરાને બરાબર સાચવી રાખે. હું એ હીરાને સાચવી શકું એમ નથી. બાકી ખર્ચ માટે જે કાંઈ જોઈએ તે તું મારે ત્યાંથી ખુશીથી લઈ જા. જે એમ જ તું પૈસા લઈ જવા ન ચાહે તે નામે લખાવીને પૈસા લઈ જા અને હીરે વેચાય ત્યારે એ પૈસા ભરી દેજે. પણ મારી એક વાત માન. તું મારી દુકાને આવતે જા. મારી દુકાનને તું તારી જ દુકાન સમજ.” કરે ઘેર ગયો અને બધી હકીક્ત માતાને કહી. તેની માતા પ્રસન્ન થઈ અને વિચારવા લાગી કે, મારી પાસે બે હીરા છે. એક હીરે તે આ છે અને બીજે હીરે આ મારે પુત્ર છે. તે પછી મને કઈ વાતની ચિંતા છે? તે પતિના મિત્રને ત્યાંથી રૂપિયા મંગાવી ઘરને ખર્ચ કાઢવા લાગી. અને પુત્રને કહ્યું કે, તારા પિતાના સ્થાને તારા પિતાના મિત્રને સમજ અને તેમની દુકાને જઈ બેસ. છોકરે દુકાને જવા લાગ્યો, તે છોકરો હેશિયાર અને સંસ્કારી હતા. તે રત્નની પારખ કરવા લાગ્યો. રત્નની પારખ કરતાં કરતાં તે રન્નેને એ પરીક્ષક થઈ ગયો છે, એકવાર જે રત્નને કોઈ ઝવેરી પારખી ન શક્યા તે રત્નને તે પારખી ગયો. બધા ઝવેરીઓ તેના ઉપર બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, આજે આપણે બધાની આણે આબરૂ સાચવી છે. તે છોકરાના પિતાને મિત્ર પણ બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યો કે, પુત્ર! તારી હેશીયારીથી બધા લેકો બહુ પ્રસન્ન થયા છે અને તારી પ્રશંસા કરે છે. પહેલાંના લોકો કૃતજ્ઞ હતા અને ગુણોને આદર કરતા હતા. જ્યારથી કૃતજ્ઞતાને ઈર્ષ્યાભાવે કોતરી લીધી છે ત્યારથી ગુણેની કદર પણ રહી નથી. - પિતાના મિત્રની વાત સાંભળી તે છોકરાને પણ પ્રસન્નતા થઈ અને તેણે જવાબમાં કહ્યું કે, એ બધી આપની કૃપાનું જ પરિણામ છે. પિતાના મિત્રે કહ્યું કે, “તું હવે રત્નને પરીક્ષક બન્યા છો તે હવે જે હીરે તારા ઘરમાં છે તે હીરો કેવો છે તેની તે પરીક્ષા કર. મેં તે અનુમાનથી જ હીરે બહુ કીમતી છે એમ કહ્યું હતું, પણ હવે તું પોતે હીરાને પરીક્ષક થયો છે તે તું તેની પરીક્ષા તે કરી જે!” છોકરે ઘેર ગયો. તેણે પોતાની માતાને કહ્યું કે, મા, તે હીરે મને કાઢી આપ. માતાએ પૂછ્યું કે, શું કોઈ ગ્રાહક આવ્યો છે? પુત્રે ઉત્તર આપ્યો કે, માતાજી, કોઈ ગ્રાહક તે નથી આવ્યો પણ તે હીરે કે છે, કેટલી કીમત છે તેની તે પરીક્ષા કરી જેઉં? માતાએ કહ્યું કે, હવે તે તું પોતે હીરાને પરીક્ષક થયો છે ને? છોકરાએ જવાબ આપ્યો કે, એ પણ તારી કૃપાનું જ પરિણામ છે. તું મેહવશ મને દુકાને જવા ન દેત તે હું પરીક્ષક બની ન શકત. માતાએ તે બેટે હરે પુત્રને આપે. પુત્રે હીરાને હાથમાં લેતાં જ પારખી લીધું કે, આ હીરે નથી, આ તે કાચ છે. આ પ્રમાણે કહી તેણે તે હીરાને ફેંકી દીધા. માતા કહેવા લાગી, બેટા આ તેં શું કર્યું? આ કીમતી હીરે તે શા માટે ફેંકી દીધો? પુત્રે જવાબ આપો કે, તે હીરે નથી. તારા માટે તે હું હરે છે. તે તે કાચ હતો. અત્યાર સુધી એ કાચને હીરે સમજી તેના આધારે આટલા દિવસે કાઢયા એ જ ઘણું છે ! Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા છોક પહેલાં જેને હીર સમજતો હતો તે જ હીરાને ઝવેરીની દુકાને બેસવાથી કાચા સમજવા લાગ્યો અને તે ખોટા હીરાને તેણે ફેંકી પણ દીધો. એટલા માટે તે પિતાના મિત્ર ઝવેરીની પ્રશંસા કરશે કે નિદા? તેના ગુણ ગાશે કે નિંદા કરશે ? આ ઝવેરીએ મને રત્નની પરીક્ષા કરતાં શીખવ્યું એ વિચારથી તે ઝવેરીને ઉપકાર જ માનશે કે મને આ ઝવેરીએ, હીરાની પરીક્ષા શીખડાવી મોટી સંપત્તિ આપી છે. જે ખરા-ખોટાનું જ્ઞાન કરાવે છે, તેના જેવો બીજો કોઈ ઉપકારી નથી. દુઃખના દિવસે ચાલ્યા ગયા. એટલા માટે હવે એ ખોટા હીરાની જરૂર નથી. જે પહેલાં કોઈ આ હીરાને પેટે કહેત તે, તે દુઃખ થાત પણ હવે હીરાને ખેટે, સમજીને ફેંકી દીધો છે. તે પછી એમાં દુઃખ માનવાનું શું કારણ? - જો કે, તે છોકરાએ ઝવેરીની દુકાને બેસવાથી અને રત્નને પરીક્ષક બનવાથી પિતાના ઘરની સંપત્તિ રૂપે માનવામાં આવતા હીરાને ફેંકી દીધું હતું, છતાં તેને દુઃખ થયું ન હતું. તેમ તે ઝવેરી ઉપર કોઈ પ્રકારની નારાજગી થઈ ન હતી, પરંતુ તે ઊલટે ઝવેરીને પિતાને ઉપકારી માનતા હતા કે આ ઝવેરીએ જ મને સાચા-ખોટા હીરાની પારખ કરતાં શીખડાવ્યું છે. પરમાત્માના વિષે ભક્તો પણ આમ જ માને છે. તેઓ કહે છે કે, “મારે આત્મા પણ અનાનને કારણે ખેટાને ખરું અને ખરાને ખાટું માની રહ્યો હતો, પણ ભગવાન સંભવનાથની કૃપાથી મને સત્યાસત્યનું જ્ઞાન થયું છે એટલા માટે હવે અસત્ય ત્યાગ કરવામાં વાર લાગશે નહિ, પરમાત્માએ મને સત્યાસત્યનું ભાન કરાવ્યું છે, એટલા માટે હું તેમના. ગુણગાન કરીશ.' તૃણ પર જે ષટ ખંડ ઋદ્ધિ ત્યાગી, ચક્રવર્તી પિણ વરિયે, તે ચારિત્ર આલે સુખ કારણ, તે મેં મનમાં ધરિયારે. ભવિજન. સત્યાસત્યનું સ્વરૂપ જાણવાને કારણે જ છ ખંડની ઋદ્ધિનો તૃણની માફક ત્યાગ કર્યો છતાં પણ દુઃખ ન થયું. આ ત્યાગ પણ સત્યાસત્યનું જ્ઞાન થવાથી જ થયો હતો અથવા થાય છે. જો તમે ઘરબાર છોડી ન શકો તે ભલે પણ સત્યાસત્યનું તે તમે જ્ઞાન કરે એ વિવેકઝાનથી જડ અને ચૈતન્યની પૃથતાનું ભાન થશે. આ પ્રમાણે વિવેકજ્ઞાન પેદા થવાથી સંસારનાં પદાર્થો ત્યાજ્ય છે એનું તે તમને ભાન થશે. - જે સત્યાસત્યને વિવેક કરી સંસારનાં પદાર્થોને ત્યાજ્ય માને છે તે જ સમદષ્ટિ છે. સમદષ્ટિ એમ વિચારે છે કે, અત્યાર સુધી તે હું જાણુ ન હતા, પણ હવે હું એ જાણી શક્યો કે, કામ, ક્રોધાદિ વિકારો ત્યાજ્ય છે. આ પ્રમાણે વિચાર કરી તેઓ કહે છે કે હે ! પ્રભુ ! આ. વિકારો અભિમાનને વધારનારાં છે અને અજ્ઞાનતા એ અભિમાનનું કારણ છે. હવે તારી કૃપાથી. વિચારે ત્યાજ્ય છે. એવું મને જ્ઞાન થયું છે. આપને મારી ઉપર બહુ ઉપકાર છે અને એ કારણે આજે હું તારાં ગુણગાન કરીશ.” જે પ્રમાણે તે કરે ખરા-ખોટા હીરાની, પારખ શીખડાવવાને કારણે પિતાના મિત્ર ઝવેરીને ઉપકાર માને છે તે જ પ્રમાણે ભકતે પણ પરમાત્માને ઉપકાર માને છે અને અસત્યને ત્યાગ કરવા ચાહે છે. ભકતોની માફક તમે પણ બેટાં પદાર્થોને ત્યાગ, કરો અને જે ત્યાગ કરી ન શકે તે એમ માને છે, હજી હું. પરમાત્માને પૂર્ણ ભક્ત, બન્યું નથી અને હજી સુધી સંસારનાં પદાર્થોનું સ્વરૂપ હું બરાબર સમજ નથી, Page #54 -------------------------------------------------------------------------- ________________ શુદ ૩] રાજકોટચાતુર્માસ અનાથી મનિને અધિકાર–૪૧ - હવે આ જ વાત હું શાસ્ત્રદ્વારા કહું છું. અનાથી મુનિ ઝવેરીની સમાન છે અને રાજા શ્રેણિક ઝવેરીના પુત્ર સમાન છે. શ્રેણિક રાજામાં જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યાંસુધી તે તે મુનિને એમ કહેતા હતા કે, “તમે સંયમમાં કષ્ટ શા માટે સહ છે ? મારી સાથે ચાલો અને ભેગોને ઉપભોગ કરો. ” રાજાના આમ કહેવા છતાં પણ અનાથી મુનિને કઈ પ્રકારને ક્રેપ ન આવ્યો પણ તેમણે એમ જ કહ્યું કે, “એમાં તારે દોષ નથી, એ તે તારી અજ્ઞાનતાને જ દોષ છે. તું જરા અમારી સંગતિ કરે તે તને જણાશે કે, તું મારે નાથ બની શકે છે કે નહિ ?” જે પ્રમાણે તે ઝવેરી મિત્ર છોકરાને પોતાની દુકાને બેસાડી રત્નને પરીક્ષક બનાવી દીધે તે જ પ્રમાણે અનાથી મુનિએ પણ રાજાને પિતાની સ્થિતિ કહી સંભળાવી એ બતાવી આપ્યું કે, તું સનાથ છે કે અનાથ છે તેની પરીક્ષા તું પિતે જ કરી લે. - અનાથી મુનિએ રાજાને કહ્યું કે, સનાથતા કે અનાથતા કાંઈ બહારથી આવતી નથી. પણ એ તે પિતાના આત્મા દ્વારા જ આવે છે. જે આત્મા સનાથ બનવા ચાહે તે સનાથતા મેળવી શકે છે અને અનાથ બનવા ચાહે તે અનાથતા મેળવી શકે છે. - તમારા લેકેની પાસે ભલે રાજા શ્રેણિક જેટલી બાહ્ય સંપત્તિ ન હોય પણ આત્મા તે છે ને? તે પછી આત્માને અનાથ શા માટે બનાવે છે ? - અનાથી મુનિએ પિતાની સ્થિતિ સંભળાવી જે તે રાજાને બતાવ્યાં એ તમાં બધાં તને સંગ્રહ છે. તેઓ કહે છે કે, “હે ! રાજન ! સંસારમાં સુખ અને દુઃખ એ બે સ્થિતિ છે. ” આ પ્રમાણે કહી તેમણે સુખ અને દુઃખની જે પરાકાષ્ઠા માનવામાં આવે છે તેને સમુચ્ચયરૂપે નિર્દેશ કર્યો છે અને શેષને ગૌણ રૂપે નિર્દેશ કર્યો છે. જે પ્રમાણે બધા પદાર્થોમાં ચિન્તામણિને નંબર ઊંચે માનવામાં આવે છે અને ચિન્તામણિ કહેવાથી તેમાં બધાં પદાર્થોને સમાવેશ થઈ જાય છે, તે જ પ્રમાણે સુખ કે દુઃખમાં જે સુખ દુઃખને નંબર સૌથી ઊંચે માનવામાં આવે છે તેને પ્રધાનરૂપે ગ્રહણ કરી શેષ સુખ દુઃખને ગૌણું કરી દેવામાં આવે છે. કોઈ વાતના આદિ-અન્તને સમજવાથી આખી વાત સમજવામાં આવી જાય છે; તે જ પ્રમાણે મુનિએ પણ સુખ કે દુઃખમાં જે પ્રધાન રૂપે ગણવામાં આવે છે તે પ્રધાન વસ્તુમાં સુખદુઃખને સમાવેશ કરી લીધું છે. દુઃખની અંતિમ સીમા રૂપે વૈતરણ નદી કે ફૂટશાલ્મલી વૃક્ષ માનવામાં આવે છે. દુઃખનાં આ બે જ મુખ્ય છેઠાં છે. આ જ પ્રમાણે સુખનાં કામધેનુ અને નંદનવન એ બે મુખ્ય છેડાં છે. કામધેનુ અર્થ ઇચ્છાનુસાર કામ થવું અને નંદનવનને અર્થ મનને આલ્હાદ મળવો એ છે. પ્રાચીન ગ્રન્થમાં નંદનવન અને કામધેનુની વાતે ઘણી વર્ણવવામાં આવી છે. જો કે, કોઈએ કામધેનુ ગાય કે નંદનવનને જોયાં નહિ હેય પણ દુનિયામાં એ બન્નેની વાતે બહુ પ્રચલિત છે. નંદનવન કે નંદનચૈત્યને મનના આલ્હાદનું કારણ માનવામાં આવ્યું છે. ચૈત્ય શબ્દનો અર્થ એ છે કે – सुप्रसन्नमनहेतुत्वादिति चैत्य । અર્થાત–જે મનને આલ્પાદિત કરે તે ચૈત્ય છે, પછી ભલે તે બાગ હોય કે બીજું કાંઈ હેય. આ પ્રમાણે મુનિએ સુખ અને દુઃખમાં પ્રધાન મનાતી વસ્તુઓ કહી શેષ ગૌણરૂપે કહી છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા મુનિ કહે છે કે, “હે ! રાજન ! કામધેનુ, નંદનવન વૈતરણી નદી કે કૂટશામલી વૃક્ષ વગેરે બીજું કોઈ નથી, આ મારે આત્મા જ છે. સ્વર્ગ કે મેક્ષની ઈચ્છાને પૂરી કરનાર 'મારે આત્મા જ છે. આ જ પ્રમાણે પ્રસન્નતા આપનાર નંદનવન પણ મારે આત્મા જ છે.” - ' જે તમને એમ કહેવામાં આવે કે, તમે જે ઘરબાર, ઋદ્ધિસિદ્ધિ તથા ગામ-નગર વગેરેને જોઈ રહ્યા છે તે બીજું કાંઈ નથી, એ તે તમારો આત્મા જ છે; તે તમે એમ કહેશો કે અમારે આત્મા એ છે એ કેવી રીતે બની શકે? પણ શું તમે એ જાણતા નથી કે, જ્યારે શરીરમાંથી આત્મા નીકળી જાય છે ત્યારે ઘરબાર, ઋદ્ધિસિદ્ધિ, ગામ નગર વગેરે કાંઈ આત્મા માટે રહેતું નથી. જ્યાં સુધી આત્મા છે ત્યાંસુધી જ તે બધું છે. એટલા માટે એમ કહેવામાં આવે છે, આત્મા જ ગામ-નગર, ઘરબાર, ઋદ્ધિસિદ્ધિ વગેરે છે તે એમાં શું બેટું છે? ' આ સિવાય, પાડોશીની સંપદા ઉપર તમે અધિકાર જમાવી શકતા નથી. જે પોતાની પેદા કરેલી સંપત્તિ હોય છે તેને જ પિતાની સંપત્તિ માને છે. જ્યારે પોતાની પેદા કરેલી સંપત્તિને જ પિતાની માને છે તે પછી પેદા કરનાર કેણુ રહ્યો ? આત્મા જ રહ્યો ને ? સારી કે ખરાબ દરેક પ્રકારની ચીજોને આત્માએ જ પેદા કરેલ છે. એટલા માટે આ બધી સંપદા આત્માથી જ છે એમ થયું ને? કારણ કે જે આત્મા ન હોત તે આ સંપદા ન હોત ! * જે આત્મા આવે છે તે ચાલ્યા ગયા બાદ શું રેવાથી પાછો લાવી શકાય છે. જે રાધા-કૂટવાથી તે આંત્મા પાછા લાવી શકાતું નથી તે પછી રેવા-ફૂટવાની પ્રથાને શા માટે મહત્ત્વ આપવામાં આવે છે? આ ખેતી પ્રથા બંધ થઈ ન શકે? જો આ પ્રથા બંધ થઈ શકે એમ છેતે પછી એને બંધ કરવાના વિચારમાં ક્યાં સુધી વિલંબ થયા કરશે જ્યારે તમે જાણો છો કે, આત્મા અમર છે તે પછી એ આત્મા માટે રોવું-ફૂટવું એ શું ઉચિત છે અને રેવા-ફૂટવાથી ધર્મને નીચો પાડે શું ઠીક છે! જે હૃદયથી રોવું આવતું હોય તે એ રુદનને રોકી શકાતું નથી પણ કેવળ પ્રથારૂપે રોવું-કૂટવું કે છાજીયાં લેવાં એ તે બિલકુલ ત્યાય જ છે. અને એ ત્યાજ્ય વસ્તુ હોવાથી તેને ત્યાગ કરવો જોઈએ. સુદર્શન ચરિત્ર-૪૧ . સત્ય ધર્મકા મર્મ જાન કે, રહ્યા મૌન કે ધાર; હાર ખાય જન મનેરમા કે, કહા સભી નિરધાર. . ધન ૯૧ પ્રજાના પ્રતિનિધિઓ કહેવા લાગ્યા કે, “આપ બોલતા કેમ નથી ! આપના મૌનસેવનથી ધર્મ ઉપર નિંદા થશે ?” શેઠને સમજાવનારા તે આમ કહે છે પણ શેઠ એમ વિચારે છે કે, આ લેકે તે બહાર જ જુએ છે પણ અત્યારે મારું કર્તવ્ય શું છે એ વાત તે મારે મારા આત્માને જ પૂછવી જોઈએ. આત્માના અવાજને દબાવી રાખવો ન જોઈએ.” શેઠનું આ કાર્ય અલૌકિક અને માનવીશક્તિથી પરનું છે. વ્રતની જે મર્યાદા રાખવામાં આવી છે તે માનવી શક્તિને દૃષ્ટિમાં રાખીને જ કરવામાં આવી છે; પણ શેઠ માનવી શક્તિથી પરનું કાર્ય કરી રહ્યા છે. શેઠ ધર્મનો મર્મ જાણે છે. સત્યધર્મને મર્મ શું છે તે બાબર જાણે છે. એટલા માટે તે સત્ય વ્રત લેવાનો ઉદ્દેશ શું છે તે વિષે વિચાર કરે છે. “આ લેકે તે સત્યવ્રતના ઉદ્દેશને જાણતા નથી પણ હું તે જાણું છું ને ? એટલા માટે Page #56 -------------------------------------------------------------------------- ________________ શુદ ૩] રાજકોટ-ચાતુર્માસન હું સત્યવ્રતને ઉદ્દેશ જાણવા છતાં તેની વિરુદ્ધ કેમ જઈ શકું અને બેલી શકું? જેને મેં માતા તરીકે સંબોધી છે તેને કષ્ટમાં શી રીતે પાડી શકું? એટલા માટે મારા ઉપર ભલે ગમે તેટલાં કષ્ટો પડે પણ હું માતાને તે કષ્ટમાં પાડવા નહિ દઉં ?” . . “ સુદર્શનના આ કાર્યનું નામ જ વ્યક્તિ સ્વાતંત્ર્ય છે. વ્યક્તિ સ્વાતંત્ર્યને મહત્વ આપનાર વ્યક્તિ. અનાથી મુનિની માફક સ્વતંત્ર બની શકે છે. વ્યક્તિ સ્વાતંત્ર્યનું નામ આપવું અને સ્વછંદ બનવું એ તદ્દન અનુચિત છે. જેને મેં એકવાર માતા તરીકે સ્વીકારેલ છે એને હું કષ્ટમાં ઉતારું એ કેમ બની શકે !' આ પ્રમાણે વિચાર કરી સુદર્શન મૌન રહ્યો. તે ભારતમાં સત્યના તત્ત્વ ઉપર લોકે કેવી રીતે દઢ રહ્યા છે અને રહે છે એને ઈતિહાસ ઘણું જ ઉજજવલ છે. હરિશ્ચંદ્ર રાજાની રાણી પિતાના મરેલા પુત્રને ખોળામાં લઈ રેતી હતી, છતાં રાજાએ તે એમ જ કહ્યું કે, “કર આપે તે જ પુત્રને અગ્નિસંસ્કાર કરી શકશે ?” રાણીએ કહ્યું કે, “તમે કર કેની પાસે માગો છો ? શું હું તમારી પત્ની નથી ? શું તમારે વિવાહ મારી સાથે થયો નથી ? શું આ પુત્ર તમારે નથી ? અને શું આ પુત્રને દાહ સંસ્કાર કરવાને ભાર તમારી ઉપર નથી ? છે તો પછી મારી પાસે કર શા માટે માંગો છો?” રાણીનું આ કથન સાંભળી રાજાએ પુત્રને અગ્નિસંસ્કાર શું કરી આપ જોઈએ ?.. ઘણું લેકે એમ કહે છે કે, મેં અમુક કામ દબાણમાં આવી કરી નાંખ્યું પણ જે લેકે વીર હોય છે તેઓ કેઈનું દબાણ થાય તે પણ સત્ય વાતને છોડી દેતા નથી. હરિશ્ચંદ્ર રાજાએ પણ પિતાની સણીને કહ્યું કે, “રાણ ! તમે જે કાંઈ કહો છે તે ઠીક છે પણ પહેલાં તમે એ વિચાર કરો કે આપણે શા કારણે વેચાયાં છીએ, શા કારણે હું? દાસ અને તમે દાસી બન્યા છીએ ? અને શા કારણે આ મૃત પુત્રને લઈ તમે પોતે અહીં આવ્યા છે ? આ બધું સત્યને માટે જ થયું છે ને તે પછી આજે એક પૈસા માટે સત્યને ત્યાગ કર્યું અને કર લીધા વિના આ પુત્રને બાળવા દઉં એ શું ઉચિત છે? થોડા કામને માટે સત્યને ત્યાગ કેમ થઈ શકે ? ” .. - સત્યનું આવું જવલંત ઉદાહરણ બીજે ક્યાં મળે એમ છે ? ભારતમાં આવી કપરી સ્થિતિમાં પણ સત્યનું પાલન કરવું આવશ્યક બતાવવામાં આવ્યું છે. હવે તમારે શું કરવું જોઈએ તેને તમે પોતે વિચાર કરે. એમ થવું ને જોઈએ કે, તમે અહીં તે હાથ જોડી વ્રતપ્રત્યા ખાન લઈ લે અને ઘેર જઈને એ વ્રતપ્રત્યાખ્યાનને ભૂલી જાઓ. આજે ઘણી જગ્યાએ આવું જ બને છે, અને તેથી જ અમે બધાની સાક્ષીએ વ્રતપ્રત્યાખ્યાન આપીએ છીએ. વ્રત લેવામાં સંઘની સાક્ષીની જરૂર રહે છે. કેટલાક લોકો કહે છે કે, પ્રતિજ્ઞા લેવાથી શે લાભ? પણ આમ કહેવું એ ભૂલ છે. પ્રતિજ્ઞાને લીધે જ સંસાર ટકી રહ્યો છે. પ્રતિજ્ઞા લેવાથી દઢતા આવે છે, એટલા માટે પ્રતિજ્ઞા અવશ્ય લેવી જોઈએ; એ ભગવાન મહાવીરનો સિદ્ધાન્ત છે. વ્યવહારમાં પણ પ્રતિજ્ઞાનું કેવું મહત્ત્વ છે તે જુઓ. કેટલાક લોકો કહેવા લાગે છે કે, અમુક વાતમાં મારું મન તે પૂરું હતું પણ પ્રતિજ્ઞા ન લેવાથી એમ બની ન શકયું, અર્થાત પ્રતિજ્ઞા ન લેવાથી કરવા ધારેલું કામ કરી શકાયું નહિ. મારી પિતાની જ વાત કહું. જ્યારે હું ઉપવાસની પ્રતિજ્ઞા લઈ લઉં છું ત્યારે તે ઉપવાસ કરું જ છું; પણ જ્યારે ઉપવાસનું મન તે હોય પણ પ્રતિજ્ઞા લીધી હતી નથી, ત્યારે જંગલમાંથી આવ્યા Page #57 -------------------------------------------------------------------------- ________________ ===== == - -- --- - - ૩૮૮] શ્રી જવાહિર-વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા બાદ શરીરમાં અશક્તિ જણાતાં એમ વિચાર કરું છું કે, દૂધ નહિ લઉં તે ઠીક નહિ રહે. આ પ્રમાણે પ્રતિજ્ઞા ન લેવાને કારણે ઉપવાસ કરવામાં શિથિલતા આવી જાય છે. જ્યારે મારા વિષે આમ બને છે તે બીજાને પણ આમ બનતું હોય એમાં શું આશ્ચર્ય શેઠ પણ પોતાની સત્યની પ્રતિજ્ઞાને વિચાર કરી મૌન રહ્યા. સમજાવવા આવનાર પ્રજાના પ્રતિનિધિ લોકો નારાજ થઈને સુદર્શનને કહેવા લાગ્યા કે, “આ તે વળી કેવી હઠ ? કાંઈ બોલવું જ નહિ. રાજા ઠીક કહેતા હતા.” આ પ્રમાણે પ્રતિનિધિ લોકો નારાજ થવા લાગ્યા પણ મેઘની ગર્જને સાંભળી જેમ પપૈયો પ્રસન્ન થાય તેમ શેઠ પણ લોકોની નારાજીથી ભયભીત ન થતાં ઊલટા પ્રસન્ન થવા લાગ્યા. લેકે શેઠથી નારાજ થઈને રાજાની પાસે ગયા. * જૂઠા મૂકી બેન જગતમેં, યહ સચ્ચા લે જાન; વિધ વિધ સે મેં પૂછા શેઠ, ઉપલત નહીં જબાન. ધન ૯૨ છે ચાર જ્ઞાન ચૌદહ પૂરવધર, મોહ ઉદય ગિર જય; શેઠ બિચારે કૌન ગિનતમે, યે લો મને સમજાય છે ધન ૯૩ પ્રજાના પ્રતિનિધિ લેાકો રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા કે, “હે ! મહારાજા ! અમારે અપરાધ ક્ષમા કરે. અમે આપના કથન ઉપર વિશ્વાસ રાખે નહિ, અને અમે શેઠને સમજાવવા ગયા. આ અમારે અપરાધ છે. અમે એમ વિચાર્યું કે, કોઈ કારણ હશે એટલે શેઠ કાંઈ બોલ્યા નહિ હોય! પણ હવે અમને જણાયું કે, આપ દયાળુ, કૃપાળુ અને માતાપિતાની માફક રક્ષક છે એટલે શેઠની જેટલી ચિંતા તમને હોય તેટલી અમને ન હોય! અમે બહુ ઉતાવળ કરી અને ઉતાવળમાં શેઠને પૂછવા ચાલ્યા ગયા. આ અમારે અપરાધ છે. અમે આ અપરાધ કર્યો છતાં તેનું કોઈ સુંદર પરિણામ ન આવ્યું. અમે ઘણા પ્રયત્ન કર્યો પણ શેઠ કાંઈ બોલ્યા જ નહિ.!” . પ્રજાના પ્રતિનિધિઓમાંથી એક પ્રતિનિધિએ આમ કહ્યું, ત્યાં બીજા પ્રતિનિધિએ કહ્યું કે, “શેઠ બેલે પણ શું? સંસારમાં એ વાત તે પ્રસિદ્ધ જ છે કે, જૂઠ માણસ કાંઈ ' બેલી શકતા નથી. આ સિવાય અમે ગુરુના મુખે સાંભળ્યું છે કે, ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વધારી મહાત્માઓ પણ પડી જાય છે તે પછી બિચારા શેઠ તે ગણત્રીમાં જ શું છે!” - રાજાએ પ્રજાના પ્રતિનિધિઓને પૂછયું કે, “તમારી હવે સલાહ શું છે?” પ્રતિનિધિ એ જવાબ આપ્યો કે, “આપની સલાહમાં અમે સહમત છીએ. જો કે, શેઠને શૂળીએ ચડાવવાથી નગરને હાનિ અવશ્ય પહોંચશે, પણ આ માણસ રહે તે પણ શા કામનો ? તે તે ખરાબ માણસ છે.” : રાજા વિચારવા લાગ્યું કે, “શેઠને હું હલકી સજા પણ આપી શકું પણ રાણીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે, કાં તે શેઠ જીવતે રહે અને કાં તે હું જીવતી રહું. આ પ્રતિજ્ઞાના કારણે તથા નાગરિકોની દષ્ટિએ પણ સુદર્શન અપરાધી છે. એ કારણે શેઠને શૂળીએ ચડાવવાની જ સજા આપવી જોઈએ.” *. ' આ પ્રમાણે વિચાર કરી રાજાએ શેઠને શૂળીએ ચડાવવાને હુકમ કર્યો. હવે શેઠને શૂળીએ કેવી રીતે ચડાવવામાં આવે છે અને ત્યારે શું થાય છે તે વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ---- - - -- = = = = = = = = = ક. ૪૧ શુદ ૪] રાજકોટ–ચાતુર્માસ [૩૮૯ વ્યાખ્યાન: સંવત્ ૧૯૨ બીજા ભાદરવા સુદ ૪ શનિવાર પ્રાર્થના શ્રી અભિનંદન દુઃખનિકન્દન, વંદન પૂજન જગજી; આશા પૂરે ચિંતા ચૂરે, આપ સુખ આગળ. “સંબરરાય “સિદ્ધારથ” રાણું, તેહનો આતમજાતજી; પ્રાણ પિયારે સાહબ સાચે, તુહી જ માત ને તાતછે. શ્રી અભિનંદન. ૧ –વિનયચંદ્રજી કુંભટ વીશી. ' શાં અભિનન્દન ભગવાનની પ્રાર્થના કરવામાં આવી છે. - પ્રાથી પુરુષ જ્યારે પરમાત્માની પ્રાર્થનામાં પોતાના આત્માને ઓતપ્રત કરી દે છે. ત્યારે તેના હૃદયમાં વિચિત્ર ચમત્કાર પેદા થાય છે. એ ચમત્કારને અનુભવ સાચી પ્રાર્થના કરનારને જ થઈ શકે છે. બાકીના લોકો તે તમાશાની માફક જેનારા જ હોય છે. જે પ્રમાણે ખેલ કે નાટકમાં ખેલ કરનારાઓ તે પિતાના ભાવ અને ક્રિયા પ્રમાણે ખેલનું કામ કરે છે, અને બાકીના લેક તે ખેલ જોનારા જ હોય છે; એ જ પ્રમાણે પ્રાર્થનામાં કે : ચમત્કાર રહેલો છે એ તે પ્રાર્થના કરનાર જ જાણી શકે છે, બાકીના લેકે જાણી શકતા ? નથી. વાસ્તવમાં પ્રાર્થનાને વિષય જ કઠિન છે. શાસ્ત્રમાં લવણ સમુદ્રને હિસાબ બતાવતાં કહ્યું છે કે, લવણ સમુદ્રમાં ૯૫ અંગુલ દૂર જતાં એક અંગુલ ઊંડું પાણી આવે છે. ૯૫ હાથ દૂર જતાં એક હાથ ઉંડું પાણી આવે છે, અને ૯૫ ગાઉ દૂર જતાં એક ગાઉ ઉડું , પાણી આવે છે. આ પ્રમાણે જેમ જેમ આગળ જવામાં આવે છે તેમ તેમ ઊંડું પાણી આવે છે. આ જ વાત જ્ઞાનને વિષે પણ લાગુ પડે છે. જ્યાં સુધી આત્મા પૂર્ણ નથી, અપૂર્ણ છે ત્યાં સુધી તે જ્ઞાનસાગરમાં જેમ જેમ પ્રવેશ કરે છે, તેમ તેમ જ્ઞાનને સાગર ઉત્તરોત્તર: ઉડે જણાય છે. એટલા માટે જ્ઞાનસમુદ્રમાં કેવી રીતે જવું એ એક પ્રશ્ન છે. આને , ઉપાય તે પરમાત્માના શરણે જવું એ જ છે. એટલા માટે ભક્ત લેકો કહે છે કે – - જબ લગ આવાગમન ન છૂટે, તબ લગ યહ અરદાસજી; સમકિત સહિત જ્ઞાન ગુન સમકિત, પાઉં દઢ વિશ્વાસ જી. - ભક્તો કહે છે કે, હે! પ્રભો! જ્યાં સુધી હું અપૂર્ણ છું ત્યાં સુધી મને તારા ચરણ નૌકાને આધાર મળવો જોઈએ. ભક્ત લોકો આ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના કરે છે, અને જે અનન્ય ભાવે પરમાત્માની સાચી પ્રાર્થના કરે છે તેને પરમાત્માની ચરણનૌકા : અવશ્ય મળે છે. કોઈ માણસ બે હાથ વડે સમુદ્રને તરી રહ્યો હોય તે તેને કેટલી બધી મુશ્કેલી પડે ? પણ જો તેને તે વખતે નૌકા મળી જાય તો તે જ દુસ્તર સમુદ્ર તેને માટે ક્રીડાસ્થળ બની જાય. આ જ પ્રમાણે ભક્તો કહે છે કે, “હે! પ્રભો ! અમને તારી ચરણનૌકા મળી જાય તે સંસાર પણ અમારા માટે ક્રીડાસ્થળ બની જાય.” પરમાત્માના ચરણ શરણે જવા માટે આપણી ગતિ તે તરફ જ હેવી જોઈએ, અને તે માટે આપણે બધાએ પરમાત્માની પ્રાર્થના એક ભાવનાએ એવી કરવી જોઈએ કે – Page #59 -------------------------------------------------------------------------- ________________ • ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ શ્રી અભિનંદન દુ:ખનિકન્દન, વંદન પૂજન ગજી; આશા પૂરો ને ચિન્તા ચૂરો, આપે! સુખ આરોગજી. [બીજા ભાદરવા આ પ્રાથનામાં પરમાત્મા દુઃખનિકન્દન છે એમ કહેવામાં આવ્યું છે પણ અત્રે પ્રશ્ન એ થાય છે કે, “ પરમાત્મા તે વીતરાગ છે તે પછી દુઃખનિકંદન કેવી રીતે છે ? વળી જો તેઓ આશા પૂરી કરે છે તેા પછી સંસારમાં ક્રાઈ-ધનને માટે, કાઈ સ્ત્રીને માટે, કોઈ પુત્રને માટે ઝૂરી રહ્યાં છે તે પરમાત્મા તેમની આશા પૂરી કરી તેમના દુઃખને શા માટે મટાડતા નથી! જો પરમાત્મા આશા પૂરી કરે તા તા દુઃખનિકંદન છે, નહિ તે તે ક્રમ કહેવાય ?” દુઃખનિકંદન આ પ્રશ્નના ઉત્તર એ છે કે, પ્રત્યેક વસ્તુને ઉપાદાન અને નિમિત્ત એ એ અંગાદ્વારા તપાસવી જોઈએ. જે સાચા ભક્ત છે તે લોકો નિમિત્તને બહુ ઊંચી દૃષ્ટિએ જુએ છે અને નિમિત્તને બહુ મહત્ત્વ આપે છે. જેમકે લેખકા કલમ ખડીયાને કેટલા બધા આદર કરે છે! તે ખડીયા ક્લમની અવજ્ઞા નહિ પણ પૂજા કરે છે. જે નિમિત્તદ્વારા પેાતાની આજીવિકા ચાલે છે તે જીવનવ્યવહારમાં પણ આધારભૂત મનાય છે. કાઈ વ્યાપારીના હજાર રૂપિયા ચાલ્યા જાય તેા તેને એટલું બધું દુઃખ નહિ થાય, જેટલું દુઃખ તેની ખાતાવહી ગૂમ થવાથી કે ખળી જવાથી થશે. ખાતાવહી જો કે કાગળની બનાવેલી સામાન્ય વસ્તુ છે પણ તે ખાતાવહી વ્યાપારીની આજીવિકાનું નિમિત્ત હાવાથી તે ખાતાવહીને તે વધારે કીંમતી માને છે. વ્યવહારના આ ઉદ્યહરણ પ્રમાણે ભક્ત લોકા પણ કહે છે કે, “ હે ! પ્રભો ! મને જે કાંઈ પ્રાપ્ત થયું છે, મને જે ગુણાની પ્રાપ્તિ થઈ છે અને મને જે સુખેા મળ્યાં છે એ બધાં તારી કૃપાને લીધે મળ્યાં છે. એ બધા તારા જ પ્રતાપ છે. ” 26 પણ પરાત્માના પ્રતાપ કેટલા બધા છે તે વિષે જેટલું કહેવા ચાહિએ તેટલું કહી શકાય, એ વાત હુ ચેાડામાં જ સમજાવું છું. “ સાતા વેદનીયને બંધ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્ત અનેદે ઉપર અનુકપા રાખવાથી થાય છે. ” ભક્તો કહે છે કે, “ હે ! પ્રભા ! સાતાવેનીયન મૂળ આધાર પણ તમે જ છે. મારામાં જે અનુકંપા પેદા થઈ છે તે આપની કૃપાથી જ પેદા થઈ છે. આપના પ્રતાપથી જ મારામાં એ બધાં સદ્ગુણ આવ્યાં છે. ” સૂર્ય ઉદયમાન થાય છે ત્યારે તે કાઈ તે હાથ પકડી કામે લગાવતા નથી, છતાં દ્વારા કામ સ્ત્રામાં કેટલી અધી સહાયતા મળે છે ? અને જો સૂર્યના ઉય ન થાય તે કેટલી બધી મુશ્કેલી પડે ? સૂર્યાધ્યથી જ બધી પ્રવૃત્તિઓ ચાલે છે. આ જ પ્રમાણે પરમાત્મા કોઈના હાથ પકડી કાંઈ કરાવતા નથી, પરંતુ જે કાંઈ ષણ થાય છે તે તેની કૃપાથી જ ચાય છે, અને એ જ કારણે ભક્તો કહે છે કે, “ હે ! પ્રભા ! મારામાં જે સગુણા છે તે તારી કૃપાથી જ પ્રાપ્ત થયાં છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખ એ ત્રિવિધ દુઃખ તારી કૃપાથી જ મટે છે. આ પ્રમાણે સૂર્ય જે પ્રમાણે સહાયક છે તે પ્રમાણે પરમાત્મા પણ સહાયક છે અને એટલા જ માટે ભક્તો એમના વિષે કહે છે કે: ' આશા પૂરા ને ચિન્તા પરમાત્માના શરણે જવાના સાચા ચૂરે!, આપે! સુખ આરેાગજી. ’ માર્ગ શું છે તે અનાથી મુનિ બતાવે છે. કાઈ માણસ પરમાત્માનું નામ મેઢેથી લે પણ પરમાત્માને હૃદયમાં સ્થાન આપે નહિ તે તે Page #60 -------------------------------------------------------------------------- ________________ સુદ ૪] રાજકેટ-ચાતુર્માસ [૩૯૧ પરમાત્માના શરણે ગયે છે એમ કહી શકાય નહિ. લકે પરમાત્માનું નામ તે મોટેથી લે છે પણ તેમને હૃદયમાં વસાવતા નથી એ તેમની ભૂલ છે. આ ભૂલને દૂર કરવા માટે જ અનાથી મુનિ ઉપદેશ આપે છે. અનાથી મુનિએ જે ઉપદેશ આપે તે કાલે કહ્યું હતું અને આજે ફરી કહું છું– અનાથી મુનિને અધિકાર–૪૨ ભગવાન અનાથી મુનિ કહે છે કે, નિશ્ચયમાં આત્મા જ વૈતરણી નદી, ફૂટશાલ્મલી વૃક્ષ, કામધેનુ કે નંદનવનની સમાન છે; બીજે કઈ નથી. આત્મા જ આત્માને વૈતરણી નદી અને કુટશાલ્મલી વૃક્ષની માફક દુઃખ આપે છે અને આત્મા જ આત્માને કામધેનુ કે નંદનવનની સમાન સુખ આપે છે. આત્મા જે આત્માને સુખ કે દુઃખ આપે છે તેનું શું કારણ? એના માટે અનાથી મુનિ કહે છે કે, “આત્મા કર્તા છે. આ આત્મા પિતે જ સુખ દુઃખનો કર્તા છે એટલા માટે સુખ કે દુઃખરૂપ આ આત્મા જ છે, બીજું કોઈ નથી.” - અહીં હું થોડી દાર્શીનીક ચર્ચા કરું છું. કોઈ તે કાલને કર્તા માને છે, કે સ્વભાવને કર્તા માને છે, કોઈ એમ કહે છે કે જે કાંઈ થાય છે તે ઈશ્વરની કરવાથી જ બને છે માટે ઈશ્વર જ કર્તા છે, કેઈ જે કાંઈ થાય છે તે પુરુષાર્થથી જ થાય છે એમ કહે છે અને કોઈ પૂર્વકર્માનુસાર જ થાય છે એમ કહે છે. આ પ્રમાણે પાંચ પ્રકારના લેકે, પાંચ પ્રકારની વાત કરે છે અને એક બીજાને ખોટો કહે છે; પણ જૈન દર્શન એ પાંચેય જણની વાતને માન્ય કરે છે અને કહે છે કે, કેવળ એક એક વાત પકડી ન રાખો પણ એ પાંચેય વાતને દરેક દૃષ્ટિએ તપાસે. કાલ, સ્વભાવ, ઈશ્વર, પુરુષાર્થ અને પૂર્વ કર્મની પણ જરૂર રહે છે પણ આ બધાંય હોવા છતાં કર્તા કોણ છે એને જુઓ. જે મૂળ કર્તા છે એને ભૂલી ન જાઓ. જે કાલને જ કર્તા માનવામાં આવે તે વાંધ આવે છે. માને કે, અત્યારે વર્ષાકાલ છે એટલે વર્ષાને લીધે અન્ન પેદા થઈ શકે છે. પણ જે ખેડુત અન્ન વાવે જ નહિ તે વર્ષાકાલ શું કરે ? કાલ તે જડ છે. કાલની આવશ્યકતા અવશ્ય છે પણ તે મૂળ કર્તાની સાથે. જેમકે સૂર્ય વિના કામે ચાલી શકતું નથી પણ સૂર્યોદય થવા છતાં કઈ માણસ સૂતે રહે તે સૂર્ય શું કરે ? આ જ પ્રમાણે કાલ તે છે પણ મૂળ કર્તા ન હોય તે કાર્ય કેવી રીતે થાય ? એટલા માટે વસ્તુનાં દરેક અંગને તપાસે. વસ્તુના કેવળ એક જ અંગને પકડી ન રાખે. જે પ્રમાણે કાલની આવશ્યકતા છે તે જ પ્રમાણે સ્વભાવની પણું આવશ્યક્તા છે. માનો કે, વર્ષાકાલ પણ હોય અને ખેડુતે બાજરો કે ઘઉં વાવ્યાં પણ હોય પણ જે બાજરે કે ઘઉંમાં પેદા થવાને સ્વભાવ જ ન હોય તે કાલ અને કર્તા શું કરી શકે ? આ જ પ્રમાણે સ્વભાવ અને કાલ ન હોય તે પણ કાંઈ થઈ ન શકે અને એ બન્ને હોય અને જે કર્તા ન હોય તે પણ કાંઈ થઈ શકે નહિ. એટલા માટે કેવલ કાલ કે સ્વભાવને જ કર્તા માની બેસવા એ કેવળ કદાગ્રહ છે. કાલ, સ્વભાવ, પુરુષાર્થ વગેરે બધાની આવશ્યકતા રહે છે તે પછી દાર્શનિક કલહથી શું લાભ ? જેનદર્શને આ દાર્શનિક તકરારને દૂર કરવા પ્રયત્ન કર્યો છે. જેનદર્શન કહે છે કે એ બધાની જરૂર છે. આ પ્રમાણે જેનધર્મ બધાની લડાઈને શાંત કરે છે. જૈનદર્શન કહે છે કે, પ્રત્યેક વસ્તુને બધી બાજુએથી જુઓ, કેવળ એક બાજુ તપાસીને બેસી ન જાઓ. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા અન્ય દાર્શનિક વસ્તુના એક જ અંગને પકડીને કેવી રીતે લડે છે અને એ લડાઈને જૈનદર્શન કેવી રીતે શાંત પાડે છે એ વાત એક પ્રસિદ્ધ ઉદાહરણદ્વારા સમજાવું છું – . કેટલાક આંધળાઓની સામે એક હાથી આવ્યો. એક આંધળો એ હાથી પાસે ગયો અને હાથ ફેરવતાં તેના હાથમાં હાથીની પૂંછડી આવી, એટલે તે કહેવા લાગ્યો કે હાથી દેળી જેવો હોય છે. બીજાના હાથમાં હાથીના પગ આવ્યા, એટલે તે કહેવા લાગ્યો કે, હાથી દેળી જે તે નથી, હાથી તે થાંભલા જેવો હોય છે. ત્રીજાના હાથમાં હાથીનું પેટ આવ્યું, એટલે તે કહેવા લાગ્યું કે, તમે બન્ને બેટા છે, હાથી તે કોઠી જેવો હોય છે. થાના હાથમાં હાથીની સૂંઢ આવી એટલે તે કહેવા લાગ્યો કે, તમે બધાં ખેટાં છે, હાથી તે ડગલાની બાંય જેવો હોય છે. પાંચમાના હાથમાં હાથીના કાન આવ્યા હતા, એટલે તે કહેવા લાગ્યો કે, હાથી તે સૂપડા જેવું હોય છે અને છટ્ટાના હાથમાં હાથીના દાંત આવ્યા હતા એટલે તે કહેતા હતા કે, હાથી તે સાંબેલા જેવો હોય છે. આ પ્રમાણે એ છ આંધળાઓ જુદું જુદું કહેતા હતા અને પરસ્પર લડતા હતા. એ આંધળાઓ હોવાથી હાથીનાં બધાં અંગેને જોઈ શકતા ન હતા અને તેથી હાથીના કેઈ એક અંગ પકડીને પરસ્પર લડતા હતા. . એટલામાં એક સત્ર પુરુષ આવ્યું. તેણે પૂછ્યું કે, ભાઈ તમે શા માટે લડે ? -જવાબમાં એક આંધળાએ કહ્યું કે, હાથી થાંભલા જેવો હોય છે છતાં આ એને દેળી જેવો કહે છે? ત્યારે બીજાએ કહ્યું કે, હાથી તે દળી જેવો હોય છે છતાં આ એને થાંભલા રવિ કહે છે. આ બન્નેનું કથન સાંભળી સનેત્ર પુરષ કહેવા લાગ્યો કે તમે બન્ને ઠીક કહે છો ? એટલામાં ત્રીજા આંધળાએ કહ્યું કે, હાથી તે કાઠી જેવો હોય છે, ચોથાએ કહ્યું કે, હાથી તે સૂપડા જેવો હોય છે, પાંચમાએ કહ્યું કે હાથી તે ડગલાની બાંય જેવો હોય છે આ પ્રમાણે બધા આંધળાઓએ પોતપોતાની માન્યતા કહી સંભળાવી અને સનેત્ર પુરુષ તમારી બધાની માન્યતા સારી છે એમ કહેતે ગયો. આંધળાઓ કહેવા લાગ્યા કે, તમે મોટું જોઈને બધાને હોજહા કરો છો અને બધાને સાચા છો એમ કહો છો, જે વાત પરસ્પર વિરુદ્ધ છે એવી વિરુદ્ધ વાતોને કહેનારાઓ સાચા કેમ હોઈ શકે ? " સત્ર પુરુષે બધાને ઠંડા પાડતાં કહ્યું કે, તમે બધા વસ્તુના એક એક અંગને પકડીને જુઓ છે, સર્વગને પકડીને જોતા નથી. એક એક અંગથી હાથી બનતું નથી પરંતુ તમે લોકો જે એક અંગને પકડી કહે છે તે એક અંગ હાથીમાં તે છે. હાથીની પૂંછડી દળી જેવી હોય છે, તેના પગ થાંભલા જેવા હોય છે, સૂંઢ ડગલાની બાંય જેવી હોય છે, કાન સૂપડાં જેવાં હોય છે, પેટ કેઠી જેવું હોય છે અને દાંત સાંબેલા જેવાં હોય છે. આ પ્રમાણે તમે હાથીના એક એક અંગ પકડીને લડે છે પણ જો તમે બધા અંગે તપાસે તે કઈ પ્રકારની લડાઈ જ ન થાય. આ પ્રમાણે તે નેત્ર પુરુષે એ બધા અંધજનોની શંકાનું સમાધાન કર્યું.' સમુદ્રમાં કઈ નદી જતી નથી ? સમુદ્રમાં બધી નદીઓ છે પણ સમુદ્ર કઈ પણ નદીમાં નથી. આ જ પ્રમાણે જેનધર્મમાં કઈ દષ્ટિ નથી? જેનધર્મમાં બધી દષ્ટિઓ છે અને તેથી જ જૈનદર્શન બધાના ઝઘડાઓને દૂર કરે છે પણ પિતે કોઈ ઝઘડામાં પડતું નથી. અનાથી મુનિ રાજા શ્રેણિકને જે કાંઈ કહી રહ્યા છે તેને પ્રત્યેક દૃષ્ટિએ જોવાની જરૂર છે. જેનદર્શન અનેકાન્તવાદી છે, એકાન્તવાદી નથી. એટલા માટે પ્રત્યેક વાતને અનેકાન્તની દષ્ટિએ જુઓ Page #62 -------------------------------------------------------------------------- ________________ સુદ ૪]. . રાજકેટ–ચાતુર્માસ : [ ૨૪ અને અનેકાન્તદષ્ટિએ બીજાને પણ સમજાવે. અનેકાન્તદષ્ટિએ પ્રત્યેક વિષય ઉપર વિચાર કરવામાં આવે તો કોઈ પ્રકારની લડાઈ જ ન થાય ! ' . . : ૯ અહીં પ્રશ્ન એ થાય છે કે, જો કોઈ માણસ સમજાવવા છતાં પણ પિતાની, હક નું છોડે તે એ દશામાં શું કરવું? તેને માટે પિતાના તત્ત્વને પણ છેડી દેવું ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, પિતાના આત્માની સ્વતંત્રતા વિના કેઈ તત્વ ટકી શકતું નથી. એટલે માટે પિતાના તત્ત્વ વિષે એવો વિશ્વાસ રાખવો કે, અમારાં તને સંપૂર્ણ દૃષ્ટિએ બતાક વવામાં આવ્યાં છે; એટલા માટે જે પૂર્ણ દૃષ્ટિએ બતાવવામાં આવેલી કોઈ પણ વાત હોય તે હું તેને સ્વીકારવા તૈયાર છું, પણ અપૂર્ણ દૃષ્ટિએ કહેવામાં આવેલી વાતને માટે હું પૂર્ણ દૃષ્ટિએ કહેવામાં આવેલી વાતને છોડી શકું નહિ!. આ પ્રમાણે વિચાર કરી પોતાના તત્ત્વ ઉપર કેવી રીતે દઢ રહેવું જોઈએ એને માટે અણિક અને કામદેવનાં દૃષ્ટાંતે જુઓ. કામદેવને છે અપરાધ હતો ? દેવે તેને કહ્યું કે, તું મહાવીરનો ધર્મ છોડી દે, નહિં તે તારા શરીરનાં ટૂકડે ટૂકડા કરી નાંખીશ ! દેવે આ પ્રમાણે કહ્યું છતાં કામદેવ તે એમ જ વિચાર હતો કે, “જે કોઈ આ નિર્ઝન્ય પ્રવચનમાં ભૂલ બતાવતું હેય તે એ અવસ્થામાં તે હું નિર્ચન્વધર્મ છોડી પણ શકું; પણ ધર્મ છોડવા માટે તલવારથી મારી નાંખવાને ભય બતાવે તે એ અવસ્થામાં હું કોઈ પણ રીતે ધર્મને ત્યાગ કરી શકું નહિ.” કદાચ કોઈ કહે કે, કોઈ વાતને પકડી રાખવી એ તે હઠ છે, પણ હઠ તે ત્યારે કહી શકાય કે જ્યારે સમજાવવા છતાં માને નહિ તે દેવ કામદેવને કઈ સમજાવતા નહતો પણ તલવારને ભય બતાવી ધર્મને ત્યાગ કરવાનું કહેતા હતા. કામદેવ તે. પિતાના તવમાં નિશ્ચલ હતું. તે એમ જ વિચારતા હતા કે, “આ દેવ મને જ તલવાર દ્વારા મારશે તે તલવારને ઘા આ શરીર ઉપર જ પડી શકે છે, મારા આત્માને કોઈ નુકશાન કરી શકે એમ નથી. હું તલવારના ડરથી મારા આત્મતત્ત્વને ત્યાગ કરી શકે નહિ. એ આત્મતત્ત્વ તે હું માનું છું. એટલે મારી ઉપર ગમે તેટલાં સંકટો પડે છતાં હું મારા એ આત્મતત્ત્વને છેડી શકે નહિ.” ' કામદેવ વિચારે છે કે, “આ દેવ મને તલવાર મારી શકે નહિ. મારે આત્મા જંકર્તા છે એટલા માટે મારે આત્મા જ તલવાર મારી શકે; મારા આતમા બીજી કોઈ-મારી શકે નહિ. આ આત્મા જ બનાવનાર છે અને આ આત્મા જ બગાડનાર છે. સંસારને નાશ કરી મોક્ષ જનાર પણ આત્મા જ છે. બીજાં તો બધાં નિમિત્ત છે. સુખ કે દુઃખ, સુપ્રયાસ કે દુઃપ્રયાસ કરનાર પણ આ આત્મા જ છે. આત્માના કર્યા વિના સુખ દુઃખ પેદા થઈ શકતાં નથી. આ જ પ્રમાણે આત્માના અધ્યવસાયે વિના પુણ્ય-પાપ પણ લાગી શકતાં નથી. આત્મા જ પિતાના અધ્યવસાયથી વૈતરણી નદી, ફૂટશાલ્મલી વૃક્ષ, કામધેનુ કે નંદનવનની સમાન દુઃખ સુખને પેદા કરે છે. આત્માના કર્તવ્યને ન જોતાં બીજાને માટે એમ કહેવું કે, આ બીજો જ સુખ દુઃખને આપનારે છે, એ તે કુતરાની માફક ભૂલ કરવા જેવું છે. એક કુતરે કાચ જડેલા મહેલમાં જઈ ચડે. કાચના પ્રતિબિંબને કારણે કુતરાને પિતાની જેવા કુતર જ દેખાવા લાગ્યા. કુતરે પિતાના જાતિ સ્વભાવવાળા કુતરાથી બહુ નારાજ રહે છે, એટલા માટે તે પોતાના પ્રતિબિંબને બીજે કુતરો સમજી ભસવા લાગે. એ કુતરાને એ ખબર ક્યાંથી હોય કે પ્રતિબિંબમાં જે કુતરે દેખાય છે તે જ તે છે ! ** Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કુતરા પાતાનું પ્રતિબિંબ જોઇ ભસતા હાય અને તે વખતે તમે ત્યાં હા તેા તમે શું કરશા ! એ કુતરાને તમે કાઢી મૂકશેા, કે વધારે ભસવા દેશેા ! જો તમે તેને કાઢી ન મૂકતાં ભસવા ઢા તા એ તમારી ભૂલ ગણાશે ને! આ જ પ્રમાણે અમુક માણસ સુખ આપે છે અને અમુક માણસ દુઃખ આપે છે એમ કહેવું એ તેા કુતરાના ભસવા જેવું છે. કામદેવ –સારી રીતે જાણતા હતા કે, આત્મા જ સુખ દુઃખના કર્તા છે અને તેથી જ તે પોતાના સત્ય તત્ત્વ ઉપર દૃઢ રહી શક્યા હતા. મતલબ કે, સત્યને સમજીને અસત્યને છે।ડવું એ કવ્ય છે; પરંતુ કોઇ ભય બતાવી સત્યથી પતિત કરવા ચાહે તેા, એવા સમયમાં વીર લેાકો પ્રાણ આપવાને સ્વીકાર કરી લે છે, પરંતુ સત્યના ત્યાગ કરતા નથી. . અનાથી મુનિ કહે છે કે, “ હૈ! રાજ્ન! હું એ નિશ્ચય ઉપર આવ્યા છું કે આત્મા જ કર્તા છે અને એટલા માટે આત્મા જ સુપ્રતિષ્ઠિત કે દુષ્પ્રતિષ્ઠિત બની શકે છે અને આ જ પ્રમાણે આત્મા પાતે જ પોતાના મિત્ર કે શત્રુ બની શકે છે.” અનાથી મુનિ જે કાંઈ કહે છે તે જ વાત થેાડા ધણા ફેરફાર સાથે ગીતા પણ કહે છે. ગીતામાં પણ કહ્યું છે કે:-~ उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् । आत्मैव मात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ કૃષ્ણ કહે છે કે, “ હે અર્જુન ! આત્માના ઉદ્દાર તું પોતે જ કર. કારણ કે આત્માના ઉદ્ધાર પેાતાના આત્માદ્વારા જ થઈ શકે છે. માટે આત્માના ઉદ્ધાર કરા, તેને નીચે પાડે નહિ. આત્માના મિત્ર કે શત્રુ આ આત્મા પોતે જ છે. બીજો કોઈ નથી. "" જૈન શાસ્ત્રમાં જે વાત કહી છે તે જ વાત પ્રકારાન્તરે ગીતામાં પણ કહેવામાં આષી છે. એટલા માટે આગમ ઉપર વિશ્વાસ રાખી આત્માની ઉન્નતિ કરેા. એ જ પુરુષાર્થ છે. આત્માદ્ધાર કરવાના પુરુષાર્થ કરવાથી સુદર્શનની માફક આત્માનું કલ્યાણ થયા વિના રહેશે નહિ. સુદર્શન ચરિત્ર—પર * દિ ચાર:શ્ચિત્ દુર્ગતિ તાત! જૂઇતિ। જે પોતાના કલ્યાણનું કામ કરે છે, તેનુ અકલ્યાણ કોઇ કરી શકતું નથી એટલા માટે ખીજાએ શું કરે છે તે તરફ ધ્યાન ન આપતાં પેાતાના કામ તરફ જીએ. આ વાત સુદર્શનની સમજમાં કેવી રીતે આવી હશે એ તેા એ જાણે પણ એ વાતને તમે પણ સમજો. સુદર્શનની માફક તમે પણ આત્મકલ્યાણ સાધશા તે તમારું પણ કલ્યાણ થશે. પ્રજાના પ્રતિનિધિએએ સુદર્શનને બહુ પૂછ્યું પણ સુદર્શન કાંઈ ખેાક્લ્યા નહિ. પ્રતિનિધિ લોકો અસમ‘જસમાં પડી ગયા અને સુદર્શનને પક્ષ છેાડી રાજાના પક્ષમાં ચાલ્યા ગયા. પ્રતિનિધિઓને પણ પોતાના પક્ષમાં આવ્યા જાણી રાજાએ સુદર્શનને શૂળીએ ચઢાવવાના નિશ્ચય કર્યાં. લોકો વિચારવા લાગ્યા કે, હવે શું કરવું ? એકે કહ્યું કે, ચાલા જઈને સુદર્શનની સ્ત્રી મતારમાને આ વાત કહીએ. કદાચ તેના સમજાવવાથી સુદર્શન સમજી જાય. કેટલાંક ફામેા Page #64 -------------------------------------------------------------------------- ________________ શુદ ૪] રાજ કેટ–ચાતુર્માસ [ ૩૯૫ જે પુરુષથી થતાં નથી તે સ્ત્રીઓથી થઈ જાય છે. એટલા માટે અનેરમાને કહેવું કે તારું સૌભાગ્ય જોખમમાં છે માટે સુદર્શનને કહે કે તે બેલે. જો મનોરમા સુદર્શનને એમ કહેશે કે, મેં એને શો અપરાધ કર્યો છે કે તમે શૂળીએ ચડી મને વિધવા બનાવો છો ? એટલા માટે બેલે. આ પ્રમાણે કહીને મનોરમા રોઈ પડશે ત્યારે સુદર્શન અવશ્ય બોલશે એવા મને વિશ્વાસ છે. આવી વિચારણાને અંતે કેટલાક લોકે એમ કહેવા લાગ્યા કે, મનરમા પાસે જવું. કેટલાક લેકે એમ પણ કહેવા લાગ્યા કે એ તે શેઠની ખોટી હઠ છે કે તેઓ બોલતા નથી. અથવા ન બેલવા પાછળ કોઈ રહસ્ય રહેલું હશે. આખરે લેકો એ નિશ્ચય ઉપર આવ્યા કે એકવાર મનોરમા પાસે જઈ એની દ્વારા સુદર્શનને બોલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રજાના આગેવાન કેટલાક લોકો મનેરમા પાસે ગયા અને કહેવા લાગ્યા કે, તમે કાંઈ સાંભળ્યું કે નહિ ? મને રમાએ જવાબ આપે કે, ના, મેં તે કાંઈ સાંભળ્યું નથી. પતિની કૃપાથી હું તે આનંદપૂર્વક ધર્મધ્યાન કરું છું. મારા સદ્દભાગ્ય મને આવા ધર્માત્મા પતિ મળ્યા છે એટલે મારે કોઈની પંચાતમાં પડવાની શી જરૂર છે? લોકો કહેવા લાગ્યા કે, તમને સારા પતિ મળ્યા છે એ તે ઠીક, પણ તમારા પતિનું અનિષ્ટ થયું છે તે તમે સાંભળ્યું છે કે નહિ ? મને રમાએ જવાબ આપ્યો કે, મારા પતિનું અનિષ્ટ થયું છે? મારે પતિ તે એમ કહેતા હતા કે, પિતાનું અનિષ્ટ પોતે જ કરી શકે છે. બીજો કોઈ અનિષ્ટ કરી શકતું નથી.. તે પછી મારા પતિનું અનિષ્ટ કેવી રીતે થયું ? તે લોકો મને રમાને કહેવા લાગ્યા કે, તમે બહુ ભોળા છો. વાસ્તવમાં મોટા ઘરની સ્ત્રીઓ બહુ ભળી હોય છે. આજે તમારા પતિનું બહુ અનિષ્ટ થઈ રહ્યું છે. તમારા પતિ કેવા છે એ તે અમે જાણતા નથી. એ વાત તે તમે જ જાણતા હશે પણ આજે તમારા પતિને રાજાના મહેલમાં પકડવામાં આવ્યા છે અને રાજાના મહેલમાં જઈ રાણુના શીલને નષ્ટ કરવાને તેમણે પ્રયત્ન કર્યો એ તેમના ઉપર આપ ચડાવવામાં આવ્યો છે. આ અપરાધને કારણે રાજાએ તેમને સૂળીએ ચડાવવાને હુકમ આપ્યો છે. અત્યારે તેમને બચાવવાને એક જ ઉપાય બાકી છે અને તે ઉપાય તમારા હાથમાં છે. અમે તે અનેક ઉપાય અજમાવી જોયા પણ અમને સફળતા મળી નહિ. સંભવ છે કે, તમારા પ્રયત્નથી તમને સફળતા મળી જાય. રાજાએ કહ્યું છે કે, એ શેડ પિતાના મોઢે સાચી હકીકત કહી દે તે હું તેને શૂળીએ ચડાવવાની શિક્ષા માફ કરી દઉં. અમે તે શેઠને કહી-કહીને થાકી ગયા પણ શેઠ તે એક અક્ષર પણ બોલતા નથી. માટે તમે તેમને કહે કે, સાચી વાત જે બની હોય તે કહી આપે સાચી વાત કહેવાથી તેમને સૂળી ચડાવવાની શિક્ષા પણ માફ કરી દેવામાં આવશે. સુન મુરઝાઈ મૂછ આઈ પડી ધરણી કમલાઈ; પાંચે પુત્ર તબ મામા કરતે, પડે ગદ આઈ. ધન હ૪u ચેત લઈ ચીતે જબ મનમેં, હુઈ ન હવે બાત; શીલ ચૂકે નહીં પતિ હમારે, નિયમ ધમ વિખ્યાત. ધન હા Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા નહીં નિકલી ઘર; બાહર શેઠાની, ધીરજ મનમેં ધાર; દિયે બેધ પાંચે પુત્રનકે, એક ધર્મ આધાર. . ધન ૯૬ સત્ય ન મરતા સુનો પુત્ર તુમ, જૂઠ ન મુ સુહાય; -- આજ શેઠ સૂલીસે ઉગરે, તે મેં નિરખું જાય. ધન : ૯૭ના 1. શેઠને શૂળીએ ચડાવવાની વાત સાંભળતાં જ મનોરમા મુછિત થઈ નીચે ઢળી પડી. તેનાં પાંચેય પુત્રો મા-મા”. કરતાં તેના ખોળામાં બેસી ગયા. થોડીવાર બાદ ઉપચાર કરવાથી તે બેઠી થઈ અને વિચારવા લાગી કે, હવે મારે શું કરવું ? આ લેકે ના કહેવા પ્રમાણે મારે પતિની પાસે જવું કે, પતિના કાર્યમાં વિશ્વાસ રાખી મારે તેમની પાસે ન જવું? મને તે એ દઢ વિશ્વાસ છે કે, મારા પતિ રાણી ઉપર હુમલો કરે એ કદાપિ સંભવે એવું નથી. એ તે, સૂર્ય અંધકાર આપે છે. અમૃત મૃત્યુ નીપજાવે છે અને ચંદ્રમા અગ્નિ ધરાવે છે. એને કોઈ કહે એના જેવી વાત છે. કદાપિ આ વાત કદાચ બની શકે પણ મોરા પતિ પરસ્ત્રી ઉપર કુદૃષ્ટિ ફેંકે એ કદાપિ સંભવિત નથી એવો મને દઢ વિશ્વાસ છે. પતિ-પત્ની વચ્ચે હદયનો વિશ્વાસ કેવો હોવો જોઈએ તે મનરમાના ચરિત્ર ઉપરથી જુએ. પતિ પત્નીની લગનીનું ઉદાહરણ, ભક્ત લકે પરમાત્માની ભક્તિમાં લે છે અને - “પલક ન વિસરે પદમણિ પિયુ ભણી” - - - છે જે પ્રમાણે પતિવ્રતા સ્ત્રીને પ્રેમ પિતાના પતિમાં અપૂર્વ હોય છે તે પ્રમાણે ભક્ત લેકે પોતાની કાન્તારૂપી ભક્તિનો પ્રેમ પરમાત્મા પ્રત્યે અપૂર્વ રહે એમ કહે છે. આ ઉપરથી પતિ-મત્નીને પ્રેમ કે અપૂર્વ હોય છે તેને વિચાર કરે છે. . મનેમાના બાળકો રતાં રોતાં કહેવા લાગ્યાં કે, “મા, તમે મૂર્થિત થઈને કેમ નીચે ઢળી પડ્યાં હતાં અને અમારા પિતાને જે સૂળી ઉપર ચડાવવામાં આવશે તે પછી અમારું શું થશે ?” , 3; & બાળકને કેવું દુઃખ થાય છે એ વાત તે બાળકે જ જાણે છે અને જેમને બાળકે છે તેઓ જે જાણે છે કે }} ' મનોરમા, દુઃખિત થતાં બાળકોને શૈર્ય આપતાં કહ્યું કે, “પુ ! તમે કેમ રે છે કે મને એવો દઢ વિશ્વાસ છે કે, સત્ય કઈ દિવસ મરતું નથી અને જે અસત્ય છે તે તો મરવું જ જોઈએ. મંને અસત્ય બીલકુલ પસંદ નથી. જોકે કહે છે કે, ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વ ધારણ કરનાર પણ ચલિત થઈ જાય છે. સંભવ છે કે, એ લેકના કથનાનુસાર તમારા પિતાજી પણ ચલિત થયા હોય ! પરંતુ જો તેઓ ચલિત થયા હોય તે પછી વનમાં શું મજા ? જ્યાં સુધી તેઓ સત્યધર્મી છે ત્યાં સુધી હું તેમની અર્ધગના છું પણું જે તેઓમાંથી સત્ય ચાલ્યું ગયું હોય તે પછી તેમના માટે મરવું એ જ સારું છે.”'હવે કદાચ કોઈ એવો પ્રશ્ન કરે કે, શું મનોરમા એટલી બધી દયાહીન છે કે તેણીએ આ પ્રમાણે કહ્યું ? તે જણાવવાનું કે, રાજમતિએ રથનેમીને કહ્યું હતું કે, “હે ! અપયશકામી ! તને ધિક્કાર છે ! તું મરી કેમ જ નથી ! આ પ્રમાણે પતિત થવા કરતાં તે મરી જવું એ સારું છે.” રાજીમતિએ પણ આ પ્રમાણે કહ્યું હતું તે શું તેમને દયાહીન કહી શકાય ? Page #66 -------------------------------------------------------------------------- ________________ શુદ પ ] રાજકોટ-ચાતુર્માસ [ ૩૯૭ લોકો કહે છે કે, દયાના કારણે કાયરતા આવી છે; પરતુ વાસ્તવમાં ધાધર્મ એ વીર પુરુષોના ધર્મ છે. કાયરાદ્વારા યાનું પાલન થઈ શકતું નથી. આજના લાંકોએ ધ્યાને `કાયર તાનું રૂપ આપ્યું છે, પણ વાસ્તવમાં ધ્યા વીરેાની છે, કાયરાની નહિ. જે લોકો વાર હાર્ય છે તે લોકો સત્યને પહેલાં જુએ છે અને સત્યની સાથે જ ધ્યાનું પાલન કરે છે. `ત્રીશ સત્યના યાના નામે નાશ કરતા નથી. મનેારમા કહે છે કે, સત્યને કારણે જ હું પતિની અર્ધાગના છું. જે પતિમાંથી સત્ય ચાલ્યું ગયું તે પછી પતિને એક ક્ષણ માત્ર પણ જીવિત રહેવાને અધિકાર નથી. ભૂત આજે ઘણા લોકો યુવાનીના નશામાં મસ્ત બની સત્ય શીલને તુચ્છ માને છે પણ એ તેમના ઊલટા માર્ગ છે. સન્માર્ગ તે તે છે કે, જેનામાં સત્યશીલ નથી તેને જીવવાના અધિકાર નથી. Sh પણ મનેારમાએ પોતાના બાળકોને કહ્યું કે, “ આપણે બધાં સત્યના ખાળામાં મંડેલા છીએ. પછી તમે શા માટે રુવો છે ? લોકા કહે છે કે શેને સમજાવા, પણ સત્યને શું સમજાવવું ? એટલા માટે ચાલે, આપણે બધા ધર્મકાર્ય કરીએ ! ” આજે ઘરમાં મહેમાનેાતે ઉતારવા માટે જુદા જુદા એડાએ રાખવામાં આવે છે પણ ધર્મકાર્ય કરવા માટે કોઇ જુદું સ્થાન રાખવામાં આવતું નથી. ધર્મકાર્ય કરવા માટે એવુ સ્થાન હાવું જોઈ એ કે, જ્યાં ખરાબ ભાવના પણ ન આવે. પહેલાના લૉકા ધરમાં જ પૌષધશાળા પશુ રાખતા હતા. મનેારમા પોતાના બાળકાને લઇ પૌષધશાળામાં ધકા કરવા ગઈ. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે. 19475 વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૫ વિવાર પ્રાર્થના સુમતિ જિનેશ્વર સાહિબાજી, ‘મેઘરથ ’ નૃપનો નંદદુ ‘સુમંગલા' માતા તણા, તનય સદા સુખકંદ. પ્રભુ ત્રિભાવન તિલાજી, સુમતિ સુમતિ દાતાર; મહા મહિમાં નીલેાજી, પ્રણમું વાર હજાર પ્રભુ —વિનયચંદ્રજી ભટ ચાવીશી, શ્રી સુમતિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પ્રાર્થના કરનારે પરમાત્માની પ્રાર્થના કરતી વખતે કેવા આદ` સામે રાખવા જોઈએ અને કેવી રીતે આત્મવિકાસ કરવા જોઈ એ, એ વાત આ પ્રાર્થનામાં બતાવવામાં આવી છે. જે ઉપદેશ બાળક, વૃદ્ધ, સાધુ, ગૃહસ્થ વગેરેને માટે સમાન ઉપયાગી હાય.તે જ ઉપદેશ સમાજ સમક્ષ મૂકવામાં આવે છે અને તે જ ઉપદેશ સમાજને વધારે લાભપ્રદ સિદ્ધ થાય છે પરમાત્માની પ્રાર્થના કરતી વખતે ષ્ટિ સમક્ષ કેવા આદશ રાખàા જોઈ એ એ વાત સાંસારિક પદાર્થો ઉપર દૃષ્ટિપાત કરવાથી સ્પષ્ટ જણાય છે. મનુષ્ય પેાતાના જ્ઞાનથી આગળ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પણ વધે છે અને પાછળ પણ પડે છે, ઈષ્ટને પણ પામે છે અને અનિષ્ટને પણ પામે છે. આ જ કારણે જ્ઞાનનાં જ્ઞાન અને અજ્ઞાન એવા બે ભેદ પાડવામાં આવ્યાં છે. કોઈ વાતને ન જાણવી એ જ અજ્ઞાન નથી, પરંતુ કઈ વાતને ઊલટી જાણવી એ વિપરીત જ્ઞાન પણ અજ્ઞાન જ છે. આ માટે આ પ્રાર્થનામાં મનુષ્યનું ઉદાહરણ આપતાં પ્રકૃતિનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. પ્રાર્થનામાં કહ્યું છે કે, ભ્રમર પુષ્પની સાથે નિષ્ઠાપૂર્વક ગાઢ પ્રીતિ બાંધે છે અને એટલા માટે તે પુષ્પની સુગધ છેડી બીજે ક્યાંય દુર્ગધ લેવા જતા નથી. પુષ્પ વિકસિત થયે તે ભ્રમર સુસ્ત પડી રહેતું નથી પણ તે હર્ષમાં આવી જાય છે. કદાચ કેઈએમ કહે કે, એક બાગ સુંદર પુષ્પોની સુગંધથી ખૂબ મહેકે છે. તે બાગમાં એક વૃક્ષ ઉપર એક ભમરે ચુપચાપ બેઠો છે, તે ગણગણાટ કરતું નથી, તેમ પુષ્પને રસ પણ પીતા નથી. આ કથનના જવાબમાં તમે એ જ કહેશે કે, એ ભમરે નહિ હોય એ તે કઈ બીજું છવા હશે! અથવા એ ભમર મરે હશે! જે એ ભમરો હેય અને તે જીવતે હોય તે તે બાગનાં પુષે આટલાં ખીલ્યાં હેય અને તે ગણગણાટ કરે નહિ એ માની શકાય એવી વાત નથી. ભ્રમરના આ ઉદાહરણ ઉપરથી તમે એ જુઓ કે, મહામહિમાનિધાન પરમાત્મા, શું વિકસિત પુષ્પની સમાન પણ નથી! જે છે તે પછી પરમાત્માના ભક્ત હોવા છતાં નિરુ ત્સાહી બનવાનું શું કારણ છે? એના માટે બે જ કારણ હોઈ શકે. કાં તે તે નામના જ ભક્ત છે અથવા પરમાત્મા પ્રતિ તેમને પૂર્ણ શ્રદ્ધા નથી, કે તેમની શ્રદ્ધા મરી ગઈ છે. જે પ્રમાણે બાગ ખીલ્યો હોવા છતાં ભમરે ગણગણુટ ન કરે કે પુષ્પરસનું પાન ન કરે તે એમાં બાગનો દેષ છે એમ કહી શકાય નહિ; તે જ પ્રમાણે પરમાત્મારૂપી બાગ ખીલ્યો હોવા છતાં જમરૂપી ભક્ત ભક્તિરસનું પાન ન કરે તે એમાં પરમાત્માને શો દેવ ? પરમાત્માની પ્રાર્થના કરતી વખતે કેવાં ભાવો હોવા જોઈએ એના માટે ભક્ત એક બીજું ઉદાહરણ પણ આપે છે. તેઓ કહે છે કે, સૂર્યોદય થતાં કમલ વિકસિત થયા વિના રહેતું નથી. જે કમલ સૂર્યોદય થવા છતાં વિકસિત ન થાય તે તે કમલ મરી ગયું છે એમ જ કહી શકાય; પણ જે કમલ જીવિત હોય તે તે સૂર્યોદય થતાં વિકસિત થયા વિના રહેતું નથી. સ્વાતિનું જલબિંદુ પડવા છતાં પણ પપૈયો એ જલબિંદુને ધારણ ન કરે એવું જોવામાં આવતું નથી. જે સ્વાતિનું જલબિંદુ પપૈયે ધારણ ન કરે તે કાં તે તે રોગી હશે અથવા તે મરી ગયો હશે એમ જ કહી શકાય. આ બધાં ઉદાહરણ આપી ભક્ત લેકે કહે છે કે, જેઓ પરમાત્માના સાચા ભક્ત છે તેઓ તે પરમાત્માના ગુણગાન જ કર્યા કરે છે. જે પ્રમાણે કમલની શ્રદ્ધા સૂર્ય ઉપર, જામની શ્રદ્ધા કુલ ઉ૫ર અને ચાતકની શ્રદ્ધા સ્વાતિના જલબિંદુ ઉપર હોય છે, તે જ પ્રમાણે સાચા ભક્તની શ્રદ્ધા પરમાત્મા ઉપર હોય છે. પરમાત્મા પ્રત્યે જે ભક્તના હૃદયમાં અનન્ય એકાંગી શ્રદ્ધા હોય છે તે શ્રદ્ધાવાન ભક્ત પ્રશંસાને પાત્ર છે, પણ જેઓ એવા ભક્ત નથી તેમનું લક્ષ્ય પણ એકાંગી ભક્તિ તરફ હોવું જોઈએ. સાધારણ રીતે ભક્ત લેકે તે પાણીની માફક બધાની સાથે ભળી જઈ પ્રેમ કરે છે. ભક્ત લેકે બધાને આત્મતુલ્ય માની બધાનું હિત જ ચાહે છે. અને તેથી જ તેઓ કહે છે કે – Page #68 -------------------------------------------------------------------------- ________________ રાજકાટ–ચાતુર્માસ લાલસાજી, થિરતા ન ધરે મન; કામલેગ પિણુ તુમ ભજન પ્રતાપથી, દાઝે દુરમત વન. પ્રભુ॰ હે! પ્રભા ! જ્યારે કામ, ક્રોધ, લાલ, મેહ, મદ મત્સરની ધારા વહે છે ત્યારે એના પ્રવાહમાં નિ`લ પ્રાણીઓ તણાઈ જાય છે. તેમને એ પ્રવાહમાંથી પાર જવું મુશ્કેલ જણાય છે. જે પ્રમાણે પાણીના પ્રવાહમાં પગ લપસી જવાથી તે માણુસ પ્રવાહમાં તણાઈ જાય છે અને પછી તેને પત્તો લાગવા કઠીન જણાય છે; તે જ પ્રમાણે કામ, ક્રોધ આદિના પ્રવાહમાં તણાઈ જનાર પ્રાણીઓના પત્તો મેળવવા મુશ્કેલ થઈ પડે છે. અને એ કારણે તે પ્રાણીઓની દશા વ્યાપાત્ર બની જાય છે. તેમની દયનીય દશા જોઈ કોનું હૃદય દ્રવિત નહિ બને? પાણીના પ્રવાહમાં તણાતાં લકાને જોઈ કયા ક્યાળુનું હૃદય દ્રવિત નહિ થાય અને યથાશક્તિ પ્રમાણે તેમને બચાવવાના પ્રયત્ન નહિ કરે ? આ જ પ્રમાણે જ્ઞાનીજનેાને પણ કામ ક્રોધના પ્રવાહમાં તણાતાં લાકોને જોઈ કરુણા આવે છે અને તેઓ કહે છે કે, “ હે ! પ્રભા! તારા જેવા ત્રિભુવનનાથ હોવા છતાં પણ આ લેાકો તારા શરણે ન આવતાં, કામ, ક્રોધાદિના પ્રવાહમાં શા માટે તણાઈ જાય છે? ” આ પ્રમાણે જ્ઞાનીજને કામ-ક્રોધાદિના પ્રવાહમાં તણાતાં પ્રાણીઓ પ્રત્યે કરુણા ભાવ બતાવે છે. તે બધા પ્રાણીઓને આત્મતુલ્ય માને છે, અને તેમને કામ-ક્રોધાદિના પ્રવામાંથી અચાવવાના પ્રયત્ન પણ કરે છે. તેઓ કહે છે કે, જો કે કામ-ક્રોધાદિના પ્રવાહ કાંઈ ઓછે નથી પણ એથી કાંઈ ગભરાઈ જવાની જરૂર નથી. આ પ્રવાહમાંથી અનેક લેાકેા અવલંબન લઈ બહાર નીકળી પણ શક્યા છે. આ જ પ્રમાણે કામ ક્રોધાદિના પ્રવાહમાંથી બચવા માટે પરમાત્માની પ્રાર્થનાનું અવલંબન લેવામાં આવે તો કામ-ક્રોધાદિના પ્રવાહમાંથી નીકળી ભવપાર જઈ શકાય છે. શુક્ર પ ] [ ૩૯૯ જો તમે એમ માનતા હેા કે, પરમાત્માની પ્રાÖનાના અવલંબનથી કામ-ક્રોધાદિના પ્રવાહમાંથી નીકળી ભવપાર જઈ શકશેા, તા પરમાત્માની ભક્તિને જીવનમાં વણા. અહીં તે ભક્તિને કેવળ ઉપદેશ આપવામાં આવે છે પણ એના વ્યવહાર તા સંસારનાં કામેદ્દારા જ થઈ શકે છે. અહીં તા પરમાત્માની ભક્તિ બતાવા અને બહાર જઈ પરમાત્માને ભૂલી જાએ અને એમ સમજવા લાગેા કે, અમે ગમે તે કરીએ તેને અહીં કાણુ જુએ છે! પણ આમ ઢોંગ કરવા એ તેા અવલંબનને છેાડી દઈ કામક્રોધાદિના પ્રવાહમાં તણાઈ જવા જેવું છે. એટલા માટે જ્યારે તમારા ભક્તિમાર્ગની વચ્ચે કામ, ક્રોધ, લાભ, માહના પ્રવાહ આડા આવે ત્યારે જો તે વખતે પરમાત્માની પ્રાર્થનાનું અવલંબન લેશે તે પ્રવાહમાંથી નીકળી સામે પાર જઈ શકશેા. મતલબ કે, ભક્તાએ કામ-ક્રોધાદિને વિકારા માન્યા છે અને એ વિકારા ઉપર વિજય મેળવવા માટે જ પરમાત્માની પ્રાર્થનાનું અવલંબન લીધું છે, તમે પણ કામ-ક્રોધાદિ વિકારને જીતવા માટે પરમાત્માની પ્રાČનાનું અવલંબન લા; અને પરમાત્માને ભૂલી ન જા. 'આ પ્રમાણે પરમાત્માના નામનું અવલંબન લેશેા તો કામક્રેાધાદિના પ્રવાહમાંથી પાર જઈ શકશો. પણ એમ થવું ન જોઈ એ કે પરમાત્માના નામને કામક્રોધાદિના પ્રવાહમાં ડુબાડી દે।. જેમકે, તમે જો ખાટા દાવા કરેા અને પરમાત્માને કહેા કે આ ખાટા દાવામાં હું હતું તા તમારી શક્તિ જાણું. કાઈ તે ખોટા માલ આપીને પરમાત્માને એવી પ્રાર્થના કરાં હૈ, Page #69 -------------------------------------------------------------------------- ________________ 99]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા આ મારી ચાલાકી કઈ ન જાણે તે તમારી શક્તિ જાણું. આ જ પ્રમાણે પરસ્ત્રીસેવનનું કઈ પાપ કરે અને એમ કહે કે, જે મારું પાપ પ્રકટ ન થાય અને દુનિયામાં હું સારે કહેવાઉં તે હું પરમાત્માની શક્તિ જાણું ! આ પ્રમાણે પિતે ઉન્માર્ગે ચાલે અને પછી પરમાત્માનું નામને પણ કામક્રોધાદિના પ્રવાહમાં ઘસેડે છે તે કામ ક્રોધાદિના પ્રવાહમાંથી, મરમાત્માના કેવળ નામનું અવલંબન લઈ બહાર નીકળી શકતો નથી. પરંતુ જે પરમાત્માના માર્ગે ચાલે છે તે માણસ પરમાત્માના નામનું અવલંબન લઈ અવશ્ય કામક્રોધાદિના પ્રવાહમાંથી બહાર નીકળી ભવપાર જઈ શકે છે. Bીકે જે લેક પરમાત્મા પાસે કામ, ક્રોધ, લેભની આશા કરે છે તેમની આશા પૂરી થાય એ સારું કે ખરાબ ? તમે એમ જ કહેશે કે એવા માણસની આશા પૂરી ન થાય એ જ સારું છે પણ આ વાત ઉપર દઢ રહેવું મુશ્કેલ છે. જે તમે આ વાતને હૃદયપૂર્વક સ્વીકારો છે તે પરમાત્મા પ્રતિ એવી પ્રાર્થના કરે કે, “ હે ! પ્રભો ! ધૂર્ત લેકની આશા પૂરી ન થાય એ જ સારું છે અને જેઓ સાચા ભક્ત છે અને જેઓ કામક્રોધાદિના પ્રવાહમાંથી નીકળી ભવપાર જવા ચાહે છે. તેમની આશા પૂરી થાય એ સારું છે.” છે. આ તે તમારા લોકોની વાત થઈ પણ અમે સાધુઓએ પણ કેવળ વેશમાં જ રહેવું મ જોઈએ. એમ થવું ન જોઈએ કે અમે કેવળ વેશ ધારણ કરી લોકોને નમાવવામાં જ રહીએ. અમારે પણું આત્મોદ્ધાર વિષે વિચાર કરવો જોઈએ. જે અમે કેવળ વેશ ધારણ કરીલેશને નમાવવામાં જ રહીએ અને આત્મોદ્ધાર, ન કરીએ. તો અમારા માટે અનાથી પ્રુનિ શું કહે છે તે જુઓ – તે જાઓ:- . . . . . . . . . અનાથી મનિને અધિકાર–૪૩ . અનાથી મુનિ કહે છે કે, “હે ..રાજન ! કેટલાક માણસે ગૃહસંસાર છોડીને અને સંયમ લઈને પણ અનાથતામાં પડી જાય છે.” સંયમ લઈને પણ અનાથતામાં કેવી રીતે પડે છે અને પછી તેમની સ્થિતિ કેવી ખરાબ થાય છે તે જુઓઃ- इमा हु अण्णा वि अणाहया निवा, तमेगचित्तो निहुओ सुणेहि मे।। नियंधम्म लहिया णिवो जहा, सोयन्ति एगे बहु कायरा नरा ॥३८॥ - “હે! રાજન! એક અનાથતા બીજા પ્રકારની પણ છે તે તમે શાન્ત ચિત્તે સાંભળે. અનાથ બનાવનાર નિગ્નન્યધર્મને પ્રાપ્ત કરીને પણ ઘણું કાયર મનુષ્યો પતિત થઈ જાય છે અને નિગ્રન્થપણામાં દુઃખ પામે છે.” છે. કેટલાક લોકો તે એમ કહે છે કે, અમે ગુરૂઓ છીએ એટલે અમે જે કાંઈ કરીએ તે જ ઠીક છે પણ અનાથી મુનિ એમ કહેતા નથી. પણ તેઓ તો એમ કહે છે કે “કેટલાક સાધુએ કાયર થઈને અનાથ બન્યા રહે છે અને નિર્ચન્થપણુમાં દુઃખ પામે છે.” .: , અનાથી મુનિદ્વારા કરવામાં આવેલી આ ટીકાથી સંભવ છે કે, કેટલાક સાધુ-સાધ્વીઓ નારાજ. પણ થાય પણ જે વાત શાસ્ત્રમાં આવી છે તે વાત તે કહેવી જ પડે છે. જ્યારે બીજાની ટીકા કરવામાં આવે છે તે પોતાની ટીકાથી શા માટે કરવું ? આ ટીકા સાંભળીને સાધુએાએ તે એમ સમજવું જોઈએ કે, સંસારમાં જે પાપ થાય છે તેની જવાબદારી Page #70 -------------------------------------------------------------------------- ________________ શુદ ૬] . રાજકેટ-ચાતુર્માસ [ ૪૦૧ અમારી ઉપર જ છે. જે અમે સાધુઓ પવિત્ર રહીએ તે દુનિયાના બધાં પાપ ભસ્મીભૂત થઈ જાય. જે અમે સાધુઓ પિતાનામાં છુપાઈ રહેલાં પાપને રહેવા ન દઈએ તે પોતે પવિત્ર થઈ જઈએ અને બીજાને પણ પવિત્ર કરી શકીએ. જે પ્રમાણે સફેદ ચાદરમાં પડેલ કાળા ડાઘ આંખને ખૂચે છે તે જ પ્રમાણે સાધુઓ સનાતામાંથી નીકળી પાછા અનાથતામાં પડે છે એ મહાપુરુષોને ખૂંચે છે. અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન ! હવે હું તને એક જુદા પ્રકારની અનાથતા સંભળાવું છું તે તું એકાગ્ર અને નિશ્ચલ ચિત્તે સાંભળઃ અનાથી મુનિએ આ પ્રમાણે રાજા શ્રેણિકને કહી એક મહાન સિદ્ધાન્તની સૂચના કરી છે. એ સિદ્ધાન્ત-તત્ત્વને ધ્યાનમાં લેવાની ખાસ આવશ્યક્તા છે. લેકે કહે છે કે, અમે આટલો ઉપદેશ સાંભળીએ છીએ છતાં પણ અમને જ્ઞાન કેમ થતું નથી ! પણ ઉપદેશ સાંભળવામાં પણ ચિત્તને એકાગ્ર અને નિશ્ચલ રાખવું પડે છે. પરંતુ મન એકાગ્ર ન હોવાને કારણે ઉપદેશકવણુનું ફળ મળતું નથી. યોગી–મુનિઓનું ચિત્ત એકાગ્ર હોય છે. યોગશાસ્ત્રમાં ક્ષિક, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરોધ એમ ચિત્તની પાંચ વૃત્તિઓ બતાવવામાં આવેલ છે. આ પાંચ વૃત્તિઓનું વિવેચન કરવા માટે સમય જોઈએ પણ અત્યારે એ વિષે બહુ વિસ્તારથી ન કહેતાં સંક્ષેપમાં જ કહું છું. મનમાં રાગદ્વેષને વધારનારી જે રજોગુણથી યુક્ત વૃત્તિ હોય છે અર્થાત મન જ્યારે રાગદ્વેષવર્ધક રજોગુણમાં જ આનંદ માને છે ત્યારે મનની વૃત્તિ ક્ષિપ્ર હોય છે. જે વૃત્તિ તમે ગુણ પ્રધાન છે તે મૂઢ વૃત્તિ છે. માદક પદાર્થોના સેવનમાં આનંદ માનવો તે મૂઢ વૃત્તિ છે. કેટલાક લોકો ચિત્તને નિશ્ચલ કરવા માટે અફીણ, ભાંગ-ગાંજા વગેરે માદક પદાર્થોનું સેવન કરે છે. આ પ્રમાણે તામસિક પદાર્થોના સેવનધારા ચિત્તને નિશ્ચલ બનાવવું એ મૂઢ વૃત્તિ છે. શબ્દ, રૂપ, રસ, ગંધ વગેરે ઇન્દ્રિયના વિષયોમાં આનંદ માનવે એ ચિત્તની વિક્ષિપ્ત વૃત્તિ છે. શાસ્ત્ર કહે છે કે આ ત્રણ વૃત્તિઓ પછીની જે એકાગ્ર વૃત્તિ છે તે એકાગ્રવૃત્તિઓ ધર્મશ્રવણ કરવાથી શાસ્ત્ર સમજવામાં આવે છે. આ એકાગ્ર વૃત્તિ જ ગીની વૃત્તિ છે અને આ જ વૃત્તિમાં વેગ હોય છે. જ્યાં સુધી ચિત્ત એકાગ્ર થતું નથી ત્યાં સુધી શાસ્ત્રની વાત સમજવામાં આવતી નથી. તમે અહીં શાસ્ત્રશ્રવણ કરવા માટે આવ્યા છતાં જો તમે રાગદ્વેષમાં પડે કે રૂપ, રસ, ગંધ, આદિની ઈચ્છામાં પડો અથવા નિદ્રા લે છે તે તમારું ચિત્ત ક્ષિપ્ત, વિક્ષિત કે મૂઢ વૃત્તિમાં જ રહ્યું અને એ દશામાં શાસ્ત્રશ્રવણ કરવા છતાં તમને જ્ઞાન કેવી રીતે થઈ શકે ? શાસ્ત્રની વાત સાંભળી જ્ઞાન છે ત્યારે જ થઈ શકે કે જ્યારે ચિત્ત એકાગ્ર હેય. કદાચિત શ્રેતાઓનું ચિત્ત એકાગ્ર હોય કે ન હોય પણ શાસ્ત્ર સંભળાવનાર વક્તાનું ચિત્ત તે એકાગ્ર હેવું જ જોઈએ. આજ કાલ અમારે સાધુઓ ઉપર પણ તમારી ક્ષિત, મૂઢ અને વિક્ષિત ચિત્તવૃત્તિની અસર પડી રહી છે. અમને પણ એમ કહેવામાં આવે છે કે, જમાના પ્રમાણે બેલિવું-ચાલવું. પણ જે અમે જમાનાને જોઈ તમને ખુશ કરવા માટે સત્યને દબાવી રાખીએ તે તે અમે પણ પહેલી ત્રણ ચિત્તવૃત્તિઓમાં જ રહ્યા. અમારી ચિત્તવૃત્તિ પણ એકાગ્ર થઈ ન કહેવાય. અમારે સાધુઓએ તે ચિત્તને એકાગ્ર રાખી સત્ય હકીકત જ પ્રગટ કરવી જોઈએ. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પછી ભલે તેથી કોઈ પ્રસન્ન થાય કે નારાજ થાય ! સાથે સાથે તમને પણ એ જ કહેવાનું છે કે, તમે પણ શાસ્ત્રને એકાગ્ર ચિત્તે સાંભળો. રાજા શ્રેણિકે મુનિનું કથન એકાગ્ર ચિત્તે સાંભળ્યું તે તે સાધુ ન થયા છતાં સનાથ–અનાથના જાણકાર તે થયા. આ જ પ્રમાણે તમે પણ એકાગ્ર થઈ શાસ્ત્રવણ કરે. આમ કહેવા છતાં પણ જો તમે એકાગ્ર થઈ શાસ્ત્રશ્રવણ ન કરે તે એ તમારી મરજીની વાત પણ અમારે તે એકાગ્ર થઈ શાસ્ત્રશ્રવણુ કરાવવું જોઈએ. અમારે સાધુઓએ તો ચિત્તવૃત્તિને છૂટી ફેલાયેલી ન રાખતાં એકાગ્ર રાખવી જોઈએ. કેટલાક સાધુઓ, પિતાની ચિત્તવૃત્તિને સંયમમાં એકાગ્ર ન રાખતાં, સંસારનાં કામોની ધમાલમાં સામાજિક સુધારને નામે પડી જાય છે પણ એમ કરવું તે ઠીક નથી. સાધુઓએ તે પિતાની ચિત્તવૃત્તિ સંયમમાં જ સ્થિર રાખવી જોઈએ. તમારે પણ ચિત્તને એકાગ્ર રાખવાની સાવધાની રાખવી જોઈએ. રાજા શ્રેણિકે મુનિના કથનને એકાગ્રચિત્તે સાંભળ્યું તે તેણે તીર્થકરેગોત્ર બાંધ્યું. તેને આ તીર્થકરગોત્રની સંપત્તિ કાંઈ ઓછી ન મળી. આ જ પ્રમાણે તમે પણ મનને એકાગ્ર રાખો. કદાચ તમે એમ કહે કે, સંસારની ધમાલમાં મન એકાગ્ર કેવી રીતે રહી શકે ? પણ સંસારના સંકટના સમયે તે મન વધારે એકાગ્ર રહેવું જોઈએ. જેમ સુદર્શને પોતાના મનને સંકટના સમયે એકાગ્ર રાખ્યું હતું ! સુદર્શન ચરિત્ર-૪૩ . મનેરમાને પોતાના પતિ ઉપર વિશ્વાસ હતો. જો કોઈ બીજી સ્ત્રી હતા તે તે એમ જ કહેત કે, આવા સંકટના સમયે પણ પતિ બોલતા નથી તે ક્યારે બેલશે? પણ મનેરિમાને પોતાના પતિ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. એટલા માટે લેકેને અત્યાગ્રહ હોવા છતાં તે તે એમ જ વિચારવા લાગી કે, હું કોના કહેવાથી પતિને એમ કહેવા જાઉં કે “તમે એલો” તે એને એ અર્થ થયો કે હું વધારે બુદ્ધિમતી છું અને પતિ એાછા બુદ્ધિવાળા છે. જ્યારે મને એ વિશ્વાસ છે કે, મારા પતિના રમમાં પણ કોઈ પ્રકારને દોષ નથી તે પછી મારે પતિને કાંઈ કહેવા જવું એ યોગ્ય નથી. ધર્મ રૂપ પતિ કી પત્ની , ઉસ પર ચઢા કલંક; સૂર્ય સા હૈ આજ રાહુને, જગમેં વ્યાખ્યા પંક. . ધન ૯૮ ધર્મધ્યાન દો દાન લાલજી, પાપ રાહુ દલ જાય; પિતા તુમ્હારે સુદર્શનજી, રવિ રૂપ પ્રગટાય. ધન ૯૯ માતા પુત્ર મિલ ધ્યાન લગાયા, પ્રભુ તેરે આધાર; જે અમે આજ એ પિતા હમારે, તો હવે જયજયકાર. ૧૦૦ * આ પ્રમાણે વિચાર કરી મને રમા પિતાના પુત્રને કહેવા લાગી કે, “હે! પુત્ર! લોકો કહે છે કે તમારા પિતા મરી જશે. લોકોના આ કથનને અર્થ એ થયો કે તમારા પિતા ખોટી છે અને જે બેટું હોય છે તે મરી જાય છે. સત્ય કોઈ દિવસ મરતું નથી. સત્યને કારણે જ હું તમારી માતા છું અને એ જ પ્રમાણે સત્યને કારણે સુદર્શન તમારા પિતા છે અને તમે પણ સત્યને કારણે જ અમારા પુત્ર છે. એટલા માટે સત્ય ઉપર વિશ્વાસ રાખી કઈ પ્રકારની ચિંતા ન કરો. આ શારીરિક સંબંધ તે બહારનો છે. સાચે સંબંધ તે ધર્મને જ છે. લોકો મને તમારા પિતા પાસે જવાનું કહે છે પણ હું હમણાં તેમની પાસે જઈશ નહિ. જ્યારે તેમને શૂળીએ ચડાવવામાં આવે અને એ શૂળીનાં ટૂકડે ટૂકડાં થઈ જાય અને તમારા પિતાને જરાપણ આંચ ન આવે ત્યારે જ હું તેમના દર્શન કરીશ.” Page #72 -------------------------------------------------------------------------- ________________ શુદ ૬] રાજકોટ–ચાતુમાસ [૪૦૩ મનેરમાં કહેતી હતી કે, “ધર્મના કારણે જ આપણુ બધાને સંબંધ છે. એ ધર્મને ત્યાગ કરી દયાના નામે દોડવું એ અનુચિત છે. હે ! પુત્ર ! હું નિશ્ચયપૂર્વક કહું છું કે, તમારા પિતાને કોઈ પ્રકારનો દોષ નથી, છતાં તેમને માથે કલંક કેમ ચડાવવામાં આવ્યું છે! એને માટે એમ જ કહી શકાય કે, જેમ ગગનવિહારી, તેજસ્વી અને કલાપૂર્ણ સૂર્યને પણ રાહુ ઘેરી લે છે તે જ પ્રમાણે તમારા પિતાને પણ આ કલંકરાહુએ ઘેરી લીધા છે. સૂર્યને રાહુથી છોડાવવા માટે જે પ્રમાણે દાન આપવામાં આવે છે તે જ પ્રમાણે હે! પુત્રો ! તમારા પિતાને આ પાપ-રાહુથી છોડાવવા માટે દાન આપો. પણ બીજાને દાન આપવા પહેલાં પિતાના આત્માને જ દાન આપે. પિતાનાં પાપ છૂટવાં નથી અને સૂર્યને રાહુથી છોડાવવા માટે દાન દેવા માંડવું એ તો ઊલટો માર્ગ છે. એટલા માટે પહેલાં ધર્મધ્યાનનું પિતાના આત્માને દાન આપે. ચાલો આપણે ધર્મધ્યાન કરીએ. એટલા માટે સાચા મનથી પરમાત્માનું ભજન કરે.” માતાને પ્રભાવ પુત્ર ઉપર પડે જ છે. જે માતા પુત્રોમાં વીરતાને ભાવ ભરે તે બાળક જરૂર વીર બની શકે છે. માતા પિતાની ઈચ્છાનુસાર બાળકને બનાવી શકે છે. પણ આજકાલના માતાપિતાઓ શું કરે છે તે જુઓ. તેઓ બાળકોમાં સદ્દગુણે ભરે છે કે દુર્ગુણો? બાળક તે માટીના પિંડાની માફક છે. તેને જે ઘાટ ઘડવા ચાહિએ તે ઘડી શકાય છે. જો માતા પિતા ગાળો ભાંડશે તે બાળકો ગાળો ભાંડતાં શીખશે અને જે માતા-પિતા મીઠાં વેણ બોલશે તે બાળકો પણ મીઠાં વચન બોલતાં શીખશે. આ તે બધાને પ્રત્યક્ષ અનુભવ છે. બાળકને કારણે જ માતાપિતાની નિંદા કે પ્રશંસા થાય છે. જે બાળક સારું હશે તે માતાપિતાની પ્રશંસા થશે અને ખરાબ હશે તે નિંદા થશે. આ ઉપરથી બાળકને સુધાસ્વા માટે માતા-પિતાએ કેવા સંસ્કારે બાળકોમાં ઉતારવા જોઈએ તેનો વિચાર કરે. કેટલાક લોકો બાળકોની વાતોમાં શું પડયું છે એમ કહી ઉપેક્ષા કરે છે, પણ બાળકોનાં કોઈ કોઈ કામ પણ શીક્ષાપ્રદ હોય છે. બાળકો કોઈવાર ગાડીની પછવાડે દોડે છે અને ગાડીના પાટીયા ઉપર બેસવાને પ્રયત્ન કરે છે. ગાડીવાળો મારે છે છતાં પોતાનો પ્રયત્ન છેડતા નથી. આ જ પ્રમાણે બાળકો કાર્યના ફળને ન જોતા કાર્ય કરતાં જ રહે છે. બાળકોના આ કાર્યથી શિક્ષા એ લેવાની છે કે, જે પ્રમાણે બાળકો ફલ ન જોતાં ક્રિયામાં પ્રવૃત્ત થાય . છે તે જ પ્રમાણે તમે પણ ફલ ન જતાં ધર્મક્રિયામાં પ્રવૃત્ત થાઓ–અર્થાત નિષ્કામ થઈ ધર્મક્રિયા કરે છે તેમાં કલ્યાણ છે. મને રમાએ અને તેના પાંચેય પુત્રએ પરમાત્માનું ધ્યાન ધરી પ્રાર્થના કરી કે, “હે! પ્રભો ! અમે તમારા શરણે આવ્યા છીએ. અમને બીજા કોઈને આધાર નથી. આજે જે સુદર્શન શૂળીની શિક્ષામાંથી બચી જાય અને તેમના માથે ચડાવવામાં આવેલું કલંક મટી જાય તે સંસારમાં સત્યને જય જયકાર થઈ જાય.” મને રમા અને તેના પુત્રએ ભગવાનનું ધ્યાન ધર્યું તે શું બીજા કોઈ દેવ-દેવી ન હતાં કે તેમણે ભગવાનનું જ ધ્યાન ધર્યું ? કેટલાક લેકો કહે છે કે, વીતરાગ ભગવાન સહાયતા કરવા આવતા નથી એટલા માટે એવાં કામ માટે તે સરાગી દેવને માનવા પડે છે. આ પ્રમાણે પિતાની નિર્બળતાને કારણે Page #73 -------------------------------------------------------------------------- ________________ મ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ ૪૦૪ ] [બીજા ભાદરવા લેાકેા ધર્મો ઉપર દૃઢ રહેતા નથી પણ મનેારમાને ધમ` ઉપર દૃઢ વિશ્વાસ હતા એટલે તે ધર્મ ઉપર દૃઢ રહી. માતા–પુત્ર પરમાત્માના ધ્યાનમાં બેઠા છે. આ બાજુ સુદન પણ વિચારે છે કે ભલે મને શૂળીએ ચડાવવામાં આવે પણ રાણી માતાને તે કષ્ટમાં પાડવા નહિ દઉં.. એટલા માટે મારે મૌન જ સેવવું એ યેાગ્ય છે. જે પ્રમાણે વીજળીના બન્ને તારા કામ કરે છે તે જ પ્રમાણે અહીં પણ બન્નેની શક્તિ કામ કરી રહી છે. પણ વિજળીનાં એ તારામાંથી ક્રાની દ્વારા પ્રકાશ થાય છે એ કાણુ જાણે ? આ જ પ્રમાણે બન્નેમાંથી ક્રાની શક્તિ કેવું કામ કરે છે એમ કેમ કહી શકાય ? લોકો બહાર ઊભા ઊભા એમ વિચારે છે કે, શેઠાણી હમણાં પોશાક પહેરી બહાર આવશે પણ અહીં તે શેઠાણી ખીજો જ પાશાક પહેરી રહી છે. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે. ——— વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૭ બુધવાર 1000 પ્રાથના • પ્રતિષ્ઠસેન ' નરેશ્વરકા સુત, ‘ પૃથ્વી 'તુમ મહતારી; " સુગુણ સ્નેહી સાહબ સાચા, સેવકને સુખકારી. શ્રી જિનરાજ સુપાસ, પૂરા આસ હમારી. —વિનયચંદ્રજી કુંભટ ચાવીશી, શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્મા પ્રત્યે પ્રાથી એવી પ્રાર્થના કરે છે કે, “ હે ! નાથ ! મારી બધી આશાએ પૂરી કરનાર આપ જ છે, માટે મારી આશા પૂરી કરા; હું ખીજા પાસે જઈ ને કયાં કહું ? મારા માટે તે તમે જ આધારભૂત છે. પક્ષીઓને આકાશના આધાર છે. જલચરાને જલના આધાર છે, વાછડાને ગાયના આધાર છે, બાળકને માતાના આધાર છે અને વહાણને સમુદ્રના આધાર છે. આ જ પ્રમાણે હે ! પ્રભા ! મને આપને જ આધાર છે માટે મારી આશાએ પૂરી કરે. ,, વ્યવહારમાં તે આ રીતે પરમાત્માને આધારભૂત માનવામાં આવે છે, પણ પરમાત્માને હૃદયપૂર્વક આધારભૂત માનવામાં આવે છે કે નહિ એ માટે હૃદયને તપાસવાની જરૂર રહે છે. પક્ષીઓને આકાશને આધાર હેાય છે એટલા માટે પક્ષીઓ પૃથ્વી ઉપર દાણાં ચણવા માટે જ આવે છે અને દાણા ચણીને આકાશમાં ઉડી જાય છે. જો કે પક્ષીએ પાંખ વડે આકાશમાં ઉડે છે પણ જો પાંખ હાવા છતાં આકાશ-અવકાશ ન હેાય તે તેઓ ક્યાં ગતિ કરે ? ઉડીને ક્યાં જાય ? આ જ પ્રમાણે આત્મા જ્ઞાનથી ઉર્ધ્વગામી બને છે; પણ તે ઉર્ધ્વગામી થઈ ને કયાં જાય ? આત્મા ઉર્ધ્વગામી થઈ ને ખીજે ક્યાંય ન જાય, પણ પરમાત્માની પાસે જ જાય, એવી આત્માની ગતિ હાવી જોઈએ. જે પ્રમાણે પક્ષી ઉડીને આકાશ તરફ જ જાય છે, તે જ પ્રમાણે આત્માએ પશુ ઉર્ધ્વગામી થઈ ને પરમાત્મા તરફ Page #74 -------------------------------------------------------------------------- ________________ શુદ ૭] રાજકેટ-ચાતુર્માસ [૪૦૫ જ જવું જોઈએ. જે આત્મા પરમાત્મા સિવાય કંઈ બીજી બાજુ ન જાય તે એમ સમજવું કે તેને પરમાત્માને જ આધાર છે, બીજા કેઈને આધાર નથી. પરમાત્માને આધારભૂત બનાવવા માટે આત્માએ એમ વિચારવું જોઈએ કે, અત્યારે મારી કેવી દશા છે? અને પરમાત્માને આધારભૂત બનાવ્યા બાદ મારી કેવી દશા હેવી જોઈએ ? પક્ષી તે આકાશને જ પિતાને આધાર માને છે. માને કેકેઈ એક વૃક્ષ ઉપર એક બાજુ આકાશને આધાર માનનાર પક્ષી બેઠેલ છે અને બીજી બાજુ વાંદર બેઠેલ છે. હવે પવનના વેગથી, પિતાના ભારથી કે કોઈ બીજા કારણે જે વૃક્ષ પડવા લાગે તે કોને દુઃખ થશે ? પક્ષી તો એમ જ વિચારશે કે, મારા માટે તે આકાશને આધાર છે અને મારી પાંખોની સહાયતા વડે હું આકાશમાં ઉડી શકું છું. આ પ્રમાણે વૃક્ષના પડવાથી પક્ષી તે ઉડી જશે પણ વાંદરે તે એ વૃક્ષની સાથે જ પડી જશે. જ્ઞાનીજને, જ્ઞાની અને અજ્ઞાનીઓમાં પણ આવું જ અંતર જુએ છે અને બન્નેની સ્થિતિ આ પ્રકારની જ માને છે. જ્ઞાની અને અજ્ઞાનીઓ સાધારણ રીતે ખાન-પાન તે એક સરખું કરે છે, છતાં પણ બન્નેમાં અંતર છે. જે જ્ઞાની હોય છે તે તે એમ વિચારે છે કે, હું આ સંસારના આધારે રહ્યો નથી. આ સંસાર રહે કે ન રહે, મને તેથી કાંઈ દુ:ખ થવાનું નથી. કારણ કે હું તે જ્ઞાનની પાંખારે પરમાત્માની તરફ ઉડી જઈશ. આ ઉચ્ચ ભાવને કારણે જ્ઞાનીજને સંસારને મેહ રાખતા નથી. જ્ઞાનીઓ સંસારમાં કેવી રીતે રહે છે તે વિષે કહ્યું છે કે – વે સમદષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાલ અંતરસે ન્યારા રહે, જયે ધાય ખિલાવે બાલ. સમદષ્ટિ છે સંસારમાં રહેવા છતાં સંસારને પિતાને આધાર માનતા. નથી; પણ પિતાના જ્ઞાનની સહાયતાથી પરમાત્માને આધાર લે છે. વૃક્ષ તે પડે છે, તે તેની સાથે પડવું શું ઠીક છે ? આ જ પ્રમાણે સંસાર પણ પડનાર છે, તે પછી તેની પાછળ હાયવેય કરી શા માટે મરવું ? તે વખતે તે એમ વિચારવું જોઈએ કે, સંસાર જાય કે રહે, મને તેથી શું! હું તે જ્ઞાનના આધારે છું તે પછી મને શાનું દુઃખ ? આ પ્રમાણે ઊંચે વિચાર રાખવો આવશ્યક છે. મતલબ કે, જે પ્રમાણે પક્ષી પાંખદ્વારા આકાશ તરફ ગતિ કરે છે તે જ પ્રમાણે આત્માએ પણ જ્ઞાનધારા પરમાત્મા પ્રતિ ગતિ કરવી જોઈએ. જે પ્રમાણે પક્ષીઓને પાંખ સ્વાભાવિક છે અને આકાશ પણ સ્વાભાવિક છે, કેવળ ઉડવાની વાર છે; તે જ પ્રમાણે આત્મા પણ છે, જ્ઞાન પણ છે અને ત્રિકાલમાં રહેનાર પરમાત્મા પણ છે. કેવળ પરમાત્મા તરફ ગતિ કરવાની જરૂર છે. એટલા માટે પરમાત્મા તરફ ગતિ કરે છે તેમાં કલ્યાણ જ છે. પરમાત્મા પાસે કેવી આશા રાખવી જોઈએ એ વાતનો નિર્ણય કરવાની આવશ્યક્તા રહે છે. તેમની પાસે નાથ બનવાની આશા રાખવી જોઈએ કે અનાથ બનવાની ? જે અનાથ થવાની આશા પૂરી કરાવવી હોય તે પરમાત્માની પ્રાર્થના કરવી વ્યર્થ છે. આવી આશાને અર્થ એ થાય છે કે પરમાત્માની પાસે જવું જ નથી તે પછી પ્રાર્થના શું કરશે ? એટલા માટે પરમાત્મા પાસે સનાથ બનવાની જ આશા કરવી જોઈએ. આ આશાની પૂર્તિ પરમાત્મા Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પાસે કરાવવામાં અને બીજાની પાસે કરાવવામાં શું અંતર છે એને માટે ભક્તજને કહે છે કે:-- તેય માંગિ માંગિ ન માંગિબે કહા, - સુનિ સુભાવ શીલ સુયશ માંગન જન આયે. ભક્ત કહે છે કે, હે! પ્રભો ! હું બીજા પાસે માંગું છું તે તે તે મને ભિખારી જ રાખવા ચાહે છે, અને પિતે તે દાતા બને છે. પણ તું એ છે કે માંગનારની માંગણી જ તું સદાને માટે મટાડી દે છે. જે પ્રમાણે સાકરની પુતળી પાણીની પાસે માંગવા જાય છે તે પાણી તેને પિતાનામાં જ મેળવી લે છે, તે જ પ્રમાણે તારી પાસે માંગણી કરવાથી તું તે માંગનારને યાચક રાખતો નથી, પરંતુ પિતાના જેવો બનાવી લે છે. એટલા માટે સનાથ બનવા માટે પરમાત્માની જ પ્રાર્થના કરવી જોઈએ.' અનાથી મુનિનો અધિકાર–૪૪ અનાથી મુનિ રાજા શ્રેણિકને પણ આ જ વાત કહી રહ્યા છે. રાજા ગૃહસ્થ છે અને મુનિ ત્યાગી છે; છતાં પણ મુનિ રાજાને બતાવી રહ્યા છે કે, કેટલાક લેકે સાધુ થઈને પણ અનાથતામાં પડી જાય છે ! કેટલાક લોકો એમ કહે છે કે, ગૃહસ્થની આગળ સાધુ-આચાર કહેવાની શી જરૂર છે? સાધુ આચારની વાતે સાધુઓએ એક જગ્યાએ બેસી અંદરોઅંદર કરી લેવી જોઈએ. ગૃહસ્થોની સામે એ વાતે મૂકવાથી શો લાભ ! જે આ કથન ઠીક હેય તે તે અનાથી મુનિએ રાજા શ્રેણિકની સામે સાધુ-ચર્ચા કરવી ન જોઈએ, પણ તેમણે સાધુ વિષે ચર્ચા કરી છે એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, સાધુ વિષેની ચર્ચા ગૃહસ્થની સામે કરવી નકામી નથી. આ સિવાય જે સાધુ આચાર સંબંધી સાધુએ અંદર અંદર વાત કરી લે, અને ગૃહસ્થને સાધુ-આચાર સંબંધી વાત કરવામાં ન આવે, તે ગૃહસ્થને એ કેવી રીતે ખબર પડે કે, આ સાધુ છે કે નહિ ? એટલા માટે ગૃહસ્થની સામે સાધુ-આચાર સંબંધી વાત મૂકી એ બતાવવામાં આવ્યું છે કે, આગમના આ ક્યનાનુસાર જેઓ આચરણ કરતા હોય તેને સાધુ માને અને જેઓ તદનુસાર આચરણ ન કરતા હોય તેને સાધુ ન માને. કોઈ એમ કહે કે, આગમમાં આ પ્રમાણે કહ્યું છે છતાં આ સાધુ છે કે નહિ તે વાતને નિર્ણય અમે આગમ પ્રમાણથી કેવી રીતે કહી શકીએ ? કારણ કે કેટલાક સાધુઓ ઉપરથી તે આગમાનુસાર વ્યવહાર રાખતાં જોવામાં આવે છે પણ અંદરથી તેઓ આગમાનુસાર વ્યવહાર રાખે છે કે નહિ એ વાત અમે ગૃહસ્થો કેવી રીતે જાણી શકીએ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તમારે સાધુની અપેક્ષાએ શાસ્ત્રને વધારે પ્રમાણભૂત માનવાં જોઈએ અને જોવું જોઈએ કે, શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે તેનું આચરણ છે કે નહિ? તમે ગૃહ નિર્ચન્ય પ્રવચનના દાસ છે. નિર્ચન્ય પ્રવચનને આચરણમાં ઉતારવાં એ તે પિતાની શક્તિ ઉપર આધાર રાખે છે પણ શ્રદ્ધા છે તેની જ રાખવી જોઈએ. જેઓ સાધુ છે તેમણે તે નિર્ઝન્ય-પ્રવચન અનુસાર જ ચાલવું જોઈએ. જે શાસ્ત્ર અનુસાર ચાલી ન શકાય તે સાધુપણું છેડી ચાલી જનારની શાસ્ત્ર નિંદા કરતું નથી. પણ સાધુ થઈને નિર્ઝન્ય-પ્રવચનની વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારની અનાથી મુનિ ટીકા કરે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ શુદ ૭] રાજકોટ–ચાતુર્માસ [૪૦૭ - હવે એ પ્રશ્ન બાકી રહે છે કે, કોઈ સાધુ, ઉપરથી તે નિર્ચન્ય પ્રવચન અનુસાર વ્યવહાર કરે, પણ અંદરથી વ્યવહાર ન કરે તે એ દિશામાં એ સાધુ નિગ્રન્થ–પ્રવચન અનુસાર વ્યવહાર કરે છે કે નહિં તેને નિર્ણય કેવી રીતે કરી શકાય ? આનો ઉત્તર એ છે કે, અંદરથી કાંઈ કરવું અને બહારથી બીજું બતાવવું એ તે ભૂતકાળમાં થયું છે, વર્તમાનમાં થાય છે, અને ભવિષ્યમાં પણ થશે. એને કઈ રોકી શક્યું નથી. એટલા માટે તમારે તે નિગ્રન્થ-પ્રવચન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ, અને વ્યવહારમાં નિર્ચન્ય પ્રવચન પ્રમાણે તે સાધુનું આચરણ છે કે નહિ, તે જોવું જોઈએ. તમે પૂર્ણ નથી કે તમે આંતરિક ભાવ અને હકીક્ત જાણી શકે. અપૂર્ણ માટે તે વ્યવહાર જ જે ઉચિત છે, અને તેથી જે સાધુઓ વ્યવહારમાં નિર્ચન્થ–પ્રવચનનું પાલન કરે છે, તેમને સાધુ તરીકે માનવા જોઈએ. અને જેઓ તેનું પાલન કરતા નથી તેમને ન માનવા. કારણ કે, અપૂર્ણ લેકે પાસે નિશ્ચયને જાણવાનું કોઈ સાધન નથી. અપૂર્ણ તે વ્યવહારધારા જ બધુંય જાણી શકે છે. ઉદાહરણ તરીકે તમે કેઈને તમારી દુકાનમાં મુનીમ રાખે. તે મુનીમ વ્યવહારમાં જમાખર્ચ વગેરે બધો હિસાબ બરાબર રાખે છે. હવે તમે આ મુનીમને માનશે કે નહિ? નિશ્ચયમાં તેનું હૃદય કેવું છે તે તમે જાણતા નથી પરંતુ તે વ્યવહારનું પાલન કરે છે એટલે તમે માનશે. આથી વિરુદ્ધ કોઈ મુનીમનું હૃદય સાફ પણ હોય પણું જે તે વ્યવહારનું કામ બરાબર કર ન હોય તે તેને તમે મુનીમ માની શકો. ખરા ? તમે તે એમ જ કહેશે કે, જે વ્યવહાર જાણતા નથી તે મુનીમ અમારે શા કામને ? રાજ્યમાં પણ આ જ વાત છે. ભલે પોલિસખાતું હોય કે દીવાનીખાતું હોય પણ જે કાયદાનું પાલન કરે છે તેને કોઈ કાંઈ કહી શકે નહિ. કારણ કે ત્યાં કાયદાનું પાલન કરવું આવશ્યક છે. હૃદય ગમે તેટલું સાફ હોય પણ જે કાયદાનું પાલન કરતો નથી તે ઉપાલંભને પાત્ર બને છે. મતલબ કે, જ્યાં સુધી પૂર્ણ ન થવાય ત્યાં સુધી વ્યવહાર દ્વારા જ કોઈ વાતની પરીક્ષા થઈ શકે છે. જો કે, વ્યવહારની સાથે નિશ્ચયની પણ આવશ્યક્તા છે પણ નિશ્ચય તે આત્મસાક્ષીથી જ જાણી શકાય છે. બાકી તે વ્યવહારથી જ જાણી શકાય છે. ચર્ચ માવતિ છેyતત્ત તકિતને : શ્રેષ્ઠ લેકો જેવું આચરણ કરે છે, તેવું જ બીજા લોકો તેમનું જ અનુકરણ કરી આચરણ કરે છે; કારણ કે, વ્યવહારમાં આચરણ જ જોઈ શકાય છે, નિશ્ચય જોઈ શકાતું નથી. એટલા માટે નિશ્ચયની સાથે જ વ્યવહારનું પાલન તે કરવું જ જોઈએ. અનાથી મુનિ કહે છે કે – इमा हु अण्णा वि अणाहया निवा, तमेगचित्तो निहुओ सुणेहि मे। नियंदुधम्म लहिया णिवो जहा, सीयन्ति एगे बहु कायरा नरा ॥३८॥ जो पव्वइत्ताणं महन्वयाई, सम्मं च नो फासयई पमाया। अनिग्गहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिदई बंधणं से ॥३९॥ હે. રાજના જે ગૃહસ્થાશ્રમમાં રહીને વ્યવહાર દષ્ટિએ આરંભી તથા પરિગ્રહી છે તે તે અનાથ છે જ; પણ ગૃહસ્થાશ્રમ તથા આરંભ–પરિગ્રહમાંથી નીકળી સાધુ થઈને જે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા નિરારંભતા તથા નિષ્પરિગ્રહતાનું પાલન કરતા નથી, તેઓ પણ અનાથ જ છે. આ અનાથતા કેવા પ્રકારની હોય છે તે હું તને સમજાવું છું તે તું એકાગ્રચિત્તે મારું કથન સાંભળ.” એકાગ્રચિત્તતાની આવશ્યકતા શા માટે છે તે વિષે કાલે કહી દેવામાં આવ્યું છે. નિશ્ચલ થઈને સાંભળવાને ઉદ્દેશ એ છે કે જે ઉદ્દેશ કહેવામાં આવે છે તે ઉદ્દેશને બરાબર સમજે. પાંચ અને પાંચ દસ થાય છે એ બધા જાણે છે. કોઈ વિલાયતમાં ઊંચી પરીક્ષા પાસ કરી આવેલે માણસ એમ કહે કે, પાંચ અને પાંચ મેળવવાથી અગ્યાર થાય છે તે શું તમે તેનું કહેવું માનશો? નહિ માને. કારણ કે પાંચ અને પાંચ દશ થાય છે એવો તમારે સ્વાનુભવ છે. મુનિ કહે છે કે, આ જ પ્રમાણે હું જે કાંઈ કહું છું તેના ઉપર વિશ્વાસ રાખી તમે એકાગ્ર ચિત્તે સાંભળે. “હે ! રાજન ! ઘણું લેકે એવા કાયર હોય છે કે જેઓ નિન્યધર્મને સ્વીકાર કરી પાછળથી અનાથતામાં પડી જાય છે અને દુઃખ પામે છે.” અનાથી મુનિ પહેલેથી કહી ચૂક્યા છે કે, કાયર લેકે સંયમમાં દુઃખ પામે છે. એટલા માટે સંયમને ન પાળનારાઓએ એમ જ વિચારવું જોઈએ કે, જેઓ સંયમનું પાલન કરે છે તેમની બલિહારી છે. કેટલાક લેકે ઘેડાને કાબુમાં ન રાખવાને કારણે ઘોડા ઉપરથી પડી જાય છે. એવું તે થાય જ છે, એટલા માટે ઘોડા ઉપરથી નીચે પડી જનારે એ જ જેવું જોઈએ કે સંયમનું પાલન કરનારા પિતાના ઘડાને કાબુમાં રાખી યથાસ્થાને કેવી રીતે પહોંચી જાય છે! આ જ પ્રમાણે સંયમનું પાલન ન કરનારે સંયમીઓ કેવી રીતે સંયમનું પાલન કરે છે તે જ જવું જોઈએ. જેઓ સંયમથી પતિત થઈ જાય છે, તેમને માટે અનાથી મુનિએ પહેલેથી કહી દીધું છે કે, “જે લેકે કાયર હોય છે તેઓ સંયમથી પતિત થાય છે અને દુઃખ પામે છે.” જ તમે લેકે અનાથતાની વાતો વ્યવહારમાં જલ્દી જુઓ છે અને તેને જલ્દી અપનાવી લો છે પણ સનાથતાની વાતને તમે જોતા નથી. તમે જુઓ છો કે ભૂતભવાનીની માનતા ૫૦-૧૦૦ માણસે કરે છે, તેમાં પ્રાયઃ બે એક જણની માનતા પૂરી થાય છે, અને બાકીનાઓની માનતા પૂરી થતી નથી. પણ તે બે જણે કે જેમની માનતા પૂરી થઈ છે, તે લકે બાકીના ઘણું લેકની માનતા પૂરી થઈ નથી તે જોતા નથી. તેઓ તે પિતાની આશા પૂરી થવાને કારણે વાજાં વગડાવી ભૂતભવાનીની માનતા કરે જ છે. આ પ્રમાણે ભૂતભવાનીના ભક્તિમાં તે આટલી દઢતા હોય છે પણ તમારા લેકમાં એટલી દઢતા રહેતી નથી. તમે લેકે જેઓ સંયમનું પાલન કરે છે તેમને તે જોતા નથી પણ જેઓ સંયમથી પતિત થઈ જાય છે તેમને સન્માનો છો. શું આમ કરવું તે ભૂતભવાનીના ભક્તથી પણ ઊતરતું કામ નથી ! તમે લોકે ભલે માનો કે ન માને પણ સાધુઓ ઉપર તો એ જવાબદારી છે કે તેઓ સંયમનું બરાબર પાલન કરે અને નિર્ઝન્ય ધર્મથી પતિત થઈ “યતા ભ્રષ્ટસ્ત ભ્રષ્ટઃ” જેવી ગતિ ન થાય તેનું ધ્યાન રાખે. - અત્રે એ પ્રશ્ન થાય છે કે, નિર્ચન્વધર્મમાં એવું શું દુઃખ છે કે આત્મા સંયમ ધારણ કરીને તેથી પાછો પડે છે ? નિર્ચન્થ ધર્મમાં એવું કાંઈક દુઃખ હશે એટલે જ કેટલાક Page #78 -------------------------------------------------------------------------- ________________ શુદ ૭] રાજકોટ–ચાતુર્માસ [૪૦૯ લોકે નિર્ચન્વધર્મને સ્વીકાર કરીને પાછા પડતા હશે ! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કેટલાક લોકો સારાં કાર્યોમાં પણ દુઃખ પામે છે અને પાછા પડે છે. માને છે, કેઈએમ કહે કે, અહીંથી પચાસ ગાઉ ઉપર એક ધનને પ્રજાને પડ્યો છે. જે ત્યાં જાય તેને તે ખજાને મળી શકે. ખજાનાને લેભ કોને ન હોય ! ધન લેવાની આશાએ ઘણું લેકે ચાલવા માંડ્યા પણ કેટલાક લોકો તે ત્યાં સુધી પહોંચ્યા અને કેટલાક માર્ગમાં જ થાકીને પાછા ર્યા. આ જ પ્રમાણે કેટલાક માણસે મોક્ષમાર્ગે જવા માટે સયમ ધારણ કરે છે તેમાંના કેટલાક લકે તે યથાસ્થાને પહોંચે છે અને કેટલાક તે માર્ગમાં જ થાકીને માર્ગમાં આવતાં પ્રલોભનેથી ભ્રષ્ટ થઈ જાય છે. સંયમમાં લેકે કયા કયા કારણોથી ભ્રષ્ટ થઈ જાય છે એ વિષે શ્રી જ્ઞાતાસૂત્રમાં બહુ લાંબો વિચાર કરવામાં આવ્યો છે અને એ વિષે એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે, જે આ પ્રમાણે છે – એક ધનાવા નામનો શેઠ હતું. તે કેવળ નામને જ શેઠ ન હતા. લેકેનું દુઃખ દૂર કરવામાં તે પિતાની શેઠાઈને ઉપયોગ કરો. વાસ્તવમાં શેઠ તો તે છે, કે જે બીજાનું દુઃખ દૂર કરે અને બીજાઓ ઉપર કૃપાભાવ રાખે. - ધનાવા શેઠે નગરમાં એવા ઢંઢેરો પીટાવ્યો કે, “મારે એક સંઘ કાઢવો છે, તે જેની ઈચ્છા હોય તે મારી સાથે આવે. માર્ગમાં બધી વ્યવસ્થા હું કરીશ. રસ્તામાં ખાન-પાન, કપડાં–લત્તા વગેરે હું આપીશ અને જેને કમાઈ કરવા માટે પૂછ જોઈશે તેને પૂંછ પણ આપીશ.” આ અવસર કોણ ભૂલે. એટલા માટે ઘણા લેકે શેઠની સાથે જવા તૈયાર થયા. શેઠે સંઘ તૈયાર કર્યો અને બધો પ્રબંધ કરી સંઘ રવાના થયો. ચાલતાં ચાલતાં રસ્તામાં એક મોટું જંગલ આવ્યું. શેઠે તે બધા લેકેને કહ્યું કે, તમારા બધાની જવાબદારી મારો ઉપર છે એટલા માટે તમને એક સૂચના આપું છું તો તે ખાસ ધ્યાનમાં રાખશે. “આ જંગલમાં નંદીફલ નામનાં વૃક્ષે છે. તે વૃક્ષે દેખાવમાં ઘણાં જ સુંદર છે. તેમની ગંધ પણ મોહક છે અને તેમની છાયા પણ શીતલ છે. તે વૃક્ષો એવાં આકર્ષક છે કે તે મનુષ્યોને પિતાની તરફ ખેંચે છે. તેમનાં ફળો પણ દેખાવમાં બહુ સુંદર અને ખાવામાં બહુ મીઠાં છે. તે વૃક્ષ નીચે જઈ બેસવાથી તેનું ફળ ખાવાની ઈચ્છા થાય છે. તે ફળ દેખાવમાં સુંદર અને ખાવામાં મીઠું છે, પણ તે ખાવાથી તેનું પરિણામ બહુ ખરાબ આવે છે. તે ખાનારનું મૃત્યુ થઈ જાય છે. ખરું કહીએ તો તે ફળ “મીઠું' વિષ” છે, માટે તેની બરાબર સાવધાની રાખશે. કડવા વિષથી બચવું તે સરલ છે પણ મીઠા વિષથી બચવું બહુ જ મુશ્કેલ છે. એટલા માટે તમે લેકે વૃક્ષની સુંદરતાથી, છાયાની શીતળતાથી કે ફલની સ્વાદિષ્ટતાથી લેભાઈ જશો નહિ. આ મારું કહેવું માની, તમે જે મારી પછવાડે ચાલ્યા આવશે તે તે આ જંગલને સુખરૂપે પાર કરી શકશે, પણ જે વૃક્ષનાં ફલ ખાવામાં લેભાઈ જશે તે તો તમે રસ્તામાં જ મરણને શરણ થઈ જશે. માટે નંદીફળ વૃક્ષના પ્રભનમાં પડશે નહિ. આ મારી સૂચના ખાસ ધ્યાનમાં રાખશે.” ( આ પ્રમાણે બધાને સાવધાન કરી શેઠે આગળ ચાલવા માંડયું. જે લેકે શેઠના કથન ઉપર વિશ્વાસ રાખી તેમની પાછળ ચાલ્યા અને નંદીલના વૃક્ષમાં લેભાયા નહીં તેઓને Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૧.] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા જંગલને સુખરૂપે પાર કરી ગયા, પણ કેટલાક લોકો એવા પણ હતા કે, જેઓ શેઠને દિવાના કહેવા લાગ્યા, અને વૃક્ષની સુંદરતા, છાયાની શીતળતા તથા ફળની મધુરતા જોઈ લલચાયા અને ફળને ચાખવા લાગ્યાં. ફળને ખાધા બાદ તેમની નસે જયારે તણાવા લાગી ત્યારે શેઠની શીખામણ યાદ આવી, પણ ભૂલ કર્યા બાદ શીખામણ યાદ કરવાથી શું વળે ? તે લેકે તે ભૂલના ભંગ થઈ પડ્યા અહીં એક વિચારવા જેવી વાત એ છે કે, શેઠે ખાન-પાન, કપડાં–લત્તા વગેરેની વ્યવસ્થા કરી આપી હતી. ઉપરાંત જંગલમાં નંદીફળ ખાવાની મનાઈ કરી હતી. તેમ છતાં જે લેકે એ શેઠના કથન ઉપર વિશ્વાસ કર્યો નહિ અને નંદીફળનો આસ્વાદ કર્યો એનું પ્રધાન કારણુ વિચારીએ તે તે એ લોકોની કાયરતા જ છે. કાયરતાને વશ થઈને જ તેઓએ જાણવા છતાં ભૂલ કરી અને ભૂલના ભોગ થઈ પડયા જે લેકો વીર હતા તેઓ તે શેડના કથન ઉપર વિશ્વાસ રાખી નંદીફલને ચાખ્યા નહિ અને જંગલને સુખપૂર્વક પાર કરી ગયા. - આ ઉદાહરણ આપી શ્રી જ્ઞાતાસત્રમાં ભગવાન મહાવીર કહે છે કે “ બધાનો સાર્થવાહી છે. જે મારી સાથે ચાલનારા લેકે મારી પાછળ પાછળ ચાલ્યા આવે અને મારા કથનની ઉપેક્ષા ન કરે તે હું બધાને સકલ સંસાર અટવીને પાર કરાવી મોક્ષે પહેચાડી આપું પણ આમ ત્યારે જ બની શકે કે જ્યારે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા બધાંય મારી પાછળ ચાલ્યા આવે. જે તેઓ નંદીફલની માફક સંસારનાં પ્રભામાં પડી જાય અને આત્માને વશમાં ન રાખતાં રસમૃદ્ધિમાં સપડાઈ જાય તે સંસારાવીને પાર જઈ શકે નહિ અને દુઃખના ભાગી બને.” જો કે ભગવાન મહાવીર જેવા મહાન ત્યાગી પુરુષના કથન ઉપર અવિશ્વાસ થવાનું કોઈ કારણ નથી છતાં પણ કેટલાક લેકે ખાનપાનની લાલસામાં અને મોજમજામાં પડી જઈ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. અનાથી મુનિ કહે છે કે, એવા લેકે કાયર છે અને કાયરતાને કારણે જ તે લકે અનાથતામાં પડી જાય છે અને દુઃખી થાય છે. - જે પ્રમાણે શેઠના ત્યાગને દષ્ટિમાં રાખી તેમની વાણી ઉપર વિશ્વાસ કરવો જોઈ તે હતે તે જ પ્રમાણે ભગવાનની વાણી ઉપર પણ ભગવાનના અપૂર્વ ત્યાગને કારણે વિશ્વાસ કરવો જ જોઈએ. છતાં પણ જે લેકે શેડને ઉપરથી શેઠ-શેઠ તે કહે છે પણ તેની વાણીને માનતા નથી તે એ અવસ્થામાં શેઠ તે લેકની રક્ષા કરવામાં સમર્થ થતું નથી. તે જ પ્રમાણે ઉપરથી તે ભગવાન–ભગવાન કરે પણ જે ભગવાનની વાણી ન માને તે તે ભગવાનને નથી અને ભગવાન તેની રક્ષા કરી શકતા નથી. ભગવાનના તે તેઓ જ છે કે, જેઓ ભગવાનની વાણી માની નંદીફલની સમાન વિષમય કામભેગેને ત્યાગ કરે છે. આ તે સાધુઓની વાત થઈ. પણ તમે શ્રાવક લોકો પણ તમારા પિતાના માટે જુઓ કે તમે શું કરે છે કે તમે કહે છે કે, નાટક-સિનેમા વગેરેમાં કેવો આનંદ છે છતાં તેને ત્યાગ શા માટે કરાવવામાં આવે છે. પણ જે ત્યાગના કારણે તમારું સંસારજીવન સંકુચિત બનતું હોય કે ચાલતું ન હોય એ ત્યાગની નિંદા કરે તે ઠીક પણ કહી શકાય પણ જેને ત્યાગ કર્યા વિના તમારું જીવન વધારે બગડતું હોય અને જે વસ્તુ નંદીફલની સમાન “મીઠા વિષ” થી ભરેલી છે તે વસ્તુને ત્યાગ કરવો શું ખરાબ છે જેમકે નાટકસિનેમા કે બીડીને ત્યાગ કરે તે શું તેથી જીવનમાં કાંઈ ખરાબી પેદા થાય છે? નથી Page #80 -------------------------------------------------------------------------- ________________ શુદ ૭ ] રાજકાટ–ચાતુર્માસ [ ૪૧૧ થતી તે। પછી તેને ત્યાગ શા માટે કરવામાં નથી આવતા ? તમે ભગવાનના કથનને ન માને તે તમે તમારી વાત જાણે! પણ અમે સાધુએ તેા ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે જ નીકળ્યા છીએ એટલા માટે અમારે તે ભગવાનની આજ્ઞાનુસાર જ ચાલવું જોઈએ. ભગવાન કાઈ સાધુને ખાવા-પીવાથી તદ્દન રોકતા નથી પણ તેઓ તા એમ કહે છે કે, “ હે ! સાધુ ! તમે ખાવા–પીવા વગેરેના પ્રલાભનેામાં ન પડે!. કદાચિત્ પ્રલાભને ઉપર વિજય મેળવવામાં તમને કષ્ટ જણાય તેા કાને સહિષ્ણુતાપૂર્વક સહી લે. આ પ્રમાણે જો તમે કષ્ટાને સહીને પ્રલાભને ઉપર વિજય મેળવશેા તેા તમને મેક્ષપ્રાપ્તિ થશે. વાસ્તવમાં ત્યાગમાં દુ:ખ તો નથી જ પણ લેાકેા પોતાની કાયરતાથી જ એને દુઃખ માને છે. જો સહિષ્ણુતાપૂર્વક કષ્ટાને સહન કરવામાં આવે તે સુદર્શનની શૂળી જેવા કષ્ટાથી પણ ગભરામણ ન થાય. સુદર્શન ચરિત્ર—૪૪ Ο સુદર્શનને શૂળીએ ચડાવવાનેા હુકમ કરવામાં આવ્યા. આ કષ્ટ શેઠ ઉપર હતું કે શેઠાણી ઉપર ? જે લેાકેા પતિ-પત્ની વચ્ચે ભેદ માને છે તેમની દૃષ્ટિએ તેા શેઠ ઉપર જ એક હતું પણ મનેરમા અને સુદર્શન વચ્ચે ભેદભાવ ન હતા; એટલા માટે જે કા શેર્ડ ઉપર હતાં તે જ કષ્ટા શેઠાણી ઉપર પણ હતાં, છતાં પણ મનેારમા પેાતાના ધર્મમાં કેવી દૃઢ રહે છે તે જુઓ. મનેારમા વિચારે છે કે, “ મારે ધર્મના જ વિચાર કરવા જોઈએ. કવળ લોકના કહેવા ઉપર ઢળી જવું ન જોઈએ. જો કે આ સસાર ભય'કર છે પણ મને સંસારની ભયંકરતામાં પણ અદ્ભુતતા દેખાય છે. જે પ્રમાણે સમુદ્ર ખીજાતે તેા ભયંકર જાય છે પણ ડૂબકી મારનાર ખારવાઓને તે તે ભયંકર સમુદ્ર પણુ રત્નાકર–રત્નાની ખાણુ-જામ છે. આ જ પ્રમાણે અજ્ઞાનીને તે આ સંસાર ભયંકર લાગે છે પણ જેગ્મા નાની છે તેમને તે અદ્ભુતતા જ જાય છે.” આ પ્રમાણે વિચાર કરી શેઠાણી પેાતાના પુત્રાને સાથે લઈ ધર્મધ્યાન કરવા બેસી ગઈ. બાળકે! જો કે બાળક જ છે; પણ એ બાળા જે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કામ કરે છે તેવી શ્રદ્ધા અને તેવા વિશ્વાસ જે બધામાં આવી જાય તે પછી જોઈ એ જશું ? જ્ઞાનીજનેા બાળકાની ભાવના પ્રાપ્ત કરવાને જ પ્રયત્ન કરે છે અને બાલભાવમાં જ મગ્ન રહે છે. બાળક જ્યારે દૂધભર હાય છે ત્યારે જો માતા ક્યાંય બહાર ગઈ હોય અને તે વખતે ખીજી કાઈ સ્ત્રી તેની સામે આવે તે તે બાળક તે સ્ત્રીને પણ પેાતાની માતા જ માને છે. આ જ પ્રમાણે સાધુઓને સ્ત્રી માત્ર અને ગૃહસ્થાને પરસ્ત્રી માત્ર માતા સમાન જ જોવામાં આવવી જોઈ એ. બાળકાની સરલતાથી આ શિક્ષા લેવી જોઈ એ, અને બાળકાની સમાન વિશુદ્ધ બનવાના પ્રયત્ન કરવા જોઈ એ. પુત્રા સહિત શેઠાણી ધર્મધ્યાન કરવા બેઠી. જે લેાકા શેઠાણીને સમજાવી સુદ નની પાસે લઈ જવા આવ્યા હતા તે લેાકા દ્વાર ઉપર બેસી એમ વિચારતા હતા કે, હજી સુધી શેઠાણી બહાર કેમ ન આવ્યાં ? આટલી બધી વાર કેમ થઈ ? કાઈએ કહ્યું કે, ચાલા જોઈ એ, શેઠાણી શું કરે છે ? આ પ્રમાણે કહી એક માણસ અંદર ગયા અને જોઈ તે પાછા આવી લાંકાને કહેવા લાગ્યા કે, ચાલા ! ચાલા ! આખરે શેઠાણી પણ શેઠની જ પત્ની છે ને ? શેઠ ડગે તેા શેઠાણી ડગે ! તે તેા ધર્મધ્યાન કરવા બેઠી છે. માટે ચાલે ! ચાલે ! Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કેટલાક મકરા લેકે કહેવા લાગ્યા કે, શેઠ-શેઠાણીની ઠીક જોડી મળી છે. શું આ સમય ધર્મધ્યાન કરવાનું છે? કઈ એમ પણ કહેવા લાગ્યા કે, કોણ જાણે! આની પાછળ શું રહસ્ય રહેલું હશે ? પતિ ઉપર સંકટ આવે અને પતિનું અપમાન થતું હોય ત્યારે પત્નીને કેટલું બધું દુઃખ થાય! આમ હોવા છતાં શેઠાણું ધર્મધ્યાન કરવા બેઠી છે તે એની પાછળ કોઈ રહસ્ય રહેલું હોવું જોઈએ ! - આ જોઈ લેકે વિચારવા લાગ્યા કે હવે શું કરવું? આખરે બધા લેકે રાજા પાસે જવાના નિશ્ચય ઉપર આવ્યા અને રાજાની પાસે જઈ તેઓ કહેવા લાગ્યા કે, “આપને ઉચિત લાગે તેમ કરો. શેઠ કાંઈ બેલતા જ નથી અને શેઠાણી પણ તેના પતિનાં લક્ષણ જાણતા હોવાથી સુદર્શનને સમજાવવા આવતી નથી, તે પણ , વિતી નથી. તે પણ કાંઈ બેલતી નથી. બેલે પણ કયા મેઢે ? એટલા માટે આપને જેમ ઉચિત લાગે તેમ કરે.” લોકોનું આ કથન સાંભળી રાજાએ નિશ્ચય કર્યો કે, હવે બીજો કોઈ માર્ગ નથી માટે રાજધર્મના નિયમાનુસાર સુદર્શનને થળી ઉપર ચડાવી દે. આ પ્રમાણે નિશ્ચય કરી રાજાએ સિપાઈઓને હુકમ કર્યો કે, સુદર્શનને શૂળી ઉપર ચડાવી દેવામાં આવે. હુકમ મળતાં જ શૂળી ઉપર ચડાવનાર સિપાઈઓ સુદર્શનની પાસે આવ્યા. સુભટ શેઠ પકડ જૂલિકા, પહનાયા શુંગાર; નગર ચોટે ઉભાં કર કે, બેલે હ લલકાર. ધન૧૦૧ છે યહ સુદર્શન શેઠ નગરકા, ધમી નામ ધરાય; પરતિરિયા કે પાપસે, યે લિ ચઢાયે જાય. એ ધન ૧૦૨ મા રાજાના હુકમના તાબેદાર સુભટો યમરાજના દૂતોની માફક સુદર્શનને પકડી, તેમનાં કપડાં ઊતારી ચૂળીએ ચડાવવાનાં કપડાં પહેરાવવા લાગ્યાં કે જેથી લેકે જાણી શકે કે, આ માણસને શૂળીએ ચડાવવામાં આવશે. શેઠનું પૌષધ વ્રત પૂરું થયું હશે કે નહિ તેની ચર્ચા અને કરવામાં આવતી નથી. અહીં તે કેવળ એટલું જ કહેવાનું છે કે, જ્યારે શૂળીએ ચડાવવાનાં કપડાં પહેરાવવામાં આવ્યાં ત્યારે એ સમયે કેટલે બધે ત્રાસજનક અને ભય પેદા કરનારે હતે ! તેમ છતાં પણ આવા સંકટના સમયે સુદર્શન તે મૌન અને શાન્ત બેસી રહ્યો. તેને જરાપણ ભય ન લાગે. ળીએ ચડાવવાનાં કપડાં પહેરાવી સુભટો સુદર્શનને પકડી નગરનાં ચૌટા ઉપર લાવ્યા અને હજારો લોકોની સામે સુભટો જોરથી કહેવા લાગ્યા કે, “આ સુદર્શન, નગરના શેઠ અને ધર્માત્મા કહેવાતા હતા પણ પરસ્ત્રીના પાપના કારણે આજે તેને શૂળીએ ચડાવવામાં આવે છે, અને આ પ્રમાણે જે કઈ પરસ્ત્રીસેવનનું પાપ કરશે તેની દશા આ સુદર્શન શેઠ જેવી કરવામાં આવશે.” તમે લેકે અભયા રાણીના પક્ષમાં છે કે સુદર્શન શેઠના પક્ષમાં છે ? જે સુદર્શન શેઠના પક્ષમાં છો, તે તમે સુદર્શનની માફક સ્ત્રીને માતા સમાન માનો. જો તમે “પરસ્ત્રીને માતા અને પરધનને ધૂળ” માને તે આ સંસારસાગરને પાર કરવાની તમને જાણે એક નૌક મળી છે એમ માનજે. સંસારમાં જે મોટાં મોટાં પાપ થાય છે તે પાપે પ્રાયઃ પસ્ત્રી અને પરધનને કારણે જ થાય છે. - સુદર્શનને શૂળી વિષે સુભટોની વાત સાંભળી પાપીઓનાં મન ઉપર પણ પરસ્ત્રીના સેવનથી બચવાને પ્રભાવ એ પડ્યો હશે કે, જે અમે પરસ્ત્રીના સેવનના પાપથી નહિ Page #82 -------------------------------------------------------------------------- ________________ શુદ ૮] રાજકેટ–ચાતુર્માસ [૪૧૩ બચીએ તે કોઈ દિવસ અમારી પણ આવી જ અવદશા થશે. કેઈ એમ પણ કહેતા હતા કે, આવા ધર્માત્માને રાજા નિર્ણય કર્યા વિના જ દંડ આપે છે ! અને કઈ એમ કહેતું હતું કે, આમાં કાંઈ રાજાને દોષ નથી. મોટા મેટા પ્રતિષ્ઠિત લેકે પણ સુદર્શનને સમજાવવા ગયા પણ તે તે કાંઈ બોલ્યા જ નહિ. સુભટ આ પ્રમાણે નગરજનો સમક્ષ અવાજ કરતાં કરતાં સુદર્શનના ઘરની આગળ આવ્યા. એટલે કે શેઠાણી પાસે જઈ કહેવા લાગ્યા કે, હવે આ છેલ્લે અવસર છે માટે બહાર નીકળી પતિના દર્શન તે કરી લે ! પણ શેઠાણીએ કાંઈ ઉત્તર ન આપતાં, તે તો ધ્યાનમાં બેસી રહી. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.' વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૮ ગુરુવાર પ્રાર્થના જય જય જગત શિરોમણિ, હું સેવકને તૂ ધની; • અબ તૌમું ગાઢી બણી, પ્રભુ આશા પૂરે હમ તણી. મુજ હેર કરે, ચંદ્રપ્રભુ, જગજીવન અંતરજામી; ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી. છે જય જય૦ ૧ -વિનયચંદ્રજી કુંભચેવશી. મા ચંદ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.. ભકતોએ પિતાના હૃધ્યમાં પેદા થતાં ભાવોને પ્રાર્થનાની કડિઓમાં વ્યક્ત કરેલ છે. તેમના હૃદયમાં કેટલાં બધાં ભાવ ભર્યો હશે એ તે કહી શકાય નહિ; પણ એ તે સ્પષ્ટ છે કે, જ્યારે હૃદયમાં બહુ ભાવ ભરાઈ જાય છે ત્યારે કેટલાક ભાવે સ્તુતિ રૂપે બહાર નીકળી આવે છે. જ્યારે એનમાં બહુ આગ હોય છે ત્યારે થોડી આગ તણખાના રૂપમાં બહાર નીકળી આવે છે. આ જ પ્રમાણે ભકતના હૃદયમાં જ્યારે બહુ ભાવ ભરાઈ જાય છે ત્યારે કેટલાક ભાવો પ્રાર્થનાના રૂપમાં બહાર આવે છે. કદાચ કોઈ કહે કે, અમારા હૃદયમાં પણ ભકતેના જેવા ભાવો હેય, પણ અમને ભાવોને વ્યક્ત કરવાની રીત આવડતી નથી; તે પછી અમે ભાવોને પ્રાર્થનાના રૂપે કેવી રીતે વ્યક્ત કરી શકીએ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, ભલે પ્રાર્થનાની કડીઓ જોડાય કે ન જોડાય પણ હૃદયમાં તે ભાવો એવા જ હોવા જોઈએ, અને વ્યક્તિસ્વાતંત્ર્યની દૃષ્ટિએ જે ભાવ ભકતએ પ્રગટ કર્યો છે તેથી અનંતગણું ભાવે પિતાના હૃદયમાં પેદા કરી શકાય છે. ભક્તો કહે છે કે, “હે ! પ્રભો ! હું તારા ગુણો કેવી રીતે ગાઉં ? તારા શરણે કેવી રીતે આવું? તું ત્રિભુવનને નાથ અને રાગદ્વેષ રહિત જિન છે. તારી સ્તુતિ કરવામાં ઇન્દ્ર પણ સમર્થ નથી તે પછી હું તુચ્છ તારી સ્તુતિ કેવી રીતે કરી શકું ? અને તારા શરણે કેવી રીતે આવી શકું? પણ તું વીતરાગ છે એ જાણીને તારા શરણે આવવાની અને તારી સ્તુતિ કરવાની મને હિંમત આવે છે. એટલા માટે મારામાં જે ભાવે છે એ ભાવેને હું મારી શક્તિ અનુ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા સાર તારી આગળ વ્યક્ત કરું છું. મારા કોઈ ભાવને અને કોઈ શક્તિને છુપાવું નહિ, પણ મારામાં જે ભાવ અને જે શક્તિ છે તે તારી આગળ પ્રકટ કરું કે જેથી તું મારી આશા પૂરી કરી શકે અને હું તારી ભક્તિ કરી શકું !” કોઈ મેટે માણસ તમારા ઘેર આવે અને તમે તમારા ઘરમાં જે કાંઈ હોય તે બધું તે માણસની આગળ મૂકી દે, તે શું તે માણસ તમારી એ ભેટને સ્વીકાર નહિ કરે ? કે શું તમારી એ ભેટની પ્રશંસા નહિ કરે ? જે તે ખરેખર મેટે માણસ હશે તે તે અવશ્ય પ્રશંસા કરશે. ચંદનબાળાએ ભગવાન મહાવીરને અડદનાં બાકળાં આપ્યાં હતાં અને તે પણ સૂપડામાં ભરીને આપ્યાં હતાં. તે વખતે તેણીએ હાથકડી તથા બેડી પહેરેલી હતી અને માથું મુંડાવેલ હતું. છતાં ભગવાને તેણીએ આપેલાં અડદનાં બાકળાં ભાવપૂર્વક સ્વીકાર્યા. આ જ પ્રમાણે ભલે તમારી ભાષા અપૂર્ણ હોય પણ તમારા હૃદયના ભાવો પરમાત્મા સમક્ષ રજુ કરશે તે પરમાત્મા જરૂર તેને સ્વીકાર કરશે. જે હૃદયના ભાવ પ્રગટ કરવા માટે તમારાથી બીજું કાંઈ ન થાય તો છેવટે એમ કહે કે – જય જય જગત શિરોમણિ !” આ પ્રમાણે હૃદયના ભાવેને સંક્ષેપમાં તે અવશ્ય વ્યક્ત કરે; પણ હૃદયના ભાવો દબાવી રાખો નહિ. કેવળ બહારથી હાથ જોડી જય જય બોલે પણ હૃદયમાં ભેદ રાખો તે તે સાચો જયકાર નથી, જે હૃદયમાં ભેદ રાખી તુચ્છ કામો માટે પરમાત્માને જય માનો તે એ જયકાર સાચે નથી. એ તો જ્યકારને બદલે ઊલટે તુચ્છકાર છે. એટલા માટે એવી ભાવના કરે કે, “હે! પ્રભો! હું રાગદ્વેષને દૂર કરવામાં જ તારો જયકાર માનું અને તારા જયકારમાં જ હું મારો જયકાર માનું.” આ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના કરવાથી કલ્યાણુ જ થશે. અનાથી મુનિને અધિકાર–૪૫ : આ જ વાત અનાથી મુનિ રાજાને કહે છે કે, “હે. રાજન ! કેટલાક કાયર સાધુઓ સાધુપણુને વેશ તે ધારણ કરે છે, અને કેશને લચ પણ કરે છે, પણ તેઓ બહાર કાંઈ બીજું બતાવે છે અને અંદર કાંઈ બીજો ભેદ રાખે છે. અને તે કારણે તેઓ અનાથના અનાથ જ રહે છે. સાધુપણું લેવાને કારણે તેમને સંસારસંબંધ સંસારી જે રહેતો નથી અને સાધુપણાનું પણ બરાબર પાલન થતું નથી; એ કારણે તેની સ્થિતિ કઢંગી બની જાય છે.” - તમે સાધુતાના પૂજારી છે. કેવળ વેશ કે વિદ્વતાના પૂજારી નથી. કાશીના પંડિત બહુ ભણેલા પણ હોય છે પણ શું તેમને સાધુ માની તેમને વંદના કરે છે ? તેમને વંદના તમે એટલા માટે કરતા નથી કે તમે કેવળ પંડિતાઈને પૂજારી નથી; પણ સાધુતાના જ પૂજારી છે. કહેવત છે કે ભેષપૂજા તે મત જા !” - ભગવાન મહાવીરને સિદ્ધાન્ત કેવળ વેશપૂજા કરવાનું નથી. ગુણની જ પૂજા કરવાને છે. એટલા માટે ગુણને જોઈને તેની પૂજા કરવી. જે કઈ સાધુમાં સાધુતાને ગુણ નથી પશુ કેવળ વેશ છે તે તેને ન માનવા. Page #84 -------------------------------------------------------------------------- ________________ શુદ ૮] રાજકેટ-ચાતુર્માસ [ ૪૧૫ સાધુમાં ગુણ છે કે નહિ તે વાતની સાક્ષી તમને તમારે “આત્મા” જ આપશે. એ વાત જુદી છે કે તમે તમારા આત્માની સલાહની ઉપેક્ષા કરે, પણ જો તમે તમારા - ભાની સલાહની ઉપેક્ષા ન કરે તે તમારો આત્મા તમને સાચી સલાહ અને સાક્ષી અવશ્ય આપશે. વૃક્ષ કેવળ ઉપરથી જ જોવામાં આવે છે, તેનું મૂળ જોવામાં આવતું નથી, છતાં વૃક્ષને ઉપરથી સારું જોઈને એ અનુમાન થઈ શકે છે કે તેનું મૂળ પણું સારું જ હશે, અને ત્યાંની ભૂમિ પણ સારી હશે. આ જ પ્રમાણે સાધુની મુખમુદ્રા અને વ્યવહાર જોઈ તેનામાં ગુણ છે કે નહિ તેને નિર્ણય કરી શકાય છે, આમ હોવા છતાં પણ જે એવો જ આગ્રહ રાખવામાં આવે કે, અમે તે અમુકને જ માનીશું, પછી ભલે તે ગમે તેવા કેમ ન હોય? આ તો જાણી જોઈને ખાડામાં પડવા જેવું છે. હવે કોઈ એમ કહે કે, કોઈ સાધુ ઉપરનું સાધુપણું બતાવી ચાલાકીથી અમને ઠગી લે તે અમારે શું કરવું? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તમે સાધુને ઓળખી ન શક્યા હો તે એ વાત જુદી છે. પરંતુ તમારે અંતરાત્મા તે ગુણને જ ઉપાસક છે અને તમારું ધ્યેય કેવળ વેશને જ સાધુ માનવાનું નથી. એટલા માટે તમને તે ગુણને લાભ જ થશે. શાસ્ત્રમાં કહ્યું છે કે – _“समयंति मन्नमाणे समया वा असमया वा समया होई ति उवहाए ।" અર્થાત–જે તમારું હૃદય સમ છે અને તમે સમતાના જ ઉપાસક છો, તે તમને તે લાભ જ થશે. પણ જો તમારામાં અસમતા હોય, તમારા હૃદયમાં મલિનતા હોય તે તે સાચા સાધુથી પણ તમે તમારું કલ્યાણ કરી શકશે નહિ. એટલા માટે કોઈ સાધુની ચાલાકી તમારી સમજમાં ન આવે અને તમે તો સાધુતાના ઉપાસક બની, ઉપરથી સાધુતા બતાવેનાર સાધુની ઉપાસના પણ કરો, તે પણ તમને કોઈ પ્રકારની હાની થઈ શકે નહિ; કારણું કે, તમારું હૃદય તે કેવળ સાધુતાનું ઉપાસક બનાવી રાખવું જોઈએ. કોઈ એમ કહે કે, અમને સાધુઓની વાતોથી શું મતલબ! અમને તો સંસારને સુધાર થાય એવી વાત સંભળાવો! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સંસારને સુધાર ત્યારે જ થઈ શકે કે જ્યારે સાધુને સાધુ માનવામાં આવે. જ્યાં સુધી અસાધુને સાધુ માનવામાં આવશે ત્યાંસુધી સંસારને સુધાર થઈ શકશે નહિ. અને જ્યાંસુધી સાધુઓને સુધાર થશે નહિ ત્યાંસુધી સંસારને સુધાર થવો મુશ્કેલ છે. એટલા માટે પહેલાં સાધુઓને સુધાર કરે અને સાધુઓને સુધાર કરવા માટે પોતાના આત્માને સુધારે. અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન ! હું કેવળ વેશથી જ સાધુ ન થ પણ દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારે સાધુ થયો. આ પ્રમાણે હું અનાથતામાંથી નીકળી સનાથ થયો. જે લેકે કેવળ વેશથી જ સાધુ બને છે તેઓ નિર્ચન્ય ધર્મને સ્વીકાર કરીને પણ દુઃખ ભોગવે છે અને અનાથતા અનુભવે છે.” " હવે આગળ અનાથી મુનિ જે કાંઈ કહે છે તે ભાવ મુનિ માટે કહે છે. દ્રવ્ય મુનિ માટે તે તેમણે પહેલાં જ કહી દીધું કે નિગ્રન્થ ધર્મને સ્વીકાર કર્યા પછી વેશ ધારણ કર્યો. આ પ્રમાણે દ્રવ્ય સાધુ તે થયાં પણ ભાવ સાધુ થયા છે કે નહિ અને થયા નથી તે શો કારણે થયા નહિ વગેરે વિષે અનાથી મુનિ આગળ બતાવે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા જો કાઈ પોલીસના માણસ ચેરી કરે તે તેને અપરાધ સાધારણ ચેરથી અધિક માનવામાં આવે છે. તેની ચેરી સરકારની ચેરી માનવામાં આવે છે. સરકાર આ પ્રકારના પોલીસ નાકરને દંડ આપ્યા વગર રહેતી નથી. કદાચિત સરકાર આવા અપરાધીને મારી પણ આપી દે, પણ શાસ્ત્ર તા સાધુ થઈને જે સાધુપણું પાળતા નથી તેની નિંદા કર્યા વગર રહી શકે નહિ અને એવા પાપશ્રમણને અપરાધી માને જ છે. શાસ્ત્ર કહે છે કે, નિત્થધા સ્વીકાર કરી જે તેનું પાલન કરતા નથી તે અનાથ જ છે. તેને ગૃહત્યાગ વ્યર્થ છે. અનાથી મુનિ આગળ કહે છે કે: “સીયન્તિ ને વડુ નાયરા ના ” . આ પદમાં જે ‘ બહુ શબ્દ આપવામાં આવ્યેા છે તેના ઉદ્દેશ એ છે કે, જેએ નિ ન્યધમ ના અંગીકાર કરતા જ નથી તે તે કાયર છે જ, પણ જેએ નિન્દધર્માંતા સ્વીકાર કરી ફરી પાછા અનાથતામાં પડે છે તેઓ તે વધારે કાયર છે. જે પ્રમાણે પોલીસના માણસે કરેલ ચેરી મેટી ચેરી માનવામાં આવે છે, તે જ પ્રમાણે જે સાધુ થઈ તે પણ સાધુપણાનું પાલન કરતા નથી તે વધારે કાયર છે. આ ઉપરથી કાઈ એમ કહેવા લાગે કે, તેા પછી સાધુપણું ન લેવું એ જ સારું છે. પરંતુ એ વાત પણ ઠીક નથી. જે કાઈ માણસ સેનામાં દાખલ જ થતા નથી અને ઘરમાં જ પડયો રહે છે, તે માણસ સેનામાં દાખલ ન થવાને કારણે કાંઈ વીર કહેવાતા નથી. જે માણસ સેનામાં દાખલ થઈ કામ કરે છે તે જ વીર કહેવાય છે. પરંતુ જે માણસ સેનામાં દાખલ થઈ ને પણ કાયરતા બતાવે છે તે ખચીત જ કાયર છે. તમને જો સેનામાં દાખલ થવા માટે કહેવામાં આવે, અને તમે · સેનામાં દાખલ થઈ કામ ન કરવાને કારણે કાયર કહેવાઈશું ' એ ભયથી સેનામાં દાખલ જ ન થાઓ તા એ કાંઈ તમારી વીરતા નહિ પણ કાયરતા જ છે. એક પ્રકારે તે સેનામાં દાખલ ન થનાર અને ધરમાં જ પડચો રહેનાર એ કાયરાથી સારા છે, કે જે સેનામાં જઈને પણ કાયરતા બતાવે છે. તમે કહેશેા કે એ કેવી રીતે ? આ તો પરસ્પર વિરુદ્ધ વાત થઈ. આના ઉત્તર એ છે કે, માને કે, એક માણસ ચેરી કરવા માટે સેનામાં દાખલ થતા નથી અને ખીજો માણસ સેનામાં દાખલ થવાથી ચોરી કરવામાં સુવિધા રહેશે એમ વિચાર કરી સેનામાં દાખલ થાય છે. આ બન્ને માણસામાં જે માણસ સેનામાં દાખલ થઈને ચારી કરે છે તેને સારા કહી શકાય નિહ. પોલીસ બનીને ચેરી કરનાર માણસની અપેક્ષાએ, ચેરી કરવા માટે પોલીસ બનતા નથી તે માણસ સારા કહેવાશે. જો કે પેાલીસમાં દાખલ ન થવું તે પણ કાયરતા કહેવાશે પણ આ કાયરતા કરતાં પેાલીસ થઈને ચારી કરવી એ કાયરતા વધારે ખરાબ છે. આ એક ઉદાહરણ છે. આ ઉદાહરણ પ્રમાણે સાધુ ન થવું એ તેા કાયરતા છે જ, પરંતુ સાધુ થઈને સાધુપણાનું પાલન ન કરવું એ વધારે કાયરતા છે. એક રીતે આ કારણે જે સાધુ થતા નથી તે ઓછા કાયર છે, પણ આ કારણે સાધુપણું લેવું ખરાબ છે એમ કહી શકાય નહિ. જે લોકા સાધુપણું લે છે તેએમાંથી સાધુપણાનું પાલન કરનાર સાધુ પણ નીકળે છે, પણ જે સાધુપણું લેતા જ નથી તેમાંથી સાધુપણાનું પાલન કરનાર નીકળી શકતા નથી. પેાલીસવાળાઓમાંથી કાઈ કાઈ ચારી પણ કરે છે છતાં પેાલીસ વિના Page #86 -------------------------------------------------------------------------- ________________ શુદ ૮] રાજકોટ–ચાતુર્માસ [૪૧૭ કામ પણ ચાલી શકતું નથી. આ જ પ્રમાણે સાધુપણું લેનારાઓમાં પણ કેટલાકે ખોટા પણ હોય છે, પણ સંસારનું કામ સાધુઓ વિના ચાલી પણ શકતું નથી. એટલા માટે એમ કહી શકાય નહિ કે, સાધુ થવું એ ખરાબ જ છે. હાં, જે લેકે સાધુપણું લઈને પણ તેનું પાલન કરતા નથી તેમને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ સાધુપણું જ ખરાબ છે એમ માની બેસવું એ ભૂલ છે. તમે લેકે જે દિવસે આ સુધારની તરફ ધ્યાન આપશો, ધર્મને હૃદયથી માનશે અને ધર્મને માટે આત્મ-બલિદાન આપવા પણ તૈયાર રહેશે તે દિવસે સંસારને સુધાર થયા વિના રહેશે જ નહિ અનાથી મુનિ કહે છે કે, હવે હું બીજી અનાથતા બતાવું છું. આ બીજી અનાથતા કેવા પ્રકારની છે એ બતાવતાં અનાથી મુનિ કહે છે કે – जो पव्वइत्ताणं महव्वयाइं. सम्मं च नो फासयई पमाया। अनिग्गहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिन्दई बंधणं से ॥३९॥ “હે! રાજન! જે નિન્યધર્મને પામી કાયરતાથી તેનું પાલન કરતા નથી તે કર્મબંધના મૂલ કારણને છેદી શકતો નથી. સાધુપણાને સ્વીકાર કરવાથી આત્મા તે ભવે કે પરંપરાએ મેક્ષને પ્રાપ્ત થાય છે; પણ જે કઈ સાધુપણામાં કાયર બની જાય છે તે કર્મબંધના મૂલ કારણને છેદી શકતું નથી. કારણ કે તેણે વેશ તે ધારણ કર્યો છે અને મહા તેને પણ સ્વીકાર કર્યો છે પણ તે પ્રમાદવશાત કે રસમૃદ્ધ થવાને કારણે મહાવ્રતનું પાલન કરતા ન હોવાથી કર્મબંધના મૂલ કારણને છેદી શકતા નથી. સાધુપણું લઈને પણ કર્મબંધના મૂલને ન છેદવાનું કારણ પ્રમાદ છે. જે પિતાના હૃદયમાં પ્રમાદ ન હોય તે ભલે કોઈ સ્વાર્થી તેને મહાવ્રતનું પાલન કરવાની ના પાડે છતાં તે મહાવ્રતનું પાલન કરવું છોડી શકતો નથી. મહાવ્રત વિષે વિસ્તારથી કહેવું જોઈએ પણ અત્યારે સમય ન હોવાને કારણે સંક્ષેપમાં જ કહું છું. મહા લઘુની અપેક્ષાએ છે. જો લઘુ ન હોય તે મહા પણ હોઈ શકે નહિ. લઘુની અપેક્ષાએ મહા અને મહાની અપેક્ષાએ લઘુ કેવી રીતે છે એ વિષે મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે, એક બાદશાહ બજારમાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે છોકરાઓને રમતાં જોયા. એ છોકરાઓમાં વજીરને એક છોકરે હતું. બાદશાહે વિચાર્યું કે, વજીરને છોકરે કોણ છે અને તે કે બુદ્ધિમાન છે એ વાતની ગુણપરીક્ષાદ્વારા નિર્ણય કરવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરી બાદશાહે પિતાની લાકડી વડે જમીન ઉપર એક લીંટી દેરી અને છોકરાઓને કહ્યું કે આ લીંટીને તોળ્યા કે બગાડ્યા વિના નાની બનાવી આપે. બધા છોકરાઓ એક બીજા સામું જોવા લાગ્યા પણ બાદશાહના પ્રશ્નને કોઈ ઉકેલ કરી શક્યું નહિ, પણ વજીરના છોકરાએ કહ્યું કે, તમે તમારી લાકડી આપ તે હું હમણાં જ આ લીંટીને તેડ્યા કે બગાડયા વિના નાની બનાવી આપું. બાદશાહે તેને લાકડી આપી. વછરના છોકરાએ લાકડી વડે પેલી લીંટીની સામે જ બીજી એક લાંબી લીંટી દેરી, જે પેલી લીંટી કરતાં લાંબી હતી. પછી તેણે બાદશાહને કહ્યું કે, હવે જુઓ આપની લીટી નાની છે. જો તમે આ ન માનતા હે તે કેઈને પૂછી જુઓ કે આપે દેરેલી લીટી નાની છે કે નહિ ? બાદશાહે પૂછયું કે, “ તું Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કેને પુત્ર છે?” તેણે કહ્યું કે, “હું વજીરને પુત્ર છું.” બાદશાહે કહ્યું કે, “એટલે જ વાસ્તવમાં આ છોકરો બુદ્ધિમાન છે.” મતલબ કે, મહાનની અપેક્ષાએ લઘુ છે, અને લઘુની અપેક્ષાએ મહાન છે. આ નિયમાનુસાર મહાવ્રતની અપેક્ષાએ અણુવ્રત છે અને અણુવ્રતની અપેક્ષાએ મહાવત છે. જે શ્રાવકેમાં અણુવ્રત ન હાય અર્થાત્ તેઓ સ્થૂલ હિંસા પણ કરવા લાગે, અસત્ય બેલવા લાગે, ચેરી કરવા લાગે કે, વ્યભિચાર કરવા લાગે તે મહાવ્રત પણ રહી શકે નહિ. એટલા માટે જે તમેને સદ્દગુરુ જોઈએ તે તમે પણ તમારા અણુવ્રતનું પાલન કરે. આજના લકે પોતે અણુવ્રતનું ધ્યાન રાખતા નથી અને એ કારણે ગુરુ પણ એવા જ ચાહે છે; અને જેવાને તેવા મળી પણ આવે છે. કેટલાક લોકે, ખરાબ કામ થતું જોઈ કહે છે કે, અમે શું કરીએ! અમે તે ગૃહસ્થ છીએ પણ તેઓ એટલું જાણતા નથી કે, ગૃહસ્થ તે ચારેય ગતિએના મહેમાન છે અને અમે શ્રાવકે તે સ્વર્ગના મહેમાન છીએ. જે તમે શ્રાવકે અણુવ્રતનું બરાબર પાલન કરે તે તમારી પાસે ખરાબ સાધુઓ ટકી જ ન શકે. પણ બને છે એવું કે: ગુરુ ભી ચેલા લાલચી, દેને ખેલે દાવ; દેને ડૂબે બાપડા, ચઢ પત્થરકી નાવ. જ્યારે ગુરુ ભી હોય અને શિષ્ય લાલચુ હોય ત્યારે બન્નેય સમાન જ બની જાય છે. શિષ્ય એમ વિચારે છે કે, ગુરુનું કામ અમારા વિના ચાલતું નથી એટલા માટે તેઓ ગુરુઓ પાસે એવી આશા કરે કે, અમે તમારું કામ કરી આપીએ અને તમે અમારું કામ કરી આપે. આ પ્રમાણે ગુરુ-શિષ્ય બન્ને પરસ્પર પિતાપિતાની ચાલબાજી રમે છે, અને બન્ને એક બીજાને ધક્કા મારી ડૂબાડે છે પરંતુ જો તમે લેકે શ્રાવકવ્રત પાળો અને મહાબતને ધારણ કરનાર ખરા સાધુઓ તરફ સદ્દભાવ અને શ્રદ્ધા રાખી તેમને સહાયતા કરે તે અનાથી મુનિ અને રાજા શ્રેણિકને જમાને આજે પણ ઉપસ્થિત થઈ જાય. સુદર્શન ચરિત્ર-૪૫ અણુવ્રતનું પાલન કરનાર શ્રાવકે પણ કેવા હોય છે તે વાત સુદર્શનની કથા ઉપરથી જુઓ. સુદર્શનને શૂળીએ ચડાવવામાં આવશે એ ખબર મને રમાને મળ્યાં છતાં તે જરાપણું કગી નહિ કે રેઈ નહિ પણ ધર્મધ્યાન કરવા લાગી. તમે લેકે રીતરિવાજના નિયમ પ્રમાણે રેઈને કે છાતી કૂટીને કઈ મરેલાને પાછા લાવી શકે છે જે નહિ તે પ્રથારૂપે રોવા-ફૂટવાનો રિવાજ શા માટે બંધ કરી દેતા નથી ? માંગળની એક બાઈએ રેવાને આજે ત્યાગ કર્યો. તે કહેતી હતી કે, હું ત્યાગ તે આજે લઉં છું પણ મારે ૨૧ વર્ષને જુવાનજોધ પુત્ર જ્યારે મરી ગયો હતો ત્યારે પણ હું જોઈ ન હતી. આ શું એાછી વાત છે? અહમદનગરમાં શ્રી. રદિયા વકીલ કહેતા હતા કે, લેકમાન્ય તિલકને પુત્ર કે જેનું ભાવિજીવન બહુ ઉજજવળ જણાતું હતું–તે બહુ બીમાર પડયો. તે વખતે તિલકને બીરારમાં કઈ ખાસ કારણને અંગે બોલાવવામાં આવ્યા હતા. તિલકે વિચાર્યું કે, જે હું અહીં રહીશ તે પુત્ર સાજો થઈ જશે એમ નથી. વળી અત્રે પુત્રની સારસંભાળ બરાબર રાખવામાં આવે છે. તેની સેવા કરવામાં કોઈ ખામી નથી. આ બાજુ જે હું બીરારમાં જઈશ નહિ તે ત્યાંનું કામ બગડી જશે. આ પ્રમાણે વિચાર Page #88 -------------------------------------------------------------------------- ________________ શુદ ૮] રાજકેટ–ચાતુર્માસ | [ ૪૧૯ કરી તેઓ બીમાર પુત્રને છોડી બીરારમાં ગયા. એવું પણ સાંભળ્યું છે કે, તેઓ પોતાના કેસરી” પત્રમાં સમ્પાદકીય લેખ લખી રહ્યા હતા. તેમણે અડધો અગ્રલેખ લખ્યો હશે તે વખતે જ એક માણસ આવ્યા અને તેમને કહ્યું કે, ભાઈ સાહેબ મરી ગયા. પિતાના યુવાન પુત્રના મૃત્યુ સમાચાર સાંભળીને હૃદય અને હાથ કાંપી ઊઠે એ સ્વાભાવિક હતું, પણ તિલક એ દુઃખદ સમાચાર સાંભળીને પણ ધીર-ગંભીર બેસી રહ્યા અને ધીમેથી તે માણસને કહ્યું કે, તમે વ્યવસ્થા કરે. હું હમણું આવું છું. આ પ્રમાણે કહી તે માણસને રવાના કર્યો અને પિતે અપૂર્ણ અગ્રલેખને પૂર્ણ કર્યો. જો કે તે અગ્રલેખ પિતાના યુવાન પુત્રના મૃત્યુ સમાચાર સાંભળ્યા બાદ પૂરો કરવામાં આવ્યો હતો છતાં તેમના એ અગ્રલેખમાં આદિથી અંત સુધીના કઈ પણ ભાગમાં કોઈ પ્રકારનું અંતર જણાતું ન હતું. - તિલકે રુદન ન કર્યું એ તેમની દઢતા હતી. પણ જો તેઓ રુદન કરત તેઓ પિતાના પુત્રને પાછા લાવી શકત ! જે નહિ તે તમે લેકે પણ એ નિશ્ચય કશે કે, અમે પ્રથાના રૂપે રુદન નહિ કરીએ તે શું તે કાંઈ ખરાબ છે ? કઈ પ્રશસે કેઈ નિન્દ, શેઠ શૂલી પર જાય; લાખે નર રહે દેખ તમાશા, શેઠ ને મન ઘબરાય છે ધન ૧૦૭ તે સાગારી અનશન વત લી. પા૫ અઠારહ ત્યાગ જીવ ખમાયે શાન્તિ ભાવસે, ષ ન કિસમે રાગ. . ધન ૧૦૪ મહા ગીશ્વર ધરે ધ્યાન ર્યો, જિન મુદ્રાકો ધાર; ધ્યાન ધર નવકાર મંત્રકા, ઓર ન કોઈ વિદ્યા છે થનક ૧૦૫ , આ જો કે ઈતિહાસ નથી, તેમ ઈતિહાસના તત્વથી આ વિરુદ્ધ પણ નથી. સંસારમાં પ્રાયઃ એવું જોવામાં આવે છે કેકોઈ પણ કામમાં બધા લેકે સહમત થતા નથી. કેઈ અમુક કામની પ્રશંસા કરે છે, તે કઈ અમુક કામની નિંદા કરે છે. જો કે કાપવાદને ભય રાખવો એ ઠીક છે, પણ સાથે સાથે લેકપ્રવાહમાં પણ વહી જવું એ ઠીક નથી. લોકપ્રવાહમાં વહી જનાર વ્યક્તિ આત્માને નિશ્ચલ રાખી શકતી નથી. સુદર્શનની કેટલાક લેકે એવી નિંદા કરતા હતા કે, આ કેવો મૂર્ણ છે કે તે મરવાના સમયે પણ બેલ નથી અને સાચી વાત પ્રકટ કરતો નથી. આ જ પ્રમાણે કેટલાક લેકે શેઠાણીની પણ નિંદા કરતા હતા કે, આ સ્ત્રી કેવી મૂર્ણ છે કે તે પિતાના પતિને પણ સમજાવતી નથી, અને પતિ શૂળીએ ચડવા જાય છે છતાં તેમનું અંતિમદર્શન કરવા માટે પણ બહાર નીકળતી નથી અને ધર્મધ્યાનને ઢોંગ કરી બેસી ગઈ છે. કેટલાક લેકે અઘટિત ટીકા પણ કરતા હતા. તેઓ કહેતા હતા કે, “આ શેઠ પૌષધને ટૅગ કરી બેઠા હતા. અમે તેને કહ્યું કે, ચાલે આપણે મેળામાં જઈએ, ત્યારે તેણે અમને જવાબ આપ્યો કે, કર્મબંધના કારણભૂત મેળામાં કોણ જાય ! તે મેળામાં તે ન આવ્યો, પણ રાણીના મહેલમાં ગયો. આવા ધર્મગી માણસ કરતાં તે અમે લેકે સારા કે ભલે અમે ધર્મધ્યાન ન કરીએ, કે સાધુ પાસે ન જઈએ, પણ એના જેવો દુરાચાર તે સેવતા નથી. જોકે કહેતા હતા કે શેઠ-શેઠાણી વચ્ચે બહુ પ્રેમ છે પણ તેમને કેવો પ્રેમ હતો તે તે આજે જણાઈ ગયું. શેઠાણું પોતાના પતિને મળવા કે તેનાં મુખદર્શન માટે ઘરમાંથી પણ ન નીકળી.” Page #89 -------------------------------------------------------------------------- ________________ કર૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા આ પ્રમાણે લેકે મન ફાવે તેમ શેઠ અને શેઠાણીની નિંદા કરતા હતા, પણ શેઠ તે જાણે નિર્બલ કે બલ રામની માફક ચૂપચાપ બધાની નિંદા સાંભળતા હતા. સુનેરી મને નિર્બલ કે બલ રામ પિછલી સાખ ભરું સન્તન કી અડે સુધારે કામ. દેખે. જબ લગ ગજબલ અપને રાખે, નેક સર્યો નહિ કામ; નિર્બલ હે બલ રામ પુકારે, આયે આધે નામ. દેખે લે કે કહે છે કે, ધાર્મિક લેકે કાયર છે, નિર્બલ છે, પણ ધાર્મિક કે જે સાચી નિર્બલતા પ્રાપ્ત કરી લે તે તેઓમાં ઈશ્વરનું બલ આવી જાય. ઈશ્વરીય બળ કેવું જબરજસ્ત છે? એક બાજુ તે સંસારનું બધું બળ હોય અને બીજી બાજુ ઈશ્વરીય બળ હોય તે કેનું બળ વધે ? જો તમે સંસારના બળને તુચ્છ અને પરમાત્માના બળને મહાન માનતા હે તે તુચ્છ બળને ત્યાગ કરી મહાન બળને ધારણ કરે. ઈશ્વરીય બળની આગળ સંસારનું બળ ત૭ છે, ત્યાજ્ય છે અને હીરાની આગળ કાંકરાની સમાન છે. જો તમે ઈશ્વરીય બળને હીરાની સમાન માને છે તે એ બળની પ્રાપ્તિ માટે સંસારનાં કાંકરા જેવા તુચ્છ બળને ત્યાગ કરે. જે વીર હશે તે તે ઈશ્વરીય બળની પ્રાપ્તિ માટે સંસારના બળને છોડ્યા વગર રહેતો નથી. જેમ સુદર્શન શેઠે સંસારના બળને ત્યાગ કરી ઈશ્વરીય બળને અપનાવ્યું. સદર્શન શેઠની કોઈ કોઈ તે નિંદા કરતા હતા, તે કોઈ કોઈ પ્રશંસા કરતા હતા. પણ સુદર્શન તે નિર્બલ બની ગયો હતે એટલા માટે તે બધાની વાત સાંભળ્યું જ હતું. સુદર્શન બેલતે પણ નથી એમ કહી કોઈ તેની નિંદા કરતા હતા. ત્યારે બે માણસ તે બકબક કરે છે, શાન્ત બેસી રહેતું નથી, પણ સુદર્શન તે કેવો શાન્ત છે એમ કહી કોઈ કોઈ તેની પ્રશંસા કરતા હતા. - સંસારમાં હીરા વધારે છે કે કાંકરા ? જો કાંકરા વધારે છે તે શું એ કારણે હીરાની . ઉપેક્ષા કરી શકાય ? આ જ પ્રમાણે સુદર્શનની પ્રશંસા કરનારા ઓછા અને નિંદા કરનારા - વધારે હતા, એટલે એ કારણે શું સુદર્શન પિતાને દઢ વિચારનો ત્યાગ કરી શકે ખરે? સંસારમાં એમ કહેવામાં આવે છે કે બહુમતને વશ થવું. સંસાર વ્યવહારની દૃષ્ટિએ આ ઠીક છે. કહ્યું પણ છે કે –“મદારનો ચેન જત: થા:” બહુમત એ જ મહાજન છે. એટલા માટે સંસારવ્યવહારમાં તે બહુમત પ્રમાણે ચાલવું ઠીક છે, પણ આત્મિક ધર્મમાં બહુમતને સ્થાન નથી. આત્મિક ધર્મમાં તે વ્યક્તિ સ્વાતંત્રને જ સ્થાન છે. સંસારના સુધારકાર્યમાં બહુમતને સ્થાન આપવામાં આવે છે અને એમ કરવું તે અનુચિત પણ નથી, પરંતુ આત્મ-કલ્યાણને માટે બહુમતને મહત્ત્વ આપવું આવશ્યક નથી. - ગાંધીજીએ પરદેશ જતી વખતે બેચરજી સ્વામી નામના તમારા આ રાજકોટ શહેરમાં એક જૈન સાધુની પાસે માંસ, મદિરા અને પરસ્ત્રીનો ત્યાગ કર્યો હતે. જો તેઓ આ પ્રમાણે નિયમ લઈ પરદેશ ગયા ન હતા તે તેઓ આ સ્થિતિએ પહોંચ્યા હેત કે નહિ એ સંદેહની વાત છે. કેટલાક લોકો નિયમ લેવાની શી જરૂર છે એમ કહે છે, પરંતુ નિયમ લેવામાં કેવી શક્તિ રહેલી છે એ વાતને ગાંધીજીએ પોતે પણ સ્વીકાર કર્યો છે. ગાંધીજી માંસ, મદિરા અને પરસ્ત્રીને ત્યાગ કરી વિલાયત ગયા હતા. ત્યાં તેઓ બીમાર થઈ ગયા. તે વખતે ડૉકટરેએ તેમને કહ્યું Page #90 -------------------------------------------------------------------------- ________________ શુદ ૯ ] રાજકોટ-ચાતુર્માસ [૪૨૧ કે, સ્વસ્થતા મેળવવા માટે તમારે ઈડાં ખાવાની જરૂર છે. ગાંધીજીએ કહ્યું કે, માંસ ખાવાને મેં ત્યાગ કર્યો છે. એટલે મારાથી ઈડાં ખાઈ શકાય નહિ, ત્યારે તે ડોક્ટરોએ દલીલ દ્વારા એ સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો કે, ઈંડાં એ કાંઈ માંસ નથી. આ પ્રમાણે ત્યાં ઉપસ્થિત ઘણું લોકોએ પણ એવો નિર્ણય આપ્યો કે, ઇંડાંની ગણના માંસમાં થતી નથી. બહુમત ઈડાં ખાવામાં વાંધો નથી એ હોવા છતાં ગાંધીજીએ ડોકટરોને કહ્યું કે, “હું તમારી દલીને જવાબ તે આપી શકતા નથી, પણ મેં જે વ્રત લીધું છે તે મેં તમારી સાક્ષીએ લીધું નથી, પરંતુ મારી તથા મુનિની સાક્ષીએ એ વ્રત લીધું છે, અને તેઓ ઈડને માંસમાં માને છે. તે પછી હું કેવી રીતે માની શકું કે ઇંડાં માસમાં નથી.” આ જ પ્રમાણે સુદર્શન શેઠ વિચારી રહ્યા હતા કે, બહુમત ભલે ગમે તે કહે પણ હું તે મારા આત્મિક ધર્મમાં દઢ રહીશ; પછી ભલેને મને શૂળી ઉપર ચડાવે. થળી આપશે તે આ શરીરને આપશે, આ આત્માને તે શૂળી ઉપર કોઈ ચડાવી શકે એમ નથી. સુદર્શનના હૃદયમાં તે આવો ભાવ હતા, પણ સાથે વ્યવહારસાધનાની પણ આવશ્યકતા રહે છે. એટલા માટે તેણે કહ્યું કે, “હે ! પ્રભો! જે હું શૂળીની શિક્ષાથી બચી ગયો તે તે મેં જે વ્રત ધારણ કર્યા છે તે તે છે જ; પણ જો મને સૂળીએ ચડાવવામાં આવે તે અને હું તેનાથી ન બચું તે હું અઢાર પાપને ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરું છું.” આ પ્રમાણે કહી તેણે બધાં છાને ખમાવ્યા. તેણે રાણી પ્રત્યે પોતાના હૃદયમાં દ્વેષ ન રાખ્યો પણ તેને ઉપકાર માની કહ્યું કે, “હે! માતા ! એ તારો જ પ્રતાપ છે કે તારી. કૃપાએ હું અઢાર પાપને ત્રણ કરણ અને ત્રણ વેગથી છોડી શકો છું તથા આ શરીરને પરમાત્માને સમર્પિત કરી શક્યો છું. એટલા માટે હું તને હૃદયપૂર્વક ખમાવું છું.” સુદર્શને આ પ્રમાણે અઢારે પાપને ત્યાગ કર્યો. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર, કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદ ૯ શુક્રવાર પ્રાર્થના કાકંદી” નગરી ભલી હે, શ્રી “સુગ્રીવ નૃપાલ; રામા” તસુ પટરાયની હો, તસ સુત પરમ કૃપાલ. શ્રી સુવિધિ જિર્ણોસર બંદિએ હે. ૧ –વિનયચંદ્રજી કુંભ, વીશી થા સુબુદ્ધિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના પ્રાયઃ બધા ધર્મવાળાઓ કરે છે. પ્રાર્થનાને મહિમા પ્રત્યેક આસ્તિક દર્શને માં વર્ણવામાં આવ્યો છે. તથા પરમાત્માની પ્રાર્થનાને આવશ્યક માનવામાં આવી છે. જેનશાસ્ત્રોમાં પણ પ્રાર્થનાનો મહિમા ખૂબે બતાવવામાં આવેલ છે. જૈન દર્શન, પ્રત્યેક વાતને પૂર્ણ રીતિએ કહે છે. પૂર્ણ પુરુષે કહેલી વાત અપૂર્ણ તે કેમ લેઈ જ શકે ? Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા એટલા માટે જૈનશાસ્ત્ર પ્રત્યેક વાતને પૂર્ણ રીતિએ જ કહે છે. જેઓ રાગદ્વેષના વિજેતા છે તેઓ જ પૂર્ણ છે. આ પ્રમાણે જૈન દર્શનમાં પરમાત્માની પ્રાર્થના પણ પૂર્ણ રીતિએ બતાવવામાં આવેલ છે. આ પ્રાર્થના ભગવાન સુબુદ્ધિનાથની કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં કહ્યું છે કે, ભગવાન સુબુદ્ધિનાથ પણ એક સમયે કર્મોથી ઘેરાએલા હતા. તેમને આત્મા પણ કર્માધીન હતા. જ્યારે તેઓ કર્મોથી ઘેરાએલા હતા, ત્યારે તેઓમાં અને આપણામાં કાંઈ વિશેષ અંતર ન હતું. પણ જ્યારે તેમણે પિતાની શક્તિ અને પુરુષાર્થદ્વારા કર્મોને નષ્ટ કર્યા અને તેઓ કર્મવિમુક્ત થઈ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા ત્યારે આપણે તેમની પ્રાર્થના કરીએ છીએ અને તેમને વંદનીય માનીએ છીએ. આત્મા જ્યારે પરમાત્માની શુદ્ધ હૃદયે-પ્રાર્થના કરવા લાગે છે ત્યારે તેને એ ભાસ થાય છે કે, મારામાં અને પરમાત્મામાં કાંઈ ભિન્નતા નથી, પણ એકતા જ છે. જ્યારે આત્માની પરમાત્માની સાથે એકતાનતા થાય છે ત્યારે આત્મા એમ સમજે છે કે, હું આત્મા ઉપર આવેલાં કર્યાવરણને ખરાબ સમજતો હતો, પણ હવે મને માલુમ પડ્યું કે, એમાં કર્મને કાંઈ દોષ નથી. જે પ્રમાણે ચાર ધન ઉપાડી લઈ જશે એવા ભયને કારણે ધન ઉપર ૧ળનું આવરણ આવી જવું સારું સમજાય છે. તે જ પ્રમાણે આત્મારૂપી ધન ઉપર મેં જ કફપી આવરણ ઢાંકયું છે. હવે મારે આત્મારૂપી ધન જોઈએ છે, તે કર્મરૂપી આવરણ દૂર કરી લઉં, તે આત્મારૂપી ધન હાથમાં આવશે. અષ્ટ ગુણાકર ઉલખે છે, જેની સ્વરૂપ ભગવંત.” ભક્ત કહે છે કે, હે! આત્મા! તે પરમાત્માને આઠ ગુણદ્વારા ઓળખ્યા છે તે તેમની એવી પ્રાર્થના કરી કે, “હે! પ્રભો! તમારા ગુણોને જોઈ મને એવી હિંમત થાય છે કે એક દિવસ તેમારે આત્મા મારા આત્મા જેવો જ કમરજથી ઢંકાએલું હતું, પણ તમે તમારા આત્મા ઉપરથી કર્મરજને દૂર કરી આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું; તે જ પ્રમાણે હું પણ મારા આત્મા ઉપરની કર્મજને દૂર કરી મારા આત્મસ્વરૂપને પ્રગટ કરી શકું તેમ છું.” આત્માની તિ પ્રગટાવવા માટે અન્ય દાર્શનિકો જે કાંઈ કહે છે તે છે કે બીજા રૂપમાં છે, છતાં તેને જૈનદષ્ટિએ જોતાં બધી વસ્તુઓ સત્ય જણાશે, અને જૈનદષ્ટિએ જોવામાં ન આવે તો મિથ્યાત્વમાં પરિણત થઈ જશે. એટલા માટે પ્રત્યેક વાત જેનદષ્ટિએ જોવી જોઈએ. અન્ય દાર્શનિકો કહે છે કે – किं वेदैः स्मृतिभिः पुराणपठनैः शाबर्महाविस्तरैः स्वर्गग्रामकुटीनिवासफलदैः कर्मक्रियाविभ्रमैः । मुक्त्यैकं भवबन्धदुःखरचनाविध्वंसकालानलं स्वात्मानन्दपदप्रवेशकलनं शेषा पणिग्वृत्तयः ॥ આ લેકમાં કહ્યું છે કે, એક કામને છોડી બાકીનાં બધાં કામે વણિકવૃત્તિનાં છે. વણિકવૃત્તિને મતલબ એ છે કે, “ આ દે અને આ લે.” જે પ્રમાણે ચાર આનાના વ્યાજ માટે સો રૂપિયા કાઢીને આપી દીધા પણ તે એટલા માટે કે, તે રૂપિયાની સાથે ચાર આના વધાર મળે. આ પ્રમાણે જ્યાં છેડે પણ બદલે લેવાની ઈચ્છા હોય છે તેને વણિકવૃત્તિ કહે છે Page #92 -------------------------------------------------------------------------- ________________ શુદ ૯] રાજકોટ–ચાતુર્માસ [૪૨૩ અહીં પ્રશ્ન એ થાય છે કે વણિકવૃત્તિ વિનાનું કામ કર્યું છે અને વણિકવૃત્તિવાળાં કામે ક્યાં છે? સાધારણરીતે વણિકવૃત્તિવાળાં કામોની ગણના કરવી મુશ્કેલ છે. એક કમાં તેને ડામાં સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાં કહ્યું છે કે, “વેદનું પઠન કરવું એ પણ વણિકત્તિ છે. સ્મૃતિ શાસ્ત્ર-પુરાણ વગેરેનું પઠન કરવું તે પણ વણિકવૃત્તિ છે. કારણ કે વેદ-સ્મૃતિપુરાણના પઠનનું ફલ સ્વર્ગ બતાવ્યું છે, અને એટલા જ માટે તેમાં વણિકવૃત્તિ છે. કારણ કે સંસારમાં સુખનું બિન્દુ છે તે સ્વર્ગમાં સુખને સિબ્ધ છે. આ પ્રમાણે બિંદુ માત્ર સુખને છોડી સિંધુ સમાન સુખ લેવા માટે જ કર્મકાંડે-યજ્ઞયાગ એ બધાં ઉપાય બતાવવામાં આવ્યાં છે. આ બધાં ઉપામાં વણિકવૃત્તિ છે. કેવળ આત્મતત્ત્વ વિચારમાં જ વણિકવૃત્તિ નથી. એટલા માટે આત્મતત્વને વિચાર કરે.” આજે પણ લેકે ભણીગણીને મોટી મોટી પદવીઓ મેળવે છે. પણ શા માટે ? મેટ પગાર મળે એટલા માટે. જે બે હજાર રૂા. ને પગાર મેળવે છે તે મેટે માણસ મનાય છે, જે ચાર હજાર રૂ. ને પગાર મેળવે છે તે તેનાથી મેટ માણસ ગણાય છે અને જે તેનાથી પણ વધારે પગાર મેળવે છે તે બહુ મે માણસ ગણાય છે. આ પ્રમાણે રૂપિયા મોટા કે વિદ્યા મોટી ? ભકતે કહે છે કે, રાગદ્વેષાદિ ભવબંધનેને નષ્ટ કરનાર કાળ અગ્નિની સમાન જે છે તે અમને પસંદ છે. આઠ કર્મોની ઉપાધી નષ્ટ થવાથી જે આત્માનંદ પેદા થાય છે તે જ અમને આરાધ્ય છે બાકી તે બધી વણિકવૃત્તિ હોવાથી ત્યાજ્ય છે. આત્માનંદને પ્રાપ્ત કરવાની જો વૃત્તિ છે તે પરમાત્માની પ્રાર્થના કરે કે – “શ્રી સુબુદ્ધિ જિનેશ્વર વદિયે રે.” જો કે આ પ્રાર્થના ભગવાન સુબુધિનાથનું નામ લઈ કરવામાં આવી છે પણ વાસ્તવિક રીતે જોવામાં આવે તે આ પ્રાર્થના આત્માનંદની જ છે. આ નમસ્કાર આત્માનંદને જ કરવામાં આવ્યાં છે. તમે લોકો સાંસારિક ઉપાધિમાં પડી જઈ આત્માનંદને ભૂલી રહ્યા છો પણ જો તેને ભૂલી ન જાઓ તે ઘણો જ આનંદ આવે. જો કે સંસારિક લેકેને આત્માનંદને પ્રાપ્ત કરે મુશ્કેલ જણાય છે પણ જેમને આત્માનંદ પ્રિય લાગે છે તેમને માટે તે આ વાત સરલ છે અને સાંસારિક વાતો મુશ્કેલ જણાય છે. ‘કલ્પતરુ' માસિકપત્ર દ્વારા એવું સાંભળ્યું છે કે, કોઈ માણસની જંધનું હાડકું તૂટી ગયું હતું. સર્જન ડૉકટરે તે માણસને કહ્યું કે, ઍપરેશન કર્યા વિના આ તૂટેલું હાડકું સાંધી શકાશે નહિ. તે માણસને ઑપરેશનને બહુ ડર લાગે એટલા માટે તેને આખી રાત ઉધ ન આવી. એટલે તે આખી રાત પરમાત્માનું ધ્યાન ધરતો રહ્યો. સવારે તેને થોડી ઉંધ આવી ગઈ. ઊઠીને તેણે જોયું કે, તેનું તૂટેલું હાડકું સંધાઈ ગયું છે અને તે થોડા દીવસમાં પહેલાંની માફક બરાબર ચાલવા લાગ્યો. તેણે ડોકટરને પગ બતાવ્યું અને બધી હકીકત કહી. ડોકટર તેને પગ જોઈ આશ્ચર્ય પામ્યા અને કહેવા લાગ્યા કે, આ પગમાં હાડકું કેઈ દિવસ તૂટેલું જ નથી એમ લાગે છે. પરમાત્માની પ્રાર્થના જે સાચી રીતિએ કરવામાં આવે તે આ નાસ્તિકતાપ્રધાન યુગમાં પણ ઘણો ચમત્કાર જોવામાં આવે. આજના ભણેલાગણેલા લેકે જાણે નાસ્તિક થઈ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા રહ્યા છે અને તેમને બધે ઠેકાણે ઢગ જ જણાય છે. પણ આજે પણ કેટલીક એવી વાત જેવામાં આવે છે કે જે આસ્તિકતાના પ્રબલ પ્રમાણરૂપે છે. પ્રાર્થનામાં કેવી શક્તિ રહેલી છે એ તે આજે પણ જોવામાં આવે છે. મને પિતાને પણ પ્રાર્થનાની શક્તિને અનુભવ છે. જે તમે પણ સાચા હૃદયથી પરમાત્માની પ્રાર્થના કરે તે તમને પણ પ્રાર્થનાની શક્તિને અનુભવ થયા વગર રહેશે નહિ. અનાથી મુનિને અધિકાર–૪૬ અનાથી મુનિ આ જ વાત રાજા શ્રેણિકને સમજાવી રહ્યા છે. તેઓ કેવળ રાજાને જ આ વાત કહી રહ્યા નથી પણ બધાને આ વાત કહી રહ્યા છે. જે તેઓ કેવળ રાજાને જ વાત કહે અને બીજાને ન કહે છે તે તેઓ તુચ્છ થઈ જાય. શાસ્ત્રમાં સાધુઓ માટે કહ્યું છે કે – जहा पुन्नस्स कत्थई तहा तुच्छस्स कत्थई, કar સુદણ તારથg તદ્દા પુર રસ્થ –શ્રી આચારાંગ સૂત્ર અર્થાત–સાધુઓ બધાને સમાન રૂપે ધર્મ સંભળાવે. જે પ્રમાણે કે એક મહાન ને ધર્મ સંભળાવે તે જ પ્રમાણે એક તુચ્છને પણ ધર્મ સંભળાવે; અને આ જ પ્રમાણે એક તુચ્છને જે ધર્મ સંભળાવે તે જ ધર્મ એક મહાન ને પણ સંભળાવે. આ કથનાનુસાર અનાથી મુનિ આગળ તે રાજા શ્રેણિક અને એક દરિદ્રી બધાં સમાન જ હતાં છતાં તેમણે રાજા શ્રેણિકને સંબોધન કરી આ બધી વાત કહી છે તેનું કારણ એ છે કે, પાત્ર વિના વસ્તુ ઝીલી શકાતી નથી. જે લેકે વીર છે તેઓ જ આ ઉપદેશને ઝીલી શકે છે. ઢીલી છેતીને વાણીયા આ ઉપદેશને ઝીલી ન શકે. ઢીલી છેતીના વિાણીયાઓને તે સામાન્ય વાતને છોડવામાં પણ મુશ્કેલી જણાય છે. અનાથી મુનિ રાજા શ્રેણિકને સાધુઓની વાત સમજાવતાં કહે છે કે – “હે ! રાજન ! સાધુપણું લઈને પણ જે વણિક-વૃત્તિને ત્યાગ કરતા નથી તે અનાથ જ છે. અમે આ પ્રમાણે કરીશું તે લેકે અમને માનશે. આ પ્રમાણે વિચાર કરી બાહ્ય સાધુક્રિયા કરવી એ વણિકવૃત્તિ છે. આ પ્રકારની વણિકવૃત્તિ કરનાર સાધુ થઈને પણ અનાથ જ છે, સનાથ નથી.” - “હે ! રાજન ! જે કર્મબંધનમાં પડે છે તે અનાથ છે અને જે કર્મબંધનને તેડે છે તે સનાથ છે. દ્રવ્ય સાધુ કર્મબંધનને તેડી શકતા નથી એટલા માટે તે અનાથ છે. તે મહાવતેને સ્વીકાર તે કરે છે પણ પ્રમાદના ઉદયથી પ્રમાદને વશ થઈ મહાવતેને જીવનસ્પશી બનાવતો નથી. એટલા માટે તે અનાથ છે.” મહાવ્રત અણુવ્રતની અપેક્ષાઓ છે એટલા માટે મહાવ્રતને વિષે જે કાંઈ કહેવામાં આવે છે તેની સાથે અણુવ્રતની પણ શિક્ષા આપવામાં આવે છે. તમે સાધુ અને તેમનાં મહાવ્રત વિષે વિચાર કરે તે પહેલાં તમારાં અણુવ્રતને વિચાર કરી જુઓ. . અણુવ્રત અને મહાવ્રતમાં શું અંતર છે એ વાત થોડામાં કહું છું. જે વ્રતમાં કોઈ પ્રકારની છૂટ છે તે અણુવ્રત છે, અને જે વ્રતોમાં કોઈ પણ પ્રકારની છૂટ નથી તે મહાવ્રત Page #94 -------------------------------------------------------------------------- ________________ શુદ ૯ ] રાજ કેટ-ચાતુર્માસ [૪૨૫ છે. જેનશાસ્ત્રમાં પાંચ મહાવ્રત અને યોગદર્શનમાં પાંચ યામ કહેવામાં આવ્યાં છે. પણ બલિહારી તે તેમની છે કે જેઓ પાંચ મહાવતે કે પાંચ યમોનું બરાબર પાલન કરે છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યામે છે. આ જ પ્રમાણે જેનશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, કોઈની હિંસા ન કરવી, અસત્ય ન બોલવું અણદીધેલું ન લેવું, શીલવતનું પાલન કરવું અને કોઈ પણ વસ્તુ ઉપર મમત્વ ન રાખવું એ પાંચ મહાવ્રત છે. અણુવ્રતમાં થોડી છૂટ રહે છે. જેમકે અહિંસાનું પાલન કરીશ પણ જે મારો અપરાધ કરશે તેને હું દંડ આપી શકીશ. આ પ્રમાણે અહિંસા પાલનમાં એક છૂટ રાખી એટલા માટે આ વ્રતનું નામ અણુવ્રત છે. આ પ્રકારની છૂટ રાખી જે માણસ અપરાધી સિવાય બીજા કોઈને કષ્ટ આપતા નથી તે માણસ અણુવ્રતનું પાલન કરનાર છે. અણુવ્રત અને મહાવ્રતમાં આ જ અંતર છે કે, અવ્રતમાં તે કોઈ પ્રકારની છૂટ રાખવામાં આવે છે, જ્યારે મહાવતેમાં કોઈ પ્રકારની છૂટ રાખવામાં આવતી નથી. એગદર્શનમાં પાંચ યામેની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે, દેશ, જાતિ, કાલ, સમય વગેરેને કોઈ પણું. પ્રકારને અપવાદ રાખ્યા વિના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું પાલન કરવું એ પાંચ યમોનું પાલન કરવું છે. પાંચ યામમાં કે પાંચ મહાવ્રતમાં દેશ, જાતિ, કાળ કે સમય વગેરેને કોઈ પ્રકારને અપવાદ રાખવામાં આવતું નથી. અણુવ્રતમાં અમુક અપવાદ રાખવામાં આવે છે. જેનદર્શનમાં એ જ વિશેષતા છે કે, પ્રત્યેક વ્યક્તિ પિતાની શક્તિ પ્રમાણે ધર્મને સ્વીકાર કરી શકે છે અને તેનું પાલન કરી શકે છે. . દેશથી પ્રતિબંધને અર્થ એ છે કે, હું અમુક દેશમાં તે અહિંસાદિનું પાલન કરીશ પણ અમુક દેશની બહાર અહિંસાદિનું પાલન કરી શકીશ નહિ. આ પ્રકારની છૂટ મહાવ્રતમાં કે પાંચ યામમાં હોઈ શકતી નથી. આ જ પ્રમાણે અમુક જાતિના છેવોને નહિ મારું એ અપૂર્ણ અહિંસા છે. પણ જેનશાસ્ત્ર કહે છે કે, મહાવતેમાં એકેન્દ્રિય, હીન્દ્રિય વગેરે કઈ જાતિના જીવોની હિંસા કરવાની છૂટ હોઈ શકે જ નહિ. જે અહિંસામાં આ પ્રકારની અપૂર્ણતા છે તે અહિંસા અણુવ્રતમાં છે, મહાવ્રતમાં નથી. મહાવ્રતમાં તે એકેન્દ્રિય આદિ પ્રત્યેક જાતિના જીવોની અહિંસા કરવી, કરાવવી તથા અનુમોદવાની પ્રતિજ્ઞા એકી સાથે કરવામાં આવે છે અને તેને જ અહિંસામાં સમાવેશ થાય છે. એ આજે મહાવ્રતની આ વ્યાખ્યા ન સમજવાને કારણે ઘણું જ ગડબડ થવા પામે છે. કેટલાક લોકો કહે છે કે, અમે હિંસા તે ન કરીએ પણ બીજાને કહીને કરાવીએ કે હિંસાને ઉપદેશ આપીએ તે તેમાં શું હરકત છે ? ખરી રીતે બીજાએ કરેલી હિંસાને અનુમોદન આપે છે તે સાધુ નથી. સાધુ તે તે છે કે, જે હિંસા કરે નહિ, કરાવે નહિ તથા હિંસાને અનમેદન પણ આપે નહિ. આ દેશમાં, અમુક દેશમાં હિંસા નહિ કરું અને અમુક દેશમાં કરીશ એવી સીમા બાંધવામાં આવે છે તે અણુવ્રતમાં છે. જેમકે દિવ્રતમાં એવી પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે, હું અમુક સીમાની બહારની હિંસાને ત્યાગ કરું છું. આ અણુવ્રત માટે છે. સાધુઓ માટે તે મ ાવત છે કે જેનું પાલન બધા દેશમાં સમાનરૂપે કરવું આવશ્યક છે. સાધુને અઢીદીપની બહાર પણ કેઈ લઈ જાય તે પણ તે સાધુ અહિંસાદિ મહાવ્રતનું પાલન અપવાદ રાખ્યા વિના પૂર્ણરૂપે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪ર૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કરશે. એમ થઈ ન શકે કે, અઢીદ્વીપમાં તે બીજાં વ્રત છે અને અઢીદીપની બહાર બીજા વ્રત છે. આ પ્રમાણે દેશ કે જાતિની મર્યાદા મહાવતેમાં હેતી નથી. આ તે દેશ અને જાતિની વાત થઈહવે કાળની વાત લઈએ. કાળને માટે એવી છૂટ રાખવામાં આવે કે, “સુકાળ હોય છે તે હું અહિંસા વ્રતનું પાલન કરીશ પણ દુષ્કાળ કે, આપત્તિકાળ હોય ત્યારે અમારે “આપદ્દધર્મ” જુદે છે.” જેમકે સ્ત્રી કે પુત્રને કઈ સતાવતું હેય ત્યારે અહિંસાનું પાલન થઈ શકે નહિ, ત્યારે તે આતતાયીને–પીડા આપનારને દંડ આપવામાં આવે. આ પ્રમાણે અહિંસા વ્રતમાં છૂટ રાખવી એ મહાવ્રત નથી. શાસ્ત્ર આ પ્રકારનું વ્રત લેવા માટે અટકાવતું નથી પણ એ પ્રકારનું વ્રત અણુવ્રત છે. મહાવત તે તે છે કે, ભલે ગમે તેવો અપરાધી હોય પણ તેને દંડ આપવામાં ન આવે–તેની હિંસા કરવામાં ન આવે. જે મહાવ્રતને સ્વીકાર તે કરે છે પણ અહિંસાનું આ પ્રમાણે પૂર્ણ રીતે પાલન કરતું નથી તે અનાથ જ છે, સનાથ નથી. કાલની બાદ સમયને અપવાદ બતાવવામાં આવ્યો છે. મહાવ્રતમાં સમયને પણ અપવાદ રાખવામાં આવતું નથી. સમયને અર્થ અવસર છે. જેમકે જાણી જોઈને તે કોઈને માટે નહિ પણ એવી છૂટ રાખવામાં આવે છે, જે મને કોઈ ભયંકર રોગ થાય તે રોગને મટાડવા માટે હિંસાને આશ્રય લેવો પડે કે મને કોઈ જીવ જેવામાં ન આવે પણ રેગનિવારણ માટે તેની હિંસા થઈ જાય તે છૂટ છે. મહાવ્રતમાં આ પ્રકારની છૂટ રાખી શકાય નહિ. અણુવ્રતમાં આ પ્રકારની છૂટ જાણી જોઈને રાખી શકાય છે. અણુવ્રતમાં (આકુટી બુદ્ધિએ) જાણી જોઈને અને અનાકુટી બુદ્ધિએ હિંસાની છૂટ બતાવવામાં આવેલ છે, પણ મહાવ્રતમાં એવી કઈ પ્રકારની છૂટ આપવામાં આવેલ નથી. સાધુએ આવી છૂટ રાખી પણ શકે નહિ. તેઓ તે રાતના સમયે જે ચાલવું પડે છે તે જીવ હોય કે ન હોય પણ ઓઘાદ્વારા જગ્યા પુંજીને જ ચાલી શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, જો સાધુની પાસેથી એ પાંચ હાથ દૂર રહે છે તેમને માસિક દંડ આવે છે. મતલબ કે, જે વ્રતમાં દેશ, કાલ, સમય અને જાતિ વગેરે કોઈ પ્રકારને અપવાદ રાખવામાં આવતું નથી તે મહાવ્રત છે. મહાવત સાર્વભૌમ છે, એટલા માટે મહાવતેમાં કઈ પ્રકારની છૂટ હોઈ શકે નહિ. સુદર્શન ચરિત્ર–૪૬ આ સંસાર વિચિત્ર છે. એટલા માટે કે તે સુદર્શનની પ્રશંસા કરતા હતા તે કઈ નિંદા. કેઈ તો કહેતા હતા કે, આ તે ધર્મને ઢોંગ કરતા હતા, તો કોઈ એમ કહેતા હતા કે, ‘આપણે હૃદયની વાત સમજી શકતા નથી તે શા માટે તેની નકામી નિંદા કરી પાપ બાંધવું ? એ પિતાના મઢે બે ચાર શબ્દો બેલે તે તેની શૂળીએ ચડાવવાની શિક્ષા માફ થઈ શકે એમ છે, અને બધાએ તેને બેલવાને આગ્રહ પણ કર્યો, છતાં તે બોલતા નથી, તે મૌન રહેવામાં કઈ સદાશય રહ્યો હશે એમ આપણે સમજવું જોઈએ. | શેઠ તે બધાની પ્રશંસાત્મક કે નિંદાત્મક વાતે શાન્ત ભાવે સાંભળે જતા હતા. ', ભલે બધા દેવે એક થઈ જાય પણ સત્ય તત્ત્વને માનનારા પિતાના સત્યધર્મથી ચલિત થતું નથી. જો કે બધા દેવે એક બાજુ થઈ જાય એ અસંભવ છે, અને કદાચિત Page #96 -------------------------------------------------------------------------- ________________ શુદ ૯] રાજકેટ-ચાતુર્માસ [૪ર૭ એ સંભવિત થઈ જાય તો પણ સત્યધર્મી તે પિતાના સત્યધર્મ ઉપર દઢ જ રહે છે. સત્યધમ તે એમ જ વિચારે છે કે, જે હું મારા સત્યધર્મ ઉપર દઢ રહીશ તો દેવ પણ મારું કાંઈ કરી શકે એમ નથી. સુદર્શન શેઠે સાગારી સંથારો કર્યો. તેણે કહ્યું કે, “હે ! પ્રભો! જે હું જીવિત રહ્યો. તે તે મારાં પહેલાંના વ્રત છે જ, પણ જે મેં કાળ કર્યો તે મારે અઢારે પાપને ત્યાગ છે.” જો કે નિશ્ચયમાં તે તેણે એમ કર્યું, પણ વ્યવહાર રાખવો પણું આવશ્યક છે. વ્યવહાર રાખ્યા વિના કામ ચાલી શકતું નથી. સાધુ, તીર્થકર અને સિદ્ધ વગેરે બધા વ્યવહારથી જ છે. નિશ્ચયમાં તે જે માથા એ કથનાનુસાર બધા સરખા જ છે. તમે વ્યવહારને માટે જ આવ્યા છે, અને તમારી ઉત્પત્તિ અને તમારો લય પણ વ્યવહારથી જ છે. ખાવું-પીવું વગેરે વ્યવહાર માટે જ છે, તે પછી ધર્મમાં વ્યવહારની આવશ્યકતા કેમ ન હોય ? જે ધર્મને માટે વ્યવહારને લેપ કરે છે અર્થાત ધર્મમાં વ્યવહારને સ્થાન આપતા નથી તે ધર્મનો જ લેપ કરે છે એમ કહી શકાય. સુદર્શને વ્યવહારને માટે જ અઢાર પાપોનો ત્યાગ કર્યો. તેણે કહ્યું કે, જે મારું શરીર શૂળીથી છેદાઈ ગયું કે મારે અઢાર પાપને ત્રણ કરણ અને ત્રણ વેગથી ત્યાગ છે. તેણે આ પ્રમાણે ત્યાગ તે કર્યો, પણ આ ત્યાગ કરવા છતાં પણ જે તેના મનમાં થાડે પણ રાગદ્વેષ રહી જાત તે એ દિશામાં તે પિતાના ધ્યેયથી પતિત થઈ જાત. અભયાએ સુદર્શન ઉપર કેવો જુલ્મ ગુજાર્યો હતો ? તે કેવી પાપાત્મા હતી ? જે કઈ પિતે સચ્ચરિત્રા બની બીજાં ઉપર કલંક ચડાવે છે તેથી વધારે કાણુ પાપાત્મા હેઈ શકે? એટલા માટે સુદર્શનના હૃદયમાં અભયા પ્રતિ ક્રોધ આવે એ સ્વાભાવિક હતું. છતાં પણ સુદર્શન જે સત્યધમ તે એમ જ વિચારતો હતો કે, આ અભયા રાણી તે મારી સાચી માતા છે, કે તેમણે જ મને અઢાર પાપને ત્યાગ કરવાને શુભ અવસર આવે છે. જો તમે પણ આ વાતને બરાબર સમજ્યા છે તે તમારામાં એવો વિચાર સરખું પણ ન આવે કે અમુક માણસને સત્યાનાશ થઈ જાય તે મને શાતિ થાય. જે તમને આવો વિચાર આવ્યો, તે તમે એમ નક્કી સમજજો કે, તમે સત્યધર્મને કે અરિહંત દેવને હજી સમજી શક્યા નથી. તમારામાં તે એવી ભાવના હોવી જોઈએ કે, “હે ! પ્રભે! હે ! શાન્તિનાથ ભગવાન ! આપે એક કબુતરની રક્ષા માટે જેવી રીતે શરીરનું સમર્પણ કર્યું હતું, તે જ પ્રમાણે હું પણ બીજાના કલ્યાણ માટે મારા શરીરને સમર્પિત કરી શકું એવી શક્તિ મારામાં આવે.” પણ તમે લેકે મહાજન છે, એટલા માટે એમ વિચારતા હશે કે જે અમે એમ કહીએ તે અમારો સંસાર-વ્યવહાર કેમ ચાલી શકે ! પણ જો એવો વિચાર તમને થાય તે એમાં વિચારશીલતાને શું અંશ છે, તેને ઊંડે વિચાર કરે. . : - સુદર્શન કહે છે કે, “હે ! પ્રભે ! મારા હૃદયમાં કેઈને પ્રતિ રાગદ્વેષ નથી. લોકે ભલે એમ સમજે કે મને શૂળીએ ચડાવવામાં આવે છે. પણ હું તે એમ સમજું છું કે, મારો આત્મા પોતાના આત્મતત્ત્વમાં મળી રહ્યો છે.” આ પ્રમાણે વિચાર કરી સુદર્શને ધ્યાન ધર્યું. ધ્યાનમાં તે નવકારમંત્ર જ જપતે હતા. સાધારણ રીતે નવકારમંત્ર તે ઘણા લોકોને યાદ હશે અને તેને જાપ કરતા હશે પરંતુ નવકારમંત્ર જપવામાં ભાવનું અંતર રહે છે. એટલા માટે નવકારમંત્રને ભાવપૂર્વક Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા જ૫ જોઈએ. જે હદયમાં નવકારમંત્રના મહિમાનું સ્થાન હોય, તે પછી તે માણસ કષ્ટને કષ્ટ માનતા નથી, પરંતુ એ કષ્ટ સમયને નવકારમંત્રના મહિમાને સમય માને છે. જે નવકારમંત્ર ઉપર દઢ વિશ્વાસ રાખે છે તેનામાં દઢતા આવ્યા વગર રહેતી નથી. નિષ્કામાં થઈ પરમાત્માની દઢતાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે તે અવશ્ય આત્મકલ્યાણ થાય. – ગની ૦— વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧૦ શનિવાર પ્રાર્થના શ્રી “હરથ' નૃપતિ પિતા, “ના” થારી માય; રામ રામ પ્રભુ મેં ભણી, શીતલ નામ સુહાય. જય જય જિન ત્રિભુવન ધણી. તે ૧છે –વિનયચંદ્રજી કુંભટ ચોવીશી | શીતલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્મા શીતલનાથનું નામ જપવાથી શું લાભ થાય છે એ અવે જોવાનું છે. આત્મા જે ઉપાધિઓને કારણે સંતપ્ત થઈ રહ્યો છે તે ઉપાધિઓને ભગવાન શીતલનાથની પ્રાર્થના શાન્ત કરી શીતલતા આપે છે. ઉપાધિઓને શાન્ત કરી શીતલતા પ્રાપ્ત કરવા માટે પરમાત્મા શીતલનાથની પ્રાર્થના એ એક અમેઘ ઉપાય છે. પણ એ ઉપાયને કામમાં લેતાં પહેલાં પિતાના સ્વરૂપને વિચાર કરે જરૂરી છે. રોગી જ્યાં સુધી પિતાના રોગને જાણતા નથી ત્યાં સુધી તેને દવા ઉપર વિશ્વાસ પેદા થતું નથી. એટલા માટે દવા લીધા પહેલાં રેગીએ પિતાના રોગને જાણી લેવી આવશ્યક છે. રોગ જાણી લીધા બાદ દવા લેવાની ભાવના પેદા થાય છે, અને વૈદ્યોનું કહેવું છે કે, રોગીની ભાવના દવાથી પણ વધારે કામ કરે છે. આ પ્રમાણે જ્યારે પ્રાર્થના કરનાર પિતાનું સ્વરૂપ જાણી લેશે અને ઉપાધિઓથી મુક્ત થવા માટે પરમાત્માની પ્રાર્થના કરશે, ત્યારે પ્રાર્થનામાં તેને અજબ શક્તિ જણાશે. એટલા માટે સર્વપ્રથમ આત્માને કઈ કઈ ઉપાધિઓએ ઘેરી લીધેલ છે એ જાણીને પરમાત્માની પ્રાર્થના કરવાનો ભાવ પેદા કરવો જોઈએ અને પછી પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના કરવા માટે તમારા સુષુપ્ત ભાવે જાગ્રત થાય એ દષ્ટિએ તમને હમેશાં પ્રાર્થના વિષયક થોડું ઘણું સંભળાવવામાં આવે છે. જે પ્રમાણે સૂર્યોદય થવાથી કમળો વિકસિત થાય છે તે જ પ્રમાણે તમે પણ પ્રાર્થના વિષે સાંભળી આત્માને જાગ્રત કરો. આત્માને જાગ્રત કરી જે પરમાત્માની પ્રાર્થના ભાવપૂર્વક કરશો તે આત્માની બધી ઉપાધિઓ મટી જશે અને તમારે આત્મા શક્તિ અને શીતલતા પ્રાપ્ત કરશે. તમે કદાચ એમ કહેશો કે, અમે જાગ્રત કેવી રીતે થઈએ ? જ્યારે અમે જાગતા છીએ ત્યારે જ તો અમે તમારી સામે બેઠા છીએઃ આનો ઉત્તર એ છે કે, આ જાગૃતિ તે દ્રવ્ય જાગ્રતિ છે. હું દ્રવ્ય ઊંધ ઉડાડવાની વાત કહેતા નથી, પણ ભાવ નિદ્રા ઉડાડવાની Page #98 -------------------------------------------------------------------------- ________________ જીદ ૧૦ ] રાજકેટ–ચાતુર્માસ [ ૪૨૯ વાત કરી રહ્યો છું. દ્રવ્ય ઊંધ ઉડાડવી તેા સરલ છે પણ ભાવ નિદ્રા ઉડાડવી તે બહુ જ મુશ્કેલ છે. એટલા માટે ભાવ નિદ્રા ઉડાડી પરમાત્માની પ્રાર્થના કરેા. કહ્યું છે કેઃ— 'देवो भुत्वा देवं यजेत् ' અનેક તત્ત્વવેત્તાઓ કહે છે કે, ઈશ્વર થઈ તે ઈશ્વરને ભજો. તમે કહેશેા કે, જો અમે પોતે જ પરમાત્મા બની જઈએ તો પછી પરમાત્માની પ્રાર્થના કરવાની અમને શી જરૂર ? પણ આ કથનના એવા અ` છે કે, પ્રભુમય થઈને પ્રભુને ભજો. વિકાર ન રાખેા. જે ક્રોધી હોય છે તે ક્રોધને જાગ્રત કરવા માટે ક્રોધીને ભજે છે. કામી પુરુષ કામવાસનાને જાગ્રત કરવા માટે કામદેવને ભજે છે. પણ જે કામક્રોધને નાશ કરવા ચાહે છે તે તે કામક્રોધના વિજેતા દેવને જ ભજશે. લેાભી માણસ લાભી દેવની જ પ્રાર્થના કરશે પણ જે લાભને નાશ કરવા ચાહે છે તે તા લેાભરહિત દેવને જ ભજશે. એટલા માટે તમે જો કામ, ક્રોધ, લાભ વગેરેથી મુક્ત થવા ચાહે છે તે તમે કામ, ક્રોધ, લાભ, મેહ વગેરેથી વિમુક્ત થએલા વીતરાગ પરમાત્માની પ્રાર્થના કરી. અને તેમની પ્રાર્થના પણ પાતાના અઢાર પ્રકારના દાષાને દૂર કરવા માટે જ કરો. પરમાત્માનો પ્રાના દોષમુક્ત થવાની ભાવનાએ કરશે. તે પ્રાર્થના–પ્રમેાધથી તમારા આત્મામાં અપૂર્વ પ્રકાશ આવશે. તમે કહેશે। કે પ્રભુમય કેવી રીતે બનવું ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, જ્યારે આત્મા ભાવનિક્ષેપ ઉપર જાય છે અને શબ્દાદિ ત્રણ નયથી પરમાત્માની પ્રાર્થના કરે છે, ત્યારે આત્માની સ્થિતિ વિષે શાસ્ત્ર કહે છે કે, તે વખતે આત્મા જેને ઉપયોગ કરે છે, આત્મા તે જ કહેવાય છે. અર્થાત્ પરમાત્મામાં ઉપયાગ રાખી આત્મા પરમાત્માની પ્રાના કરે તે આત્મા આ ભવમાં નહિ તેા ખીજા ભવમાં પરમાત્મામય બની જાય. તુજ દર્શન મુજ વાલ હેા લાલ, દન શુદ્ધ પવિત્ર હૈ। વાલેસર, દર્શન શબ્દ નયે કરે રે લાલ, સંગ્રહ એવ ભૂત ૨ વાલેસર. આ કડીમાં કહ્યું છે કે, હે ! પ્રભા ! તારુ' દર્શન મને પ્રિય છે. કેવળ આંખથી જોવું એ જ દન નથી પરંતુ હૃદયને એકાગ્ર કરી વિવેકપૂર્વક તારામાં ઉપયેાગ લગાવવા એ જ તારુ' દર્શન છે. આ પ્રમાણે તારું દર્શન કરવાથી તું મને બહુ પ્રિય લાગે છે. મેં અન્ય દેવાને પણ જોયા છે તેમનું દર્શન મને પ્રિય લાગતું નથી. કારણ કે, તે દેવા બધા દર્શીકોને દર્શક જ રાખે છે. તે પોતે તેા ઈશ્વર રહે છે અને જે તેમનું દન કરે છે, તેમને તા દર્શક જ રાખે છે. દકને પેાતાના જેવા બનાવી દેવા એ ગુણુ તે તારામાં જ છે, પણ તારું દર્શન શબ્દનયથી કરવું જોઈએ. જે શબ્દનયથી તારું દર્શન કરે છે તેના સંગ્રહનય એવંભૂતમાં પહેાંચી જાય છે. સંગ્રહ નયમાં જે વસ્તુ હાય છે તે જ વસ્તુ પૂર્ણ થઈ એવ’ભૂતમાં જાય છે. જે વસ્તુ સંગ્રહ નયમાં નથી તે એવભૂતમાં પણ જતી નથી. જેમકે સંગ્રહનયની ષ્ટિએ માટીમાં ઘડા છે, પણ જો સંગ્રહનયની ષ્ટિએ માટીમાં ઘડા ન હેાય તેા લાખા ઉપાય કરવા છતાં પણ માટીમાંથી ઘડા બની શકતા નથી. સંગ્રહનયથી માટીમાં ઘડા છે ત્યારે જ કર્તા અને નિમિત્તના સહકારથી ઘડા અને છે. આ ઉદાહરણ પ્રમાણે બધાના આત્મા સમાન છે. સંગ્રહનયની દૃષ્ટિએ મારા આત્મા પણ હે! પ્રભુ ! તારા જ સમાન છે. પણ જે પ્રમાણે જ્યાંસુધી << Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા માટીને ઘડો બનતો નથી ત્યાંસુધી માટી પગ તળે કચડાય છે—કોઈના માથા ઉપર ચડી શકતી નથી, તે જ પ્રમાણે સંગ્રહનયમાં જ રહેવાના કારણે હું પણ સંસારમાં જ ભ્રમણ કરી રહ્યો છું. હવે મને માલુમ પડયું કે, જે હું શબ્દનયથી તારું દર્શન એક વાર પણ કરી લઉં તે હું સંગ્રહાયમાંથી એવંભૂત નયમાં પહોંચી જાઉં અર્થાત હું તારા જ જે બની જાઉં.” મતલબ કે, ભક્ત કહે છે કે, “હે! પ્રભો ! મારા આત્માને ઉન્નત બનાવવામાં તું જ અમેધ સાધનભૂત છો; તારા સિવાય બીજું કોઈ નથી. એટલા માટે હું તારી પ્રાર્થના કરું છું.”. અનાથી મુનિને અધિકાર–૪૭ આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે. તેઓ કહે છે કે, “હે! રાજન! જે લોકો વિપુલ સંપત્તિ પામીને પણ અહીં તહીં રખડે છે તે લેકે ભાનભૂલેલા છે. જે અવસર, માટીને ચાક ઉપર ચડાવી ઘડે બનાવવાનું હોય, તે જ અવસરે જે માટીને ચાક ઉપરથી ઉતારી ફેંકી દેવામાં આવે તે એ અવસર કેવો ગુમાવ્યો કહેવાય ? આ જ પ્રમાણે મનુષ્યજન્મ અને નિર્ચન્વધર્મ પ્રાપ્ત થવા છતાં જેઓ દુઃખ પામે છે, તેઓ કે સુઅવસર ગુમાવે છે ? ઊંચી સ્થિતિએ જઈ આ કેવું નીચે પડવા જેવું છે? આવા નીચે પડનારા લકે ઉપર જ્ઞાનીજને કરુણ કરે છે.” તમે કોઈને નીચે પડતા જુઓ તે તેમના ઉપર તમને કરુણ આવશે, પણ બીજાઓ ઉપર કરુણા કરતાં પહેલાં પિતા ઉપર કરુણા કરવાની જરૂર છે. સર્વપ્રથમ પિતાના આત્મા ઉપર જ કરુણા કરવી જોઈએ. आउत्तया जस्स य नत्थि कोई, इरियाए भासाए तहेसणाए। आयाणनिक्खेवदुर्गुच्छणाए, न वीरजायं अणुजाइ मग्गं ॥४०॥ અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન! હવે હું જુદા પ્રકારની અનાથતાને વિચાર કરું છું. જેઓ નિર્મથધર્મને પ્રાપ્ત કરીને પણ પતિત થઈ જાય છે તે લોકોની હવે હું વાત સમજાવું છું. આ વાત સમજાવવાનું કારણ એ છે કે, એક માણસ તે બીજાને પતિત થતે જોઈ સાહસહીન થઈ જાય છે અને બીજો માણસ બીજાને પતિત થતે જોઈ વધારે સાહસી બને છે.” મેં એક પુસ્તકમાં જોયું છે કે, આ પંચમકાળની વિષમતા જોઈ અજ્ઞાનીઓ તે ડરી જઈ પડી જાય છે, પણ જ્ઞાનીજનો તે તેમને જોઈ નવો વિચાર કરે છે. તેઓ કહે છે કે, “આ પંચમ આવે તે છે જ. આ પંચમ આરામાં વિષમતા હોય તો એમાં આશ્ચર્યની વાત શું છે! આ પંચમ આરાની વિષમતાથી બચવા માટે અમારે દઢ રહેવું જોઈએ.” આ પ્રમાણે વિચાર કરી જ્ઞાનીજને તે વધારે દૃઢ થાય છે પણ અજ્ઞાની લેકે પંચમ આરાની વિષમતા જોઈ ઊલટા શિથિલ થઈ જાય છે. પણ વાસ્તવમાં આ પ્રકારના પતિત થતા લેકેને જઈ પ્રત્યેકે સાવધાન થવું જોઈએ. કોઈ માણસ જ્યારે પત્થરની ઠેસથી નીચે પડે છે તે બીજે માણસ તેને પડતા જોઈ પિતે પણ નીચે પડે છે કે વધારે સાવધાન બને છે ? સાવધાન જ બને છે, અને તે એમ વિચારે છે કે આ માણસ પત્થરની ઠેસથી નીચે પડી ગયો તે મારે સાવધાન થઈ ચાલવું જોઈએ. આ જ પ્રમાણે સંયમમાં પણ બીજાને પડતા જોઈ પિતાએ સાવધાન બનવું જોઈએ. Page #100 -------------------------------------------------------------------------- ________________ શુદ ૧૦ ] રાજકેટ-ચાતુર્માસ [ ૪૩૧ અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન ! ઘણું લેક નિન્યધર્મને સ્વીકાર કરે છે પણ મહાવ્રતનું પાલન થઈ ન શકવાને કારણે પડી જાય છે. આવા લોકો અનાથ જ છે.” મહાવ્રતમાં કેવી રીતે સ્થિર રહી શકાય એને માટે પાતંજલિ યોગદર્શનમાં કહ્યું છે કે – વિતવધ પ્રતિપક્ષમાપન ઉપર્યુક્ત કથનને સરલ અર્થ એ જ છે કે, વિતર્કોને દૂર કરવા માટે પ્રતિપક્ષી ભાવના કરવી જોઈએ. વિતક શું છે અને પ્રતિપક્ષ ભાવના શું છે એને વિચાર ઘણે લાગે છે, એટલે અત્રે એ વિષે સંક્ષેપમાં કહું છું. “વિતર્ક ને અર્થ ઊલટ તર્ક થાય છે. જેમકે પાંચ મહાવ્રતાથી વિપરીત હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને લેભ–તૃષ્ણા છે. મહાવતે તો ધારણ કર્યો છે પણ તે વતેથી વિપરીત હિંસાદિને વિતર્ક આડે આવે છે તે વખતે શું કરવું? એને માટે કહ્યું છે કે એ વિતને હટાડવા-દૂર કરવા. પણ એ વિતર્કોને કેવી રીતે દૂર કરવાં ? એને માટે કહ્યું છે કે, પ્રતિપક્ષી ભાવનાધારા એ વિતર્કોને દૂર કરવા. આ મહાવતે માટે કહેવામાં આવ્યું છે પણ અણુવ્રત વિષે પણ જ્યારે વિતર્ક ઊભાં થાય ત્યારે પ્રતિપક્ષી ભાવનાદ્વારા તેને પણ દૂર કરવા એમ સમજવું. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત છે. અહિંસાને સામાન્ય અર્થ હિંસા ન કરવી એ થાય છે. કેટલાક લોકો કહે છે કે, અહિંસા તે કાયરની છે. પણ વાસ્તવમાં અહિંસા કાયરની નહિ પણ વિરેની છે. જે સાચે વીર હશે તે જ અહિંસાનું પાલન કરી શકશે. સાચે અહિંસક એવો હોય છે કે તે ઈન્સોને પણ હરાવી શકે છે. તે હમેશાં લડતે જ રહે છે, વિપક્ષને નાશ જ કરતા રહે છે. કદાચ તમે કહો કે, અહિંસકના હાથમાં તલવાર તે હોતી નથી તે પછી તે કેવી રીતે લડે છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે તેમની પાસે તે જીવની રક્ષા કરવાનું સાધન જે રજોહરણ હેય છે, એ રજેહરણ જ અહિંસકની તલવાર છે. આ રજોહરણ પણ એક દ્રવ્ય ચિન્હ છે. અહિંસક પાસે સાચું શસ્ત્ર તે પિતાની ભાવના જ છે. અહિંસાના વિપક્ષને હટાડવાની જે ભાવના છે તે જ અહિંસકનું શસ્ત્ર છે. મતલબ કે, વિપક્ષને હટાડવા માટે પ્રતિપક્ષી ભાવના કરવી જોઈએ. અહિંસાનો વિતક હિંસા છે. એ હિંસાને હટાડવા માટે હિંસાની પ્રતિપક્ષી ભાવના-અહિંસાને અપનાવવી જોઈએ. અર્થાત્ હિંસાના વિતર્કને અહિંસાદ્વારા દૂર કરે જઈએ. હિંસાના વિતર્કને દૂર કરવા માટે મૈત્રી, પ્રદ, કરુણુ અને મધ્યસ્થ ભાવના ભાવવી જોઈએ. બાલભાષામાં પણ ગુણીજને કે વંદના, અવગુણ જાન મધ્યસ્થ; દુ:ખી દેખ કરુણુ કરે, મિત્ર ભાવ સમસ્ત આ ચાર ભાવના છે. પહેલી ભાવના પ્રમોદ ભાવના છે. અર્થાત ગુણીજનેને જોઈ વંદના કરી પ્રમોદ પામવો. ગુણીજનોના ગુણોને મતલબ વ્યવહારના ગુણેથી નથી. કારણ કે વ્યવહારના ગુણ જેટલા વધારે તેટલી વધારે ધમાલ થાય છે. વ્યવહારના ગુણેમાં તે સંસારમાં જે ગુણ છે તેથી વિશેષ ગુણી દે છે. દેવ ત્રણ જ્ઞાનના સ્વામી છે, પણ તેમને વંદના Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કરી શકાય નહિ. ગુણી તો તે લેકો જ છે કે જેઓ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનું પાલન કરે છે. આ પ્રમાણે સંયમ ગુણને ધારણ કરનાર પ્રતિ પ્રમોદભાવના રાખી વંદના કરવી જોઈએ. બીજી મધ્યસ્થ ભાવના છે. જે ખરાબ છે, જે હિંસક છે તેના પ્રતિ પણ મધ્યસ્થ ભાવના રાખી એમ વિચારવું કે, આ આત્મા હિંસા કરે છેએટલે તે ખરાબ છે પણ જે તે હિંસાને ત્યાગ કરી અહિંસક બની જાય છે તે પણ મારા માટે વંદનીય—પૂજનીય બની શકે છે. અર્જુનમાલી હિંસક હતા, પણ જ્યારે ભગવાનને શિષ્ય બની તેણે હિંસાને ત્યાગ કર્યો ત્યારે તે પણ વંદનીય બની ગયો અને સુદર્શને તેમને વંદના પણ કરી. શું આવા અવગુણીને વંદના કરવી એ ઉચિત હતું? શેઠે તેને પણ ગુરુ માન્યા એ શું ઠીક હતું? પણ જેઓ ગુણના ગ્રાહક હોય છે તેઓ પહેલાંની વાત ભૂલી જઈ ગુણોને જ ગ્રહણ કરે છે. આ પ્રમાણે જે લેકે હિંસક છે તેઓ અહિંસક બની જાય એવી જ ભાવના ભાવવી જોઈએ. આમ છતાં જે તેની હિંસા છૂટે નહિ તે તેમના પ્રતિ મધ્યસ્થ ભાવના તે અવશ્ય રાખવી જોઈએ. તેમના પ્રતિ ક્રોધ કરે ન જોઈએ. કામદેવને ધર્મથી ટ્યુત કરવા માટે દેવ પિશાચનું રૂપ ધારણ કરી તલવાર લઈ આવ્યા હતા, છતાં કામદેવે તેના ઉપર ક્રોધ ન કર્યો. કામદેવ તે એમ જ વિચારતા હતા કે, “મને પરમાત્મા તરફ પ્રેમભાવ છે કે નહિ તેની પરીક્ષા કરવા માટે આ દેવ આવ્યો છે. આ સિવાય તે દેવ મને “અપસ્થપથિયા” અને “અવાંછનીયરની વાંછના કરનાર કહે છે તે તે ઠીક જ કહે છે. જે ચીજ અવાંછનીય છે તેની વાંછન ન કરવી જોઈએ. એ દેવ કહે છે તે ઠીક, પણ તેના કથનમાં અંતર કેવળ એટલું જ છે કે, તે ધર્મને અવાંછનીય માને છે અને હું પાપને અવાંછનીય સમજું છું. તે ધર્મને અવાંછનીય સમજે છે તે તેનું કેવું કષ્ટ ભોગવવું પડે છે ! એ બિચારામાં એટલું બધું દુઃખ ભરેલું છે કે, તે દુઃખ તેના શરીરમાંથી નીકળી મારી પાસે આવી રહ્યું છે. તે બહુ જ દુઃખી છે. એટલા માટે તેનાં ઉમર કરુણા કરવી જોઈએ. હે ! પ્રભો ! હું એ જ ચાહું છું કે, તેનું પણ કલ્યાણ થાઓ !” ઘણીવાર એવું બને છે કે બીજાઓમાં ખરાબી જોઈ પોતાનામાં પણ ખરાબી થાય તેવું કરવામાં આવે છે અને પિતાનાં જે ગુણ હોય તે પણ છોડી દેવામાં આવે છે. તમે એવું કૃત્ય કરી ન બેસે તેને ખ્યાલ રાખશો. મહાપુરુષોના જીવનચરિત્રમાંથી એ જ શિક્ષા મળે છે કે, દુર્ગુણેને સદ્દગુણદ્વારા જીતી લેવા. સુદર્શન શેઠે અર્જુનમાલીને પ્રતિપક્ષી ભાવનારા જ જીત્યો હતે. ભાવની વાત જુદી છે પણ ઉપરને શ્રમ તે અજુનમાલીને જ વધારે પડ્યો હતે; છતાં પણ વિજય તે સુદર્શનને જ થયો. કામદેવને ધર્મચુત કરવા માટે દેવને કેટલાં બધાં કષ્ટ સહન કરવાં પડ્યાં હતાં. તેને પિશાચરૂપ પણું ધારણ કરવું પડયું હતું. જેને જેવા માત્રથી ઘણું પેદા થાય એવું ધૃણિત રૂપ પણ તેને ધારણ કરવું પડ્યું હતું. તેણે આસુરી પ્રકૃતિ અનુસાર બિભત્સ રૂપ ધારણ કર્યું હતું પણ જ્યારે આસુરી પ્રકૃતિ સામે દૈવી પ્રકૃતિ પ્રગટ થઈ ત્યારે દેવ પણ પરાજિત થઈ ભાગી ગયો. દેવી પ્રકૃતિના પ્રાગટયથી આસુરી પ્રકૃતિ પણ અદશ્ય થઈ ગઈ એટલા માટે હિંસાની સામે અહિંસાની ભાવના ભાવવી જોઈએ. ' ત્રીજી કરુણા ભાવના છે. જે લેકમાં કરુણા–ભાવના હોય છે તેઓ એમ કદાપિ વિચાર પણ ન કરે કે, “બીજે મરે છે તે લે મરે, અમે તે મેજમઝા માણીશું. કરુણા ભાવનાવાળો Page #102 -------------------------------------------------------------------------- ________________ - શુદ ૧૦] રાજકેટ–ચાતુર્માસ - તે બીજાના હિત માટે પિતાના શરીરને પણ ભેગ આપી દે છે. તે બીજાને દુઃખી જોઈ પિતે દુઃખી થાય છે. અનુકંપાને અર્થ જ એ છે કે – હર્ટ થઇને રાષ્ટ્ર પર અનુવાW અર્થાત–બીજાને જે દુઃખ છે તે મને જ દુઃખ છે. આ પ્રકારની ભાવના ભાવવી એ જ અનુકંપા છે. તમે લેકે અહિંસક કહેવડાવીને પણ જે ઘરના લોકે કે પિતાના નેકરે ઉપર કરણ ન રાખો તે તે શું ઠીક કહેવાય ? કેઈ નોકર બીમાર હોય છતાં તેની પાસેથી કામ લેવું અથવા તેને પગાર કાપી નાંખો એ શું અહિંસકને શોભે ખરું ? અંગ્રેજ લેકે પણ પિતાના બીમાર નોકરની સારસંભાળ રાખે છે અને અસ્વસ્થ અવસ્થામાં તેમને પગાર પણ કાપતા નથી. તે પછી તમે લેકે અહિંસક થઈને નોકર મરે કે જીવે એમ ઉપેક્ષા કરી તેની પાસેથી કામ લે અને તેનો પગાર કાપી નાંખો તે શું એવું કામ અહિંસકને શોભે ખરું ? - જેના હૃદયમાં અનુકંપા કે કરુણું છે તે લોકે તે બીજાના દુઃખને પિતાનું દુઃખ માને છે. અને બીજાને દુ:ખમા કરવા માટે પિતાથી શક્ય બધાં પ્રયત્નો કરે છે; પણ તમે લેકે શું કરો છો તેનો વિચાર કરે. માને કે, તમારી પાસે બે કટ છે. તમને કેવળ એક જ છાટની જરૂર છે. તમારી પાસે બીજો કટ વધારાનો છે. હવે એ કોઈ ગરીબ માણસ તમારી સામે કડકડતી ઠંડીથી દુઃખી થઈ રહ્યો હોય તે તમે તમારો બીજે કટ આપી દેશે.?, તમે એમ તે નહિ કહોને કે, મરવાનો હોય તે ભલે મરે ! જો તમે આમ કહે તે શું તમારામાં કરુણું છે ? કરુણાળુ તે તે છે, કે જે બીજાને દુઃખ ન થાય એ માટે પોતે દુઃખ સહન કરે છે. ધન્ય છે ધર્મરુચિ મુનિને, કે જેણે કીડીઓની અનુકંપા કરી પિતે કડવા તુંબડાંનું શાક ખાઈ ગયા અને પિતાને આત્મભોગ આપી કીડીઓની રક્ષા કરી; અને ધન્ય છે ભગવાન નેમિનાથને કે જેમણે પશુઓની રક્ષા માટે રાજીમતિ જેવીને પણ ત્યાગ કર્યો તેઓએ તે કરુણ માટે આવો અપૂર્વ ત્યાગ કર્યો, પણ તમારાથી તે ગરીબની કરુણ માટે ફેન્સી કપડાંઓનો પણ ત્યાગ થઈ શકતું નથી. જે કરુણાળુ હશે તે તે એમ જ વિચારશે કે, મારા કોઈ પણ કામથી બીજાને જરાપણ દુઃખ થવું ન જોઈએ. ચોથી મૈત્રી ભાવના છે. આ ભાવના પ્રમાણે સંસારના બધા પ્રાણીઓને મિત્ર બનાવવા જોઈએ. તમે લોકે પ્રતિક્રમણમાં તો એ પાઠ હમેશાં બેલ જ છે કે “fમી. નવમug અર્થાત–બધા પ્રાણીઓ પ્રત્યે મારે મૈત્રીભાવ છે. સદ્દભાગે તમને આ પાઠ તે યાદ છે પણ કેવળ પાઠને ઉચ્ચાર કરવામાં જ તેની ઈતિશ્રી ન માને પણ તે પાકને જીવનમાં ઉતારી બધા એને મિત્ર બનાવે. છે. આ પ્રમાણે ઉપર કહેલી ચાર ભાવના ભાવવાથી અહિંસા વિષે પેદા થતાં તને નાશ થશે અને અહિંસાભાવ પ્રગટ થશે. સુદર્શન ચરિત્ર-૪૭ બધા પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ કેવી રીતે રાખી શકાય એ વાત હવે સુદર્શનની કથા ઉપરથી કહું છું. સુદર્શન અભયા જેવી અપકારિણી સાથે પણ મૈત્રીભાવ રાખી શકો હતે. સુદર્શન એવો વિચાર કરી શકતા હતા કે, શૂળીએ ચડવાથી સારી સ્ત્રી તથા પુત્રને હાનિ થશે અને મારું પણ અપમાન થશે, પણ જે હું સાચી હકીક્ત કહી દઉં તે અમને જ ૧૦. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા દંડ મળશે અને અમે બચી જઈશું. આ પ્રમાણે વિચાર કરી સુદર્શન બધી હકીકત કહી શકતા હતા પણ તેમની પાસે વાણિયાશાહીને હિસાબ ન હતો કે તેઓ એમ કરી બેસે. તેઓ તે એમ જ વિચારતા હતા કે, ગમે તે થાય પણ મારી માતાને તે કષ્ટમાં નહિ જ પાડું. ઈસી મત્ત કે ધ્યાન શેઠને, તજે પૂર્વ ભવપ્રાણ; વિશે દેવ સિંહાસન ઉસસે, મહિમા મરકી જાન. ધન ૧૦૬ શીલ, સત્ય અરુ દયા સાધના, લગી મંત્ર કે સાથ; હિયે હુલાસાયે દેવ ગગનમેં, આથે જોડે હાથ. ધન- ૧૦૭ કાલે કહ્યું હતું કે, સુદર્શન શેઠે સાગારી સંથારો કર્યો, અને જાણે તેમણે જિનમુદ્રા ધ્યાનદ્વારા પ્રગટ કરી હોય એમ લાગતું હતું જે શરીર, અરિહંત, ગણધરો, મોટા મેટા મુનિવર તથા મોટા મોટા શ્રાવકોને મળ્યું હતું તે જ શરીર તમને પણ મળ્યું છે. ધ્યાનપૂર્વક જુઓ તે તમને જણાશે કે, આ શરીરમાં કેવી સુંદરતા છે! જો આ શરીરને સદુપયોગ કરવામાં આવે તે પરમાત્મા અને આત્માની એકતા થવામાં વાર ન લાગે. આવું શરીર મળ્યું એ કેટલાં પુણ્યનું ફળ છે! છતાં આ શરીરનો પરમાત્માની સાથે એક્તા કરવામાં સદુપયોગ ન કરે અને નીચ ભાવનાને પિષવામાં તેને દુરુપયોગ કરે, એ ક્યાંસુધી ઠીક છે? તેને વિચાર કરે. શું આ શરીર માટે એમ કહેવું ઠીક છે કે, કાલુક કસાઈને મળ્યું હતું તે જ શરીર તમને મળ્યું છે? આમ કહેવું ઠીક ન હોય તો પછી એ વાતને તમે બરાબર ખ્યાલ રાખો કે આ શરીર ક્યાંક કાલુ કસાઈને શરીર જેવું બની ન જાય! પવાસન લગાવી, આંખને નાસિકા ઉપર કેન્દ્રીશ્રત કરી . ધ્યાન ધરે તો શું આ શરીરમાં જિનમુદ્રા પ્રગટાવી ન શકાય. જો તે શક્ય છે તે પછી જિનમુદ્રા ન પ્રગટાવતાં રાક્ષસી મુદ્રા પ્રગટાવવામાં આ શરીરનો દુરુપગ કરે તે એ કેવી ગંભીર ભૂલ કહેવાય ? * " શેઠે જિનમુદ્રા ધારણ કરી, જાણે પરમાત્મામય બની ગયા. આ શરીર જ જિનમંદિર છે. તમે બીજા દેવળીને જોવા કરતાં આ શરીરરૂપી દેવળને જ જુઓ. આ શરીર દેવળમાં જે ચિતવ્યપ્રભુ બેઠા છે તેમને ન ભૂલે પણ તેમની આરાધના કરે. શેઠ તે પિતાને ધ્યાનમાં મશગૂલ હતા, અને સુભટ શહેરના ચૌટે ચૌટે ફેરવતાં શેઠને તેના ઘરની સામે લાવવામાં આવ્યો અને કહ્યું કે, “શેઠ આ તમારું ઘર આવ્યું છે !” રાજાના સુભટે શેઠને આમ કહેતા હતા પણ શેઠ તો વિચારતા હતા કે, મારું ઘર તે બીજું જ છે. શેઠને તેના ઘરની સામે ઊભો કરવામાં આવ્યો છતાં શેઠે ઘરની તરફ દૃષ્ટિ પણ ન કરી. લેકે કહેવા લાગ્યા કે આ કેવો ધર્મઢોંગી છે. તેને પિતાના ઘર તરફ પણ પ્રેમ નથી. કેટલાક લેકે એમ કહેતા હતા કે આવા ધર્મથી તે દૂર રહેવું એ જ સારું; ત્યારે કેટલાક લેકે એમ કહેતા હતા કે, ધન્ય છે અનેરમાને કે જે આવા સમયે પણ ધ્યાનમાં બેઠી છે. લોકોને ઘંઘાટ સાંભળી તે સારી રીતે જાણે છે કે મારા પતિ બહાર આવ્યા છે, છતાં પણ જાણે તેને ધ્યાનયજ્ઞમાં આહુતિ હેમવામાં આવી ન હોય તેમ તેનું ધ્યાન વધારે પ્રજવલિત બન્યું છે. કોઈ એમ કહેતા હતા કે, શેઠાણીને તે જુઓ કે પતિને શૂળીએ ચડાવવા માટે લઈ જવામાં આવે છે, અને ઘરની સામે પતિ ઉભા છે, છતાં શેઠાણી ઘરની બહાર પણ Page #104 -------------------------------------------------------------------------- ________________ શુદ ૧૦ ] રાજકોટ–ચાતુર્માસ . [૪૩૫ નીકળતી નથી. લોકો કહે છે કે, શેઠ-શેઠાણી વચ્ચે બહુ પ્રેમ છે, તે એ પ્રેમ માં ગયે ? કે આવા મૃત્યુ સમયે પણ પતિને મળવા તે બહાર નીકળતી નથી. - સુદર્શનની આસપાસ લેકે એવી રીતે ઘેરાઈ ગયા હતા કે જાણે સરઘસ બની ગયું ન હોય! થોડીવાર તે સુભટોએ સુદર્શનને તેના મકાન પાસે ઊભા રાખ્યા, પણ જ્યારે શેઠે પિતાના મકાન તરફ દૃષ્ટિ પણ ન કરી અને શેઠાણી પણ બહાર ન નીકળી ત્યારે સુભટએ વિચાર્યું કે, અહીં નકામા ઊભા રહેવું ઠીક નથી. એમ કહી તેઓ સુદર્શનને લઈ સૂળી પાસે આવ્યા. શૂળીને જોઈ લેકે ડરવા લાગ્યા પણ સુદર્શન તે ત્યાં પણ પ્રસન્ન જ રહ્યો. થોડીવાર બાદ મારો આત્મા પરમાત્માને મળશે એ વિચારથી તેનાં રેમેરમ વિકસિત થતાં હતાં. , સુદર્શનને પ્રસન્ન થતા જોઈ કેટલાક લોકો કહેવા લાગ્યા કે, “હે ! પ્રભુ ! અમે એમ કહેતા હતા કે, “તું” ક્યાં છે? પણ આજે અમને “તું” આ સુદર્શનમાં સાક્ષાત દેખાઈ રહ્યો છે ! અમે વિચારતા હતા કે, આ સુદર્શન ભક્ત છે છતાં તેની રક્ષા કેમ થતી નથી ! પણ અમને એ તે અત્યારે જણાયું કે, આ બધું અમારી ભાવના દઢ કરવા માટે જ થઈ રહ્યું છે અને એટલા જ માટે આવા સમયે પણ સુદર્શન, પરમાત્મા પાસે મારી રક્ષા થાય એમ ચાહત નથી. આ સુદર્શન તે આવા સંકટના સમયે પણ ભક્તિનું ફલ ચાહત નથી, પણ અમે તે નાનાં નાનાં કામમાં પણ ફલની આશા રાખીએ છીએ. અને જ્યારે અમારી ફલાશા ફળતી નથી ત્યારે અમે એમ કહેવા લાગીએ છીએ કે પરમાત્માની ભક્તિમાં શું પડ્યું છે! આટલી ભક્તિ કરી છતાં અમને તેનું કાંઈ ફલ મળ્યું નહિ પણ આજે અમે જાણ્યું કે, ભક્તિ કેવી હોય છે. : કેસે દેખું નાહિં રિ, કામ લોલુપ ભ્રમત મન, પ્રભુ ભક્તિ પરિહરી તેરિ. કૈસે બહુત પ્રીતિ પુજાઈવે, પર પૂજિલે પર રિ, દેત સિખ સિખે ન માનત, મૂઢતા અબે મોરિ. કેસેટ કિયે સહિત સનેહ જે, અદ્ય હદય રાખે ચેરિ સંગવશ કિયે શુષ્ક સુના, સકલ લેક નિહારિ. કેસેટ કરે જે કુછ ધરે સચિ, પચિ સુકૃત શીલ બટેરિ પૈઠી ઉર બરબસ દયાનિધિ, દંભ લેત અજેરિ. કેસેટ ભક્ત કહે છે કે “ હે ! પ્રભો! હવે મને જણાયું કે, હું તને અપયશ કેવી રીતે આપી શકું ! હું અત્યાર સુધી કહેતા હતા કે, હું આટલાં બધાં ધર્મકર્મો કરું છું, છતાં પણ મારું કામ પાર પડતું નથી. આ પ્રમાણે કહી હું તને ઉપાલંભ આપતા હતા, પણ સુદર્શન ધર્માત્મા, શૂળી ઉપર ચડાવવામાં આવે છે છતાં પણ તે તને અપયશ આપતો નથી’ એ જોઈ મને હર્ષ થાય છે, અને હું પરમાત્માને કે અપયશ આપું છું તેને મને વિચાર આવે છે. હું કેવાં કામો કરું છું અને પરમાત્માને કે અપયશ આપું છું એ વિષે જ્યારે હું મારા પિતાના તરફ નજર કરું છું ત્યારે મારી ભૂલ મને જણાઈ આવે છે. મારું કામલોલુપ મન અહીંતહીં ભટકે છે. હું એને સ્થિર રાખી શકતું નથી. એવી અવસ્થામાં ક્યાં તે હું અને Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કયાં આ તારે સુદર્શન ભક્ત ! તારા આ ભક્તને જોઈ મને એ વિચાર આવે છે કે હું તને ઉપાલંભ કેવી રીતે આપી શકું ?” - “હે ! પ્રભો ! મારામાં પૂજાવવાની પ્રીતિ વધારે રહી છે. પૂજવાની પ્રીતિ રહી નથી. મારી પૂજા થાય એમ જ હું ચાહું છું. હું બીજાની પૂજા કરે એ વાત તે દર રહી, પણ જે કાઈ બીજાની પૂજા થતી જોઉં છું તે હું બળીને ખાખ થઈ જાઉં છું. હું બીજાને તે શીખામણ આપું છું પણ હું પોતે જ એ શીખામણને માનતા નથી. હું સ્નેહ અને પ્રેમવશ થઈ મેં જે પાપકર્મો કર્યા છે, એ પાપકર્મોને તે હું હૃદયમાં છુપાવી, રાખું છું; પણ થોડું ઘણું સુકૃત કરું છું, તે, એ સુકૃતને મોટું રૂપ આપી જગજાહેર કરું છું. એવી અવસ્થામાં હે ! પ્રભે ! તમને ઉપાલંભ કેવી રીતે આપી શકું ! આ વાત મને સુદર્શન ભક્તને જોઈ જાણવામાં આવી.” હે ! પ્રભો ! હું થોડું ઘણું સુકૃત કરું છું તે છળકપટ તે સુકૃતને છીનવી લઈ જાય છે. હું એટલે બધો દંભ કરું છું કે મેં જે કાંઈ થોડું સુકૃત કર્યું તે પણ નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે સુદર્શન ભક્તને જોઈ મારી ભૂલ મને સમજમાં આવી. અને હું સમજી શક્યો કે, પરમાત્માને ભક્ત તે ત્યારે જે બની શકું કે જ્યારે હું સુદર્શન જેવો બનું.” કેટલાક લેકે સુદર્શનને જોઈ આમ કહેતા હતા તે કેટલાક લેકે સુદર્શનને હસતા જોઈ આ કે. દિવાને છે એમ કહેતા હતા. - સુદર્શન બધા લેકેની પ્રશંસાત્મક અને નિંદાત્મક વાત સાંભળ હતો. પણ તેને તે કેઈના પ્રતિ રાગ ન હતું તેમ હૈષ પણ ન હતું. તે તે પ્રતિપક્ષી ભાવનાદ્વારા વિતર્કોને તેડતા જ હતે. તમે પણ સુદર્શનની માફક પ્રતિપક્ષી ભાવનાધારા વિતર્કોને તેડતા જાઓ તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧૧ રવિવાર પ્રાથના ચેતન જાણુ કલ્યાણ કરન કે, આન મિલે અવસર રે; શાસ્ત્ર પ્રમાણ પિછાન પ્રભુ ગુન, મન ચંચલ થિર કર રે. - શ્રેયાંસ જિર્ણોદ સુર રે. છે ૧ –વિનયચંદ્રજી કુંભટ વીશી શ્રેયાંસનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના અને પરમાત્માના નામસ્મરણદ્વારા ભકતોને જે આનંદ મળે છે તે આનંદ જગતના જીવોને પણ મળે એવી ભક્તોને ઈચ્છા રહે છે. છેજે પ્રમાણે કોઈ ઉદાર માણસ પોતાને ત્યાં પેદા થતી સારી વસ્તુને પોતે જ ઉપભેગ કરવા ચાહત નથી, પણ એ સારી ચીજ બધાને મળે એમ તે ચાહે છે; તે જ પ્રમાણે Page #106 -------------------------------------------------------------------------- ________________ શુદ ૧૧ ] રાજકોટ–ચાતુર્માસ [૪૩૭ ભક્ત પણ ઉદાર થઈને જે વસ્તુ પિતાને સારી લાગી છે, તે વસ્તુ માટે બધા ને આમંત્રિત કરે છે. એ વાત જુદી છે કે, કોઈ તેના આમંત્રણને સ્વીકારે નહિ, પણ તે તે પિતાના તરફથી બધાને આમંત્રિત કરે છે અને કહે છે કે – ચેતન જાણ કલ્યાણ કરન કે, આન મિલ્ય અવસર રે; શાસ્ત્ર પ્રમાણ પિછાન પ્રભુ ગુન, મન ચંચલ થિર કર રે. “હે ! ભાઈઓ ! જે મારું કહેવું માનતા હે તે હું કહું છું કે, બીજાં બધાં કામે છોડી દઈ પરમાત્માનું ભજન કરે, તેમાં વિલંબ ન કરે. તમારી ઈચ્છા પણ કલ્યાણ કરવાની છે, અને આ અવસર પણ કલ્યાણ કરવાને મળ્યો છે. સાધને પણ મળ્યાં છે તે પછી વિલંબ શા માટે કરે છે. માટે વિલંબ ન કરતાં ભગવદ્દભજન કરે.” ભક્ત લોકો આમ કહે છે અને આપણે પણ જાણીએ છીએ કે, પરમાત્માનું ભજન કલ્યાણકારી હોય છે. આમ હોવા છતાં પરમાત્માનું ભજન કરવામાં આળસ થાય છે તેનું શું કારણ? એનું કારણ બતાવતાં જ્ઞાનીજને કહે છે કે, આ ચેતન્ય–આત્માને, જે કામ કરવાનો અનંતકાળથી. અભ્યાસ પડ્યો છે, તે કામ કરવું તે સરલ જણાય છે, પણ પરમાત્માની પ્રાર્થના કરવાનો અભ્યાસ ન હોવાના કારણે ભગવદ્દભજન કરવામાં તેને આળસ આવે છે. પાણીને નીચી, જગ્યાએ લઈ જવું હોય તે કાંઈ મુશ્કેલી જણાતી નથી, પણ જ્યારે પાણીને ઉ૫ર લઈ જવાનું હોય ત્યારે બહુ પ્રયત્ન કરવો પડે છે. આ જ પ્રમાણે આત્માને અભ્યાસ છે અને તે કારણે કામ-ક્રોધ આદિમાં તે ઉપદેશ વિના જ આત્માની પ્રવૃત્તિ થઈ જાય છે, પણ પરમાત્માનું ભજન કરવામાં ઉપદેશ આપવા છતાં મુશ્કેલીથી પ્રવૃત્તિ થાય છે. તમે જે ભક્તના કથનાનુસાર ભગવદ્દભજનને આનંદ લેવા ચાહતા હો તે કામક્રોધાદિને ત્યાગ કરે. તેને ત્યાગ કરવાથી સમ્યક્ દષ્ટિ થશે અને પરિણામે સહજ સુખની પ્રાપ્તિ થશે. ઈશ્વરનું ભજન કરવાથી કામ-ક્રોધાદિ નષ્ટ થઈ જશે. જે પ્રમાણે ઘરને માલિક જાગી જવાથી ઘરમાં પિઠેલે ચાર ભાગી જાય છે, તે જ પ્રમાણે જ્ઞાનીઓ કહે છે કે, હે ચૈતન્ય ! તું જે જાગ્રત થા તે કામ-ક્રોધ વગેરે ચાર ભાગી જાય. જે કામ-ધને ભગાડવા ચાહતે હશે તે પરમાત્માની પ્રાર્થના કરશે જ; અને જે ચાહતે નહિ હોય તે નહિ કરે. કામ-ક્રોધાદિને પણ હૃદયમાં રાખવાં અને પરમાત્માની પ્રાર્થનાનો આનંદ પણ લેવો એ બન્ને કાર્યો એક સાથે થઈ શકતાં નથી.. તું અવિકાર પિછાન આતમ ગુણ, ભ્રમ અંજાલ ન પર રે, પુદ્ગલ ચાહ મિટાય વિનયચંદ, તે જિન તૂ ન અવર રે. એ હે ! આત્મા! તું અવિકારી છે. તું તારા ગુણેને જાણ. તું જે ભ્રમને કારણે જંજાળમાં પડી રહ્યો છે એ ભ્રમ જંજાળને તું નષ્ટ કર. પુદ્ગલની ઈચ્છા જ તને ભ્રમ જંજાળમાં પાડી રહી છે. તે ઇચ્છાને ત્યાગ કર તે તારે વિકાર મટી જાય અને તેને સહજ સુખની પ્રાપ્તિ થાય.” ભક્તોના આ કથનને ધ્યાનમાં લઈ તમે પણ પુદ્ગલેની ઈને ત્યાગ કરી અને આત્મતિ જગા, તે તેમાં કલ્યાણ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા અનાથી મુનિને અધિકાર–૪૮ આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તે અનાથી મુનિ, રાજા શ્રેણિકને પાત્ર બનાવી, અમને સાધુઓને અમૃત આપી કહે છે કે, “તમે અમૃતનું પાન કરે, વિષપાન ન કરે.” તેમનું આ કથન બધાને માટે ગ્રાહ્ય છે. કારણ કે તેમને કેઈના પ્રતિ રાગદ્વેષ નથી, તેમ તેમને કોઈની નિંદા કરવાનું પ્રયોજન નથી. તેઓ તે બધાના નાથ બની કેવળ વસ્તુસ્વરુપ બતાવે છે. . કેઈને વસ્તુસ્વરૂપ સમજાવે તે નાથ બનીને સમજાવે, અનાથ બનીને નહિ. હૃદયમાં રાગદ્વેષને જરાપણ સ્થાન ન આપે. હૃદયમાં રાગદ્વેષને જરાપણ સ્થાન આપ્યું તે તમે અનાથ જ રહેવાના અને એ અવસ્થામાં બીજાને વસ્તુ–સ્વરુપ શું સમજાવશે ? એટલા માટે સમભાવ રાખી શિક્ષા આપે. જે વિષમભાવ સખી શિક્ષા આપશો તે શિક્ષા આપનાર અને શિક્ષા સાંભળનાર બન્નેને હાનિ થશે. કદાચિત શિક્ષાને ગ્રહણ કરનાર સમભાવ રાખવાને કારણે શિક્ષાને લાભ પણ લઈ લે, પણ જેઓ બીજાને વિષમભાવે શિક્ષા આપે છે તેઓને તો અવશ્ય હાનિ થાય જ છે. - અનાથી મુનિ બધાના નાથ બની કહે છે કે, જે માર્ગ પકડી મેં અનાથતાને ત્યાગ કર્યો છે તે માર્ગે જઈ તમે પાછા અનાથતામાં ન પડે. અને એટલા જ માટે તેઓ બીજા પ્રકારની અનાથતા બતાવે છે કે, “હે ! રાજન્ ! મહાવ્રતને સ્વીકાર કરીને પણ કેટલાક કાયર લેકે, પ્રમાદવશાત મહાબતને સ્પર્શતા નથી અને એ કારણે તેઓ પાછા અનાથામાં પડી જાય છે”. મહાવતેમાં સ્થિર કેમ રહી શકાય એ વિષે કાલે થોડું કહ્યું હતું. આજે તે વિષે થોડું વિશેષ કહું છું. જો કે, ગૃહસ્થ મહાવ્રતને સ્વીકાર કરતા નથી પણ તેઓ જે અણુવ્રતનો સ્વીકાર કરે છે એ અણુવ્રતના આધારે પણ મહાવ્રતની સિદ્ધિ થાય છે. આ જ પ્રમાણે મહાવતે જ અણુવ્રતની સિદ્ધિ કરે છે. અણુવ્રતો ગૃહસ્થને પિતાને માટે તે લાભપ્રદ છે જ. પણ બીજાઓને માટે પણ લાભકારી છે. આ જ પ્રમાણે મહાવતે પણ પિતાના જ માટે, નહિ પણ બીજાઓને માટે પણ લાભપ્રદ છે. અણુવ્રત કે મહાવ્રતનું ખંડન કરનાર પિતાની તે હાનિ કરે છે પણ સાથે સાથે બીજાઓની પણ હાનિ કરે છે. એટલા માટે મહાવ્રત શું છે ? અને તેને સ્થિર કેમ રાખી શકાય ? એ વિષે સમજાવવાની જરૂર છે. કેટલાક લેકોને સત્ય સમજવું પણ મુશ્કેલ જણાય છે પણ સત્ય વાતને સમજવાથી અને સત્ય વાતને સ્વીકાર કરવાથી પણ ઘણો લાભ થાય છે. રાજા શ્રેણિક સત્ય વાતને સ્વીકાર કરવામાં સંકોચ કરતે નહિ એટલા માટે અનાથી મુનિની વાત સમજવામાં તેને વાર લાગી નહિ. અનાથી મુનિ તેને કહે છે કે “હે ! રાજન્ ! જે મહાવ્રતનું પાલન કરવું કાયરતાને કારણે છોડી દે છે તે અનાથ જ છે.” ' મહાવતની રક્ષા પ્રતિપક્ષી વસ્તુને નાશ કરવાથી થાય છે. જે વસ્તુને લીધે એક પક્ષને નાશ થાય તે પ્રતિપક્ષી વસ્તુ છે. જેમકે બિલાડીને દૂધનું કામ આપવામાં આવે કે કાગડાને દહીંની રક્ષાનું કાર્ય સોંપવામાં આવે તે તે બન્ને વસ્તુને બગાડશે. કારણ કે, બિલાડી દૂધને અને કાગડે દહીંને નષ્ટ કરી નાંખે છે. ઉંદરની રક્ષા બિલાડી દ્વારા કરવામાં આવે તે રક્ષા થઈ શકે નહિ; કારણ કે બિલાડી ઉંદરની પ્રતિપક્ષી છે. આ જ પ્રમાણે મહાવ્રતના જે પ્રતિપક્ષી Page #108 -------------------------------------------------------------------------- ________________ શુદ ૧૧]. રાજકેટ-ચાતુર્માસ [૪૩૯ કારણે છે તે કારણોથી મહાવ્રતને બચાવતા રહેશે. તે જ મહાવ્રતની રક્ષા થઈ શકશે. જેનદર્શનમાં તે આ વાત વારંવાર કહેવામાં આવી છે, પણ પાતંજલિ યોગદર્શનમાં પણ એમ કહ્યું છે કે वितर्कबाधने प्रतिपक्षभावना-इत्यादि । આમાં કહ્યું છે કે, મહાવ્રતના પ્રતિપક્ષી હિંસાદિ છે. અહિંસાની વિરુદ્ધ હિંસા, સત્યની વિરુદ્ધ અસત્ય, અસ્તેયની વિરુદ્ધ ચોરી, બ્રહ્મચર્યની વિરુદ્ધ મૈથુન અને અપરિગ્રહની વિરુદ્ધ મમત્વભાવ છે. - અહીં એક પ્રશ્ન થાય છે કે, હિંસા કરવાથી અહિંસા મહાવતનો નાશ થાય છે કે, હિંસા કરાવવાથી, કે હિંસાને અનુમોદવાથી ? આ પ્રશ્નના ઉત્તરમાં પાતંજલિ યોગસૂત્રમાં પણ કહ્યું છે કે, એ ત્રણેય ને અહિંસાના પ્રતિપક્ષી સમજવા જોઈએ. હિંસા કરવાથી, હિંસા કરાવવાથી અને હિંસાને અનુમોદવાથી અહિંસાને નાશ થાય છે. કેટલાક લેકે કહે છે કે, પોતે હિંસા કરતા નથી પણ બીજા કોઈને કહેવડાવીને કરાવે તે શું વાંધે છે? પણ આ વિષે આગળ કહેવામાં આવ્યું છે કે હિંસા કરવાથી અહિંસાને નાશ થાય છે. હિંસા કરાવવાથી અહિંસાને નાશ થાય છે અને હિંસાને અનુમોદવાથી પણ અહિંસાનો નાશ થાય છે. કારણ કે એ ત્રણેય અહિંસાના પ્રતિપક્ષી છે. - હવે અહીં એક બીજો પ્રશ્ન ઉભો થાય છે કે, હિંસા કરવામાં વધારે પાપ છે કે હિંસા કરાવવામાં ? આ પ્રશ્નનો ઉત્તર એકાન્તરૂપે આપી ન શકાય, પણ એ વિષે ઊંડો વિચાર કરવાથી જણાશે કે, પિતાની દ્વારા થએલ કોઈ પણ કાર્યમાં જે વિવેક જળવાય છે, તે વિવેક બીજાની દ્વારા કરવામાં આવતાં કાર્યોમાં જળવાતું નથી. આ સિવાય પિતાના હાથે કાર્ય કરવામાં જેટલી મર્યાદા રહે છે તેટલી મર્યાદા બીજાના હાથે થતાં કાર્યોમાં રહી શકતી નથી. આ દષ્ટિએ વિચારતાં કઈવાર કરવાની અપેક્ષાએ “કરાવવામાં ” વધારે પાપ થઈ જાય છે. વળી કેઈવાર પિતાના હાથે કામ કરવામાં વિવેક ન રાખવાને કારણે વધારે પાપ થઈ જાય છે અને કેાઈવાર બીજાના હાથે કામ કરાવવામાં વિવેક ન રહેવાને કારણે વિશેષ પાપ થઈ જાય છે. આ પ્રમાણે કરવામાં” વધારે પાપ છે કે “કરાવવામાં ”. વધારે પાપ છે એ એકાન્તરૂપે કહી શકાય નહિ. પણ વિશેષતઃ લેકે આળસમાં પડી રહેવાને કારણે અને અવિવેકપૂર્વક કામ કરાવવાને કારણે “કરવાને બદલે “કરાવવામાં” વિશેષ પાપ થાય છે. આજે પતે તે આળસમાં પડ્યા રહે છે અને બીજા પાસે કામ કરાવે છે અને તેથી સંસારમાં આળસ વધવા પામી છે. શાસ્ત્રમાં જે ૭૨ કલા બતાવવામાં આવી છે તે એટલા માટે કે, લેકે આળસમાં ન પડે અને પિતાનું કામ વિવેકપૂર્વક કરી શકે. મતલબ કે, સાધુ પોતે હિંસા ન કરે પણ બીજા પાસે હિંસા કરાવે તે શું વાંધો છે? એમ કહેનારાઓએ સમજવું જોઈએ કે, હિંસા કરવી, હિંસા કરાવવી અને હિંસાને અનુમોદવી એ ત્રણેય અહિંસાના પ્રતિપક્ષી છે અને એ કારણે એ ત્રણેય વસ્યું છે. પાતંજલિ યોગસૂત્રમાં આગળ કહ્યું છે કે, ક્રોધ, લોભ અને મેહને વશ થવાથી હિંસા થાય છે. અહીં જ કે મેહ શબ્દને પાછળ રાખવામાં આવ્યો છે પણ જ્ઞાનીજને કહે છે કે, જે હિંસાદિ પાપકર્મો છે તે બધા મોહને કારણે જ થાય છે. સત વસ્તુને અસત અને અસત વસ્તુને સત માનવી એ મોહ છે. જૈન શાસ્ત્રમાં આને જ મિથ્યાત્વ કહેલ છે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા હિંસા કરવી, કરાવવી અને અનુમેાધ્વી એમ હિંસાના ત્રણ ભેદ થયા. પછી ક્રોધથી લાભથી અને મેહથી હિંસા કરવી, કરાવવી અને અનુમાવી એમ હિંસાના નવ ભેદ થયાં. ક્રોધ, લાભ અને મેાહ પણ ત્રણ પ્રકારના છે. જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. જેનામાં ઉત્કૃષ્ટ ક્રોધ હેાય તે ઉત્કૃષ્ટ હિંસા કરે છે. જધન્ય હાય તે જધન્ય અને મધ્યમ હાય તા મધ્યમ. આ પ્રમાણે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જધન્ય ક્રોધ, લાભ કે મેહથી હિંસા કરે છે, કરાવે છે અને અનુમેદે છે. આ પ્રમાણે હિંસાના ૨૭ ભેદ થયા. અને ત્રિવિધ કારણ અને ત્રિવિધ યાગથી એનાં ૮૧ ભેદ થયાં. આ બધાં હિંસાનાં ભેદે દુઃખ આપનારાં છે. અને અનંત જન્મમરણુનું દુઃખ વધારનારાં છે. આ દુઃખથી બચવા માટે હિંસાની પ્રતિપક્ષી ભાવના ભાવવી જોઈએ. જે, હિંસાની પ્રતિપક્ષી અહિંસા ભાવનાને ભાવતા નથી, તે કાઇવાર હિંસાનું પણ પ્રતિપાદન કરવા લાગે છે. તે પાતે પણ પતિત થાય છે અને બીજાને પણ પતિત કરે છે. આ જ કારણે આવા લાકા અનાથી મુનિના કહેવા પ્રમાણે અનાથ જ છે. : આ ા સાધુઓની મુખ્યતઃ વાત થઈ. હવે શ્રાવકની વાત વિષે વિચાર કરીએ. તમને અણુવ્રતાના વિષે વિત ઉઠે તા તે વખતે પ્રતિપક્ષી ભાવના ભાવશે। તે તમારું પણ કલ્યાણુ થશે અને સાથે ખીજાઓનું પણ કલ્યાણ કરી શકશે।. મનમાં વિર્દ્રા પેદા થવાથી હૃદયમાં બહુ ઉદાસીનતા આવી જાય છે; પણ પ્રતિપક્ષી ભાવના ભાવવાથી વિતર્કોના નાશ થઈ જાય છે અને હૃદયમાં કાઈ જુદુ જ તેજ આવી જાય છે, જેમકે મહાભારત યુદ્ધમાં અર્જુનને ઉદાસીનતા આવી ગઈ હતી અને એ ઉદાસીનતાને કારણે તેણે શિથિલ થઈ ધનુષ્ય પણ એક બાજુ મૂકી દીધું હતું, પણ જ્યારે કૃષ્ણે તેને એધદાયક વજ્રના સંભળાવ્યાં ત્યારે અર્જુન પૂર્વવત્ તેજસ્વી બની ગયા હતા. આ જ પ્રમાણે જ્યાંસુધી ગૃહસ્થા સાધુએ નાં સયને સાંભળતા નથી ત્યાંસુધી તેએ ઉદાસીન રહે છે, પણ સાધુઓનાં સચને સાંભળતાં તેમની ઉદાસીનતા મટી જાય છે અને તેમાં નવી તેજસ્વિતા આવે છે. જ્યારે મહાભારત યુદ્ધ થવાને નિશ્ચય થઈ ગયા ત્યારે કૌરવા બન્ને વિજયપ્રાપ્તિની ભાવના કરવા લાગ્યા. ભાવના તેા બન્નેની વિજય પ્રાપ્તિની હતી પણ એકની ભાવના તે સહ્યદ્વારા વિજય મેળવવાની હતી, તેા ખીજાની સત્યને ગુમાવીને પણ વિજય પ્રાપ્ત કરવાની ભાવના હતી. દુર્ગંધને વિચાર્યું કે, જો કૃષ્ણે અમારી બાજુ આવી જાય તે। અમારા વિજય અચૂક થાય. કૃષ્ણે બહુ જ નીતિજ્ઞ અને દૂરદર્શી છે. આ જ પ્રમાણે અર્જુન પણ વિચારતા હતા કે, કૃષ્ણે જો અમારી બાજુ આવી જાય તે અમારા વિજય અવંશ્ય થાય. દુર્યોધન અને અર્જુન બન્ને કૃષ્ણને પેાતાના પક્ષમાં લાવવા ચાહતા હતા, અને એટલા માટે તે બન્ને કૃષ્ણને પોતાના પક્ષમાં આવવા માટે આમ ંત્રણ દેવા ગયા. તે વખતે કૃષ્ણ સુતા હતા. દુર્ગંધને વિચાર્યું કે, કૃષ્ણ સુતા છે એટલે મારે ક્યાં બેસવું? હું રાજા છું અને વિજયાકાંક્ષી છું એટલે પ્રતિષ્ઠાની રક્ષા માટે પણ કૃષ્ણના મસ્તક આગળ બેસવું ઠીક છે. આ પ્રમાણે વિચાર કરી દુર્યોધન કૃષ્ણના મસ્તક આગળ ઊભા રહ્યો, પણ અર્જુન દાસભાવ-નમ્રભાવ રાખતા હતા એટલે તેણે વિચાર્યું કે, કૃષ્ણને મારા પક્ષમાં લેવા છે તેા તેમના પ્રતિ નમ્રતાના વ્યવહાર કરવા જોઈએ. આ. પ્રમાણે વિચાર કરી અર્જુન કૃષ્ણના પગ આગળ ઊભો રહ્યો, કૃષ્ણ Page #110 -------------------------------------------------------------------------- ________________ શુદ ૧૧] રાજકેટ-ચાતુર્માસ . [૪૪૧ યથાસમયે ઉઠ્યા. મનુષ્ય જ્યારે સુઈને ઉઠે છે ત્યારે તેનું શરીર સ્વાભાવિક રીતે પગ તરફ જાય છે અને તેનું મુખ પણ પગની તરફ જ ફરે છે. આ પ્રમાણે કૃષ્ણ જ્યારે જાગીને ઉઠવ્યા ત્યારે તેનું મુખ અર્જુન તરફ ફર્યું, અને દુર્યોધન કૃષ્ણની પીઠ તરફ રહી ગયો. દુર્યોધને વિચારવા લાગ્યો કે, અર્જુન કૃષ્ણને પહેલાં આમંત્રણ આપી દેશે અને સંભવ છે કે કૃષ્ણ તેનું આમંત્રણ સ્વીકારી લે, માટે મારે આગમનનું કારણ પહેલાં બતાવી દેવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી દુર્યોધને કહ્યું કે, “મહારાજ ! આપની સેવામાં હું પણ આવ્યો છું. હું પણ આપના મસ્તકની સેવા કરી રહ્યો હતો. દુર્યોધનને અવાજ સાંભળી કૃષ્ણ તેની તરફ જોયું અને તમે પણ આવ્યા છો ? એમ કહ્યું. કૃષ્ણ બન્નેને આવવાનું કારણ પૂછયું. બન્નેએ પિતાના આગમનનો ઉદ્દેશ કહી સંભળાવ્યો. કૃષ્ણે કહ્યું કે, “તમે બન્ને મારે ત્યાં આવ્યા છે એટલે તમને બન્નેને હું સંતુષ્ટ કરવા ચાહું છું. હવે એક બાજુ તે મારી યાદવી સેના છે અને બીજી બાજુ હું એકલું છું. આ બન્નેમાંથી તમે જેને ચાહે તેને પસંદ કરી શકો છો. પણ અર્જુન! તું હમણાં શાંત રહે, પહેલાં દુર્યોધનને માંગવા દે. દુર્યોધન પહેલાં માગી લે પછી જે બાકી રહે તેથી તે સંતોષ માનજે.” કૃષ્ણનું કથન સાંભળી દુર્યોધન પ્રસન્ન થયા. અને તે મનમાં વિચારવા લાગ્યો કે, “યુદ્ધમાં તે સેનાની જરૂર રહેશે. યુદ્ધના વખતે એકલા કૃષ્ણ શું કરી શકે? માટે હું યાદવી સેનાને માંગું. યાદવી સેનાદ્વારા હું પાંડવોને પરાજિત કરી શકીશ. મારું ભાગ્ય ચડીયાતું છે અને તેથી જ કૃષ્ણ મારું માન પહેલાં સાચવ્યું છે. આખરે મારાં બળને પ્રભાવ પડ્યો ખરે !” ( આ પ્રમાણે વિચાર કરી દુર્યોધને કહ્યું કે, આપ મને યાદવી સેના આપે. કૃષ્ણ કહ્યું કે, ઠીક. યાદવી સેના તમારા પક્ષમાં યુદ્ધ કરવા આવશે. પછી કૃષ્ણ અર્જુનને કહ્યું કે, “ તમારા પક્ષમાં તો હવે હું રહ્યો.” અર્જુન ઘણું જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યું કે, હું જે ધારતો હતો તે જ થયું. કૃષ્ણ પિતાની યાદવી સેનાને દુર્યોધનની સાથે જવાનો હુકમ કર્યો, અને પછી અર્જુનને કહ્યું કે, “તેં તે મને યાદવી સેના આપી ખરીદી લીધું છે. એટલા માટે હવે હું તારી સાથે છું.” - શું તમે પણ ઈશ્વરને ખરીદવા ચાહે છે? જો ખરીદવા ચાહે છે તો તમે બદલામાં શું આપવા ચાહે છે? તમે કઈ વસ્તુને ત્યાગ કરશો? મીરાંએ કહ્યું છે કે – માઈ મને ગિરિધર લીનો મેલ, કેઈ કહે હલકે, કેઈ કહે ભારી, કોઈ કહે અનતેલ; માઈ. કોઈ કહે મહંગા, કેઈ કહે સસ્તા, કેઈ કહે અનમેલ. માઈ જેમને પરમાત્મા પ્રત્યે પ્રેમભાવ હશે તે તો, તે સસ્તા છે કે મેંઘા છે એની ચર્ચામાં ઊતરશે નહિ પણ તેને ખરીદી લેશે. તેમની કીંમત કેટલી દેવી પડે છે. એને માટે પાસ ન કોડી રહી મને મુફતખુદા કે મોલ લિયા, ઐસા સૌદા કિયા. જ્યારે પિતાની પાસે કેડી પણ ન હોય ત્યારે પરમાત્માને ખરીદી શકાય છે. અર્જુનના જેવા દાસ બને ત્યારે જ કૃષ્ણને ખરીદી શકાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ કજર] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા લડાઈના સમયે આ પ્રમાણે એકની આજ્ઞામાં રહેવું એ કાંઈ નાની સૂની વાત નથી. અમે આ પ્રકારની દ્રવ્ય લડાઈને ઠીક માનતા નથી, તેમ ગીતા પણ તેને ઠીક કહેતી નથી. કે ગીતાને યુદ્ધનું પુસ્તક કહે છે, પણ અમે તે કહીએ છીએ કે, તેમાં પણ અહિસાનું જ નિરુપણ છે. ગીતામાં જે યુદ્ધનું વર્ણન છે તે યુદ્ધ તે દૈવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિનું યુદ્ધ છે. આ વાતની અત્રે ચર્ચા કરવાની નથી. અહીં તે કેવળ એટલું જ કહેવાનું છે કે, એ ભૌતિક યુદ્ધમાં પણ અને કહ્યું હતું કે, ભલે આખી સેના કે રાજ્ય ચાલ્યું જાય પણ હું કૃષ્ણને તે છોડી શકું નહિ. આ જ પ્રમાણે જો તમે પણ પરમાત્માને તમારા પક્ષમાં લેવા ચાહે તે તમે એવો નિશ્ચય કરે કે, ભલે આખા સંસારની સંપત્તિ ચાલી જાય પણ હું સત્યને છોડીશ નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે, તે ર૬ હુ મધું | અર્થાત સત્ય એ જ ભગવાન છે.. અર્જુન પણ કૃષ્ણને એમ કહી શક્તા હતા કે, હું પણ આમંત્રણ આપવા માટે આવ્યો છું, એટલા માટે અડધી સેના મને પણ મળવી જોઈએ. પણ અર્જુને એમ ન કહ્યું. તેણે તે સેનાને ત્યાગ કરી કૃષ્ણને જ પોતાના પક્ષમાં લીધા, અને એ કારણે જ કૃષ્ણ અર્જુનને કહ્યું હતું કે, “હે! અન! તું દૈવી સંપત્તિને ભગવનાર છે. હું એમ વિચારતા હતા કે, સંસારમાં દેવી સંપત્તિને કોઈ ભક્તા છે કે નહિ? પણ હવે દૈવી સંપત્તિને ભેગવનાર તું મને મળ્યો છે તે હું આખા સંસારને તારી સમક્ષ ઉપસ્થિત કરી શકું છું.” - અર્જુન અને કૃષ્ણને નર-નારાયણની જોડી કહેવામાં આવે છે. અને નરને પક્ષ લીધે છે, અને કૃષ્ણ નારાયણને પક્ષ લીધો છે. અને એટલા માટે તેમને નર-નારાયણની જોડી કહેવામાં આવે છે. " ગીતામાં દૈવી સંપત્તિના લક્ષણ તરીકે નિર્ભયતા અને અહિંસાને બતાવવામાં આવેલ છે. આ ઉપરથી ગીતા કાઈને મારવાની શિક્ષા આપનારું પુસ્તક નથી એમ કહેવાય છે. પોતાના આત્માને નિર્મલ બનાવવા માટે દૈવી સંપત્તિનાં ગુણોને અપનાવવા જોઈએ. કેવળ બાહ્ય સ્નાન કરવાથી કાંઈ વળતું નથી, પણ જ્ઞાનયોગ વડે પવિત્ર થવાથી આત્મકલ્યાણ થાય છે. આત્માને ઓળખવાનું ફળ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખો એ છે. જ્યારે તમારામાં જ્ઞાન પ્રગટશે ત્યારે તમે પ્રાણી માત્ર ઉપર દયા કરશે. કૃષ્ણ અર્જુનને કહ્યું કે, તેં મને ચતુરાઈથી તારા પક્ષમાં લઈ લીધે એટલા જ માટે હું કહું છું કે, તું દૈવી સંપત્તિને ભક્તા છે. દૈવી સંપત્તિ આત્માની ઉન્નતિ સાધે છે અને આસુરી પ્રકૃતિ આત્માની અવનતિ કરે છે. મતલબ કે, આ દૈવી સંપત્તિને અપનાવવી એ ઈશ્વરને જ અપનાવવા જેવું છે. પછી એ ઈશ્વરને ઈશ્વર કહે કે બીજા કેઈ કહે. નામને ભેદ ભલે રહે, ગુણ જ જેવા જોઈએ. કહ્યું છે કે – રામ કહો રહમાન કહો, કાન્હ કહો મહાદેવ રી; પારસનાથ કહે કે બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી—આનંદઘનજી - રામ કહે, રહેમાન કહે, કૃષ્ણ કહે કે બ્રહ્મા કહે અથવા બીજા કેઈ નામથી કહે. નામનાં ગુણમાં કાંઈ ભેદ નથી. ગુણ જ જોવા જોઈએ. જે કોઈ આદમી Page #112 -------------------------------------------------------------------------- ________________ શુદ ૧૧] રાજકોટ–ચાતુર્માસ [૪૪૭ અલ્લાનું નામ લઈ કોઈના ગળા ઉપર છરી ફેરવે તે શું તે ઠીક કહેવાશે ? એટલા માટે કેવળ નામને ભેદ ન જુઓ પણ ગુણ જુઓ. પરમાત્માનું નામ લઈ કેવાં કામ કરે છે તેને વિચાર કરો, અને ખરાબ કામને ત્યાગ કરે છે તેમાં કલ્યાણ છે. સુદર્શન ચરિત્ર–૪૮ T કોઈ વાર આસુરી પ્રકૃતિને વિજય થતું હોય એવું જણાય છે પણ આસુરી પ્રકૃતિની આખરે કેવી હાર થાય છે એ વાત સુદર્શનના ચરિત્ર ઉપરથી જુઓ. સુદર્શન સા હતા છતાં તેને શૂળીએ ચડાવવા માટે લઈ જવામાં આવ્યો. લેકે સુદર્શનની નિંદા કરતા હતા અને અભયાની પ્રશંસા કરતા હતા. કોઈ એમ કહેતા હતા કે, આ સુદર્શને તે રાણીના શીલને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો જ હતો પણ રાણી પિતાના શીલમાં દઢ રહી એટલે જ તેને પ્રયત્ન નિષ્ફળ ગયો. આ પ્રમાણે અભયા આસુરી પ્રકૃતિની હતી છતાં પણ તેની પ્રશંસા થતી હતી, અને સુદર્શન દૈવી પ્રકૃતિને હોવા છતાં તેની નિંદા થઈ રહી હતી. બહુમત તે આસુરી પ્રકૃતિવાળી અભયાના પક્ષમાં જ હતા એ કારણે શું આસુરી પ્રકૃતિવાળાને સારા કહી શકાય ? દુનિયામાં કપટી અને ઠગારા લેકે વધારે હશે પણ એથી શું કપટને સારું કહી શકાય ? ભલે સત્યના પક્ષમાં કઈ ન પણ હોય, પણ પરમાત્મા તે સત્યની સાથે જ છે. એટલા માટે સત્યને જ માનવું, બેટાને ન માનવાં. શૂળીને જોઈ સુદર્શન વિચારતો હતો કે, આ શૂળી મારા નવકાર મંત્રની ઇષ્ટસિદ્ધિ કરવા માટે મને ભેટવા ચાહે છે. હું એમ નથી ચાહતું કે, શુળી તૂટી જાય અને તેનું સિંહાસન બની જાય પણ એટલું તો અવશ્ય ચાહું છું કે, શળીએ ચડવા છતાં પણ મારા હૃદયમાં કેઈના પ્રતિ-રાણીના પ્રતિ-પણુ ઠેષભાવ ન આવે. મારામાં એવી ભાવના પણ ન આવે છે તે અપરાધી છે અને હું નિરપરાધી છું. પહેલાં હું અપરાધી-નિરપરાધીને ભેદ માનતો હતો પણ હવે તે મારા માટે એ બન્ને સમાન જ છે. સુભટ શેઠ કે ધરે શૂલી પર, હાહાકાર કા નાદ; શૈલી સ્થાન છે હુઆ સિંહાસન, બજે દુંદુભિ નાદ. ધન ૧૮ છત્ર ધરે ઔર ચામર વીજે, કુસુમધાર; ધ્વજા ઉડત હૈ વિજયા જયન્તી, સુર બેલે જયકાર. ધન ૧૦૯ો . अनेकजन्मसंसिद्धिस्ततो याति परां गतिम् । આ મહાવાક્ય છે. સિદ્ધિને સાધવા માટે જ્યારે તીવ્ર વૈરાગ્ય પેદા થાય છે ત્યારે આ ભવમાં નહિં તે આવતા ભવમાં અવશ્ય સિદ્ધિ મળે છે. આ વાત સુદર્શન ચરિત્ર ઉપરથી વિશેષ સ્પષ્ટ થાય છે. સુદર્શનને પૂર્વ ભવમાં પેટમાં ખીલે ખેંચી ગયા હતા અને તેનું મૃત્યુ થયું હતું પણ તેનું ધ્યાન તે નવકાર મંત્રમાં જ હતું. તે વખતે તેના સ્થૂલ શરીરની રક્ષા નવકાર મંત્રથી ન થઈ. આ વાતને સુદર્શનને કાંઈ વિચાર પણ ન આવ્યો. સુદર્શન તે એમ જ વિચારતા હતા કે, મારું આ સ્થૂલ શરીર કેઈ કારણથી જ છૂટે છે. તેનું ધ્યાન તે નવકાર મંત્રમાં જ હતું. અને નવકાર મંત્રનો પૂર્વજન્મથી તેને અભ્યાસ હતો એટલે તેને નવકાર મંત્રનું ધ્યાન આ જન્મમાં પણ રહ્યું. આ ઉપરથી અદશ્ય શક્તિ છૂપી રીતે કેટલું કામ કરે છે તે જણાઈ આવે છે. આજના લેકે કેવળ દશ્ય શક્તિને જ જુએ છે પરંતુ અદસ્ય શક્તિ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પણ છે એ વાત તેમણે જાણવી જોઈએ. આજના વૈજ્ઞાનિકે પણ કહે છે કે, કઈ અદશ્ય શક્તિ અવશ્ય છે પણ તે જોવામાં આવતી નથી. પરંતુ તે અદશ્ય શક્તિ કેવી રીતે દેખી શકાય ! એ તે પૂર્ણ થયે જ જોઈ શકાય છે. તમે અહંકારને સંપૂર્ણ ત્યાગ કરી નાખે તે તમે પણ અદશ્ય શક્તિને જોઈ શકશે. પણ તમારી પૂર્ણતાને તે અહંકાર આવી રહ્યો છે માટે અહંકારને દૂર કરી પૂર્ણતા પ્રગટાવે. સૂર્ય પ્રકાશ શા માટે આપે છે! પૃથ્વી શા માટે સ્થિર રહે છે અને સમુદ્ર શા માટે મર્યાદા રાખે છે! આ વિષે વિચાર કરવાથી તમને જણાશે કે, અદશ્ય કઈ શક્તિ અવશ્ય છે. તમારે ત્યાં શું ભોજન બન્યું છે તેની તમને ઘણીવાર ખબર હોતી નથી. પણ જ્યારે તમે જમવા બેસો ત્યારે તમારી પ્રકૃતિને અનુકૂલ ભેજન આવે તે તમે પ્રસન્ન થાઓ છે. એટલા માટે ત્યાં પણ કઈ અદષ્ટ કામ કરે છે કે નહિ ? કરે છે. છતાં તમે રસોઈ જમીને દૃશ્ય વસ્તુની જ પ્રશંસા કરે છે; અને અદશ્ય શક્તિને ભૂલી જાઓ છો! જે અન્ન-ધી વગેરે ન હોત તે શું એ રસેઈ બની શકત ? જે અદશ્ય શક્તિના પ્રતાપથી અન્ન-ઘી આદિ બનેલ છે તેને તે ભૂલી જાઓ છે અને અભિમાનને વશ થઈ દશ્ય વસ્તુની પ્રશંસા કરો છો ! જ્યારે આ પ્રકારનું અભિમાનનો ત્યાગ કરશે ત્યારે જ અદૃશ્ય શક્તિનું ભાન થશે અને પછી તમે આગળ જતાં પૂર્ણ પણ બની શકશે. સુદર્શન અદશ્ય શક્તિને જાણતા હતા. તેને અદશ્ય શક્તિ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. પૂર્વ ભવમાં તેનું આયુષ્ય લાંબું ન હતું એટલે દેવોએ તેને બચાવ્યો ન હતો પણ આ ભવમાં તેનું આયુષ્ય બાકી હતું. એટલા માટે સુદર્શનની સત્યશીલની સાધનાએ દેવાનું આસન ચલાયમાન કર્યું. આસન ચલિત થવાથી દેવે વિચારવા લાગ્યા કે, આ શું થયું ? ધ્યાન કરતાં જ્યારે તેમને જણાયું કે, સુદર્શનને શૂળીએ ચડાવવામાં આવ્યું છે. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે, “આ તે બહુ અનર્થ થઈ રહ્યો છે. જે અમે આ અનર્થને અટકાવીશું નહિ તે અમારું આસન પણ પડી જશે. એટલા માટે શેઠને વાળ પણ વાંકે થવા દેવો ન જોઈએ. શેઠે પહેલાં પણ ઘણે ત્યાગ કર્યો હતો અને આજે પણ શેઠને કોઈને પ્રતિ ક્રોધ કે કષાય નથી.” આ પ્રમાણે વિચાર કરી દેવે સુદર્શનની રક્ષા કરવા માટે તૈયાર થયા. રાજાના સુભટએ સુદર્શનને ઉપાડી જેવો શૂળી ઉપર ચડાવ્યો કે તરત જ શૂળીના સ્થાને સિંહાસન બની ગયું. સુભટે એમ વિચારતા હતા કે, અમે શેઠને શૂળી ઉપર ચડાવીએ છીએ અને ધાર્મિક નગરજને પણ શેઠને શૂળી ઉપર ચડાવતાં જોઈ હાહાકાર કરવા લાગ્યા. અને કહેવા લાગ્યા કે, “હે ! પ્રભો ! ભલે અમને શૂળી ઉપર ચડાવ પણ આ ધર્માત્મા સુદર્શનને તે બચાવો. જે લેકે સુદર્શનના પ્રતિપક્ષી હતા તેમનું હૃદય પણ પીગળી ગયું. ભક્ત લેકે કહેતા હતા કે, અમે એમ જાણતા હતા કે, હવે તે સુદર્શન શેઠ બેલશે પણ એમને તો પરમાત્મા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ હોવાથી હજી સુધી કાંઈ બોલતા નથી. ખરેખર ! તેમનામાં પરમાત્મિક શક્તિ જ છે.” સુભટોએ સુદર્શનને શૂળી ઉપર ચડાબે પણ દેએ એ શુળીને સિંહાસન બનાવી દીધું અને માથે છત્ર પણ કરી દીધું. શુળીને સ્થાને સિહાસન થયેલું જોઈ નગરજને આશ્ચર્યચકિત થયા અને પ્રસન્ન થઈ સુદર્શનને જય જયકાર કરવા લાગ્યા. હવે આગળ શું થાય છે તેને આગળ વિચાર કરવામાં આવશે. Page #114 -------------------------------------------------------------------------- ________________ શુદ ૧૪] રાજકોટ–ચાતુર્માસ [ ૪૪૫ વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧૪ મંગળવાર પ્રાર્થના પ્રણમ્ વાસુપૂજ્ય જિનનાયક, સદા સહાયક તૂ મેરે; વિષમ વાટ ઘાટ ભયથાનક, પરમાશ્રય સરનો તેરે. –વિનયચંદ્ર કુંભટ ચોવીશી શ્રી વાસુપૂજ્ય ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. જે પરમાત્માની પ્રાર્થના સાચા અંતઃકરણથી કરે છે. પરમાત્માની પ્રાર્થના ઉપર જે દઢ વિશ્વાસ રાખે છે અને જે સકળ સંસારને પ્રાર્થનામય જ જુએ છે તેની ભાવના કેવી હેવી જોઈએ ! એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે. આ પ્રાર્થનામાં કહ્યું છે કે, પ્રાથની ભાવના એવી હોવી જોઈએ કે, આખો સંસાર પિતાને અનુકૂળ રહે કે પ્રતિકૂલ રહે; અથવા સંસારનાં બધાં પદાર્થો સુખદાયી હોય કે દુઃખદાયી હોય, પણ તેણે તે એમ સમજવું જોઈએ કે એ બધાં પદાર્થો પિતાને પરમાત્માની તરફ ધકેલે છે, અને સાથે સાથે પ્રભુમય જીવન વ્યતીત કરવાની શિક્ષા આપે છે. ભક્ત લેકે કહે છે કે, અમને કોઈ એ પ્રશ્ન કરે છે, પરમાત્માને પ્રાપ્ત કરવાને સરલ માર્ગ કયે છે ? તે અમે ઉત્તરમાં એ જ જણાવીશું કે, પરમાત્માને પ્રાપ્ત કરવાને સરલ માર્ગ પરમાત્માની પ્રાર્થના જ છે. અનન્ય ભાવે પરમાત્માની પ્રાર્થના કે ભક્તિ કરવાથી પરમાત્માને ભેટે થઈ શકે છે. કેઈ કહે કે, એ તો બધું ઠીક પણ પરમાત્માની પ્રાર્થના કઈ રીતિએ કરવી જોઈએ ? એ તે બતાવો. પરમાત્માની પ્રાર્થના કરવા માટે તેની રીતિ પણુ જાણવી જોઈએ. આને માટે ભકતો કહે છે કે પરમાત્માની પૂર્ણ રીતે પ્રાર્થના કરનારાઓ પોતાનું ચરિત્ર પાછળ મૂકી ગયા છે, અને તેઓ કહી ગયા છે કે, જે માગે અમે ચાલ્યા છીએ તે માગે તમે પણ ચાલ્યા આ તે અમે જે સ્થિતિને પ્રાપ્ત કરી છે તે સ્થિતિને તમે પણ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રાર્થનામાં કહ્યું છે કે – ખલ દલ પ્રબલ દુષ્ટ અતિ દારુણ, જે ચોતરફ કરે ઘેર; તદપિ કૃપા તુમ્હારી પ્રભુજી, અરિય ન હોય પ્રકટે ચેરો. ભક્તો કહે છે કે, “હે ! પ્રભ! મને દુષ્ટો દલ-બલથી ચારે તરફ ઘેરી લે અને તલવારથી મારા શરીરનાં ટૂકડે ટૂકડાં પણ કરી નાંખવા ચાહે છતાં પણ મારી ભાવના એ જ રહે કે, આ દુષ્ટ લેકે નથી પણ પરમાત્માની કૃપા પ્રાપ્ત કરાવનાર છે. મારી આવી ભાવના રહે અને એ ભાવનામાં કોઈ પ્રકારની શિથિલતા ન રહે તો તે દુષ્ટો પણ મારા માટે ભક્ષકને બદલે રક્ષક બની જશે. એટલા માટે હે ! પ્રભો ! હું એવી ભાવના કરું છું કે, મારી પ્રાર્થના એવી આદર્શ હોવી જોઈએ કે, ભલે મને શત્રુઓ મારવા પણ આવે છતાં મને તે તે વખતે જરાપણ ક્રોધ ન આવે અને શત્રુ પ્રત્યે પણ મિત્રતા રહે.” Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા તમે કહેશે કે, અમે તે એમ સમજતા હતા કે, જ્યારે સંસારનું સુખ વધે ત્યારે પ્રાર્થનાનું બલ વધ્યું છે એમ મનાય. પરંતુ શત્રુને પણ મિત્ર માનવામાં પરમાત્માની પ્રાર્થ નાનું બલ રહેલું છે એમ માનવું એ તો બહુ મુશ્કેલ માર્ગ છે. અને વાસ્તવમાં પરમાત્માની પ્રાર્થનાને માર્ગ એવો જ છે. પિતાની વિષયવાસનાને પોષવા માટે પરમાત્માની પ્રાર્થના કરવી એ તે કેવળ પ્રાર્થનાનો ઢગ છે. જ્યારે પ્રતિકૂલ પદાર્થો અનુકૂલ લાગવા માંડે ત્યારે પ્રતિકૂલ પદાર્થો પણ અનુકૂલ થઈ જશે. અને સાથે સાથે તમારો આત્મા પણ બંધનમાં સપડાશે નહિ. જ્યારે તમો કઈ ચેરે વગેરેના ઘેરામાં ઘેરાઈ જાઓ ત્યારે એમ માને છે, હે ! પ્રભો ! એ લેકે મને, મારી ભૂલ બતાવી તારી તરફ ધકેલી રહ્યા છે. હું તને સમજી શક્ય નથી. એની સજા આપવા માટે એ લેકે તૈયાર થયા છે. જ્યારે તમે આ પ્રકારની ભાવના ભાવશે ત્યારે શું કઈ માણસ તમારે- વૈરી રહી શકે ખરા? પરંતુ આવી ભાવનાને કેળવવા માટે તેના અભ્યાસની જરૂર રહે છે. ભક્ત કહે છે કે, “હે ! પ્રભે ! જો હું સત્યની રાહ ઉપર હેઉ તે ભલે કઈ રાજા નારાજ થઈને મને કારાગારની સજા આપી મારી ઉપર ત્રાસ વર્તાવે તે પણ હું તે તેને ઉપકાર જ માનીશ. હું તો એમ જ વિચારીશ કે, એ રાજાએ મને શાન્તિ જ આપી છે અને મારે ઉપકાર કર્યો છે, તેમજ મારા આત્માની જે દશા હું અત્યાર સુધી સમજી શક્યો નથી એ દશા સમજવાને એણે મને આ સુઅવસર આપ્યો છે.” - પહેલાંના વખતમાં વિદ્યાર્થીઓ જ્યારે બરાબર અભ્યાસ કરતા ન હતા ત્યારે તેમને ધમકી અને શારીરિક દંડ આપવામાં આવતું. જો કે આમ કરવું એ અત્યારે એક પ્રકારની ભૂલ માનવામાં આવે છે, પણ એમ કરનારાઓને ઉદ્દેશ તે એ જ . રહેતો કે વિદ્યાર્થીઓ બરાબર અભ્યાસ કરે. આ જ પ્રમાણે ભક્ત લેકને માથે જ્યારે કષ્ટ આવી પડે છે ત્યારે તેઓ એમ કહે છે કે, “હે ! પ્રભો ! આ કષ્ટ મને તારી પ્રાર્થના કરવાને અભ્યાસ કરાવે છે. આ મહાદિ કષ્ટને અત્યાર સુધી હું કષ્ટ રૂપે માન હતું પણ હવે મને જણાયું કે, એ કષ્ટ વાસ્તવમાં કષ્ટ રૂપ નથી પણ પ્રાર્થનાને અભ્યાસ કરવા માટે એક શિક્ષા રૂપ છે.” જ્યારે તમે પણ ભક્તોની માફક આવી ઉચ્ચ ભાવના ભાવતા થશે અને તમારા આત્માને ઉજ્જવળ બનાવશો, ત્યારે રાજા પણ તમને હાથ જોડવા લાગશે. ભક્ત લેકે કહે છે કે, “હે ! પ્રભે ! ભ્રમને કારણે આ આત્મા ડાકણ-શાકણ વગેરેથી ભયભીત થઈ અહીં તહીં ભટકે છે પણ મને એ વિશ્વાસ છે કે, આપના શરણે આવવાથી એ કલ્પનાનાં ભૂતે તે ક્ષણભર પણ ઉભા રહી શકશે નહિ અને જે કઈ દેવ પણ ભયંકર પિશાચ રૂપ ધારણ કરી, હાથમાં તલવાર લઈ, મને ડરાવવા ચાહશે તે પણ તેનાથી ન ડરતાં, હું એમ જ માનીશ કે, એ તે મારી ઉપર ઉપકાર કરે છે, અને મારી પરીક્ષા લઈ રહ્યો છે.” કોઈ વિદ્યાથી, જે તે પોતાને અભ્યાસ બરાબર કરતો હોય, તે તે પરીક્ષાથી જસ પણ ડરતે નથી, પણ તે તે ઊલટો મારી પરીક્ષા અવશ્ય લે એમ કહે છે; તે જ પ્રમાણે જે કઈ દેવ પરીક્ષા લે, તો તે ભક્ત એમ જ માને છે કે, “આ મારું શરીર ભલે તે નષ્ટ કરી નાખે, પણ આવા સમયે જે પરમાત્મા ઉપર મારે વિશ્વાસ દઢ રહે અને Page #116 -------------------------------------------------------------------------- ________________ સુદ ૧૪] રાજકેટ-ચાતુર્માસ [૪૪૭ દેવને હું મારો ઉપકારી જ માનું, તે જ હું સાચે ભક્ત છું અને ત્યારે જ મને પરમાત્માની ભક્તિને બરાબર અભ્યાસ છે એવી મને ખાત્રી થાય. ” આજે તમારી ભાવના પરમાત્માની પ્રાર્થના વિષે ઘણી નબળી બની રહી છે. અને એ જ કારણે પરમાત્માની પ્રાર્થના માટે તમને કષ્ટ સહન કરવું મુશ્કેલ જણાય છે. પરંતુ શું તમને એ ખબર નથી કે દશ-બાર રૂપિયાના પગારદાર સિપાઈઓ પણ રાજાને માટે પોતાનું માથું આપવા તૈયાર થઈ જાય છે ? જ્યારે સિપાઈઓ પણ પિતાના રાજાને માટે આટલું આત્મસમર્પણ કરી શકે છે, તે પછી શું તમે લેકે એ સિપાઈઓથી પણ ઊતરતા છો ? અને પરમાત્મા કાઈ રાજાથી પણ હલકા છે કે તેમને માટે કષ્ટ સહ્યું ન જાય ? યુદ્ધની રણભેરીને અવાજ કાને પડતાં વીર સિપાઈઓ તે આગળ કૂચકદમ કરે છે ! પાછળ પડતા નથી. આ જ પ્રમાણે માથે ગમે તેટલાં કષ્ટ આવી પડે છતાં ભાવના તો પરમાત્માની તરફ જ વધે અને આખો સંસાર લીલામય જણાય તે સમજવું કે અમે પરમાત્માના સાચા ભક્ત છીએ. ભલે પ્રાણ પણ જોખમમાં આવી પડે છતાં તે વખતે પણ પરમાત્માની જ ભાવના ભાવવી જોઈએ. ભગવાને કહ્યું છે કે, “હે! મુનિઓ ! તમે મરણથી પણ ન ડરે. जीवनआसमरणभयविमुक्का અર્થાત-જીવવાની તે આશા ન કરે અને મરવાને ભય પણ ન રાખે. આમ કરવાથી જ તમે સંયમનું પાલન કરી શકે છે.” ભગવાને સાધુઓ માટે આમ કહ્યું છે તે શું શ્રાવકમાં એવી દઢતા ન હોવી જોઈએ! તમારે પણ વ્રતનું પાલન કરવા માટે દઢ બનવું જ પડશે. કેઈના પ્રતિ દ્વેષ ન કરે, કાઈના ઉપર ખોટાં કલંક ન ચડાવવાં એ તે ઠીક છે, પરંતુ સત્ય ઉપર સ્થિર રહેતા જે જે કષ્ટો માથે પડે તે બધાં કષ્ટોનું સહર્ષ સ્વાગત કરવું એ ભક્તનું પહેલું કર્તવ્ય છે. આ પ્રમાણે પરમાત્માની ભક્તિ વિષે ભિન્ન ભિન્ન ભક્તોએ ભિન્ન ભિન્ન વાત કહી છે પરંતુ લક્ષ્ય તે બધાનું એક જ છે; કેવલ શબ્દોમાં જ અંતર છે એટલા માટે કેવળ શબ્દોને ન પકડતાં લક્ષ્યને પકડવું જોઈએ. લક્ષ્યને પકડી પરમાત્માની પ્રાર્થનામાં આત્માને પર તે તેમાં કલ્યાણ જ છે. અનાથી મુનિને અધિકાર–૪૯ અનાથી મુનિ રાજા શ્રેણિકને આજ વાત કહી રહ્યા છે. તેઓ કહે છે કે, જે કેવળ શબ્દોને જ પકડી રાખે છે અને લક્ષ્યને પકડતા નથી તે નાથ બની શકતો નથી. જે લક્ષ્યને ભૂલતું નથી તે જ નાથ બની શકે છે. જો તમે સનાથ બનવા ચાહે છે, તે લક્ષ્યને હમેશાં દષ્ટિ સમક્ષ રાખો. જો તમે સનાથ બની ન શકે, તે સનાથના સેવક બની રહે તે પણ તમારો બેડો પાર થઈ જશે. જેમકે રેલ્વેના ડબાઓમાં તે પાવર હોતા નથી. પાવર તે રેલ્વેના એજનમાં હોય છે. પણ જ્યારે ડબાઓની સાંકળ એજનને જોડી દેવામાં આવે છે ત્યારે એજીનની સાથે ડબાઓ પણ મુકરર સ્થાને પહોંચી જાય છે. આ જ પ્રમાણે તમે જે પોતે સનાથ બની ન શકે, તે પછી સનાથની સાથે તમે તમારો સંબંધ જોડી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા દે, તે પણ અનાથી મુનિના સંબંધથી રાજા શ્રેણિકને જેવો લાભ થયો હતો તેવો લાભ તમે પણ મેળવી શકશે. . અનાથી મુનિએ રાજાને કહ્યું કે, “હે રાજન ! કેવળ સાધુપણું લેવાથી જ કોઈ સનાથ બની જતો નથી પણ જે સાધુપણાની ક્રિયા બરાબર પાળે છે તે જ સનાથ બની શકે છે. અને ક્રિયા પાળતા નથી તેઓ અનાથ જ રહે છે.” ' જેનદર્શન મૌલિક છે. અને એટલા જ માટે જૈનદર્શન સાધુતાની રીતિ સ્પષ્ટ બતાવે છે. અનાથી મુનિ સાધુઓનું ઘર બતાવે છે. જે કોઈ સાધુતાની રીતિ દબાવી રાખે છે અને એમ વિચારે છે કે, “જો કેઈ અમારું ઘર, અમારી રીતિનીતિ જાણી જશે તે અમને ઠપકે આપશે” આવા લેકો અનાથ જ છે. જેઓ સત્ય વાતનું પાલન કરે છે અને સત્ય વાતને પ્રકટ પણ કરે છે તે જ સનાથ છે. ---- " અનાથી મુનિએ કહ્યું કે, “હે ! રાજન ! જેઓ પાંચ મહાવ્રતને સ્વીકાર તે કરી લે છે, પણ તેનું પાલન બરાબર કરતા નથી તેઓ અનાથ છે. જે મહાવ્રતને સ્વીકાર કરી લે છે પણ મહાવ્રતને સ્પર્શતા નથી તેઓ મહાવ્રતનું પાલન કરતા નથી. ” તમે બધા લેકો એમ તે કહે છે કે, પાંચ મહાવ્રતધારી જ અમારા ગુરુ છે. એક જૈન બાળકને પૂછવામાં આવે તો તે પણ એ જ કહેશે. શાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે કે, પાંચ મહાવ્રતધારી જ ગુરુ છે. પછી તે ગુરુ કોઈપણ દેશ કે સમ્પ્રદાયને કેમ ન હોય? આ પ્રમાણે પાંચ મહાવ્રતધારીને જ ગુરુ માને છે તે પાંચ મહાવ્રતધારીનું લક્ષણ પણ જાણવું જોઈએ. પાંચ મહાવ્રતધારીને જાણવાનું શું લક્ષણ છે એ હું એક ઉદાહરણ દ્વારા સમજાવું છું – માને કે, કઈ માણસે ગાય જોઈ નથી. તે પહેલવહેલાં ગાયને જુએ છે. પણ એ ગાય છે એ તે ગાયનું લક્ષણ જાણે ત્યારે જ કહી શકે. ગાયનું લક્ષણ શીંગડાં કે પૂછવું છે એમ કઈ કહે તે એ લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. કારણ કે શીંગડાં કે પૂછવું તે ભેંશને પણ હોય છે. એ લક્ષણ તે અનેક પશુઓમાં પણ મળે છે. જે કાઈ કહે કે ગાય કાળી હોય છે તો તેમાં અવ્યાપ્તિ દોષ આવે છે કારણ કે ગાય સફેદ પણ હોય છે અને પીળી પણું હોય છે. જો કેઈ એમ કહે કે ગાયને છ પગ હોય છે તો તેમાં અસંભવ દોષ આવે છે કારણ કે છ પગ તે કોઈ પણ પશુઓને હોતાં નથી. આ પ્રમાણે લક્ષણના આ ત્રણ દે છે. સાચું લક્ષણ છે તે જ છે કે જેમાં આ ત્રણેયમાંથી એક પણ દેષ ન હોય ! જે કેવળ લક્ષ્યમાં જ જાય બીજામાં ન જાય તે જ લક્ષણ દેષરહિત છે; એટલા માટે ગાયનું લક્ષણ બતાવવા માટે એમ કહેવું પડશે કે, ચાર પગ, શીંગડાં અને પૂછડું એ બધું ગાયને હોય જ છે પણ જેને ગલકંબલ હોય તે જ ગાય છે. ગલકંબલ–ગાયના ગળે લટકતી ગોદડી-ગાયની સિવાય બીજા પશુઓમાં હોતું નથી એટલા માટે આ નિર્દોષ લક્ષણથી જ ગાયને ઓળખી શકાય છે. ' આ જ પ્રમાણે પાંચ મહાવ્રતધારીને ઓળખવા માટે પણ કોઈ એવું લક્ષણ હોવું જોઈએ કે જે લક્ષણદ્વારા પાંચ મહાવ્રતધારીની ઓળખાણ થઈ શકે. પાંચ મહાવ્રતને ધારણ કરનાર ગુરુપદને પામે છે એ કથનની સાથે કોઈને મતભેદ હોઈ શકે નહિ. પરંતુ અત્રે જોવાનું એ છે કે, કેવળ પાંચ મહાવ્રતને સ્વીકાર કરે છે તે ગુરુ છે કે પાંચ મહાવ્રતનું પાલન કરે છે તે ગુરુ છે? Page #118 -------------------------------------------------------------------------- ________________ શુદ ૧૪]. રાજકેટ-ચાતુર્માસ જેનશાસ્ત્ર અને પાતંજલિ યોગ સૂત્ર બંનેમાં એમ કહ્યું છે કે, પ્રતિપક્ષી ભાવનાદ્વારા જે વિતર્કોને વિનાશ કરે છે તે જ મહાવ્રતનું પાલન કરી શકે છે. આમ હોવા છતાં પણ કોઈ માણસ હિંસાને તે રોકે નહિ અને એમ કહે કે, હું અહિંસા મહાવ્રતનું પાલન કરું છું તે શું એ ઠીક છે? આમ કહેવું એ તે કેવળ મહાવ્રતનું નામ રહ્યું પણ કામ રહ્યું નહિ. આ પ્રમાણે નામથી મહાવ્રતનું પાલન કરનાર તે ઘણા લેકે મળી આવશે એટલું જ નહિ એવા પણ લેકો મળી આવશે કે જેઓ પ્રકટમાં તે એવી વાત કરશે કે જે મહાવ્રતનું પાલન કરનાર સાધુઓથી પણ ચડિયાતી હશે. જે પ્રમાણે ઈમિટેશન હીરા અસલી હીરાથી પણ વધારે ચમકે છે, તે જ પ્રમાણે મહાવતેનું નામ લેનારા અને મહાવ્રતનું પાલન ન કરનારાઓ ઉપરથી તે સારી સારી વાત બતાવશે, પણ જેઓ સાચા પરીક્ષક હોય છે તેમની સામે એ વાતનું કાંઈ મૂલ્ય અંકાતું નથી. જે પ્રમાણે રત્નોના પરીક્ષક ખરા ઝવેરી આગળ ઈમિટેશન રત્નનું કાંઈ મૂલ્ય અંકાતું નથી. પાંચ મહાવ્રતધારીની બધા લેકે પરીક્ષા કરી શકતા નથી, એ કારણે આ વિષયમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ વાતને દૃષ્ટિમાં રાખી શાસ્ત્રમાં આચાર્ય, ઉપાધ્યાય, ગણી, ગણાવરછેદ આદિની વ્યવસ્થા કરવામાં આવી છે અને કહ્યું છે કે, “જેમને માટે આચાર્ય— ઉપાધ્યાયાદિ સાક્ષી આપે કે, એ મહાવ્રતનું પાલન કરે છે તે તેને માને.” એ પાંચ મહાવ્રતનું પાલન કરે છે એ વાતની પરીક્ષા તમે ન કરી શકે તે આચાર્યાદિની આજ્ઞાથી પાંચ મહાવ્રતધારીને ગુરુ તરીકે માને. જે આચાર્યાદિ આ વિષે કોઈ પ્રકારની ખોટી આશા આપે તે તેઓ અપરાધી છે. એઓ તમને પાંચ મહાવ્રતધારીઓની ઓળખાણ કરાવનાર એજન્ટો છે. તમે જ્યારે બજારમાં કઈ ચીજની પરીક્ષા કરી ખરીદી કરી શકતા નથી ત્યારે તમારા તરફથી દલાલે મારત તમે ખરીદી કરે છે. જે કાઈ દલાલ ખરાબ ચીજને સારી કહી અપાવે છે તે અપરાધી ગણાય છે. આ જ પ્રમાણે જે આચાર્ય વગેરે કોઈ મહાવતનું પાલન નહિ કરનાર માણસને મહાવ્રતનું પાલન કરનાર બતાવી પૂજાવે છે તે તે આચાર્યાદિ પિતાની જવાબદારી ભૂલે છે અને અપરાધને પાત્ર બને છે. જે પાંચ મહાવ્રતધારી હોય છે તે પોતે હિંસા કરતું નથી, હિંસા કરાવતું નથી અને હિંસા કરનારને અનુમોદન પણ આપતે નથી. તે અસત્ય બેલ નથી, અસત્ય બેલાવ નથી અને અસત્ય બોલનારને અનુમોદન આપતા નથી. આ જ પ્રમાણે તે ચોરી, મૈથુન કે પરિગ્રહ પોતે કરતા નથી, કરાવતા નથી કે કરનારને અનુમોદન આપતા નથી. આજે કહેવામાં આવે છે કે, અમુક સાધુએ શિષ્ય બનાવવા માટે કોઈ છોકરાને ઉઠાવી લીધે; પણ શાસ્ત્ર કહે છે કે, સાધુઓ આજ્ઞા વિના એક તણખલું પણ લઈ શકતા નથી તે પછી આજ્ઞા વિના શિષ્ય તો બનાવી જ કેમ શકે? જે કઈ એમ કરે અર્થાત ચોરી છુપીથી કાઈને શિષ્ય બનાવે તો તેને શિષ્યચેરીનો અપરાધ લાગે છે, અને તે નવી દીક્ષાનું પ્રાયશ્ચિત્ત લેવાને અપરાધી માનવામાં આવે છે અને તેને આઠમું પ્રાયશ્ચિત્ત આવે છે. જ્યારે મને વૈરાગ્ય આવ્યો હતો ત્યારે મારા મામાને સાધુઓ ઉપર બહ નારાજગી પેદા થઈ, તે એટલે સુધી કે તેમણે ઉપાશ્રયે જવાનું પણ છોડી દીધું. એક દિવસ મારા ગુરુ મગનલાલજી મહારાજ ભિક્ષા લેવા માટે નીકળ્યા, ત્યાં રસ્તામાં મારા મામા તેમને મળ્યા. ત્યારે મગનલાલજી મહારાજે તેમને કહ્યું કે, “જડાવચંદજી ! આજકાલ તે તમે ૧૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા ઉપાશ્રયે આવવાનું પણ છોડી દીધું ?” મારા મામાએ જવાબ આપે કે, “અમે કેવી રીતે આવીએ ? તમે અમારા ભાણેજને ભરમાવ્યો છે ! તમે એટલું પણ ન વિચાર્યું કે, તે કેટલે દુબળો છે! તેનાથી પાદવિહાર કેવી રીતે થઈ શકશે? અને તેના માથામાં કેટલાં બધાં ગુમડાં થયાં છે ! એટલે તે કેશલુંચનનું કષ્ટ પણ કેમ સહી શકશે ?” મગનલાલજી મહારાજે કહ્યું કે, “એ બધું ઠીક છે. પણ તમે એ જાણે છે કે, જ્યારે અમે આજ્ઞા વિના એક તણખલું પણ લઈ શક્તા નથી તો પછી શું તમારી બધાની આજ્ઞા વિના તમારા ભાણેજને લઈ જશું ?” . મતલબ કે, આજકાલ એમ કહેવામાં આવે છે કે, અમુક સાધુએ અમુક છોકરાને શિષ્ય બનાવવા માટે છુપાવી દીધું. પણ શ્રી દશવૈકાલિક સૂત્રમાં સાફ કહ્યું છે કે, “અણુ કે યૂલ, જડ કે ચૈતન્ય કોઈ પણ ચીજ જે આજ્ઞા વિના લેતું નથી તે જ મહાવ્રતનું પાલન કરનાર છે.” આ ચોથું બ્રહ્મચર્યવ્રત છે. બ્રહ્મચર્ય મહાવ્રતને માટે કેવલ સ્ત્રીનો ભોગ કરવાની જ મના નથી પણ સ્ત્રીભગ કરે નહિ, કરવો નહિ અને. કરનારને અનુમોદવો નહિ. મન, વચન અને કાયાથી એમ વિધાન કરેલ છે. એટલું જ નહિ પણ સંસારની સમસ્ત સ્ત્રીઓને-દેવાંગનાઓ અને અપ્સરાઓને માટે પણ એ મારી માતા છે એમ સમજવાનું છે. ભગવાને આ ચોથા મહાવ્રતની રક્ષા માટે નવ વાડ અને દશમો કોટ બતાવેલ છે. આ જ પ્રમાણે પરિગ્રહ પણ ન રાખો. કઈ પણ ચીજ તરફ મમત્વભાવ ન રાખવે. તેમ કોઈ અનાવશ્યક ચીજ પિતાની પાસે ન રાખવી; શાસ્ત્રમાં બતાવ્યું છે તેથી વધારે કે જિતાચારમાં કહેલ ચીજથી વધારે કઈ ચીજ પિતાની પાસે ન રાખવી. કાલાનુસાર અનેક આચાર્યો મળીને જે નિયમ બનાવે છે તેને “જિતાચાર' કહેવામાં આવે છે અને એ જિતાચાર પ્રમાણે વ્યવહાર કરવો એ ભગવાનની આજ્ઞામાં જ મનાય છે. એટલા માટે જિતાચારમાં જે ચીજોને રાખવાનું કહેવામાં આવ્યું છે, તેથી વધારે કઈ ચીજ ન રાખવી. જેમકે શાસ્ત્રમાં લાકડીની કાપી વગેરે રાખવાનું કહ્યું નથી પણ જ્યારથી શાસ્ત્રો લિપિબદ્ધ થયાં ત્યારથી જિતાચાર પ્રમાણે તે ચીજ પાસે રાખવાની આવશ્યક્તા બતાવવામાં આવેલ છે. આ પ્રમાણે જિતાચાર અને શાસ્ત્રમાં કહેલી ચીજ સિવાય કોઈ ચીજ ન રાખવી અને જે જે ચીજો રાખી છે તેના પ્રતિ મમતા ન રાખવી એ સાધુઓનું અપરિગ્રહ વ્રત છે. સાધુ એમ કહી ન શકે કે જ્ઞાનખાતામાં પૈસા આપે. જ્ઞાનને ઉત્તેજન આપે, એટલું તે કહી શકે પણ પૈસા આપ એમ કહી શકે નહિ. પિતાની પાસે બે શાસ્ત્રો છે. એક શાસ્ત્ર તે પોતે કામમાં લે છે પણ બીજું શાસ્ત્ર તેના કામમાં આવતું નથી છતાં કઈ શિષ્ય કે બીજું કઈ માંગે અને ન આપે તો એમ સમજવું કે તેને મમત્વ છે. શાસ્ત્રના ભંડાર ભરી રાખવામાં આવે અને કીડાઓ તેનો ઉપયોગ કરે તે એ પણ તેના તરફ મમત્વભાવ છે. અપરિગ્રહ મહાવ્રતને માટે આવે, મમત્વભાવ સર્વથા ત્યાજ્ય છે. .. અનાથી મુનિ કહે છે કે, “હે! રાજન્ ! આ પ્રમાણે મહાવ્રતની પ્રતિપક્ષી ભાવનાને જે દર કરતો નથી તે મહાવ્રતનું પાલન કરી શકતા નથી. જે સમૃદ્ધ છે તે પણ અનાથ જ છે. . . . . . . . . . . . . . . Page #120 -------------------------------------------------------------------------- ________________ શુદ ૧૪] રાજકોટ–ચાતુર્માસ [ ૫૧ મતલબ કે, સંસારની કોઈ પણ વસ્તુ તરફ મત્વભાવ ન રાખો અને અનન્યભાવે પરમાત્માની પ્રાર્થના કરી પરમાત્માને ભેટે કરવાં એ જે વાત પ્રાર્થનામાં કહેવામાં આવી છે. સુદર્શન ચરિત્રથી એ વાત વિશેષ સ્પષ્ટ થશે. " સુદર્શન ચરિત્ર–૪૯ દેવે તેને ચામર ઢળતાં જ્યકાર બેલતા હતા. સુદર્શન તે વખતે ત્રિપતિ હોય તેમ સિંહાસન ઉપર બેઠા હતા. તે વખતે શેઠ લેકેને કહી શકતો હતો કે, મારી દઢતા અને રાણીની ચાલાકીનું પરિણામ જુઓ ! પણ જે તે એમ કહે છે તે તેની અપૂર્ણતા જ પ્રગટ થાત. તે સિંહાસન ઉપર જાણે પોતે પિસામાં બેઠા હોય તેમ બેસી રહ્યો. સુદર્શન તે પિતાની ભાવનામાં જ દઢ રહ્યો. આ જ પ્રમાણે તમે પણ ભાવનામાં દઢ રહેકારણ કે, બધાં કાર્યોની સફળતાનું મૂળ કારણ ભાવના જ છે. ધન ધન હૈ યે શેઠ સુદર્શન, શીલવંત સિરતાજ ધિક્ ધિક્ હૈ અભયા રાણીકે, નિપટ ગમાઈ લાજ. છે ધન ૧૧૦ છે. જગજન મુખ મેં કીતિ, ગઈ રાયકે પાસ; દધિવાહન નૃપ આયા દૌડકે, ધર મનમેં હુલાસ. ધન ૧૧૧ છે શેઠને તે પ્રભુમય બનવાને સ્વભાવ હતે. એટલા માટે તે તે કાંઈ બોલ્યો નહિ પણ જનતા બેલ્યા વિના ક્યાં રહી શકે એમ હતી ! એટલા માટે જનતા કહેવા લાગી કે, જોયું! શુળીનું પણ સિંહાસન બની ગયું. હવે તે તમારે ભ્રમ મચ્યો કે નહિ ? જે લેકો એમ કહેતા હતા કે આ ધર્માત્મા શેઠને શૂળીએ શું ચડાવે છે, ધમને શળીએ ચડાવો છે તે લોકો શુળીને સિંહાસન થએલું જોઈ બહુ જ પ્રસન્ન થયા અને સુદર્શનને ધન્યવાદ આપવા લાગ્યા. કોઈ એમ કહેતા હતા કે રાણુ કેવી નિર્લજજ છે કે જેણે પોતાની લાજ ગુમાવી શેઠના માથે કલંક ચડાવ્યું પરંતુ સત્ય શું કોઈ દિવસ છૂ૫ રહી શકે છે ? અમે પણ કહેતા હતા કે, આ શેઠ કે મૂઢ છે કે તે એક પણ શબ્દ પિતાને મોઢે બેલ નથી; પણ આખરે પાપને ક્ષય અને સત્યને જય જ થયો. દુનિયામાં બધા લોકોની પ્રકૃતિ એક સરખી હોતી નથી. વસ્તુ તે એક હોય છે પણ તે વસ્તુ પિતાની પ્રકૃતિની અનુસાર ભિન્ન ભિન્ન રૂપમાં જોવામાં આવે છે. સૂર્ય પ્રકાશ તે સમાન આપે છે પણ કાચને રંગ જેવો હોય છે, તે પ્રકાશ પણ તે જ બની જાય છે આ જ પ્રમાણે સુદર્શનની ઘટનાને લોકો ભિન્ન ભિન્ન રૂપ આપવા લાગ્યા. સુદર્શનને જે જય જયકાર થઈ રહ્યો હતો તે સુદર્શનને જયકાર ન હતો પણ તેની શુદ્ધ ભાવનાને જયકાર હતા. ભાવના કે પવિત્રતા સૂક્ષ્મરૂપમાં જોઈ શકાતી નથી પરંતુ જ્યારે તે સ્થૂલરૂપ ધારણ કરે છે ત્યારે જ બધાના જોવામાં આવે છે. સૂક્ષ્મ વસ્તુને બધા લેકે જોઈ શકતા નથી પણ જ્યારે તે સ્થૂલ રૂપમાં આવે છે ત્યારે જે તે જોવામાં આવે છે.' આ કથનાનુસાર સુદર્શનની ભાવનાને તે બધા લેકે જોઈ શક્યા ન હતા પરંતુ જ્યારે થળીનું સિંહાસન થએલું જોયું ત્યારે લેકે જેવા લાગ્યા અને જયજયકાર કરવા લાગ્યા. બધા લેકે એમ કહેવા લાગ્યા કે, શેઠના હૃદયમાં જરાપણ ખરાબ ભાવના ન હતી. શનીનું સિંહાસન બનવાથી આપણને નિશ્ચય થઈ ગયું કે, શેઠની ભાવના કેટલી શુદ્ધ હતી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા ખમા ખમા અપરાધ હમારા, વારવાર મહાભાગ ! ધ મ નહીં જાના તુમ્હારા, નારી ચાલે લાગ. ॥ ધન૦ ૧૧૨ ા સુની ભાત જબ મનેારમાને, પુલકિત અંગ ન પાય; પાંચ પુત્ર સંગ પ્રતિદનકા, શીઘ્ર ચલાકર આય. ॥ ધન૦ ૧૧૩ ॥ રાજા પ્રજા મિક્ષ પતિવ્રતા કા, સિહાસન બૈઠાય; પતિ જોડી દેખ દેવગણ, મનમેં અતિ હર્ષીય. ॥ ધન૦ ૧૧૪ ॥ બધા લેાકા આમ કહી રહ્યા હતા. કેટલાક લેાકેા રાજા પાસે દોડી ગયા અને કહેવા લાગ્યા કે, મહારાજ ! ગજબ થઈ ગયા. રાજાએ પૂછ્યું કે, શું ગજબ થયા ! લેાકેાથી પ્રસન્નતા ાવાને કારણે ખેલી પણ શકાતું ન હતું. લેાકાએ રુંધાતા કંઠે એટલું જ કહ્યું કે, શેઠને શૂળી ઉપર ચડાવવામાં આવતા હતા ત્યારે ગજબ થયેા. રાજાએ તેમને ધૈર્ય આપી પૂછ્યું કે, શું ગજબ થયા ? શું શૂળી તૂટી થઈ કે ખીન્નુ કાંઈ થયું ? લેાકાએ ઉત્તર આપ્યા કે, શૂળી તૂટી નહિ પણ તેનું સિંહાસન ખની ગયું છે અને સિંહાસન ઉપર બેઠેલા સુદર્શ`ન ઉપર છત્ર શાલી રહ્યું છે અને ચામા તેને ઢોળાઈ રહ્યા છે. આ સાંભળી રાજા કહેવા લાગ્યા કે, હવે મારા સંશય દૂર થયા. હું પહેલાંથી જ જાણતા હતા કે, “ શેઠ એવા નથી, એ તા રાણીની જ બધી ચાલબાજી છે; પરંતુ શેઠ કાંઈ ખેલ્યા નહિ અને રાણીના પક્ષમાં સાક્ષીએ હતી એટલે નિરુપાયે એ મહાપુરુષને માટે મારે આવા હુકમ કાઢવા પડયો; ધિક્કાર છે સંસારના પ્રપંચને કે જેને વશ થઈ આરે આવા અનથ કરવા પડયો. સારું થયું કે, શેઠની શૂળી તૂટી ગઈ. શેઠની શૂળી શું તૂટી છે, જાણે મારી જ શૂળી તૂટી ગઈ છે. મે તે મારી તરફથી તે એ મહાપુરુષની હત્યા જ કરી હતી. ધન્ય છે એ મહાત્માઓને કે જે સંસારના પ્રપ`ચથી પૃથક્ થઈ જંગલમાં રહે છે. હવે હું શેઠ જેવા મહાપુરુષના દર્શન કર્યું અને તેમની હાથ જોડી ક્ષમા માંગુ એ જ ચાહું છું.” રાજા દધિવાહન હાથી—Àાડા–સિંહાસન વગેરેને ભૂલી જઈ પગપાળા જ શૂળાની જગ્યાએ દાંડી ગયેા. લોક સામે આવીને કહેવા લાગ્યા કે, આ પ્રમાણે અત્રે આનંદ છવાઈ રહ્યો છે. રાજા પણ હર્ષથી તેમને સંકેતદ્વારા એમ કહી રહ્યો છે કે, બહુ સારું થયું. આપણી લાજ પ્રભુએ રાખી છે. રાજા સુનિ શેડની સામે આવ્યેા. રાજાને વિનય કરવા માટે સુદર્શન સિંહાસન ઉપરથી ઊતરવા લાગ્યા પણ રાજાએ કહ્યુ કે, આપ ત્યાં જ બેસી રહેા. આપ ત્યાં જ બેસવાને યોગ્ય છે. આ પ્રમાણે જ્યારે રાજા પણ નમ્ર થઈને સુદČનની સામે ગયા ત્યારે ન જાણે લેાકેાના મનમાં કેવાં કેવાં વિચાર આવ્યાં હશે ? આ બાજુ મનેરમાએ પણ સાંભળ્યું કે, પતિ શૂળીમાંથી ઊગરી ગયા છે અને શૂળીનું સિહાસન બની ગયું છે. રાજા પણ તેના સન્મુખ માથું નમાવી ક્ષમાપ્રાર્થના કરી રહ્યો છે. પતિની મહિમા થઈ રહી છે. આ સાંભળી મનેારમાને કેટલા બધા હ થયા હશે એ વાત તા સાચી પતિવ્રતા સ્ત્રી જ જાણી શકે છે. જે કેવળ વિષયલાલુપતાને કારણે જ પતિને પતિ માને છે તે આ વાતને શું જાણે ? મનારમા કહેવા લાગી કે, “હું ! પ્રભા! મારા પતિ શમમાં પણ ખરાખી નથી. છતાં સંસારમાં તેમની જે નિંદા એવા જ ઉદારચરિત છે. તેમના થઈ રહી હતી, તે નિંદા પણુ Page #122 -------------------------------------------------------------------------- ________________ - - શુદ ૧૪] રાજકેટ-ચાતુર્માસ [ ૫૩ ' આપની કૃપાથી દૂર થઈ.” આ પ્રમાણે વિચાર કરી તેણીએ પિતાના પુત્રને કહ્યું કે, પુત્રો ! ઉઠો, તમારી ભાવના સફળ થઈ છે. ચાલો, તમારા પિતાને વધાવીને ઘેર લાવીએ ! શેઠ શગીના સ્થાને જઈ રહ્યા હતા ત્યારે શેઠાણી બહાર પણ નીકળી ન હતી પણ હવે તેને વધાવવા જઈ રહી છે. આ ઉત્કૃષ્ટ ભાવનાને જ પ્રતાપ છે. મનેરમા સખીઓની સાથે શેઠ અને ધર્મનાં મંગલ ગીત ગાતી બહાર નીકળી. તે વખતે તેમને કેટલી બધી પ્રસન્નતા થતી હશે ! તે શેઠની સામે આવી. શેઠને પણ મનેરમા અને પુત્રોને જેઈ કેટલી બધી પ્રસન્નતા થતી હશે! કઈ ઉપવાસીને અન્ન કેવું પ્રિય લાગે છે એ વાતને જેમણે ઉપવાસ કર્યો હોય તે જ જાણી શકે છે. આ જ પ્રમાણે શેઠ અને શેઠાણીની પ્રસન્નતાને પણ તે જ જાણી શકે છે કે જેમણે તેમની માફક ભાવ તપ કર્યું ; બીજે કંઈ જાણું શકે નહિ. અન્નને રસ ઉપવાસ કરનારને જ સારે લાગે છે. શેઠને જોઈ શેઠાણીના હૃદયમાં અને શેઠાણીને જોઈ શેઠના હૃદયમાં કે આનંદ થયો હશે. ત્યાં ઉપસ્થિત સ્ત્રીઓ મનોરમાને જઈ કહેવા લાગી કે, આ સતીએ આપણું મસ્તક ઊંચું રાખ્યું છે, અને આપણું મુખને ઉજ્જવલ બનાવ્યું છે. આ પ્રમાણે ગુણગાન કરી સ્ત્રીઓએ મનોરમાને આદરપૂર્વક આસન ઉપર બેસાડી પણ લેકે કહેવા લાગ્યા કે આજે અમારે ત્યાં સીતારામની જોડી પ્રગટ થઈ છે એટલા માટે આ સતીને તે શેઠની પાસે જ બેસાડવી જોઈએ. અધું શરીર તે ઉપર રહે અને અર્ધ શરીર નીચે રહે એ ઠીક નથી. બધા લેકેએ મળીને મને માને પણ સુદર્શનની પાસે સિંહાસન ઉપર બેસાડી દીધી. શેઠ શેઠાણી, જાણે સીતારામની જોડી બેઠી હોય એમ લાગતાં હતાં. લોકેએ સુદર્શનને કહ્યું કે, અત્યારે અહીં સભા એકઠી થઈ છે. એટલા માટે આપ એ બતાવો કે, તમે તમારા કયા નિશ્ચય ઉપર કેવી રીતે દઢ રહ્યા અને અમે તમને અત્યાગ્રહ કર્યો છતાં તમે શા માટે બોલ્યા નહિ ?” સુદર્શને જવાબમાં કહ્યું કે, તમે લેકે તથા આ રાજા પણ મને હાથ જોડે છે તે મારા આ હાડને નહિ પણ કઈ શક્તિવિશેષને હાથ જોડે છે. જે શક્તિને તમે બધા લોકો હાથ જોડ છે એ શક્તિ તમારા બધામાં પણ છે એટલા માટે તમે લેકે એમ ન સમજે કે, હું સિંહાસન ઉપર બેઠે છું પરંતુ એમ સમજો કે, આપણે બધાની શુભ ભાવના જ આ સિંહાસન ઉપર બેઠેલ છે. શરીરની વાત તે જુદી છે પણ આત્માની એકતામાં બધાયને સમાવેશ છે અને બધા આત્મા સિદ્ધ થયા બાદ સમાન જ છે. આ વાત તમને જલ્દી સમાજમાં આવી જાય એટલા માટે આ વાતને સરળ કરીને તમને કહું છું. એક માણસનું રત્ન એવાઈ ગયું. તેને યાદ આવ્યું કે, હું અમુક રસ્તેથી આવ્યો હતો એટલે મારું રત્ન ત્યાં જ ક્યાંય ખોવાઈ ગયું હશે. તે રત્નને શોધવા માટે પાછો ફર્યો. તેને માર્ગમાં અનેક ચીજે જોવામાં આવી પણ તે ચીજો માટે તે એમ કહેવા લાગ્યો કે, એ રત્ન નથી. આ પ્રમાણે માર્ગમાં જે કઈ ચીજ જોવામાં આવતી તેને માટે તે એમ જ કહે કે, એ રત્ન નથી. આ દષ્ટાન્ત પ્રમાણે જ્ઞાનીજને પણ જેતિ નેતિ કહે છે અર્થાત Page #123 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ ખીજા ભાદરવા એમ કહે છે કે, અમે જે વસ્તુની શોધમાં છીએ તે વસ્તુ આ નથી. અમે ચીજને શેાધીએ છીએ તે વસ્તુ આ સંસારના પદાર્થથી ભિન્ન છે. इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः । मनसस्तु परा बुद्धिय बुद्धेः परतस्तु सः ॥ જે દૃશ્ય ઇન્દ્રિયાદ્વારા જોવા-સાંભળવામાં આવે છે તે ઈશ્વર નથી. શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પર્શે એ ઈશ્વર નથી. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, આ આત્મા લીલે નથી, પીળા નથી, લાલ નથી, ગંધવાળા નથી, રસવાળા નથી, પરંતુ આ આત્મા એ બધાથી પર છે. પણ આત્માને શેાધનાર મામાં જ ભૂલી જાય છે એ તેની ભૂલ છે. મેં તેા હરદમ તેરે પાસમે, મસજિદ ના કાશી કૈલાસમે; દ્વારિકા મેરી ભેટ વિશ્વાસમે મે કે કહાં તૂ ઢૂંઢે ના મૈં મંદિર ના મૈં ના મૈં ઐસે અજબ મા ક તે રત્ન તા જ્યાં પાયું હશે ત્યાં જ હશે. તે રત્ન પતે તે ગતિ કરી શકતું નથી એટલા માટે રત્નને શોધનારે મામાં પડેલી ચીજોમાં લેાભાઈ જવું ન જોઈએ. જો તે માગમાં પડેલી ચીજોમાં લાભાઈ જાય તે શું તે રત્નને પ્રાપ્ત કરી શકે ? તે માણસ રત્નને શોધી રહ્યો હતા એટલામાં જ કાઈ એ કહ્યું કે, તું શું શોધે છે! તે રત્ન તા તારા ખીસ્સામાં જ છે. આ જ પ્રમાણે જ્ઞાનીજતા કહે છે કે, તું આત્માને ક્યાં શોધી રહ્યો છે ! એ આત્મા તેા તારી પાસે જ છે. રૂપ, રસ, ગંધ વગેરે પદાર્થો જે છે તે આત્મા નથી. એ પદાર્થોથી તા ઇન્દ્રિયા જ મેાટી છે. ઇન્દ્રિયાથી મન માટું છે. મનથી બુદ્ધિ મેટી છે અને બુદ્ધિથી જે પર છે તે જ આત્મા છે. એ આત્માને શોધે તે તેમાં કલ્યાણ રહેલું છે. અમો આ પ્રમાણે સુદર્શન માં ઉપસ્થિત લોકને કહી રહ્યો છે કે, “ભાઈ ! તમે એમ ન ભાંકોની ભાવના જ સિહાસન ઉપર બેઠેલ છે.” શ્રાવકોની વીરતા અને તેમના ગુણાને કારણે જ સાધુએ તેમના જયજયકાર ખાલે છે, અને તેમને ધન્યવાદ આપી તેમનું ચરિત્રચિત્રણ કરે છે. સુદ'નો કેવળ ધનવાન જ હાત અને તેનામાં જે શીલનું પાલન કરવા માટે આટલી વીરતા ન હેાત તા સાધુઓને તેનું ચરિત્રચિત્રણ કરવાની આવશ્યકતા ન હોય. સાધુઓ તેની જે પ્રશંસા કરે છે તે તેના શીલપાલનના કારણે જ. જો તે કુશીલ હોત તો સાધુએ તેને માન આપત નહિ પણ ઊલટા તેને ઠપકા આપત. જેમકે શાસ્ત્રમાં રાજીમતિએ રથનેમિને ઠપકો આપતાં કહ્યું છે કે, * હું ! અપયશકામી ! તને ધિક્કાર છે. તું સાધુ થઈને વમન કરેલી વસ્તુ પાછી ખાવા ચાહે છે ? ' આ વીતરાગનાં શાઓ છે. એટલા માટે જ્યાંસુધી બુરાઈ રહી ત્યાંસુધી તે। તેની નિદા કરવામાં આવી છે, પરંતુ જ્યારે મુરાઈ ચાલી ગઈ ત્યારે તેની પ્રશ ́સા કરવામાં પણ વાર લગાડવામાં આવી નથી. રથનેમિએ જ્યારે પેાતાના ખરાબ વિચારાને ત્યાગ કર્યાં ત્યારે શાસ્ત્રકારોએ જ તેમને પુરુષાત્તમ કહ્યા છે; આ વાત સમજીને જ્ઞાન અને ક્રિયાને જીવનમાં અપનાવે. જય જય સુદર્શન શેઠકી, જય જય હો મનોરમા માત; ધ તીર્થંકી જીડી જાત્રા, પુરજન અતિ હર્ષાત. ॥ ધન- ૧૧૫ | Page #124 -------------------------------------------------------------------------- ________________ સુદ ૧૪] રાજકોટ–ચાતુર્માસ [૪૫૫ - સુદર્શન અને મનેરમા ઊંચા સિંહાસન ઉપર બેઠા છે, તેનું કારણ ધન નહિ પરંતુ રિશીલની એવી દઢતા છે કે, પ્રાણ જાય તો ભલે જાય પરંતુ શીલ ન જાય. આ પ્રકારની દઢતા રાખવાને કારણે જ તેમને ઉંચું આસન પ્રાપ્ત થયું છે. લેકો શાન્ત થઈને સુદર્શનને કહેવા લાગ્યા કે, “આપ અમને અમૃત વચને સંભળાવો.” લોકોની આ પ્રાર્થના ધ્યાનમાં લઈ સુદર્શન કહેવા લાગ્યા કે, “ભાઈઓ, તમે મારા આત્માને અનુભવ મને પૂછે છે પરંતુ તે અનુભવ તે મુંગે છે અને વાણીમાં એવી શિક્તિ નથી કે તે અનુભવને વર્ણવી શકે. કેવલજ્ઞાની ભગવાન પિતાના જ્ઞાનમાં જે કાંઈ જુએ છે, તેને માત્ર અનંતમો ભાગ વાણીમાં આવે છે, પણ જે બુદ્ધિમાન અને જ્ઞાની હોય છે, તેઓ તો કેવલજ્ઞાની દ્વારા વણિત અનંતમા ભાગ ઉપરથી જ તેમના જ્ઞાનની વાતો સમજવાનો પ્રયત્ન કરે છે. તમે લોકો વડના ઝાડને તમારા ઘરમાં લઈ જઈ શકો નહિ પરંતુ જે વડનું બીજ તમારે ઘેર લઈ જવામાં આવે અને તેને વાવવાની ક્રિયા કરવામાં આવે છે તેવું જ ઝાડ તમારે ત્યાં પણ થઈ શકે છે. આ જ પ્રમાણે વીતરાગની વાણુને ડે અંશ પણ તમે તમારે ત્યાં લઈ જાઓ અને તેને તમારા હૃદયમાં સ્થાન આપી તદનુસાર ક્રિયા કરે તે તમને પણ તે જ લાભ થશે.” સુદર્શન કહે છે કે, “જે અનુભવ મને થયું છે તે મુંગે છે એટલા માટે હું તેને કાંઈ કહી શકતું નથી છતાં પણ જે કાંઈ હું કહી શકું એમ છું તે ટૂંકામાં કહું છું.”— જીગરને યાર જુદો તે, બધો સંસાર, જુદો છે, બધા સંસારથી યે યાર, બેદરકાર જુદે છે. ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને; , , , પરંતુ જાન આ પર, પ્યારીને અખત્યાર જુદે છે. . હજારો બંધ મંદિરે, યહી છે ને તે ભલે છાજે; અમે મસ્તાનના ઉસ્તાદને, દરબાર બીજે છે. . આ ભક્તોની વાણી છે છતાં અત્યારે એ સુદર્શનના નામે કહેવામાં આવે છે. સુદર્શન કહે છે કે, “જો તમે લેકે એટલું જાણી લે કે હૃદયને મિત્ર જુદો છે તે તેમને આ અકળ સંસાર જ જુદો દેખાવા લાગશે. જ્યારે કોઈ માણસ ખોવાયેલા રત્નને શોધવા લાગે છે ત્યારે તે બીજી ચીજો ઉપર લેભાત નથી, પરંતુ તે પ્રત્યેક ચીજને માટે એમ જ કહે છે કે આ રત્ન નથી. પતિવ્રતાને પતિ ગૂમ થઈ ગયા હોય તે તે વખતે તેની સામે ભલે સંસારના બધા પુરુષો આવે તે પણ તે પ્રત્યેક માણસને એમ જ કહેશે કે તે મારા પતિ નથી. પતિવ્રતા સ્ત્રીને તે પિતાને પતિ મળશે ત્યારે જ સંતેષ થશે. બીજો પુરુષ ગમે તેટલો સુરૂપે હોય અને પિતાને પતિ ગમે તેટલો કુરૂપ હોય છતાં તે પતિવ્રતા સ્ત્રી પિતાના પતિને જ ચાહશે. દમયંતી જ્યારે નલને શોધતી હતી ત્યારે ઈન્દ્ર પણ નલનું સ્વરૂપ ધારણ કરી તેની સામે આવ્યો, પરંતુ દમયંતી ઈન્દ્રના રૂપ ઉપર પણ મોહિત ન થઈ. તે તો એમ જ કહેતી હતી કે, જે મારા હૃદયની વાત કહી આપે, હું તેને જ મારે પતિ માની શકે. સુસાને દેવોએ કહ્યું કે, નગરની બહાર ભગવાન મહાવીર આવ્યા છે અને આ પ્રમાણે કહી દેએ સમવસરણની રચના પણ બતાવી. પણ સુલસાએ કહ્યું કે, મારા એ મહાવીર નથી. દમયંતી પણ એમ જ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કહેતી હતી કે, મારા હૃદયની વાત એ કહી આપે તે જ મારા પતિ છે. કેટલાક લેકેએ હમની વાત કહેવાને ઢંગ પણ કર્યો છતાં પણ દમયંતીએ તેમનું કહ્યું માન્યું નહિ. તે વખતે જ નલ કુબડાનું રૂપ ધારણ કરી રસ બની આવ્યું હતું, તેણે લેકેને કહ્યું કે, જે દમયંતી મારી વાત સાંભળે તે હું તેના હૃદયની વાત કહી શકું છું. દમયંતીએ તેની વાત સાંભળવાને સ્વીકાર કર્યો ત્યારે નલે દમયંતીના હૃદયની વાત કહી આપી. દમયંતીએ તે જ વખતે નલને હાથ પકડી કહ્યું કે, હવે આપ ક્યાં જશે ? નલ કહેવા લાગ્યો કે, હું નલ નથી. હું તો કુબડા છે અને નલ તે સુંદર છે. દમયંતીએ કહ્યું કે, ગમે તે હે પરંતુ હવે તમે છટકી શકે એમ નથી. મારે પુનર્વિવાહ કરવો ન હતો પણ મારે તે મારા પતિને શોધવા હતા. આખરે નલને પિતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરવું જ પડયું. આ પ્રમાણે દમયંતીએ પોતાના પતિને માટે ઈન્દ્રને પણ ઠેકર મારી, પણ તેમને સ્વીકાર ન કર્યો.” - સુદર્શન કહે છે કે, “મારા પ્રભુ મારા હૃદયમાં હતા તે મેં સંસારની પણ પરવા ન કરી. હું આ રાજાની પ્રજામાં એક છું. જ્યારે રાજાએ જ મને ઉચ્ચ આસન આપ્યું છે તે પછી હું હૃદયની વાત ન કહેતાં બહારની વાત કેવી રીતે કહી શકું ? હું તે હૃદયની જે વાત કહીશ.” આ સત્ય વાત કહેનાર વક્તા દુર્લભ છે અને શ્રોતા પણ દુર્લભ છે. પણ જે સાચા મહાનુભાવ છે તેઓ તે સત્ય વાતને કહે છે પછી ભલે તે સત્ય વાતને કોઈ સાંભળે કે ન સાંભળે ! “ - સુદર્શન કહે છે કે, “કોએ મને એમ પણ કહ્યું હતું કે, “ન બેલવાથી તમારી બદનામી થશે અને બેલવાથી રાણીને દંડ મળશે અને તમને કાંઈ નહિ થાય.” લેખકોએ આમ કહ્યું છતાં હું કાંઈ બોલ્યા નહિ કારણકે રાણીની વિરુદ્ધ બોલવા માટે મારું હૃદય ને પાડતું હતું. ” ચાતક તરસથી પીડાતા હોય ત્યારે કોઈ તેને એમ કહે કે, સરોવર પાણીથી ભરેલાં છે તો પછી શા માટે તરસથી પીડાય છે ? પાણી કેમ પી લેતું નથી ? આ પ્રશ્નના ઉત્તરમાં ચાતક કહેશે કે, આકાશમાંથી પડેલા એક જલબિંદુને ઝીલવામાં હું પ્રસન્નતા અનુભવીશ પરંતુ સરેવરનું પાણી પી નહિ શકું; કારણ કે, મારા હૃદયની મિત્રતા આકાશના એ જલબિંદુ સાથે જ છે. ભકત કહે છે કે, ભલે હજારે યુનીવર્સીટીઓ હોય પણ અમારા જેવા મસ્તાનના ઉસ્તાદ તે બીજા જ છે. સુદર્શન કહે છે કે, “મારા અનેક હિતચિંતકોએ મને બોલવાનું ઘણું કહ્યું અને હું બોલ્યો નહિ તેથી એ લોકો નારાજ પણ બહુ થયા અને કહેવા લાગ્યા કે, અમે આટઆટલું કહીએ છીએ છતાં માનતા નથી અને એ રીતે તમે અમારું અપમાન કરી રહ્યા છો પણ વાસ્તવમાં હું તેમનું અપમાન કરતા ન હતા, પરંતુ હૃદયના મિત્રની વાતને કાર્યમાં મૂકી રહ્યું હતું.” સીતાને સમજાવવામાં અને ધમકાવવામાં કોઈ પ્રકારની ખામી રાખવામાં આવી ન હતી. સીતાને તે ત્યાંસુધી કહેવામાં આવ્યું હતું કે, રામ લક્ષ્મણ તે વનમાં વિચરનારા ભીલ છે અને રાવણ તે સેનાની લંકાના સ્વામી છે. છતાં પણ શું સીતા પ્રલેભનમાં પડી હતી ? Page #126 -------------------------------------------------------------------------- ________________ વદ ૧]. રાજકોટ–ચાતુર્માસ [૪પ૭ ભલે કોઈ તેના દઢ નિશ્ચયથી ખુશ થયા કે નારાજ થયા હેય પણ પિતાના નિશ્ચયમાં દઢ રહેવું એમાં જ સીતા પિતાનું કલ્યાણ જોઈ શકી હતી. આ જ પ્રમાણે સુદર્શને એ નિશ્ચય કર્યો હતો કે, મનોરમા સિવાય બધી સ્ત્રીઓ મારા માટે માતા સમાન છે. તે પણ પિતાના આ નિશ્ચય ઉપર દઢ રહે અને મારી માતાને મારા બોલવાથી કષ્ટ થશે એ વિચારથી બધાએ બેલવા માટે અત્યાગ્રહ કર્યો છતાં તે બોલ્યો નહિ. બધા પ્રકાર તુફાને થઈ ચંચલતા ચૂકે હમારા ચિત્તની ચાલે અચલ પ્રકાર જુદી છે. ઘડીભર એસ બતલાઉં સિખાઉં પ્રેમનો જાદુ અમો જાદુગરોને યાર બાજાર જુદે છે. શિખે જે પ્રેમ પૂરે તે અચલ અભેદ પામે તે નથી જ્યાં પ્રેમ છે ત્યાં ભેદ યે વ્યવહાર જુદે છે. ભલે યે માહરા પંથે બધા એ દુઃખને દેખે, મને સુખસાર લેહીને કઈ બાજાર જુદો છે. થયે જે પ્રેમમાં પૂરો થયે તે ભક્ત સર્વેથી મહા મસ્તાન જ્ઞાનીને મગજને તાર જુદે છે. સુદર્શન કહે છે કે, ભલે મારા માર્ગમાં બધા દુઃખી પણ થઈ જાય પરંતુ જે તમને દુ:ખ લાગે છે તે મને સુખને સાર જણાય છે. જેમકે મને શૂળી ઉપર ચડાવવામાં આવતો હતું ત્યારે તમને તે દુઃખ થઈ રહ્યું હતું પણ મને સુખનો અનુભવ થઈ રહ્યો હતો. મને ત્યારે એમ લાગતું હતું કે, જાણે હું આનંદને ઉપભોગ કરી રહ્યો છું. સુદર્શનને વક્તા બનાવી તેમના મુખેથી જે વાત કહેવામાં આવી છે તે વાતને તમે પણ હૃદયમાં ધારણ કરે. ભગવાને પણ સાધુ-સાધ્વીઓને શ્રાવકનું ઉદાહરણ આપી એમ કહ્યું હતું કે, જ્યારે શ્રાવક થઈને તેમણે વ્રત પાલનમાં આટલી દઢતા રાખી તે પછી તમારે કેટલી દઢતા રાખવી જોઈએ અને વ્રત પાલનમાં તમારે કેટલા દઢ રહેવું જોઈએ ! સુદર્શનના આ આદર્શને તમે પણ તમારા હૃદયમાં ઉતારે તે તેમાં કલ્યાણ રહેલું છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ * * * ૪૫૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૨ શુક્રવાર પ્રાર્થના ધરમ જિનેશ્વર મુખ હિયડે બેસે, યારા પ્રાણ સમાન; કબહું ન વિસરું હે ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન. ધરમ ૧ –વિનયચંદ્રજી કુંભટ વીશી ધર્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આત્માની શુદ્ધ ભાવનાનું સ્વરૂપ જ પ્રાર્થના છે. અર્થાત પ્રાર્થના, આત્માની ભાવનાનું જ રૂપ છે. પ્રાર્થના વિષે પ્રાયઃ હું હમેશાં થોડું ઘણું કહ્યા કરું છું, પણ મારા કહેવા માત્રથી જ તમને કાંઈ લાભ થશે નહિ, પરંતુ આત્મલાભ માટે તે તમારે પિતાએ પ્રયત્ન કરે પડશે. જેમકે વહુને સાસુ એમ તે કહે છે કે, “તું પાણી ભરવા તે જાય છે, પણ સાવધાની રાખજે, ક્યાંય ઘડે ફુટી ન જાય.” સાસુ આમ કહે છે પણ ઘડે ન ફુટે તેની સાવધાની તે વહુએ જ રાખવી પડે છે. આ જ પ્રમાણે પ્રાર્થના વિષે હું તમને વારંવાર કહ્યા કરું છું, પણ તે વિષે સાવધાની તે તમારે જ રાખવી પડશે. એટલા માટે હે ! દેવાનુપ્રિયે! તમે તમારા આત્માના હિતૈષી બની પ્રાર્થના વિષે પૂરેપૂરી સાવધાની રાખો. પનિહારી માથા ઉપર ઘડે ઉપાડી ચાલી જાય છે ત્યારે એમ વિચારે કે, હું માથા ઉપર ઘડે ઉપાડી સખીઓની સાથે વાતચીત કરી શકું કે નહિ? જે તેને પિતાને વાતચીત કરવાની સાથે ઘડાની રક્ષા કરવાની ખાત્રી હોય તે તે તે વાત પણ કરી શકે, પણ જે વાત કરવાની સાથે ઘડાની રક્ષા કરવાની તેને ખાત્રી ન હોય તે પછી તેને વાત કરવાને અધિકાર પણ નથી. આ જ પ્રમાણે તમે પણ જુઓ કે, તમે સંસારનાં કામ અને પરમાત્માની પ્રાર્થનામાં એક સાથે ચિત્ત એકાગ્ર કરી શકે છે કે નહિ ? જે એક સાથે બને કામ કરી શક્તા નથી તે પછી તમે એમ વિચારે કે, “હું સંસારની ભાવનામાં જ રહી ન જાઉં અને એ કારણે મારી પ્રાર્થના ઢગ જ બની ન જાય ? ” આગળ કહેવામાં આવ્યું છે કે ભાવનાનું સ્વરૂપ જ પ્રાર્થના છે. ભાવના એટલે શું એ સમજવું પણ આવશ્યક છે. ભાવના વિષે પાતંજલિ યુગ સૂત્રમાં કહ્યું છે કે -- भावना भाव्यस्य विषयान्तरपरिहारेण चेतसि पुनः पुनर्निवेशनम्। भाव्यं च द्विविधम् ईश्वरस्तत्त्वानि च। तत्वानि द्विविधानि जडाजडभेदात् । અર્થાત–ભાવ્યની સિવાય બીજે ક્યાંય ચિત્તને જવા ન દેવું તેનું નામ જ ભાવના છે. જો કે, ચિત્તની ચંચલતા હોવાને કારણે ચિત્ત ચુંટતું નથી, છતાં પણ તેને પકડીને એકાગ્ર કરવું અને ભાવ્યમાં જ રાખવું એનું નામ ભાવના છે. હવે “ભાવ્ય” એટલે શું એને અત્રે વિચાર કરીએ. ભાવ્ય બે પ્રકારનું છે. એક તે ઈશ્વર” અને બીજું “તત્વ”. જે ઈશ્વર-વીતરાગમાં જ ભાવના રાખવી છે અને તેમને જ ભાવ્ય બનાવવા છે તે ચિત્તને બીજી જગ્યાએ જવા ન દેતાં તેમનામાં જ એકાગ્ર કરવું Page #128 -------------------------------------------------------------------------- ________________ વદ ૨] . રાજ કેટ–ચાતુર્માસ [૪૫૯ જોઈએ. જે પ્રમાણે પનિહારી ચિત્તને બીજી જગ્યાએ જવા ન દેતાં ઘડાની રક્ષામાં જ પરેવે છે, તે જ પ્રમાણે ચિત્તને બીજી જગ્યાએ જવા ન દેતાં વીતરાગમાં જ પરવવું જોઈએ. બીજું ભાવ્ય તત્ત્વ છે. તો બે પ્રકારનાં છે. એક તે “જડને ભેદ” જાણ અને બીજે ચૈતન્યને ભેદ” જાણુ. આ પ્રમાણે જ્યારે જીવ કે અછવ વિષે તત્ત્વભેદ કરે ત્યારે બીજી જગ્યાએથી ચિત્તને દૂર કરી ચિત્તને તત્ત્વવિચારણામાં એવું એકાગ્ર કરો કે ચિત્ત બીજે જાય જ નહિ. આ પ્રમાણે ઈશ્વર કે તને ભાવ્ય બનાવી ચિત્તને તેમાં પરેવવું એનું નામ જ ભાવના છે. આ વાતને બરાબર સમજી તમે એમ વિચારો કે, ભગવાન ધર્મનાથનું ધ્યાન કેવી રીતે કરવું? એને માટે એમ વિચારે કે જે પ્રમાણે રૂપિયાનું ધ્યાન કરવામાં આવે છે તે જ પ્રમાણે ભગવાન ધર્મનાથનું ધ્યાન કરવું. તમે વ્યાપાર કરી રહ્યા છે ત્યારે બીજો કઈ બીજી જ વાત કહેવા માંડે ત્યારે તમે તેને શું કહેશે ? એમ જ કહેશે કે, એ વાત હમણાં રહેવા છે. પછી એ વાત કરજે. તે પૂછે કે એમ કેમ! તે તમે એને જવાબ એમ આપશે કે, અત્યારે વ્યાપારમાં મન ચોંટેલું છે. આ જ પ્રમાણે વ્યાપારની માફક ભગવાન ધર્મનાથનું ધ્યાન કરવું અર્થાત્ જે પ્રમાણે લેભીનું મન ધનમાં ચોંટેલું હોય છે, જુગારીનું મન જુગારમાં ચુંટેલું હેય છે અને કામીજનોનું મન સ્ત્રીઓમાં ચેટેલું હોય છે તે જ પ્રમાણે ભગવાન ધર્મનાથના ધ્યાનમાં મન ચટાડવું જોઈએ. જે પ્રમાણે લેભી, જુગારી કે કામીજનનું મન પોતપોતાના પ્રિય વિષયમાં ચોંટેલું હોય છે તે જ પ્રમાણે ભકતાએ ભગવાન ધર્મનાથના ધ્યાનમાં મનને એકાગ્ર કરવું જોઈએ. જે પ્રમાણે પનિહારી ઘડાની રક્ષા કરી શકે અને સાથે સાથે વાત પણ કરી શકે એવી ખાત્રી થતી નથી ત્યાં સુધી વાત કરતી નથી તે જ પ્રમાણે તમારી સાધના પણ હજી કાચી--અપૂર્ણ હેવાથી “હું આ કરી નાંખું–તે કરી નાખું' એવી ધમાલમાં પડે નહિ પણ મનને સ્થિર કરી ભગવાન ધર્મનાથના ધ્યાનમાં એકાગ્ર કરે. બીજી ધમાલમાં પડી જવાથી અનાથતા કેવી રીતે આવે છે ! એ જ વાત અનાથી મુનિ પણ કહી રહ્યા છે. અનાથી મુનિને અધિકાર–પ૦ અનાથી મુનિ કહે છે કે, મુનિના બે માર્ગો છે. એક સુમતિને માર્ગ અને બીજે ગુણિને માર્ગ. જો કે મુનિનું લક્ષ્ય તે ગુપ્તિ જ છે પણ સુમતિ એ લક્ષ્ય સુધી પહોંચવાનું એક સાધન છે. જે આ સાધનને છોડી દે છે તે આત્માને સાધુતાથી દૂર રાખે છે. સાચી વાત તે એ છે કે, સાધુને પિતાના લક્ષ્ય સુધી પહોંચાડનાર એ પાંચ સુમતિઓ જ છે. સાધુએ સાધુતાનું પાલન કેવી રીતે કરવું જોઈએ એને માટે અનાથી મુનિ કહે છે કે, જે આત્માને મહાવ્રતથી દૂર રાખે છે. અને જે રસલુપતા રાખે છે તે અનાથ છે. આ વ્યક્તિ ભિક્ષુ હોવા છતાં જન્મ-મરણથી મુક્ત થઈ શકતો નથી. ( પાંચ સુમતિ અને ત્રણ ગુણિમાં સાધુતાની સમસ્ત ક્રિયાઓને સમાવેશ થઈ જાય છે; એટલા માટે જે કઈ સાધુ ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભાંડપાત્રનિક્ષેપણસમિતિ અને ઉચ્ચારપસવણસમિતિ–આ પાંચ સમિતિઓનું પાલન કરતા નથી તે વીરના માર્ગે જતું નથી પરંતુ અનાથતાના માર્ગે જાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પહેલી ઈયોસમિતિ છે. શ્રી. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૪ માં અધ્યયનમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. અને તેમાં ઈર્યાસમિતિને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિવેક બતાવવામાં આવ્યો છે અને કહ્યું છે કે, સાધુ જ્યારે ચાલવા લાગે ત્યારે એમ જ વિચારે કે, મેં બધાં કામો છોડી દીધાં છે; મારે કેવળ અત્યારે ચાલવાનું જ કામ કરવાનું છે. સાધુએ ચાલતી વખતે મનને એકાગ્ર રાખવું જોઈએ. જે પ્રમાણે પાણીથી ભરેલે ઘડો માથે ઉપાડી પનિહારી ચાલતી વખતે સાવધાની રાખે છે તે જ પ્રમાણે મુનિએ પણ ચાલતી વખતે સાવધાની રાખવાની હોય છે. માને કે, એક રાજાને નેકર રાજના કામ માટે બહાર નીકળ્યો. રાજાએ તેને કહ્યું હતું કે, આ કામ જરૂરી છે એટલે જલ્દી આવજે. તે નકર રાજાના કામ માટે બહાર નીકળે પણ માર્ગમાં નાટક–ખેલ થઈ રહ્યો હતો. ત્યાં એક નટી હાવભાવથી નાચ કરી રહી હતી. તે ખેલ જેવા ચાહતો હતો. તમે તે વખતે રાજાના નેકરને શી સલાહ આપશે ? એ જ કે, નાટક–ખેલ જેવા ન રોકાતાં માલિકનું કામ પહેલાં કરવું. પણ તે નકર તે ખેલ જેવા રોકાઈ ગયે, એટલામાં કઈ હિતૈષી આવ્યો અને તેણે પેલા માણસને કહ્યું કે, તું અહીં કેમ રોકાઈ ગયે ? પહેલાં રાજાનું કામ કરી લે તે રાજા પ્રસન્ન થવાથી આ ખેલ તે હું તારા ઘેર જ કરાવી શકે છે. આ જ વાત મુનિના વિષે પણ સમજે. મુનિઓએ સ્વેચ્છાપૂર્વક પિતાનું નામ ભગવાનના સેવકેમાં લખાવ્યું છે. તેમણે કેઈના દબાણથી નહિ પણ પિતાની ઈચ્છાથી જ ચારિત્ર ગ્રહણ કર્યું છે. ભગવાને સાધુઓને માટે એવી આજ્ઞા આપી છે કે સાધુઓ માટે લક્ષ્ય તો ત્રણ ગુપ્તિઓ છે પણ પાંચ સમિતિઓ તરફ પણ તેમણે જરાપણ આંખ મીંચામણી ન કરવી. ભગવાને આવી આજ્ઞા આપી છે અને આ આજ્ઞાને કારણે મુનિઓ સમિતિ તથા ગુપ્તિઓનું પાલન કરવા તૈયાર થયા છે, પણ જો અમે મુનિઓ આ આજ્ઞાને ભૂલી જઈ નાટકની માફક સંસારની ધમાલમાં પડી જઈએ તે તમે અમારા હિતૈષી થઈ અમને કેવી હિતસલાહ આપશે ? જો અમે ઈસમિતિનું ધ્યાન ન રાખીએ તે તમે અમને શું કહેશો ? એ જ કે, “ જે પ્રમાણે રાજાને નોકર ઠેકડા મારતે ચાલે છે તેમ ઠેકડા મારતાં કેમ ચાલે છો ? અને અહીં તહીં નજર ફેરવતાં કેમ ચાલે છે !” શું સાધુ પણ આમ ચાલી શકે ખરા ? ” તમે આ પ્રમાણે શું અમને નહિ કહે ? જે કે તમે વિનય અને નમ્રતાની સાથે કહેશે પણ તમે અમારા હિતૈષી હોવાથી તમે અમને એમ જ કહેશે કે, “ તમે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા તૈયાર થયા છો એટલા માટે તમે મનને એકાગ્ર કરી ઈસમિતિને ધ્યાનમાં રાખી યતનાપૂર્વક ચાલે.” ' શેઠ અમરચંદજી સાધુઓની ઈર્યાસમિતિનું એવું ધ્યાન રાખતા હતા કે તેઓ જતાં જ જાણી લેતાં કે, અમુક સાધુ ઈસમિતિ કે ભાષાસમિતિના જાણકાર કે પાલનહાર છે કે નહિ ? જે તેમની દૃષ્ટિમાં કેઈની ખામી જણાતી તે તેઓ સ્પષ્ટ કહી પણ દેતા હતા. પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ વિહાર કરતાં જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને માતાજી મહાસતીજી મળ્યા. એ મહાસતીજીની ઈસમિતિ જઈ પૂજ્યશ્રી ઘણું પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, આ મહાસતીજી ઈસમિતિનું બરાબર ધ્યાન રાખે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ વદ ૨ ] રાજકાટ-ચાતુર્માસ [૪૬૧ જેમ સેનાનું ચિહ્ન નિશાન માનવામાં આવે છે તેમ ખર્યાસમિતિ એ સાધુનું ચિહ્ન છે. એટલા માટે સાધુ-સાધ્વીએએ ઈર્યાસમિતિ વિષે બહુ જ સાવધાની રાખવાની આવશ્યકતા રહે છે. સાધુ-સાધ્વીઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, અમે સંસારની ધમાલ જોવામાં કે કાષ્ઠની સાથે વાત કરવામાં યસમિતિની અવહેલના કરી ન નાંખીએ. જો અમે સંસારની આ પ્રકારની ધમાલ જોવામાં ન પડીએ પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરવામાં ધ્યાન રાખીએ તેા રાજાની આજ્ઞાનું પાલન કરવાથી નાકરતે જેવા લાભ થાય તેથી અધિક લાભ અમને પણ થાય. આજે પ્રાયઃ એવું બને છે કે, સાધુઓને કાઈ કાંઈ કહે છે તે તેઓ સામા દખાવવા લાગે છે. કાઈ સાધુને જો એમ કહેવામાં આવે કે, તમારામાં આ ભૂલ છે; તેા એ ભૂલને ભૂલ માની જો સાધુ પ્રતિક્રમણ કરી શુદ્ધ થઈ જાય અને ભવિષ્યમાં તેવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખે તેા તે ઠીક છે; પણ જો કાઈ સાધુ એમ કહેવા લાગે કે, અમને સાધુને કહેનાર તમે કાણુ છે અને આ પ્રમાણે કહીને નારાજ થઈ જાય તા તેવા સાધુ સુધરી શકતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, સાધુને જો કોઈ ત્યાગેલા ધરની પાણી ભરનારી દાસી પણ શિક્ષા આપે તે તેને પણ માનવી, પરંતુ તેની અવહેલના ન કરવી. તું અમને કહેનાર કાણુ છે એમ તેને પણ કહી શકાય નહિ. તમે કહેશો કે, સાધુ જો ઈયર્યાસમિતિનું ધ્યાન ન રાખે અને કહેવું ન માને તેા એવી દશામાં શું કરવું ? સાધુએ વિના તેા કામ પણ ચાલી શકતું નથી. તેમની આવશ્યકતા તે છે જ. આ પ્રશ્નના ઉત્તર એ છે કે, જો તમે તમારા આત્માને શુદ્ધ રાખા અને દઢતા ધારણ કરી રાખેા તા સાધુઓએ પણ માગ ઉપર આવવું જ પડશે. તમે કોઈ સાધુને કહેા અને તે તમારું કશું ન માને તે તમારે એમ સમજી લેવું જોઈએ કે, એ સાધુએ ઈર્યા-ભાષાસમિતિનું પાલન કરનાર નથી પણ અનાથતામાં પડી રહ્યા છે. આ પ્રમાણે તમે તમારા આત્માને દૃઢ રાખે। તા સાધુએ માટે સુધરવા સિવાય ખીજો એકેય માર્ગ નથી. બીજી ભાષાસમિતિ છે. ખીજાને દુઃખ થાય એવી કટુ અથવા સાવદ્ય ભાષા સાધુ ખેલી શકે નહિ. આજે સાધુએમાં ભાષાના વિવેક બહુ ઓછે જોવામાં આવે છે. સાધુએના લેખ જુએ તે તેમની ભાષાથી એ જાણવું મુશ્કેલ થઈ પડે કે એ લેખ સાધુઓનેા હશે કે ગૃહસ્થના ? કદાચ એમ કહે। કે, મુનિના આશય સારા છે પણ શું ગૃહસ્થના આશય ખરાબ હાય છે ? પહેલાં ગુપ્તિને જોવી કે સમિતિને ? આશય સારા હેાવા છતાં પણ શું ભાષાનું ધ્યાન ન રાખવું ? શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર અને શ્રી પદ્મવા સૂત્રમાં મુનિએએ કેવી ભાષા ખેલવી . મને કેવી ભાષા ન ખેાલવી એ વિષે ઘણા વિચાર કરવામાં આવ્યા છે. સાધુ જો ભાષાસમિતિના જાણકાર હાય ! તેઓ પોતાના સંયમની રક્ષા કરવાની સાથે સંસારને સુધાર પણ કરી શકે છે. જેમકે કોઈ કહે કે, સાધુ લમપદ્ધતિમાં સુધાર કરી શકે કે નહિ ? સાધારણ રીતે તેા લગ્નના વિષે સાધુ એમ જ કહેશે કે લગ્નથી સાધુઓને ચું મતલબ ? પણુ જાણકાર સાધુ તે। લગ્નપતિને સુધાર કરવા માટે તમારી સામે મેધકુમાર જેવા કાઈનું ચિરત્ર રજુ કરશે કે જે દ્વારા લગ્નપદ્ધતિમાં આવે! સુધાર કરી શકાય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા મેઘકમારના ચરિત્રમાં વિરા નરિસતા વગેરેના ઉલ્લેખદ્વારા લગ્નપદ્ધતિની જે વિધિ બતાવવામાં આવી છે તે વિધિ બતાવીને શું સાધુ લગ્નપદ્ધતિમાં સુધાર ન કરી શકે ? લગ્નપદ્ધતિની જ માફક ગર્ભક્રિયાના વિષે પણ સુધાર કરી શકાય છે. એ વિષે પણ કોઈનું ચરિત્ર સામે રજુ કરી બતાવી શકાય છે પણ સાધુએ એ વાત કહેતાં એટલું ધ્યાન રાખવું જોઈએ છે. મારે તે મારા સંયમની રક્ષા કરવાની છે એટલા માટે મારી ભાષામાં કોઈ પ્રકારનું દૂષણ ન આવે તેને મારે ખ્યાલ રાખવો જોઈએ. હું સંસારના પ્રવાહમાં તણાઈન જાઉં પણ સંસારની પાર ચાલ્યો જાઉં એનું મારે સતત ધ્યાન રાખવાનું છે. કહેવાનો આશય એ છે કે, શાસ્ત્ર સાધુને બેલતાં અટકાવતાં નથી પરંતુ વિવેકથી બલવાનું કહે છે. ત્રીજી એષણસમિતિ છે. સાધુઓએ આ સમિતિના પાલન કરવામાં પણ બહુ ધ્યાન રાખવું જોઈએ. એષણસમિતિમાં તે જેવું મળે તેવું લઈ લેવાનું હોય છે. જેઓએ કેવળ ભક્તિ કરાવવા માટે જ માથું મુંડાવ્યું છે, તેમની વાત તે જુદી છે; પરંતુ જેઓને સાધુતાનું પાલન કરવું છે તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાને એષણું સંબંધી જે નિયમ બતાવ્યાં છે તે કાંઈ નકામાં નથી. આત્મા સુખને ઇચ્છુક છે એટલા માટે તે હમેશાં સુખ જ શોધે છે; પરંતુ સુખની ઇચછાને ત્યાગ કરી, સાધુઓએ એ ધ્યાન રાખવું જોઈએ કે, ક્યાંય અમે સાધુતાથી ચુત થઈ ન જઈએ. શાસ્ત્ર એમ તે બહુ ગહન છે, પણ સાથે સાથે તે એવી સરલ અને લાભપ્રદ વાતે સરળતાથી સમજાવે છે કે, જેથી સાધારણ માણસ પણ સમજી શકે છે. જેમ માતા પિતાના બાળકને સમજાવે છે તેમ શાસ્ત્ર પ્રત્યેક વાત સમજાવે છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स । उच्छोलणापहोअस्स दुल्लहा सुगई तारिसगस्स ॥ આ ગાથામાં એમ કહ્યું છે કે, જે કઈ શ્રમણ “આમાં સુખ મળે, – અહીં મુખ મળે,” એમ સુખની પાછળ જ પડ્યો રહે છે, અને એ માટે એવી પિલીશી કરે છે કે, જેથી લેકેની ભક્તિ પણ ઓછી ન થાય અને સુખને માર્ગ પણું ખુલ્લું રહે. આવો સખનો ગવેષી કહેવા લાગે છે કે, “એષણાસમિતિનું નામ લેવાથી તે ભક્તિ ઓછી થઈ જશે એટલા માટે જે મળે તે નિર્મમત્વ થઈ લઈ લેવું.” ભગવાન કહે છે કે, “આવો શ્રમણ મારા ધર્મની અવહેલના કરનાર છે અને પિતાના સુખને માર્ગ ખોલે છે, પરંતુ આ શ્રમણ આ લેકમાં પણ સુંદર પરિણામ લાવી શકતું નથી અને પરલોકમાં પણ સુંદર પરિણામ પામી શક્તા નથી.” - જેમને આત્મા પિતાના વશમાં નથી અને જે રસમૃદ્ધ છે તે એષણસમિતિને અપલાપ-વિરોધ કરે છે. પરંતુ ઉચિત તે એ છે કે, જે પોતાનાથી એષણસમિતિનું પાલન થતું ન હોય તો એમ કહી દેવું કે, મારી એ અપૂર્ણતા છે કે હું એષણસમિતિનું બરાબર પાલન કરી શકતા નથી. આમ કહેવાથી તેની જ અપૂર્ણતા જણાશે પણ સિદ્ધાન્તનું તે પ્રતિપાદન થશે. પરંતુ જે પિતાની અપૂર્ણતા છુપાવી રાખે છે અને એષણે પાખંડ છે એમ કહે છે તે નિર્ણન્ય પ્રવચનની અવલેહના કરે છે. આવા શ્રમણને માટે સદ્દગતિ મળવી દુર્લભ છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ વદ ૨] રાજકેટ-ચાતુર્માસ [૪૬૩ સુખશીલ બની જઈ મોજ માણવી અને મેજ કરવાના કાર્યને પણ ઉજજવલ નામ આપવું અને ભાવિક જનોની શ્રદ્ધાને અનુચિત લાભ લેવા એ સાધુઓને ધર્મ નથી. સાધુઓને તે એ ધર્મ છે કે, પ્રત્યેક વાત સ્પષ્ટ કહે કે, શાસ્ત્ર તે આમ કહે છે પણ મારામાં આ અપૂર્ણતા હોવાને કારણે આ વાત મારાથી પાળી શકાતી નથી. જે એષણસમિતિનું બરાબર પાલન કરે છે તેને હું નમસ્કાર કરું છું. જે આ પ્રમાણે એષણા સમિતિનું બરાબર પાલન કરે છે તે જ મહાત્મા સ્વપરનું કલ્યાણ કરી શકે છે. આ પ્રમાણે જે પોતાની અપૂર્ણતાને સ્પષ્ટ સ્વીકાર કરી લે છે અને શાસ્ત્રની અપૂર્ણતા બતાવતા નથી, તેની શાસ્ત્ર એટલી નિંદા કરતું નથી જેટલી નિંદા શાસ્ત્રની વિરુદ્ધ પ્રતિપાદન કરનારની કરે છે. જે લોકો સંયમનું બરાબર પાલન કરી શકતા નથી પરંતુ પિતાની અપૂર્ણતાને સ્વીકાર કરે છે તેઓ કઈ વખતે તે સંયમનું પાલન કરી શકશે અને પિતાની અપૂર્ણતા દૂર કરી શકશે; પરંતુ જે પિતાની અપૂર્ણતાને સ્વીકાર જ કરતું નથી, તેને સુધાર થવો બહુ મુશ્કેલ છે. સુદર્શન ચરિત્ર—૫૦ સુદર્શન કહે છે કે, તમે લોકે મારે આદરસત્કાર કરી રહ્યા છો. મહારાજા પણ નીચે બેઠા છે અને મને ઉપર બેસાડ્યો છે એ મારા શરીરને આદર નહિ પણ મારી ભાવનાને આદર છે. સંસારના લકે ઠગાઈ રહ્યા છે. હૃદયની વાત તે બીજી હોય છે પણ કરે છે બીજી. લેકે સંસારના મોહક પદાર્થોમાં ફસાઈ જઈ કાંઈનું કાંઈ કરી બેસે છે. એટલા માટે સંસારના મોહક પદાર્થોમાં ન ફસાતાં સ્વામીની આજ્ઞાનું ધ્યાન રાખે તે તમારી ભાવના પણ દૃઢ રહેશે અને તમે પણ આ જ પ્રમાણે આદરપાત્ર બની શકશે. તુમ તજે જગતકા ખ્યાલ ઈકો ગાના, તેરી અલ્પ ઉંમર ખુટ જાય અંત ઉઠ જાના. મ બેલું સચ્ચી બાત જૂઠ નહીં માશા તૂ સોતા હૈ કિસ નીંદ કેસી કર આશા. તુમ સેવ દેવ જિનરાજ- ખલકમેં ખાસા, તેરે જોબન પતંગકા રંગ જુઠ સબ આશા, અબ ધરે હિયે મેરી સીખ સમઝ યહ સયાના તેરી. જ્યારે સુદર્શને આ આશયને ઉપદેશ આપ્યો હશે તે વખતે લોકોના હૃદય ઉપર કેવો પ્રભાવ પડ્યો હશે? ત્યારે લેકેનું હૃદય કેવું ઉલ્લસિત થયું હશે ? ઉપરની કવિતામાં કહેવામાં આવ્યું છે કે, “જગતના ખેલને છેડે અને પ્રેમનાં ગાયનેમાં મત્ત થઈ ન જાઓ. તારી આ નાની ઉંમર એમાં જ એળે સમાપ્ત થઈ જશે.” જે પ્રમાણે રાજાને કર નાટક–ખેલ વગેરે જોવામાં રોકાઈ જઈ રાજાની આજ્ઞાનું પાલન કરવું ભૂલી રહ્યો હોય અને ત્યારે તેને કઈ સન્મિત્ર એમ કહે કે, તું અહીં ઊભો રહીને શું કરે છે? તારું કર્તવ્ય કેમ બરાબર બજાવતું નથી ? આ જ પ્રમાણે મહાત્મા લેકે પણ તમારા હિતૈષી થઈને તમને કહે છે કે, “હે! જગજીવો ! જગતના નાટક–ખેલ વગેરે જોવામાં કેમ ભાન ભૂલી રહ્યા છે !” સુદર્શન પણ એ જ કહે છે કે, “આત્માનું ઉત્થાન Page #133 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કરે. તેને પતિત ન કરે. આ નાની ઉંમરને વ્યર્થ ગુમાવી ન દે. જાગ્રત થાઓ અને સમયને સદુપયોગ કરે. કેવળ ચાલબાજીથી-ચાલાકીથી આ સંસારમાંથી મુક્ત થઈ શકાતું નથી એટલા માટે નિદ્રાને ત્યાગ કરી જાગ્રત થાઓ.” એક પુસ્તકમાં વાંચ્યું હતું કે, કોઈ પાગલખાનામાં એકવાર આગ લાગી. તે વખતે દયાળુ લેકો પાગલખાનામાં રહેતા પાગલેને કહેવા લાગ્યા કે, બહાર નીકળો, પણ તે પાગલ લેકે કહેવા લાગ્યા કે, “તમે લેકે તે થોડીવાર જ દીવાળી ઉજવો છો પણ અમે તે સારી રીતે દીવાળી ઉજવી રહ્યા છીએ. પાગલ તે તમે છો, અમે નથી.” આ પ્રમાણે કહીને તે પાગલ લેકે પ્રસન્ન થવા લાગ્યા. ' આવા પાગલ લેને કેવી રીતે સમજાવી શકાય ? આ જ પ્રમાણે જે લેકે સંસારનાં કામમાં પાગલ થઈ રહ્યા છે તેમને પણ કેવી રીતે સમજાવવા ? કેટલાક લોકો કહે છે કે, ધર્મ કે ઈશ્વરની શક્તિ ક્યાં છે? પણ ધર્મ કે ઈશ્વરની શક્તિ ન જોઈ શકવામાં દેષ કેન છે, એ કેમ જોતા નથી ? કઈ માણસ કાન બંધ કરી વાગતાં વાજાને માટે કહે કે વાજાં ક્યાં વાગે છે? તે આને માટે બીજો શું કહી શકે? આ જ પ્રમાણે લેકે પિતાના વિષે જેતા નથી કે તે શું કરે છે. ભક્ત લેકે તે પોતાની ભૂલ જોઈને જ એમ કહે છે કે – હે ! પ્રભુ મેરે હી સબ દેષ. ભક્તો કહે છે કે, ધર્મ કે ઈશ્વરની શક્તિ જોવામાં આવતી નથી તેમાં ધર્મ કે ઈશ્વરને દોષ નથી પરંતુ અમારે જ દોષ છે. ભક્તોની માફક તમે પણ તમારી ક્રિયા જુઓ કે, તમે શું કરી રહ્યા છે ? તમારી ક્રિયામાં તમને જે અપૂર્ણતા જણાતી હોય તેને દૂર કરવાને પ્રયત્ન કરે. વેશ અને વચનમાં તે વૈરાગ્ય રાખવામાં આવે અને પાપને હૃદયમાં છુપાવવામાં આવે તે શું તે ઠીક કહેવાય ? આ પ્રમાણે હૃદયની કુટીલતાથી ધર્મ કે પરમાત્માની શક્તિ જોઈ શકાતી નથી. સૂક્ષ્મદર્શક યંત્રને જે બરાબર ગોઠવી સીધું રાખવામાં આવે છે તે તેની દ્વારા વસ્તુ જોઈ શકાય છે પરંતુ જો તેને જરા આડું રાખવામાં આવે તે વસ્તુ જોઈ શકાતી નથી. આ જ પ્રમાણે પરમાત્માની શક્તિ પણ તેની રીતિ પ્રમાણે જોઈ શકાય છે. જ્યારે સ્કૂલ વસ્તુમાં આડું અવળું ચાલી શકતું નથી તો પછી સૂકમ વસ્તુમાં તે તે ચાલી જ કેમ શકે ? સુદર્શને આ પ્રમાણે બધાને ઉપદેશ આપે. લેકે કહેવા લાગ્યા કે, હવે શેઠને સરઘસના આકારમાં ઘેર લઈ જવા જોઈએ. શેઠ વિચારવા લાગ્યા કે, મેં આ લોકોને તે આ પ્રકારને ઉપદેશ સંભળાવ્યું પણ હવે મારે પિતાએ ઘેર રહેવું જોઈએ કે જંગલમાં જવું જોઈએ. મારી અભયા માતાને જે દુઃખ થયું છે તેનું કારણ મારે ગૃહવાસ જ છે. હું જ્યારે પારકે ઘેર જતો હતો ત્યારે તે કપિલા માતાને દુઃખ થયું અને જ્યારે પારકે ઘેર જવાને ત્યાગ કર્યો અને પિતાના ઘેર રહ્યો ત્યારે અભયા માતાને કષ્ટ થયું. આ પ્રમાણે બધાં દુઃખો ગૃહવાસને કારણે જ છે. હવે તે જે ધર્મના પ્રતાપથી શુળીનું સિંહાસન થઈ ગયું તે ધર્મની જ સેવા કરવી. શેઠ અમરચંદ પીત્તલીયાજી કહેતા હતા કે, “માખણમાં જેટલી વધારે છાશ રહી જાય, તેટલું માખણ વધારે ખરાબ થઈ જશે, પણ છાશમાં જેટલું માખણ વધારે રહી જાય, તેટલી છાશ વધારે સારી રહેશે. ” આ જ પ્રમાણે સાધુની ભાવના ગૃહસ્થમાં આવવાથી Page #134 -------------------------------------------------------------------------- ________________ વદ ૩] રાજકેટ–ચાતુર્માસ [૪૬૫ ગૃહસ્થને તે લાભ થશે, પણ ગૃહસ્થની ભાવના સાધુઓમાં જેટલી આવશે, એટલી જ સાધુતામાં ખરાબી આવી જશે. એટલા માટે તમે લોકોએ અમારામાં તમારી ભાવના ભરવી ન જોઈએ. શાહ ઘરે સબ આયે બધાયે, મેતી ચૌક પુરાય; દેવ ગયે નિજ સ્થાન રાયજી, બેલે મંગલ વાય. એ ધન ૧૧૬ . ધર્મ મંડના પાપ ખંડના, તુમ ચરણે સુપસાય; હુઈ ન હૈ ઈસ જગ માંહિ, સબ જન સાખ પુરાય. . ધન ૧૧૭ શેઠે જો કે પિતાના મનમાં ધર્મની સેવા કરવાને નિશ્ચય કરી લીધો છતાં શેઠ વ્યવહાર કુશળ હતા એટલે તેમણે વિચાર્યું કે, જ્યારે આ બધા લેકેની ભાવના એવી છે તે એકવાર ઘેર જઈ રાજા–પ્રજા વગેરે બધાને સંતોષ આપવો જોઈએ. હું સતર્ક છું, એટલે મને હવે સંસાર બંધનકર્તા થઈ શકશે નહિ. આજે એમ કહેવામાં આવે છે કે, વૈરાગીને માટે વળી ઉત્સવ શું? પણ તે વિષે શાસ્ત્ર શું કહે છે તે જુઓ. શાસ્ત્રમાં કોઈ વૈરાગીએ એમ કહ્યું નથી કે, અમારા માટે ઉત્સવ કરવામાં આવે કે અમને રાજ્ય આપવામાં આવે. આ તે તેમના માબાપે કે તેમના ધર્મ બંધુઓએ જગતને દીક્ષાનું મહત્ત્વ બતાવવા માટે કે પોતાની જવાબદારી પૂરી કરવા માટે જ વૈરાગી પાસે એક દિવસ રાજ્ય કરવાની વાત માંગી, કે દીક્ષેત્સવ કરાવ્યો, પણ તેમની માંગણીને વૈરાગીએ ન તે નિષેધ કર્યો કે ન તેનું સમર્થન કર્યું. આ જ પ્રમાણે શેઠ પણ તે લેકેની વાતને નિષેધ કરી ન શક્યા. હવે આગળ શું બને છે તેને વિચાર હવે પછી કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૭ શનિવાર = = પ્રાથના વિશ્વન' નૃપ “અચલા પટરાનીજી, તસુ સુત કુલસિણગાર તે સુભાગી; જન્મતાં શાન્તિ કરી નિજ દેશ, મૃગી માર નિવાર હે સુભાગે; શાન્તિ જિનેશ્વર સાહબ સેલમા. ૧ –વિનયચંદ્રજી કુંભ, ચોવીશી શ્રી શાન્તિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પ્રાર્થના કરનાર વ્યક્તિ પ્રાર્થનાદ્વારા શાન્તિની અભિલાષા કરે એ સ્વાભાવિક છે; કારણ કે બધા લેકે શાન્તિ ચાહે છે અને એટલા જ માટે ભગવાનને શાન્તિનાથ કહીને ભક્ત તેમની પાસેથી શાતિની ચાહના કરે છે. પરંતુ જવાનું અને એ છે કે, ભક્ત ભગવાન શાન્તિનાથ પાસેથી કેવી શાન્તિ ચાહે છે? એવી કઈ શાન્તિ છે કે જેને માટે ભક્તએ તન, મન અને વચનની શુદ્ધિ કરવી પડે છે ! ૧૪ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા સંસારમાં કોઈ તે આધિદૈવિક શાન્તિ ચાહે છે. કોઈ આધિભૌતિક શાન્તિ ચાહે છે અને કોઈ આધ્યાત્મિક શાન્તિ ચાહે છે. પણ ભકતોના હૃદયમાં શાન્તિ વિષે કોઈ જુદા જ પ્રકારની ભાવના હોય છે. તેઓ તે એમ ચાહે છે કે, “હે ! પ્રભો ! અમને તે તારી ભક્તિરૂપી જ શાંતિ મળે. અમે તારી ભક્તિમાં એવા તલ્લીન રહીએ કે જાણે અમે તારી ભક્તિરૂપી શક્તિનું પાન કરતા હોઈએ.” અહીં એક પ્રશ્ન ઉભો થાય છે કે, ભગવાનની પાસે શાન્તિની યાચના શા માટે કરવામાં આવે છે? શું પિતાનામાં શાનિત નથી કે ભગવાનની પાસે શાન્તિની યાચના કરવામાં આવે છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જે પ્રમાણે કે પુરુષના ઘરમાં ધન છે પણ તેને પિતાના ઘરમાં ક્યાં ધન પડયું છે તેની ખબર નથી એટલે તે બીજાની સહાયતા ચાહે છે. આ જ પ્રમાણે ભક્ત પણ કહે છે કે, હે ! પ્રભો ! મારામાં શાતિ પ્રાપ્ત કરવાની શક્તિ તે છે, પણ તે શક્તિ એવી રીતે દબાઈ ગઈ છે કે મને તે શક્તિની પ્રાપ્તિ થવી તે દૂર રહી પરંતુ તે શક્તિને પત્તે પણ લાગતું નથી.” કઈ માણસની આંખમાં જાળું જામી ગયું હોય, તે એ દશામાં પ્રકાશ પિતાની પાસે હોવા છતાં જાળું જામી જવાને કારણે આંખનો પ્રકાશ આચ્છાદિત થઈ જાય છે. જ્યારે કઈ વૈદ્ય કે હકીમ મળીને એ જાળાંને કાપી નાંખે છે અને આંખ ઉપર આવેલા આવરણને દૂર કરી નાંખે છે ત્યારે તે આંખની તિ પાછી ઝળકે છે. આવરણ દૂર થવાથી તેને ગએલી જાતિ પાછી મળતી નથી, પરંતુ જે તિ પિતાની પાસે હતી તે જ પ્રગટ થઈ છે; છતાં તે રોગી તે એમ જ માને છે કે, એ વૈદ્ય કે હકીમે મને જ્યોતિ આપી છે. આમ માનવું એ રોગીની નમ્રતા છે. આ જ પ્રમાણે ભક્તજને પરમાત્માને કહે છે કે, “હે ! પ્રભો ! મારા ગુણ ઉપર આવરણ આવી રહ્યું છે. એ આવરણ આપ જેવા વૈદ્યની કૃપા વિના દૂર થઈ શકે એમ નથી. એટલા માટે આપ મારા ગુણ ઉપર આવેલાં આવરણોને દૂર કરે. વૈધદ્વારા જેમની આંખનું આવરણ દૂર થયું છે, તે વ્યક્તિ તે આંખનું આવરણ દૂર થવાથી વિકારી ચીજ પણ જોઈ શકે છે; પરંતુ હે ! પ્રભો ! આપ મને એવી શાન્તિ આપો કે જેથી હું વિકારી ચીજને ન જેઉં પણ અવિકારી ચીજને જ જોઉં. અનાથી મુનિને અધિકાર-પ૧ અનાથી મુનિ રાજા શ્રેણિકને પણ આ જ વાત કહી રહ્યા છે. તેઓ કહે છે કે, મનુષ્ય પહેલાં તે અનાથતામાં રખડે છે પણ સુયોગથી જ્યારે તે અનાથતામાંથી નીકળવા માટે સાધુ બને છે ત્યારે કઈ કઈ એમાંથી એવા કાયર પણ હોય છે કે જેઓ પાછા અનાથતામાં પડી જાય છે. આત્મતત્વને આત્મામાં સ્થિર રાખવું બહુ જ મુશ્કેલ છે. જે કોઈ આત્મા આત્મતત્વને સ્થિર રાખે છે તે ઘણે જ લાભ પ્રાપ્ત કરી શકે છે. - આજે વિકારી લોકોને જોઈ, બધાને વિકારી સમજવામાં આવે છે. છેડા સાધુઓને સાધુતાથી પતિત થએલા જોઈ બધા સાધુઓની નિંદા કરવામાં આવે છે, પણ આમ કરવું એ ભૂલ છે. યુનીવર્સીટીની પરીક્ષા દેનારાઓમાંથી શું કઈ નાપાસ થતા નથી? ઘણા વિદ્યાર્થીઓ નાપાસ પણ થાય છે પણ શું એ કારણે યુનીવર્સીટી બંધ કરી દેવામાં આવે છે ? નહિ, કારણ કે, જે ભણે છે તે ભૂલે પણ છે. આ જ પ્રમાણે સાધુતા પણ ભગવાન અહંતની Page #136 -------------------------------------------------------------------------- ________________ વદ ૩] રાજકેટ-ચાતુર્માસ [૪૬૭ એક યુનીવર્સીટી છે. આ શાળામાં ભણનારાઓમાંથી કોઈ ભૂલે પણ છે અને નાપાસ પણ થાય છે પણ શાસ્ત્રો એ ભૂલેલા-નાપાસ થએલાઓને સારા સમજતા નથી, પરંતુ તેમની નિંદા કરે છે. આવી દશામાં એ નાપાસ થએલાઓને કારણે સાધુતાની શાળાની જ નિંદા કરવી કે એ શાળામાં ભણનાર બધા લોકોને ખરાબ કહેવા એ ઠીક કેમ કહી શકાય ? જો કે ભણનાર ભૂલે પણ છે છતાં સાધુઓએ એ તરફ વિશેષ સાવધાની રાખવી જોઈએ. એ તે વ્યવહારની વાત છે, એમાં શું પડયું છે એમ કહેનારાઓએ વિચારવું જોઈએ કે, આપણે હછ વ્યવહારમાં જ છીએ, વીતરાગ થયા નથી. ભગવાન પણ વ્યવહારધારા જ નિશ્ચયમાં ગયા હતા. એટલા માટે વ્યવહારની અવહેલના કરવી ન જોઈએ. વ્યવહારનું પાલન કરી નિશ્ચયમાં જવું એ જ અનાથમાંથી સનાથ બનવા જેવું છે. અભ્યાસ કરનાર વિદ્યાથી ભૂલી જાય એ તો ઠીક છે પરંતુ જે શિક્ષક જ ભૂલી જાય તે તે ગજબ જ થઈ જાય ને ? રેગી તે ભીંત ભૂલે છે પણ ડૉકટરએ તે ભીંત ભૂલવી ન જોઈએ. આ જ પ્રમાણે બીજાઓ ભૂલે તે ભૂલે પણ જેઓએ સાધુ થઈને મહાપુરુષની નામાવલીમાં પોતાનું નામ નોંધાવ્યું છે તેમણે તે ભૂલવું ન જોઈએ. તેમણે તે ઘણી જ સાવધાની રાખવી જોઈએ. અને સાવધાની રાખવા છતાં કદાચ પોતાનાથી ભૂલ થઈ જાય તે એ ભૂલને ભૂલ માની તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન ! જે લેકે સાધુ થઈને પાછા અનાથતામાં પડી જાય છે તે લેકે વીરના માર્ગે ચાલનારા નથી.” અનાથી મુનિએ આમ શા માટે કહ્યું? કેટલાક લેકે તે કહે છે કે, સાધુને આચાર ગૃહસ્થને ન કહેવો. ગૃહસ્થની સામે સાધુના આચારને કહેવાની શી જરૂર છે? પણ તમે સાધારણ ગૃહસ્થ નથી પણ શ્રમણોપાસક છે. એટલા માટે તમારે તમારા ઉપાસ્યનું લક્ષણ સમજવું જોઈએ. અનાથી મુનિ રાજાને સંબોધન કરી સમસ્ત સંસારને સમજાવી રહ્યા છે કે, સાધુઓએ ધીર-વીર પુરુષને માર્ગ દષ્ટિ સમક્ષ રાખવું જોઈએ. એમ થવું ન જોઈએ કે, નામ તે ત્યાગીઓમાં લખાવે અને કામ ત્યાગીઓનું ન કરે. જે આમ કરે છે તે ધીર-વીર પુરુષના માર્ગે ચાલનાર નથી પરંતુ કાયરના માર્ગે ચાલનાર છે. કાયરના માર્ગે ચાલનાર કેણ છે ! એને માટે અનાથી મુનિ કહે છે કે, જે સાધુ થઈને ઈસમિતિનું ધ્યાન રાખતા નથી તે. ઈસમિતિપૂર્વક ચાલવાથી જ સાધુઓ ધીર-વીર પુરુષના માર્ગે ચાલી શકે છે. ભગવાન તીર્થકર અને ગણધર મહારાજ જે માર્ગે ચાલ્યા છે તે રાજમાર્ગ છે. જેઓ તેમની માફક ચાલે છે તેઓ તે તેમના માર્ગે ચાલનાર છે, નહિ તે તેઓ તેમના માર્ગે ચાલનાર નથી પણ સંસારના માર્ગે ચાલનાર છે. તમારે એટલું ધ્યાન રાખવું જોઈએ કે “અમારા ગુરુ ઈસમિતિનું ધ્યાન રાખનારા હોય છે અને જે ઈસમિતિનું ધ્યાન ન રાખવા છતાં અમે તેમને માનીએ તે તેમને ભ્રષ્ટ કરનારા અમે જ છીએ.” ' - સાધુઓએ દ્રવ્ય અને ભાવથી ઈસમિતિનું ધ્યાન રાખવું જોઈએ. દ્રવ્ય ઈર્યા જોઈને તે માર્ગ ઉપર ચાલવું અને ભાવ ઈ જોઈને જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં ગમન કરવું. આ વીર કે ધીરને માર્ગ છે. જે ઈસમિતિપૂર્વક ચાલતું નથી તે ધીર-વીરના માર્ગે ચાલનાર નથી. બીજી ભાષાસમિતિ છે. ભાષાસમિતિની શિક્ષા પામી તેની પરીક્ષા આપવી જોઈએ. તમારી સમક્ષ બોલવું એ ભાષાસમિતિની પરીક્ષા આપવા સમાન છે. . Page #137 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ ખીજા ભાદરવા આ જ પ્રમાણે ત્રીજી એષણાસમિતિનું અને ચેાથી ભÎાપકરણસમિતિનું પણ સાધુએએ ધ્યાન રાખવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈ એ. તેમ જ ભડાપકરણોને મૂકવા તથા લેવામાં સાવધાની રાખવી જોઈએ. પહેલાં તા સાધુ ધમ્મપકરણેાની સિવાય ખીજી વસ્તુઓને પેાતાની પાસે રાખે જ નહિ પણ જે ધર્માંપકરણા છે તેને પણ મૂકવા તથા લેવામાં ધ્યાન રાખે. પાંચમી ઉચ્ચારપ્રશ્નણુસમિતિનું પાલન કરવામાં પણ સાધુઓએ સાવધાની રાખવી જોઇ એ. મલ-મૂત્રાદિને એવી રીતે પરવું જોઈ એ કે જેથી લેાકેા જુગુપ્સા ન કરે. જે આહાર કરે છે તેને નિહાર તા કરવા જ પડે છે પણ નિહાર કેવી રીતે કરવા, ક્યાં કરવા વગેરેના ખ્યાલ રાખવા જોઈ એ. હું જંગલ જતાં–આવતાં મ્યુનિસીપાલિટીની કચરાની ગાડીએ જે સામે આવે છે તે જોઉં છું. એ ગાડીઓમાંથી દુર્ગંધ નીકળે છે પણ જરા વિચાર કરે કે, એ દુર્ગંધ એમાં ક્યાંથી આવી ? એ દુર્ગંધ તમારે ત્યાંથી જ આવી છે ને ? તમે લોકોએ ઘેર જે ગ’કી કરી તે જ ગંદકી આ ગાડીમાં આવી. તમે લોકો ગંદકીને સાફ કરનાર લોકોની નિંદા કરા છે, તેમને ઘૃણાની દૃષ્ટિએ જુએ છે, તેમને હલકા માનેા છે અને પેાતાને મોટા માને છે. પણ અત્રે વિચારવા જેવી વાત એ છે કે, જે ગ'કીને ફેલાવે છે તે લોકો મેટા અને જે ગ'ને સાફ કરે છે એ લોકો હલકા એ કેમ બને ? સાધુઓ માટે શાસ્ત્રમાં સાવધાની આપવામાં આવી છે કે, ‘ તમે જંગલ જાઓ ત્યારે તમારે કેવી જગ્યા જોવી જોઈ એ ? જે ગામમાં તમારે ચેામાસું કરવું છે ત્યાં જંગલ જવાની જગ્યા પહેલાં જોઈ લેા અને જો તમને જગ્યા સારી જણાતી ન હેાય તે ત્યાં સમિતિનું પાલન થઈ ન શકવાને કારણે ચાતુર્માસ કરવાને નકાર ભણી દેા. આ પ્રમાણે સમિતિની રક્ષા માટે ખીજા ગ્રામમાં ચાતુર્માસ કરનાર સાધુ આરાધક છે, પરંતુ શહેરમાં એવી જ ધમાલ ચાલે છે, આ પ્રમાણે કહી જંગલ જવાની ધમાલમાં પડી જાય અને સમિતિના પાલનમાં ઉપેક્ષા કરે તા તે વિરાધક છે. સાધુઓએ આ પાંચમી સમિતિના પાલન માટે ઘણું ધ્યાન રાખવું જોઈએ. એમ થવું ન જોઈ એ કે, સમિતિનું પાલન તા ગ્રામામાં સાધુ રહીને કરી શકે છે પણ શહેરમાં રહેનારા સાધુએ સમિતિનું પાલન કેવી રીતે કરી શકે ? એ તે ગ્રામામાં રહેનારા સાધુઓને આચાર છે. શહેરમાં રહેનારા સાધુઓને એવા આચાર હોઈ શકે નહિ. જો આમ કહેવામાં આવે તે તેના અર્થ એ થયા કે ગ્રામના સાધુઓ માટે જુદુ શાસ્ત્ર હાવું જોઈએ અને નગરના સાધુએ માટે જુદુ શાસ્ત્ર હાવું જોઈ એ. અથવા કોઈ એમ કહે કે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરે જોવું જોઈ એ; તે આનેા અર્થ એ થયેા કે, મહાવ્રતનું પાલન પણ દ્રવ્ય, ક્ષેત્ર અને કાળને જોઈ કરવું જોઈ એ. પણ જે આ પ્રકારની છટકવાની બારી જુએ છે તે શાસ્ત્રના માર્ગ ઉપર ચાલનાર નથી અને જે શાસ્ત્રાનુસાર ચાલતા નથી તે ધીર-વીર પુરુષના માગે ચાલનાર નથી. વીર પુરુષના માર્ગે ચાલનાર તે તે છે કે, જે શાસ્ત્રાનુસાર ચાલે છે. કાઈ એમ કહે કે, શાસ્ત્રો તા હજાર વર્ષ પહેલાંના છે અને આ પ્રમાણે કહીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રય લઈ શાસ્ત્ર-વિરુદ્ધ વ્યવહાર કરે તે તે વીરના માર્ગે ચાલનાર નથી. શાસ્ત્રો તા ત્રિકાલજ્ઞદ્વારા કથિત છે. એટલા માટે તેમને આજકાલનું જ્ઞાન ન હતું એમ કહી Page #138 -------------------------------------------------------------------------- ________________ વદ ૩] રાજકેટ-ચાતુર્માસ [૪૬૯ શકાય નહિ. આમ છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેને આશ્રય લઈ જે કઈ શાસ્ત્રની મર્યાદાનું ઉલંધન કરે છે તે તે ચલો મરતો મg: ? એ કથનાનુસાર તે પતિત થઈ જાય છે. શહેરોની રચનાથી કોઈ પ્રકારને લાભ થયો નથી પણ ઊલટી હાનિ થઈ છે. આજે યુરેપના લકે પણ એમ માનવા લાગ્યા છે કે, ઘણું લેકો એક જગ્યાએ એકત્રિત થઈને રહે એમાં ઘણી હાનિ રહેલી છે. જે શરીરમાં લેહી યથાસ્થાને ન રહેતાં એક જગ્યાએ એકત્રિત થઈ જાય તે શરીરમાં વ્યાધિ પેદા થઈ જાય છે. આ જ પ્રમાણે ગ્રામો તૂટી જઈ નગરો વસવા લાગ્યાં છે અને તેથી હાનિ પેદા થવા પામી છે. અત્રે વિચારવા જેવી એક વાત છે કે, શહેરના લેકે ગ્રામો ઉપર જીવે છે કે ગામના લોકો શહેર ઉપર જીવે છે ? દૂધ, ઘી, અન્ન વગેરે ક્યાંથી આવે છે ! જે ગામ ન હોય તે શું શહેરમાં દૂધ, ઘી વગેરે ચીજો જેઈતા પ્રમાણમાં મળી શકે ખરી ? શહેરમાં રમકડાંઓ તે ભલે મળી જાય પણ જીવનની આવશ્યક વસ્તુઓ તે ગ્રામોમાંથી જ મળી શકે છે. શહેરમાં તો ઘી-દૂધની નકલી ચીજો મળી જાય. જેમકે ચરબીનું ઘી ક્યાં મળે છે ? નગરમાં કે ગ્રામમાં ? નગરનાં લોકો તે પ્રાયઃ એવી ચીજો પેદા કરે છે કે જે ચીજો જીવનમાં વધારે સંકટ પેદા કરે છે, પણ જીવનને ટકાવવાની ચીજો તે ગ્રામમાં જ પેદા થાય છે. અન્ન, વસ્ત્ર વગેરે જીવનને માટે આવશ્યક પદાર્થો તે ગ્રામમાં જ પેદા થાય છે. અને એટલા માટે નગરના લેકેએ ગ્રામને ઉપકાર માનવો જોઈએ. જે લેકે સાધુ થઈને અને સનાથતાના માર્ગે ચડીને પણ “આ તે શહેર છે” એ પ્રમાણે કહી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેને આશ્રય લઈ પાછા અનાથતાની તરફ જાય છે તેમને માટે મહાત્મા લેકે ઠપકો આપતાં કહે છે કે – चिरंपि से मुण्डरुई भवित्ता, अथिरव्वए तवनियमेहि भट्टे। . चिरंपि अप्पाण किलेसइत्ता, न पारए होइ हु संपराए ॥४१॥ અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન! જે માથું મુંડાવે છે અને કષ્ટ સહન કરે છે, પણ સમિતિનું પાલન કરતા નથી અને ત્રમાં અસ્થિર થઈ તપનિયમનું પાલન કરતે નથી, તે કોને સહન કરવા છતાં પણ પારને પામતા નથી. અર્થાત સનાથ બની શક્તિ નથી.” અત્રે એક પ્રશ્ન થાય છે કે, જ્યારે તે વ્રત તથા તપ-નિયમમાં અસ્થિર રહે છે તે પછી તે માથું શા માટે મુંડાવે છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તે વ્યક્તિ વ્રત-નિયમાદિનું પાલન ન કરીને પણ જગતના લેકેને પિતાની આગળ નમાવવા માટે અને પિતાની મહિમા વધારવા માટે માથું મુંડાવે છે. એ તેની એક પ્રકારની ચાલબાજી છે. આજે એવું જોવામાં આવે છે કે, ચાલબાજી કરનાર દુકાનદાર પિતાની દુકાનને ભપકે વધારે રાખે છે. પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ કહ્યા કરતા હતા કે, લેકોને ઠગનાર લેકે “રેટી ખાના શક્કરસે, દુનિયા ઠગના મકરસે” એ કહેવત અનુસાર ભપકાથી જનસમાજને ઠગે છે. આ જ પ્રમાણે કેટલાક લેકે પિતાને મહિમા વધારવા માટે માથું મુંડાવે છે અને કોને ઠગે છે. આવા લેકે તપ-નિયમેની પણ અવહેલના કરે છે અને કહે છે કે, ઉપવાસ કરે એ ભૂખે મરવા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા જેવું છે, એટલા માટે ઉપવાસ કરવામાં શું પડયું છે ? આજ પ્રમાણે વ્રત–નિયમેાને માટે પણ એમ કહે છે કે વ્રત-નિયમમાં શું પડયું છે? પણ જો તપ-નિયમમાં કાંઈ નથી તેા તેએમાં શું પડયું છે? આ પ્રમાણે તેઓ તપ-નિયમેામાં કષ્ટ સહેવાનું હેાવાને કારણે તેને ન માને છે, પણ પોતાના મહિમા વધારવા માટે માથું મુંડાવે છે અને સાધુવેશ ધારણ કરે છે. . શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કેઃ— सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स | उच्छोलणापहोअस्स दुल्लहा सुगई तारिसगस्स || ભગવાને કહ્યું છે કે, હે ! શિષ્યા! જે નામ તેા સાધુનું ધારણ કરે છે, માથું મુંડાવે છે અને આ સાધુવેશદ્વારા ખાનપાન સારું મળશે એમ ધારી સાધુવેશ ધારણ કરે છે તેવા સાધુઓને માટે સુગતિ દુ`ભ છે. કાઈ એમ કહે કે, સત્વે નવા પરમાદમિયા। અર્થાત્—સંસારના બધાં જીવા સુખશાતા ચાહે છે તેા પછી જો સાધુ સુખશાતાની ઇચ્છા કરે તે તેમની ટીકા શા માટે કરવામાં આવે? આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, જો તે સાધુ સંયમનું ખરાખર પાલન કરે તેાં તેને અપૂર્વ સુખરાાતાની પ્રાપ્તિ થશે. શાસ્ત્રમાં કહ્યું છે કે, એક મહિનાનેા દીક્ષિત સાધુ, વ્યન્તર દેવતાનું સુખ ઉલ્લંઘી જાય છે અને એક વર્ષના દીક્ષિત તથા સંયમનું પાલન કરનાર સાધુ સર્વાર્થસિદ્ધ વિમાનનું સુખ ઉલ્લધી જાય છે. આમ હાવા છતાં પણ જે સાધુ એ સુખને ભૂલી જાય છે અને સંસારની સુખશાતામાં પડી જાય છે તે પોતાની જ હાનિ કરે છે. કાઈ ડાક્ટરે દર્દીને દવા આપી કહ્યું કે, અમુક દિવસ સુધી આ દવાનું સેવન કરવું, અને અમુક અમુક ચીજોની ચરી પાળવી. જો ડૉકટરની સલાહાનુસાર દર્દી નિયમિત વાનું સેવન કરે અને ખાનપાનની ચરી પાળે તે તેના રાગ પણુ ચાલ્યો જાય છે અને તે સ્વસ્થ થઈ બધી ચીજો ખાવાને યેાગ્ય બની જાય છે. પણ જો તે દી દવાનું ખરાખર સેવન ન કરે અને ખાનપાનની ચરી ન પાળે તે ડૉકટર તેને માટે શું કહેશે ? તે એમ જ કહેશે કે, આ રાણીએ મારી દવાની અવહેલના કરી. આ જ પ્રમાણે મહાત્મા લકા કહે છે કે, “ હે ! મુનિએ ! તમે સંયમનું બરાબર સેવન કરા અને કષ્ટાને સહેા તા તમને સારું સુખ મળશે, પણ જો સંયમનું બરાબર પાલન નહિ કરો તા ડૉકટરની દવાની માફક સંયમને પણ વ્યથ ગુમાવવા જેવું થશે. આ જ કારણે મહાત્મા કહે છે કે, “જે સુખશાતાના ગવેષી છે અર્થાત્ સુખશીલ બનીને જે હાથ પગ ધાવામાં મશગૂલ રહે છે અને સંયમનું પાલન કરતા નથી તે ધર્મારૂપી દવાને વ્ય' ગુમાવે છે. હે! સાધુએ ! તમને કાઈ એ જબરજસ્તીથી સાધુ તાવ્યા નથી. ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈને તમે સાધુપણું ધારણ કર્યું છે માટે સાધુતાનું ખરાખર પાલન કરી તમારું અને જગતનું કલ્યાણ કરા. સંયમના પાલનમાં જ તમારું અને જગતનું કલ્યાણ રહેલું છે. '' સુદર્શન ચરિત્ર—૫૧ રાજા વગેરે બધાએ સુદર્શનને એમ કહ્યું કે, આપ ઘેર પધારા. સુન સિહાસન ઉપરથી નીચે ઊતરવા લાગ્યા. પણ જનતા સુદર્શનને કહેવા લાગી કે, આપ સિંહાસન ઉપર Page #140 -------------------------------------------------------------------------- ________________ [૪૭] વદ ૩] રાજકેટ–ચાતુર્માસ જ બેસી રહે. આપ સિંહાસન ઉપર બેસવાને ગ્ય છે, તથા શીલનું મહત્ત્વ બતાવવા માટે પણ આપ સિંહાસન ઉપર બેસી રહે એવી અમારી પ્રાર્થના છે. જનતાની પ્રાર્થનાને સ્વીકાર કરી સુદર્શન સિંહાસન ઉપર બેસી રહ્યા. રાજા–પ્રજા વગેરે સુદર્શનના સિંહાસનની પાછળ પગપાળા ચાલવા લાગ્યા. આ દશ્ય જોઈને ઘણું લેકની ભાવના બદલી ગઈ હશે.આત્મા અજ્ઞાનતાથી પાપ તે કરી બેસે છે, પણ કોઈ મહાપુરુષના સમાગમથી પિતાનાં બંધનેને તડાતડ તેડી નાંખે છે. જે સુદર્શનની મહિમા દેવેએ પણ ગાઈ છે તે સુદર્શનના સરઘસને જેવા કેણ આવ્યું નહિ હોય ? થેડે ઢમ ઢમ અવાજ સાંભળીને પણ સ્ત્રીઓ રસોઈ બનાવવી છોડી દઈને જેવા દેડે છે તે શું સુદર્શનની આવી મહિમા–દ્ધિ જેવા સ્ત્રીઓ દેડી આવી નહિ હોય? ઉતાવળને લઈ સ્ત્રીઓ જેવો તે શંગાર કરી સુદર્શનને જેવા દેડી આવી. જ્યારે કોઈ તેમને શંગાર જોઈ હસવા લાગતું ત્યારે તે સ્ત્રીઓ એમજ વિચારતી કે આજે હસવાને-ખુશી થવાને જ દિવસ છે, માટે જ બધા લોકે આજે હસે છે. આ પ્રમાણે બધાને પ્રસન્ન કરતું સુદર્શન અને મનોરમાનું સરઘસ તેના ઘરની નજીક આવ્યું. મનોરમા વિચારવા લાગી કે, આ બધા લકે મારે ત્યાં આવે છે એટલા માટે આ બધા લકે મારા મહેમાન છે. અને તે કારણે મારે તેમને આદરસત્કાર કરવો જોઈએ. વાસ્તવમાં ગૃહ ગૃહિણીનું જ હોય છે. ગૃહ ગૃહિણીનું હોય છે કે પત્થરનું હોય છે? જે અતિથિઓને સત્કાર કરે, પતિની ઇચ્છાને પાર પાડે અને બધાને પ્રસન્ન રાખે તે જે ગૃહિણી છે. જે ઘરમાં કર્કશા-કજીયાળી સ્ત્રી હોય છે તે ઘર શોભતું નથી. સારી સ્ત્રી, પિતાના પતિની ભાવનામાં વિકાર પેદા કરનારનું મોટું પણ જોવા ચાહતી નથી. પરંતુ જે પતિની ભાવનાને ઉજજવલ રાખે, પતિને પ્રસન્ન રાખે અને પતિગૃહને શોભાવે એવી સ્ત્રી મોટા ભાગ્યથી જ મળે છે. - રાજા તથા નગરજનોને આદરસત્કાર કરવાના વિચારથી પિતાનું ઘર નજીક આવેલ જાણી મને રમા સિંહાસન ઉપરથી નીચે ઊતરી પડી અને આગળથી પિતાને ઘેર જઈ બધું વ્યવસ્થિત કરી રાજાને તથા બધા નગરજનોને સત્કાર કરવાની તૈયારી કરવા લાગી અને આ શુભ પ્રસંગને લઈને પિતાના ઘરના ચોકમાં મેતીએ પુરવા લાગી. હવે સરઘસ કેવી રીતે તેને ઘેર આવે છે અને રાજા સુદર્શનને શું કહે છે, અને સુદર્શન રાજા પાસેથી શું માગે છે તેનો વિચાર આગળ કરવામાં આવશે. આજે મોરબીના નગરશેઠે મોરબી પધારવાની તથા પિરિબંદરના નગરશેઠે પોરબંદર પધારવાની પૂજ્યશ્રીને વિનંતી કરી. તથા રાવસાહેબ શેઠ લક્ષ્મણદાસજી જલગાંવવાળાએ પણ લિખિત વિનંતી કરી કે પૂજ્યશ્રી જલગાંવ પધારી સૂત્રોને ઉદ્ધાર કરે. આ કાર્યમાં જેટલું ખર્ચ થશે તે હું માથે ઉપાડીશ, અને તે કાર્યને અંગે જેટલી પુંછ રોકવી પડશે તે વગર વ્યાજે રોકીશ તથા સૂત્રોના વેચાણ બાદ જે હાનિ થશે તે હાનિ હું સહી લઈશ અને જે કાંઈ લાભ થશે તે તે લાભ રતલામ મંડળને આપી દઈશ. આ વિનંતી પત્ર નીચે મુજબનો હતો. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા વિનંતિ પત્ર - પરમ પૂજ્ય, અનેક ગુણાલંકૃત, શાસ્ત્રવિશારદ, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિના ધારણહાર, મહાવ્રતના પાલનહાર તથા પ્રાણિમાત્ર ઉપર કરુણદષ્ટિ રાખનાર શ્રીમદ્દ જૈનાચાર્ય પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રી જવાહિરલાલજી મહારાજશ્રીની પવિત્ર સેવામાં ! જલગાંવનિવાસી દાસાનુદાસ લક્ષ્મણદાસ ગંભીરમલના- તિકખુત્તાના પાઠ સાથે ૧૦૦૮ વાર વંદન–નમસ્કાર સ્વીકાર છે. આજે આ દાસ આપની સેવામાં પિતાને હૃદયની ઘણું દિવસની અભિલાષાને પ્રાર્થનાના રૂપમાં પ્રગટ કરી રહ્યો છે. આ પ્રયત્નમાં ધષ્ટતા અને ઉદંડતાને પણું સંભવ છે પરંતુ જે પ્રમાણે પુત્ર પિતાના શ્રદ્ધાભા જન પિતાની સામે કાંઈ કહેવાની ધષ્ટતા કે ઉદંડતા કરે છે. મારી ધષ્ટતા અને ઉદંડતા પણ તેવા જ પ્રકારની છે, એટલા માટે તે સર્વથા ક્ષમ્ય છે. મહાનુભાવ ! ' આ દાસને સ્વર્ગીય પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રી શ્રીલાલજી મહારાજશ્રીની સેવા કરવાનો સંયોગ પણ પ્રાપ્ત થયું છે, કે જેમને માટે જૈન સંસાર ચિરણી છે. આચાર્યશ્રીના ગુણોથી, તેમની પ્રતિભાથી અને તેમની શાસ્ત્રકુશલતાથી બધા લેકે પ્રાય: પરિચિત છે. કાઠિયાવાડનિવાસ મારા શ્રાવક ભાઈ ઓ પણ તેમની સેવાનો લાભ લઈ ચૂક્યા છે એટલે મને વિશ્વાસ છે કે તેઓ પણું મારે આ કથનનું સમર્થન કરશે. એવા મહાન આચાર્યશ્રીની સેવા કરવાનું સૌભાગ્ય આ સેવકને પણ પ્રાપ્ત થયું છે અને આચાર્યશ્રીની પણ મારા ઉપર પૂર્ણ કૃપાદૃષ્ટિ રહી છે; પણ દુર્ભાગ્યવશાત્ મારી એ અભિલાષા કે જેને આપની સમક્ષ નિવેદન કરવા ચાહું છું તે અપૂર્ણ, જે રહી. આચાર્યશ્રીએ આપને જ્યારે યુવાચાર્યપદ આપ્યું અને તેઓ સામ્પ્રદાયિક કાર્ચથી આંશિક મુક્ત થયા ત્યારે મારી એવી ભાવના હતી કે, હવે ઘેડા જ સમયમાં આચાર્યશ્રીને અનુનય-વિનય કરી જલશૈવમાં લઈ જઈશ અને આચાર્યશ્રીની વૃદ્ધાવસ્થાના અન્ત સુધી આચાર્યશ્રીની સેવાને લાભ લઈશ. હું મારી આ ભાવનાને પ્રગટ પણું કરી શકે ન હો એટલામાં તે આચાર્યશ્રી અસમયમાં જ સ્વર્ગ પધાર્યા. જે મહાપુરુષની આવશ્યક્તા આ ભૂતલ ઉપર રહે છે તેમને જ સ્વર્ગીય લોક પણ પિતાની પાસે રાખવા ચાહે છે. આ જ કારણે કાલધર્મ પામીને આચાર્યશ્રીને સ્વર્ગમાં પધારવું પડયું. આચાર્યશ્રીના સ્વર્ગગમન બાદ આપ આ સમ્પ્રદાયના આચાર્ય થયા. જો કે આપે જલવમાં ચાતુર્માસ કરી આ સેવક ઉપર કૃપા કરી છે, પણ આ દાસની એ ભાવના તો અપૂર્ણ જ રહી છે કે જે ભાવના સ્વર્ગીય આચાર્યશ્રીના સમયથી હૃદયમાં ઉછળી રહી છે. સદ્દભાગ્યે હવે એ અવસર આવ્યા છે કે જ્યારે મારી તે ભાવના પૂર્ણ થાય. આપશ્રીનું શરીર હવે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયું છે. આપશ્રીએ સમ્પ્રદાયને સમસ્ત કાર્યભાર પણ વિદાન અને સગ્ય યુવાચાર્યશ્રી ૧૦૦૭ શ્રી ગણેશલાલજી મહારાજશ્રીને સોંપી દીધું છે. સાસ્ત્રદાયિક કાર્યથી પણ હવે આપ ઘણાખરા નિવૃત્ત થઈ ગયા છે અને આપનું વૃદ્ધત્વ પણ હવે પહેલાની માફક ઉગ્ર વિહાર કરવા માટે રેકે છે. આપશ્રીનું શરીર હવે કોઈ એક સ્થાને રહી શાન્તિ ચાહે છે. એટલા માટે હું આપને નિવેદન કરું છું કે, આપ જલગાંવ પધારી સદાને માટે ત્યાં જ બિરાજે. જલગાંવમાં આપના બિરાજવાથી દર્શનાથી મારા શ્રાવક ભાઇઓને પણ દરેક પ્રકારે સગવડતા રહેશે. જલગાંવ ભારતના મધ્યમાં છે. એટલા માટે પંજાબ, મદ્રાસ, કલકત્તા તથા સિંધના કેને સમાન દૂર પડશે. જલગાંવનું નામ જ જલગામ છે એટલા માટે ત્યાં ગરમી પણ નથી. શરીરને શક્તિ મળે એ દૃષ્ટિએ પણ જલગાંવ ઉપયુક્ત સ્થાન છે. જ્યારે આપ જલગાંવમાં બિરાજશે ત્યારે સામ્પ્રદાયિક્તાને કારણે પેદા થતું દૂષિત વાતાવરણ પણ આપથી દૂર રહેશે. જેથી આપનું સ્વાથ્ય પણ સારું રહેશે. અને જ્યારે સામ્પ્રદાયિક કાર્યથી Page #142 -------------------------------------------------------------------------- ________________ વદ ૪] રાજકોટ–ચાતુર્માસ [૪૭૩ આપ નિવૃત્ત થયા છે ત્યારે દર રહેવાથી જ આપ તેના ભારથી બચી શકે; અન્યથા એક રીતે નહિ તે બીજી રીતે આપ તે ભારથી બચી ન શકે. અત્તમાં મારું આપને એ જ નિવેદન છે કે, હવે આપ પણ વૃદ્ધ થયા છે અને હું પણ વૃદ્ધ થયું છે. એટલા માટે આપ જલગાંવમાં બિરાજીને મને તથા દક્ષિણનિવાસી ભાઈઓને આપની સેવાને લાભ આપવાની કૃપા કરે. આપની દ્વારા ઉત્તર ભારતને ઘણે ઉપકાર થએલ છે. હવે દક્ષિણ ભારતને પણ પાવન કરે. મારી એક બીજી પણ પ્રાર્થના છે. આપે અત્યારસુધી જે શાસ્ત્રીય જ્ઞાન સંપાદન કર્યું છે તથા ગ્રન્થાષણ, ભ્રમણ, વાદવિવાદ તથા વિદ્યાબુદ્દિદ્વારા જે અનુભવ પ્રાપ્ત કર્યો છે તેને લાભ કે ઉચ્ચ સાહિત્યના નિર્માણકાર જનતાને પણ આપો અને એ પ્રમાણે જૈનશાસ્ત્રોના ઉદ્ધારની સાથે જ જનતાને ઉપકાર કરે. જે આપ જલગાંવ પધારી શાસ્ત્રોદ્ધારની મારી પ્રાર્થનાને સ્વીકાર કરે તે હું આ કાર્યમાં દ્રવ્યને સદુપયોગ કરવાને પણ તૈયાર છું. બત્રીસ સૂત્રના અનુવાદ તથા પ્રકાશન વગેરેમાં જેટલા રૂપિયા લગાવવા પડશે તેટલા હું લગાવીશ. આ કાર્યમાં લાગેલા રૂપિયાનું કાંઈ વ્યાજ ન લેતાં, પ્રકાશિત સાહિત્યના વિકયારા જે આવક થશે તે બાદ કરીને જે હાનિ થશે તે હું તેને સહન કરીશ અને જે બચત રહેશે તે તે હું શ્રી હિતેષુ શ્રાવક મંડલ-રતલામને ભેટ કરી દઈશ. અર્થાત્ આ કાર્યમાં જેટલી પૂંજી રે કવી પડશે તે વ્યાજ લીધા વિના જ રેકીશ અને જે હાનિ થશે તો હું સહન કરીશ અને જે લાભ થશે તે તે મંડલને આપી દઈશ. અન્તમાં હું આપને એ જ પ્રાર્થના કરું છું કે, મારી આંતરિક ભાવનાને પૂર્ણ કરવા માટે અને જૈન જનતાના કલ્યાણને દૃષ્ટિમાં રાખી આપ જલગાંવમાં સ્થાનીયરૂપે બિરાજવાની કૃપા કરે, ઇતિ શુભમુ. રાજકેટ શ્રીમાનના મુખકમલદ્વારા આ પ્રાર્થનાની (કાઠિયાવાટ) સ્વીકૃતિ સાંભળવાને ઉત્સુક આસો વદી ૩. - સેવક સંવત ૧૯૯૩ લછમણુદાસ ગંભીરમલ આ પ્રમાણે ત્રણ વિનંતીઓ થઈ, જેને ઉત્તર પૂજ્યશ્રીએ બીજે દિવસે નીચે પ્રમાણે ફરમાવ્યો હતો. મારી પાસે મેરબી, પોરબંદર અને જામનગરની વિનંતીઓ આવી છે. આ વિનંતીઓમાં જોરદાર વિનંતી શેઠ લક્ષ્મણદાસજી જલગાંવની છે. તે વિનંતી વિવેકભરી છે કે, “તમે કાઠિયાવાડ છોડીને પધારે ત્યારે જલગાંવ પધારી ત્યાં જ બિરાજે અને સૂત્રને ઉદ્ધાર કરે.” તેની પ્રાર્થનાની શક્તિ એવી છે કે, તે જેને ચાહે તેને પોતાની તરફ ખેંચી શકે છે. ધનવાન તે ઘણું લેકો હશે પરંતુ ધનનો સદુપયોગ કરવાની ઉદારતા સખનાર બહુ ઓછા લેકે હશે. શેઠજીએ શાસ્ત્રના કામ માટે જે ઉદારતા બતાવી છે તે કામ ભલે ગમે ત્યારે થાય અને હું મારા પિતાને માટે કહું છું કે શાસ્ત્રોદ્ધાર કરવા માટે હું સમર્થ નથી પરંતુ એમણે તે વિનંતી કરીને સુકૃત કમાવી લીધું છે. અને પિતાની સાથે ઉત્તરાધિકારીને પણ ઊભું કરી બતાવી આપ્યું છે કે, આ મારે પુત્ર કેવળ મારા ધનને જ ઉત્તરાધિકારી નથી પણ મારા ધર્મને પણ ઉત્તરાધિકારી છે. શેઠજીએ તે આ પ્રમાણે ઉદારતા બતાવી છે પણ તમે લેકે એ ઉદારતાનું અનુમોદન તે કરે. સમાજની સ્થિતિ તેને સાહિત્ય ઉપર જ આધાર રાખે છે. ૧૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા બકિ મેં એક પુસ્તકમાં જોયું છે કે “અમારું ભલે બધુંય ચાલ્યું જાય પણ જે અમારી પાસે અમારું સાહિત્ય સુરક્ષિત હશે તે અમે બધુંય કરી શકીશું.” વાસ્તવમાં જે સમાજનું સાહિત્ય સારું છે તે જ સમાજ ઉન્નત બની શકે છે. એટલા માટે તમે લેકે આ કાર્યને અનુમોદન આપી સુકૃતનું ઉપાર્જન કરે. . - આ બધી વિનંતીઓને ઉત્તર આપતાં પહેલાં મેં મારા સન્ત અને ખાસ ખાસ શ્રાવકાની સલાહ લીધી છે. બધાની સલાહ તે એવી છે કે, હજી એક વર્ષ કાઠિયાવાડમાં હું વધારે વિચરે પણ સલાહ બધાની આ હોવા છતાં મારે મારા આત્માને વિચાર કરે જ પડે છે. એટલા માટે આગામિ ચાતુર્માસ ક્યાં કરવું એ તે અત્યારે કહી જ શકું નહિ પણ એક વર્ષ કાઠિયાવાડમાં જ વિચરીશ એમ નિશ્ચયપૂર્વક કહેવામાં પણ હજી મને વિચાર થાય છે. એટલા માટે અત્યારે તે હું એટલું જ કહું છું કે, જે મારે એક વર્ષ કે તેથી વધારે ઓછું કાઠિયાવાડમાં વધારે રહેવાનું થયું તે તે હું એ રીતિ પ્રમાણે વિહાર કરીશ અને જે જવાનું થયું તે તે પ્રમાણે વિહાર કરીશ. અત્યારે તે હું કોઈની પણ વિનંતીને નિશ્ચિત ઉત્તર આપી શકતા નથી. તમારી બધાની પ્રેમભરી વિનંતી મારા ધ્યાનમાં છે અને શેઠ લમણુદાસજીની વિનંતી પણ મારા ધ્યાનમાં છે પણ આજે હું કોઈની પણ વિનંતીને સ્પષ્ટ ઉત્તર આપી શકતા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવમાં જે અવસર હશે તેમ થશે. વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી પ સેમવાર પ્રાર્થના અરહનાથ અવિનાશી, શિવ-સુખ લીધે; વિમલ વિજ્ઞાન-વિલાસી, સાહબ સી. તૂ ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાય; તાત “સુદર્શન' “દેવી' માતા, તેહને નન્દ કહાય. સાહબ છે –વિનયચંદ્રજી કુંભટ વીશી અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના કરવા માટે આત્મામાં કેટલી અને કેવી યોગ્યતા હોવી જોઈએ એ અત્રે જોવાનું છે. જ્યાં સુધી પરમાત્માની પ્રાર્થના કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવામાં આવતી નથી ત્યાં સુધી તે પ્રાર્થના સારી પ્રાર્થના થઈ શકતી નથી એટલા માટે પરમાત્માની પ્રાર્થના યોગ્યતાપૂર્વક કરવી જોઈએ. - યોગ્યતા વિષે આ સમુચ્ચયરૂપે વાત કરવામાં આવી છે. પરંતુ અત્રે પ્રશ્ન એ થાય છે કે, પરમાત્માની પ્રાર્થના કરવા માટે કેવી યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ અને એ યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? આ વાત વિષે હું ઘણીવાર કહી ચૂકયો છું. તમે પિતાના કામ માટે બીજાની યોગ્યતા જુઓ છો પણ પિતાની યોગ્યતા જોવામાં ભૂલ કરે છે. વાસ્તવમાં પ્રત્યેક કાર્યમાં પિતાની યોગ્યતા જેવી જોઈએ. યોગ્યતા વિના કરવામાં આવેલું કેઈપણ Page #144 -------------------------------------------------------------------------- ________________ વદ ૫ ] રાજકેટ-ચાતુર્માસ [ ૭૫ કાર્ય બરાબર થતું નથી. ખેડુત બીજને વાવતી વખતે સર્વપ્રથમ બીજની યોગ્યતા જુએ છે. તમે લેકે ગાય ખરીદતી વખતે પણ ગાયની યોગ્યતા જુઓ છો કે નહિ ? આ જ પ્રમાણે મુનીમ કે નકર વગેરેને રાખવા માટે તેની યોગ્યતા જુઓ છો કે નહિ ? વ્યવહારમાં જ્યાં મધ્યસ્થ દૃષ્ટિએ જોવામાં આવે છે ત્યાં યોગ્યતા તે જોવામાં જ આવે છે. આ જ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના માટે પણ એમ જોવું જોઈએ કે, હું પરમાત્માની પ્રાર્થના એગ્ય બનીને કરું છું કે કેવલ લેકેને દેખાડવા માટે જ કરું છું. જે તમે પ્રાર્થના કરવાની યોગ્યતા માટે પ્રાર્થના ન કરી તે તે પ્રાર્થના કેવલ ઢોંગરૂપ બની જશે. પરમાત્માની પ્રાર્થના કરવા માટે જે યોગ્યતા હેવી જોઈએ તે યોગ્યતા તમારામાં રહેલી છે પણ તમે પોતે જ તમારી યોગ્યતાને દબાવી રહ્યા છે. તમે કહેશો કે, યોગ્ય હોવા છતાં પણ પિતાની યોગ્યતા દબાવીને અગ્ર કણ બનવા ચાહે ? પણ આ વિષે વધારે શું કહેવામાં આવે ! અનેક જગ્યાએ એ પ્રત્યક્ષ જોવામાં આવે છે કે, નિષ્કારણ પિતાની યોગ્યતાને દબાવી પોતે અયોગ્ય બની જાય છે. આ વાતનું સ્પષ્ટીકરણ કરવા માટે હું તમને પૂછું છું કે, શું સત્ય બેલવા માટે કોઈ ના પાડે છે? શું સત્ય બોલવું એ અપરાધ માનવામાં આવે છે ? અને તમે સત્ય બોલવાથી પરમાત્માની પ્રાર્થના કરવા માટે યોગ્ય બની શકે છે કે નહિ ? સત્ય હમેશાં આદરણીય અને આચરણય છે એ વાત દીવા જેવી સ્પષ્ટ હોવા છતાં સત્યની શા માટે અવહેલના કરવામાં આવે છે ? સત્યને શા માટે છુપાવવામાં આવે છે ? કેટલાક લેકે તે ત્યાં સુધી કહે છે કે, સત્ય બલવાની-સતયુગની વાત રહેવા દે ! આ જમાનામાં તે અસત્ય વિના કામ જ ચાલી શકતું નથી. સત્યને અનુસરી જે તમે પ્રામાણિક બને, જીવનમાં પ્રામાણિકતા રહેવા દો અને કેઈની સાથે વિશ્વાસઘાત ન કરે તે શું તમને કેઈ અપરાધી કહી શકે ? નહિ. તે પછી સત્ય, પ્રામાણિક્તા આદિ ગુણોને જીવનમાં શા માટે અપનાવતાં નથી ? એટલા માટે કે તમે સત્ય અને પ્રામાણિક્તાને બદલે અસત્ય અને અપ્રામાણિકતા ઉપર એ વિશ્વાસ રાખે છે કે જાણે તે વિના તમારું કામ જ ચાલી શકતું ન હોય ! “ તમે નૈતિક લગ્ન કર્યું છે. છતાં જો તમે પરસ્ત્રીસેવનનું પાપ ન કરે તે શું કાઈ કામ અટકી જાય ખરું? પરસ્ત્રી સેવનનું પાપ કરવું જોઈએ એવું તે કઈ ધર્મ કે કોઈ પણ શાસ્ત્રમાં કહ્યું નથી. હા, કેઈ લુચ્ચા-લફંગા માણસ પિતાના સ્વાર્થ માટે એમ કહેતા હોય તે બીજી વાત છે. કેટલાક લેકે કહે છે કે, અમે સમાજ કે આત્માના કલ્યાણ માટે ધર્મપરિવર્તન કે સમાજપરિવર્તન કરીએ છીએ, પરંતુ તે લેકે એમ શા માટે કહેતા નથી કે અમે સ્વાર્થ પૂર્તિ માટે એમ કરીએ છીએ. આત્મકલ્યાણનું ખોટું નામ શા માટે સંડોવવામાં આવે છે ! જેમકે, હરિલાલ ગાંધી જે હમણું અબદુલ્લા ગાંધી બન્યા છે—જે ગાંધીજીના મોટા પુત્ર છે-તે કહે છે કે, મેં આત્મકલ્યાણને માટે ઈસ્લામ ધર્મને સ્વીકાર કર્યો છે પણ એ સમજવામાં આવતું નથી કે દારૂ પીવો એ ક્યાં ઈસ્લામ ધર્મમાં લખ્યું છે? બકિ હદ્દીસો અને કુરાનમાં તે વ્યસનમાત્રની નિંદા કરવામાં આવી છે અને તેને ત્યાજ્ય બતાવવામાં આવેલ છે; તથા શરાબની તે ખૂબ જ નિંદા કરવામાં આવી છે અને તેને સર્વથા ત્યાજ્ય બતાવવામાં આવેલ છે, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા હરિલાલ ગાંધી જે હવે અબદુલ્લા ગાંધી બન્યા છે તેમને તેમના માતુશ્રીએ એક પત્ર લખ્યો હતો કે જે પત્ર વાંચીને કઠેર હૃદયને પણ પીગળી જાય. હરિલાલ ગાંધીએ એ પત્રના જવાબમાં એક વાત તે એ લખી કે હવે હું હરિલાલ રહ્યો નથી પણ અબદુલ્લા બન્યો છું અને આ પત્ર હરિલાલના નામે આવ્યો છે એટલા માટે એ પત્ર મારા વિષે નથી. પણ બીજી વાત તેણે એ લખી કે, જો મારા માતાપિતા ઈસ્લામ ધર્મને સ્વીકાર કરતા હોય તે હું શરાબ પીવાને ત્યાગ કરું. આ ઉત્તર કે ઉદ્ધતાઈભર્યો છે! શું તેને આ ઉત્તર માતાને દેવાને યોગ્ય છે? પણ જ્યારે આત્મ પતિત થઈ જાય છે ત્યારે તે અવળું જ કામ કરે છે. વાસ્તવમાં તે હરિલાલની માતાના પત્રને ઉત્તર આપવાને કોઈ સમર્થ નથી. છતાં જે આ પ્રમાણે જે ઉદ્ધતાઈપૂર્ણ ઉત્તર આપે છે તેને શું કહેવું? તે કહે તે એમ છે કે, મેં આત્માના કલ્યાણ માટે ઈસ્લામ ધર્મને સ્વીકાર કર્યો છે પણ જે તે વિષે ઊંડા ઊતરી વિચાર કરવામાં આવે તે શરાબ પીવા માટે તથા એ કાર્યમાં પૈસા વગેરેની સુવિધા પ્રાપ્ત કરવા માટે જ તેણે ઈસ્લામ ધર્મને સ્વીકાર કર્યો હોય એમ જણાય છે. કહેવાનો આશય એ છે કે, લેકે ધર્મ કે સમાજપરિવર્તનના નામે પિતાના સ્વાર્થની પૂર્તિ કરે છે અને આત્મકલ્યાણનું નામ લે છે. જે હૃદયપૂર્વક આત્મકલ્યાણ કરવું જ હોય તે મનુષ્ય, કોઈ પણ ધર્મની ઉચ્ચ ભૂમિકા ઉપર ઊભા રહી પિતાનું આત્મકલ્યાણ સાધી શકે છે. લેકોને ઠગવા માટે આત્મકલ્યાણનું નામ લઈ ધર્મ પરિવર્તન કે સમાજપરિવર્તન કરવું એ ઠીક નથી. આ વાતથી લેકેને સાવધાન કરવા માટે જ ઉપરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. - મતલબ કે, પરમાત્માની પ્રાર્થના કરવા માટે યોગ્યતા પિતાનામાં છે કે નહિ તે જેવું જોઈએ. યોગ્યતા વિના કોઈપણ કાર્ય બરાબર થતું નથી. જેમકે, છીપમાં પાણીનું ટીપું પડી મેતી બનવાની યેગ્યતા ધરાવે છે પણ જે પાણીને બદલે છીપમાં કાંકરો કે બીજી કઈ ચીજ પડે તે શું તે મોતી બની શકશે ? નહિ. કારણ કે મોતી બનવાની યોગ્યતા પાણીમાં જ છે. આ જ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના માટે પણ યોગ્યતાની આવશ્યક્તા રહે છે. એટલા માટે પરમાત્માની પ્રાર્થના કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે, અને તે માટે અસત્ય, દુરાચાર આદિને ત્યાગ કરે. આમ કરવાથી પરમાત્માની પ્રાર્થનાને યોગ્ય બની શકશો. હવે અન્ને એક બીજો પ્રશ્ન ઉભો થાય છે કે, જે પહેલાં દુર્ગણી હોય તે પરમાત્માની પ્રાર્થના કરી શકે કે નહિ ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવાનું કે – વૈશ્યા ચુગલ છિનાર જુઆરી, ચોર મહા બટ મારે; જે ઇત્યાદિ ભજે પ્રભુસ્તવન તે નિવૃત્ત સંસારે. આ પ્રકારના લેકે પણ પિતાના દુર્ભસનેને ત્યાગ કરી, પરમાત્માની પ્રાર્થના કરી શકે છે પરંતુ પરમાત્માની પ્રાર્થના દુર્ગણે વધારવા માટે નહિ પણ છોડવા માટે કરવી જોઈએ. જે દુર્ગુણો છોડવાના ઉદ્દેશથી પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે તે તમારા દુર્ગણે ન જાણે ક્યાં ચાલ્યા જશે ! જેમકે એક ભાઈ કહેતા હતા કે, જામનગરમાં એક એવા વૈદ્ય છે કે એક માણસને ઘણું દિવસોથી નિદ્રા જ આવતી ન હતી પરંતુ તે વૈદ્યની ત્રણ ગોળીઓ લેવાથી જ તેને નિદ્રા આવી ગઈ અને તેને નિદ્રા ન આવવાને રોગ સદાને Page #146 -------------------------------------------------------------------------- ________________ વદ ૫ ! ] રાજકોટ–ચાતુર્માસ [૪૭૭ માટે ચાલ્યા ગયા. જ્યારે વૈદ્યની દવા પણ રાગને નષ્ટ કરી દે છે તો પછી શું પરમાત્માની પ્રાર્થના દુર્ગુણાને નષ્ટ કરી ન શકે ? જો દવા ઉપર વિશ્વાસ રાખા છે. તે પછી પરમાત્માની પ્રાના ઉપર વિશ્વાસ કેમ રાખતા નથી ? જો તમે પરમાત્માની પ્રાર્થના ઉપર વિશ્વાસ રાખી દુર્ગુણાને નષ્ટ કરવા માટે પ્રાર્થના કરે તે અવશ્ય દુર્ગુણા નષ્ટ થઈ જશે, અને તમે પરમાત્માની પ્રાર્થનાને ચેાગ્ય બની શકશે. અનાથી મુનિના અધિકાર—પર આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને સમાવી રહ્યા છે. એ બન્નેના સંવાદ પણ ધણા જ મહત્ત્વના છે. એક બાજુ તા અનગારસિંહ છે તેા ખીજી બાજુ રાજાસિંહ છે. એક સાધુ છે અને બીજા ગૃહસ્થ છે પણ બન્નેય મહાન શક્તિશાળી છે. અનાથી મુનિ કહે છે કે, “ હે ! અનાથતામાં પડી જાય છે. સંસારમાં પ્રચલિત કાઈ એ કીમતી ચીજને પણ ગુમાવી દીધી. ' ચીજ જેવાં સંસારનાં સુખા માટે કીંમતી સંયમને પણ ગુમાવી બેસે છે. ’ રાજન ! કેટલાક લેાકા સાધુ થયા પછી પણ કહેવત છે કે, · એક દમડીની ચીજ માટે આ કહેવત પ્રમાણે તે સાધુએ પણ દમડીની આ વાત તમે કદાચ સાધુએને કહી પણ ન શક્રા પણ અનાથી મુનિ તા સ્પષ્ટ કહે છે કે, હે ! સાધુએ ! દમડીની ચીજ જેવાં સાધારણ સંસારનાં સુખા માટે મહાન્ .. 33 કીંમતી સંયમને ગુમાવા નહિ. અનાથી મુનિ આગળ કહે છે કેઃ चिरं पिसे मुण्डई भवित्ता, अथिरव्वए तवनियमेहिं भट्ठे । चिरं पि अप्पाणं किलेसइता, न पारए होइ हु संपराए ॥ ४१ ॥ = હે ! રાજન ! જે વ્રત-નિયમેામાં અસ્થિર છે અને જે તપ-અનુષ્ટાન આદિ કરતા નથી તે ભલે લાંબા સમય સુધી માથુ મુંડાવ્યા કરે, કૈશના લાચ કર્યાં કરે, છતાં પણ તે આ સંસારને પાર જઈ શકતા નથી. દેશને લાચ કરવાથી કેટલું બધું કષ્ટ થાય છે એને માટે જો તમે તમારા માથાને એક કેશ ખેંચી અનુભવ કરી જુએ તે તમને ખબર પડે. આ પ્રકારનું કષ્ટ સહન કરવા છતાં પણ વ્રત-નિયમાનું પાલન ન કરવાથી સંસારને પાર કરી શકાતું નથી. અત્રે એક પ્રશ્ન થાય છે કે, કેશના લચ કરવાથી કષ્ટ પણ થાય છે, અને મસ્તિષ્કની શક્તિને પણ હાનિ પહોંચે છે તે પછી અસ્તરાથી કેશ શા માટે કાપવામાં ન આવે ? હું જ્યારે નાના હતા ત્યારે બદનાવર નામના ગામમાં મને એક મુસલમાને પણ આવા જ પ્રશ્ન કર્યા હતા કે, જ્યારે તમારા ધર્મ યામય છે તેા કેશના લાચ કરવાથી શું હિંસા થતી નથી ? જેમને લાચ કરવામાં આવે છે તેને આટલું બધું કષ્ટ થાય છે તે પછી કેશલુંચનથી હિંસા કેમ ન થાય ? આ પ્રશ્ન ઉપરથી મેં સામે પ્રશ્ન કર્યાં કે, તમે હજામત શા માટે કરાવા છે ? તમે સારા દેખાએ એટલા જ માટે હજામત કરાવેા છે ને ? હજામત કરાવતાં કરાવતાં કાઈ હજામદ્રારા માથામાંથી લાહી પણ નીકળે છે અને કષ્ટ પણ થાય છે, છતાં પેાતાના શાખ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા માટે તે કષ્ટથી ભય પામતા નથી અને હજામત કરાવે છે પણ પિતાની કાયરતાને કારણે કેશકુંચનમાં હિંસા થાય છે એમ કહે છે. તમે શોખને માટે તે આટલું કષ્ટ સહી લે છે અને અમે ધર્મને માટે સહીએ છીએ તે એમાં હિંસા કહેવામાં આવે છે! વાસ્તવમાં કેશલેચન કરવામાં અમે લેકે કષ્ટ માનતા નથી. હે, જયારે કેશને ખેંચવામાં આવે છે ત્યારે હું કષ્ટ જણાય છે પણ અમે તે કષ્ટોને જે પ્રમાણે તમે હજામતથી થતાં કષ્ટોને સહી લે છે તે પ્રમાણે સહી લઈએ છીએ. હવે મસ્તકને હાનિ પહોંચવાની વાત; પણ જે કેશલુંચન કરવાથી મસ્તકને કઈ પ્રકારની હાનિ પહોંચતી હોય તે ભગવાન કેશલુંચનને માર્ગ કદાપિ બતાવત નહિ. બલ્કિ મારે તે અનુભવ છે કે, કેશલુચન કર્યા બાદ જે મસ્તકને બદામ વગેરેનું તેલ મળી જાય તે મસ્તકની શક્તિ અને આંખોની જ્યોતિ વૃદ્ધિને પામે છે. - અસ્તરાથી વાળ કાપવાથી વાળ વધારે વધવા પામે છે પણ ભગવાને કેશલુંચન કરવાને એ ઉપાય બતાવ્યો છે કે, જેથી ધીરે ધીરે વાળોનું ઉગવું જ બંધ થઈ જાય છે. આ ઉપરથી જે કઈ એમ કહે કે, કેશકુંચન કરવાથી કષ્ટ થાય છે તે કષ્ટ તે ઉઘાડે પગે ચાલવાથી પગને પણ થાય છે. જે પ્રમાણે કેશલુંચનના કષ્ટથી બચવા માટે અસ્તર રાખવાની આવશ્યકતા અનુભવે છે. તે જ પ્રમાણે પગને કષ્ટથી મુક્ત કરવા માટે પાલખીની આવશ્યકતા પડશે. આ જ પ્રમાણે શીલનું પાલન કરવામાં પણ કષ્ટ ભોગવવાં પડે છે તે તે કષ્ટથી બચવા માટે સ્ત્રીની આવશ્યક્તા પણ ઊભી થશે. આ પ્રમાણે કષ્ટની દૃષ્ટિએ છૂટ લેવામાં આવશે તે તે ધીરે ધીરે દીક્ષાને જ ઉછેદ થઈ જશે. - નમી રાજાને ઇન્ટે કહ્યું હતું કે, તમે ધર્મની પાછળ શું પડ્યા છો ? જોતા નથી કે તમારા રાણીવાસમાં કેવું રુદન થઈ રહ્યું છે! આ હિંસાનું કેવું પાપ થઈ રહ્યું છે. તે પછી તમે એ પાપને કેમ દૂર કરતા નથી? આ પ્રશ્નના ઉત્તરમાં નમી રાજાએ કહ્યું હતું કે, મારી દીક્ષાને કારણે એ કોઈ રોતા નથી, પરંતુ એ લેકે પોતપોતાના સ્વાર્થને માટે રાઈ રહ્યા છે! દીક્ષા લીધા પહેલાં તે હું દંડ પણ આપતા હતા, અને હાથમાં તલવાર લઈ બીજાને ભય પણ બતાવતા હતા પણ હવે તે હું દીક્ષા લીધા બાદ કોઈ તલવાર લઈને આવે તે પણ આંખ પણ લાલ કરું નહિ. જે હું એમ કરું તે સંયમથી જ પડી જાઉં. આ પ્રમાણે મારી દીક્ષાને કારણે એ લેકે કાંઈ રોતા નથી. તે લેકે પિતાના સ્વાર્થને માટે રિાઈ રહ્યા છે. આ પ્રમાણે અહિંસાનું નામ લેવામાં આવે તો તે પછી દીક્ષાને જ ઉચ્છેદ થઈ જાય. સાધુઓમાં કઈ તે વર્ષમાં ત્રણ કે ચાર વાર કેશને લેચ કરે છે. બાકી વર્ષમાં એક વાર તે કેશને લેચ કરે આવશ્યક જ છે. કેશને લેચ કરતાં કેટલાક મુનિઓ સ્વાધ્યાય પણ કરતા જાય છે અને પ્રસન્નતાપૂર્વક કેશલુચન કરે છે; પરંતુ આજે લોકમાં કાયરતા આવી રહી છે અને એ કારણે જ દવાના નામે આ પ્રશ્ન કરવામાં આવે છે. - સાધુઓ માટે અહિંસાની રક્ષાર્થે જ કેશને લેચ કરવાનું બતાવવામાં આવ્યું છે. ભગ વાનનું એવું કહેવું છે કે, જે માથા ઉપર વાળ રહેશે તે પછી છની ઉત્પત્તિ પણ થશે, અને અહિંસાનું પાલન પણ થશે નહિ. જે અહિંસાની દૃષ્ટિએ કેશલુંચન કરવાનું બતાવવામાં ન આવત તે વાળ ઓળવા, તેલ લગાવવું વગેરેની પ્રવૃત્તિ પણ વધવા પામત, આ કારણે ભગવાને આ ઉપાય બતાવ્યું છે. જે લેચ કરવાને બદલે અસ્તરાથી વાળ કાપવામાં આવે તે Page #148 -------------------------------------------------------------------------- ________________ વદ ૫] રાજકોટ–ચાતુર્માસ [૪૭૯ પછી અસ્તરાની સાથે કાચ પણ રાખવો પડશે, તેલ પણ રાખવું પડશે અને આ પ્રમાણે આરંભની પ્રવૃત્તિ પણ વધવા પામશે. અને આ પ્રમાણે ધીરે ધીરે સાધુતાના ધ્યેયથી જ પતિત થઈ જશે. અનાથી મુનિ કહે છે કે, હે! સાધુઓ ! જે તમે તપ-નિયમની આરાધના નહિ કરે તે શાસ્ત્ર તમને અનાથની કોટિમાં મૂકે છે. એ દશામાં તમે સાધુ નથી. ચારિત્રવાન બન્યા વિના કેવળ માથું મુંડાવાથી કે કેશલુંચન કરવાથી સંસારને પાર જઈ શકાતું નથી માટે ચારિત્રવાન બને અને સંયમનું પાલન કરી સંસારને છેદ કરે. અનાથી મુનિ જે કાંઈ કહી રહ્યા છે તે જ વાત પ્રાર્થનામાં પણ કહેવામાં આવી છે. યોગ્ય બનીને પરમાત્માની પ્રાર્થના કરે. યોગ્યતા મેળવ્યા વિના કરવામાં આવતી પ્રાર્થના હેંગ રૂપ બની જાય છે. અનાથી મુનિ પણ એમ જ કહે છે કે, ચારિત્રવાન બન્યા વિના કેવળ વેશ ધારણ કરવો એ ઢોંગ રૂપ છે માટે ચારિત્રવાન બનો અને સાધુતાને દીપા. દ્રવ્ય વેશની સાથે ભાવને પણ સંબંધ જોડ અને દ્રવ્ય અને ભાવથી જે સાધુતાનું પાલન કરશે તે તેમાં કલ્યાણ રહેલું છે. સુદર્શન ચરિત્ર–પર રાજા અને પ્રજા સાથે મળીને સુદર્શનને ભાવ સહિત તેને ઘેર લઈ ગયા. મનેરમાં સાચી શ્રાવિકા હતી. કેટલાક લકે કહે છે કે, શ્રાવિકા બનવાથી ગૃહકાર્યમાં મુશ્કેલી આવે છે પણ જેને ગૃહકાર્યમાં મુશ્કેલી જણાય છે તે સાચી શ્રાવિકા જ નથી. શ્રાવિકાને કોઈ ગૃહકાર્ય કરતાં અટકાવતું નથી પરંતુ ગૃહકાર્યમાં વિવેક રાખવાનું કહેવામાં આવે છે. શ્રાવિકા થયા બાદ તેણીએ એમ વિચારવું જોઈએ કે, પહેલાં હું વિવેક ઓછો રાખતી હતી પણ હું શ્રાવિકા થઈ છું એટલા માટે વિશેષ વિવેક રાખવો જોઈએ. એમ થવું ન જોઈએ કે, ઘરના માણસો મરતા હોય તે ભલે મરે પણ હું તે પાસ કરીશ. ઘરના લેકે તે પોસામાં અંતરાય પાડનારા છે. છોકરે ભૂખથી રેતે હોય તે ભલે રુવે, મારે તે મમતા ઓછી. કરવી છે. ગર્ભસ્થ બાળક મરતું હોય તો ભલે મરે પણ મારે તે તપસ્યા કરવી છે. જે આમ કરવામાં આવે તે શું તેણીને વ્યવહાર વિવેકપૂણ કહેવાય ખરો ? વિષય-વિલાસની મમતા તે છૂટી નથી અને સંતાનની દયા કરવાના સમયે આમ કહેવું એ તે મૂળવ્રત– અહિસાને નાશ કરવા બરાબર છે. શ્રી. હસરાજજી ખીંવસરા પિતાની પુત્રીને કહ્યા કરતા હતા કે, જે તારાથી સામાયિક થઈ શકતી ન હોય તો કાંઈ વાંધો નથી પણ ચુલામાં કઈ જીવ બળી ન જાય તેનું ધ્યાન રાખજે; કારણ કે એ પહેલું મૂળવત છે, પછી ગુણવત છે અને પછી શિક્ષાવત છે. અહિંસા એ મૂલવ્રત છે અને સામાયિક એ ગુણવ્રત છે. આ પ્રમાણે શ્રાવિકા થઈને વિશેષ વિવેક રાખવો જોઈએ. મને રમા સાચી શ્રાવિકા હતી. એટલા માટે તેણીએ વિચાર્યું કે, ગૃહ ગૃહિણીનું જ હેય છે. એટલા માટે મારે સિંહાસન ઉપર બેસી ન રહેતાં ઘેર આવેલા લોકોને સત્કાર કરવો જોઈએ. શ્રાવક-શ્રાવિકાઓએ સુદર્શન અને મનોરમાને વિવેક જોઈ વ્યવહાર ભૂલી જવો ન જોઈએ. સંસારના કામમાં તે વ્યવહાર રાખે અને ધર્મના કામમાં એમ કહે કે, “એમાં શું Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ ખીજા ભાદરવા પડયું છે! આપણે તે પવિત્ર રહેવું છે.' આ પ્રમાણે કહી વિવેકની અવહેલના કરવી એ ઠીક નથી. એટલા માટે વ્યવહારના ઉચ્છેદ કરવા ન જોઈ એ. મનને પણ પવિત્ર રાખે। અને વ્યવહારનું પણ પાલન કરે.. મનેારમાએ બધા લેાકાના સત્કાર કર્યો. બધા લેાકેા સુદનનું ઘર જોઈ પ્રસન્ન થયા. શ્રાવકનું ઘર કેવું હેાય છે એને માટે શાસ્ત્રમાં કહ્યું છે કેઃ— ‘નાણાવિયા નિજ્ઞા અમિયા પહિયા' શ્રી જ્ઞાતાસૂત્ર સુદર્શનનું ઘર પણ એવું જ હતું. લેાકા કહેવા લાગ્યા કે, આ ઘર કેવું સ્વર્ગ જેવું સુંદર છે! સુદનનું ધર ભવ્ય અને આકર્ષીક હતું, ચિત્તને શાન્તિ આપનારું હતું. લેકા કહેવા લાગ્યા કે, આ ઘરમાં શેની પવિત્ર ભાવના વધવા પામી છે અને જે ધરમાં શે જેવી વિભૂતિ પેદા થઈ છે એ ધરની માટી ! પવિત્ર છે. સ્વર્ગથી પણ આ ધર સુંદર છે. તમારી દૃષ્ટિએ સ્વર્ગની ભૂમિ સારી છે કે રાજકાટની ભૂમિ ? કાઇ ખેડુતને એમ કહેા ૩, હીરા-માણેક જડેલાં રાજાના મહેલમાં ખીજ વાવવામાં આવે તે અન્ન પેદા થઈ શકે ખરું? અને તે બીજ વાવવા માટે રાજાના આવા સુંદર મહેલને પસંદ કરશે ખરા ? ખીજી બાજુ તેને કાળી માટીનું ખેતર આપવામાં આવે તે તે બીજ વાવવા માટે તે ખેતરને પસંદ કરશે કે નહિ તે પણ પૂછી જુએ. તે ખેડુત જવાબમાં એમ જ કહેશે કે, હું તેા એવી જગ્યા ચાહું છું કે જ્યાં જીવનને ટકાવવાની વસ્તુએ પેદા થઈ શકે. તમને કાઈ સારા મહેલમાં રાખવામાં આવે પણ ત્યાં ખેતીથી પેદા થએલ ચીજો આપવામાં ન આવે તે શું તમારું જીવન મહેલની હવા ખાવાથી ટકી શકશે ખરું? નિહ. ૪૮૦ ] આ જ વાત સ્વંગની ભૂમિ અને અહીંની ભૂમિ વિષે સમજો. સ્વ'ની ભૂમિ ધર્મોપાન કરવા માટે ઉપયુક્ત નથી. સ્વર્ડ્ઝમાં સાધુપણું પાળી શકાતું નથી; જ્યારે અહીં સાધુપણું પાળી શકાય છે એટલા માટે સ્વર્ગની ભૂમિ કરતાં અહીંની ભૂમિ ચડીયાતી છે. સુદર્શનનું ધર જોઈ દેવા પણ કહેવા લાગ્યા કે, અમે દેવલાકમાં જે શક્તિ જોતા નથી તે શક્તિ આ ઘરમાં જોવામાં આવે છે. અહીં રહીને ધર્મની આરાધના કરનારા એવા હાય છે કે જેમના પ્રભાવથી અમારું આસન પણ ચલાયમાન થઈ જાય છે. અમને આવા ધર્માત્મા લાકા જ ખાધ આપે છે. આ પ્રમાણે સુદર્શન અને તેના ધરની પ્રશ'સા કરી દેવા પણ પોતપોતાના સ્થાને ગયા. ત્યારે રાજા સુદર્શનને કહેવા લાગ્યા કે, “ હે ! શેઠ ! તમે ધર્મનું નામ ઉજ્જવલ કર્યું છે. કેટલાક લોકેા ધમી' તરીકેનું નામ તા ધરાવે છે પરંતુ ધર્મનું પાલન કરતા નથી. અને એ કારણે જ લોકા ધર્મ'ની નિંદા કરે છે પણ આપ જેવાના વ્યવહાર જોઈ, કેાઈ ધમની નિંદા કરી શકતું નથી. પેાતાને ધાર્મિક કહેવડાવીને પણ ધમનું પાલન ન કરનારા લેાકેા જ ધર્મની નિંદા કરાવે ધર્માંતે ઉન્નત બનાવવા કે અવનત બનાવવા એ વાત ધાર્મિક પુરુષોના હાથમાં રહેલી છે. રાજા સુદર્શનને વિનંતી કરતા કહેવા લાગ્યા કે, મારી તલવારમાં જે શક્તિ નથી તે શક્તિ તમારી ભાવનામાં છે. મારી તલવાર તે વૈર બાંધે છે પણ તમારી ભાવના તો વૈરને કાપે છે. આપની દ્વારા જે વ્યિ કામની સિદ્ધિ થઈ છે તેના ઉપલક્ષ્યમાં આપવા જેવી વસ્તુ ત્રિલાકમાં પણ નથી, તે મારી પાસે એવી વસ્તુ ક્યાંથી હોય ? છતાં પણ મારી ભાવનાને આપ પૂરી કરા અને મારા માનની ખાતર હું જે ચીજ આપી શકું એવી ચીજ માંગેા. Page #150 -------------------------------------------------------------------------- ________________ વદ ૮] રાજકોટ–ચાતુર્માસ | [૪૪૧ - રાજાનું કથન સાંભળી શેઠ વિચારવા લાગ્યો કે, હવે મારે શું કરવું જોઈએ? હું પોતે તે સંસારનો ત્યાગ કરવાને વિચાર કરી રહ્યો છું તો પછી હું સંસારની ચીજ કેવી રીતે માંગી શકું? પણ હા, મારે એક ચીજ તે માંગવી જ છે. મેં મારી જીભે તે ધંઈ રાજાને કહ્યું નથી પરંતુ શુળીનું સિંહાસન થઈ જવાને કારણે મારી અભયા માતાનું બધું પાપ ખુલ્લું થઈ ગયું છે એટલા માટે રાજા ન જાણે તેને શું દંડ આપશે! માટે જ્યારે રાજા પિતે જ મને કાંઈ માંગવાને અનુરોધ કરી રહ્યા છે તે પછી હું રાજની પાસે અભયા માતાનું કલ્યાણ જ શા માટે ન માગું ? સુદર્શન આ પ્રમાણે વિચાર કરે છે. હવે આગળ શું થાય છે તેને વિચાર હવે પછી આગળ કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૮ ગુરુવાર પ્રાર્થના શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવ તણુ દેવ કે, તરણ તારણ પ્રભૂ તે ભણી, ઉજ્જવલ ચિત્ત સમરું નિત્યમેવકે શ્રી મુનિસ્કૃવત સાહબા –વિનયચંદ્રજી કુંભટ વીશી . મુનિસુવ્રતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. - પરમાત્મા પ્રત્યે ભક્ત શું કહે છે? તે કહે છે કે, એક બાજુ તે પરમાત્મા દેવાધિદેવ છે અને બીજી બાજુ દીનદયાળુ છે. આ ઉપરથી કઈ એમ કહે કે, એ બનેય વાત એક સાથે કેવી રીતે હોઈ શકે ? પણ ભક્ત લેકે કહે છે કે, અમને એ જાણી ઘણી પ્રસન્નતા થાય છે કે, પરમાત્મા દેવાધિદેવ હોવા છતાં પણ દીનદયાળુ છે. જે મહાન હોવા છતાં નાના, લોકોની સાથે પ્રીતિ રાખે છે તે જ જગતને ઉદ્ધાર કરી શકે છે. મહાન થઈને નાના, લેકેની અવહેલના કરનાર લેકે તે સંસારમાં ડગલે ને પગલે જોવામાં આવે છે. એમાં કાંઈ વિશેષતા નથી. વિશેષતા તે એમાં છે કે, જે પોતે મહાન થઈને પણ નાના લોકે ઉપર કૃપાભાવ રાખે છે. હે ! પરમાત્મા ! તમે દેવાધિદેવ હોવા છતાં દીનદયાળુ છે. અહીં એક પ્રશ્ન થાય છે કે પરમાત્મા દીનદયાળ છે એનું શું પ્રમાણુ? કારણ કે પરમાત્મા જોવામાં તે આવતા નથી એટલા માટે એનું પ્રત્યક્ષ પ્રમાણુ તે નથી. આ પ્રશ્નને, ઉત્તર એ છે કે, પરમાત્માના વિષયમાં લૌકિક પ્રમાણોદ્વારા કોઈ પ્રકારનો નિર્ણય થઈ શકતા નથી. પરમાત્માના વિષે મહાત્મા લેકોનાં વચને જ પ્રમાણભૂત છે. મહાત્માઓ કહે છે કે, પરમાત્માના શરણે જવાથી દુ:ખ મટી જાય છે. અમે ગુરુના મુખેથી એવું જ સાંભળ્યું છે. અને અમારો અનુભવ પણ એ જ છે કે, પરમાત્મા દીનદયાળુ છે. તે દેવાધિદેવ હવા છતાં દીનદયાળુ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “પરમાત્મા જગજનું ઉત્પત્તિસ્થાન પણું જાણે છે. જીવ સંસારમાં શા માટે જન્મ લે છે, જન્મ લઈને કેવી રીતે તે ક ભોગવે છે અને Page #151 -------------------------------------------------------------------------- ________________ જં૮૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા કર્મબંધના તાડીને તે કઈ સ્થિતિને પામે છે વગેરે વાતને જાણનાર જગદ્ગુરુ કહેવાય છે. એ જગદ્ગુરુએ પડેલાં પાતે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તેમણે તપ કરી કૈવલજ્ઞાનની જે સંપદા પ્રાપ્ત કરી છે તે દ્વારા તેઓ આત્મકલ્યાણ કરવાની સાથે જ જગતનું કલ્યાણ પણ સાધે છે.” છે કે, જગદ્દગુરુ ભગવાનની અમૃત વાણી સાંભળી વિચારવાન માણસના હૃદ્યમાં એવા વિચાર આવે છે કે, “ હું ! પ્રભા ! આપ તે અમારી ઉપર ઘ્યા કરી અમને જાગ્રત કરે છે. પણ અમે કેવા છીએ કે આપ અમને જાગ્રત કરે છે છતાં અમે નિદ્રામાં પડયા રહીએ છીએ. આ અમારી કેવી નિ`ળતા છે.” આ પ્રમાણે વિચાર કરી, ભક્ત લાકા પોતાની નિબળતા પ્રગટ કરી પોતાની નમ્રતા બતાવે છે. સ'સારમાં એવા પણ માણસે છે કે જેઓ વિનમ્ર થઈ ને પોતાની નિ`ળતા ઋજીભાવે પ્રગટ કરી દે છે અને સંસારમાં એવા પણ માણસેr અહંકારને વશ થઈ પેાતાના સગુણાને તે પ્રગટ કરે છે પણ દુર્ગુણોને દબાવી રાખે છે. આ બન્ને પ્રકારના માણસામાં સારા માણસ તા તે છે કે જે પેાતાની નિળતાને પ્રગટ કરે છે પણ જે પેાતાના દુર્ગુણાને દબાવી રાખે છે તે તે કાયર છે. સત્પુરુષ તે તે જ છે કે જે પેાતાના દુર્ગુણાને પ્રગટ કરી તેને દૂર કરવાનેા પ્રયત્ન કરે છે. ઘઉં વીણતી વખતે ઘઉંના દાણાને વીણી બહાર ફેંકી દેવામાં આવતા નથી, પરંતુ ઘઉંમાં રહેલા કાંકરાને વાણી ફેંકી દેવામાં આવે છે. આ જ પ્રમાણે વ્યવહારમાં એવી ભૂલ થતી નથી પરંતુ આત્માતે વિષે એવા જ પ્રકારની ભૂલ થઈ જાય છે. હૃદયનાં પાપાન છુપાવી ખડાર ખીજું જ બતાવવુ એ આત્માની નિંભળતા કે કાયરતા છે. જે આત્મા એ કાયરતાને દૂર કરવા ચાહે તે તેણે એવી પ્રાર્થના કરવી જોઈએ કેઃ— હું અપરાધી અનાદિના, જનમ જનમ ગુના કયા ભરપૂર કે, લૂટિયા પ્રાણ છે:કાયના, સેવિયા પાપ અઢાર કર કે. જે નમ્રતાને ધારણ કરી સરલ હૃદયથી પરમાત્માની એવી પ્રાર્થના કરો કે, “ હે ! પ્રભા ! હું અપરાધી છું. હું પેાતાનેા જ અપરાધી છું. હું દુગુણાને તે ખાવું છું અને સદ્ગુણાને પ્રગટ કરું છું. મને દુર્ગુણા તા પ્રિય લાગે છે અને સગુણા પ્રિય લાગતા નથી. એટલા માટે હું તમારા શરણે આવ્યા છું. તેા શરણાગતની રક્ષા કરા અને મારી આ કાયરતા દૂર કરવા હું ચાહું છું, તે તેમાં મને સહાય કરેા. મને ઘણી વાર એ ભય લાગે છે કે, મારા દુર્ગુણા પ્રગટ થઈ ન જાય તેા સારું, નહિ તે મારી પ્રતિષ્ઠા ઉપર પાણી ફરી વળશે. આ ભયને કારણે હું મારી નિĆળતાને કારણે મારા પાપને દબાવી રાખુ છું. મારી આ નિર્બળતાને દૂર કરવા માટે મારે એવા વિચાર કરવા જોઈએ કે, હું પાપને બધાથી તે છુપાવુ છું પણું શું પરમાત્માથી પણ પાપને છુપાવી શકીશ ! જગતની તે પરવા કરું છું પણ પરમાત્માની પરવા કેમ કરતા નથી ? અને જો મને જગતની પરવા નથી, પરંતુ પરમાત્માની પરવા છે તેા પછી પાપને શા માટે આવું છું ! અને હૃદયમાં પાપને શા માટે સંગ્રહી રાખું છું ! પણ હૈ ! પ્રભા ! મને આવા વિચાર આવતા નથી, એ મારી કાયરતા છે. આ મારી કાયરતાને દૂર કરવા માટે જ હું તમારા શરણે આવ્યો છું.” અત્રે એક પ્રશ્ન થાય છે કે, પરમાત્મા જોવામાં આવતા નથી અને જ્યાંસુધી તે જોવામાં આવતા નથી ત્યાંસુધી તેમની પ્રાર્થના કેવી રીતે કરવી ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, પરમાત્મા છે છતાં લેાકેા કહે છે કે, તે જોવામાં આવતા નથી. પરંતુ તે કાંઈ સ્થૂલ ચીજ નથી કે તેને ચર્મ Page #152 -------------------------------------------------------------------------- ________________ વદ ૮] રાજકેટ-ચાતુર્માસ [૪૮૩ ચક્ષુથી જોઈ શકાય! તેમને તે જે રીતિએ જોઈ શકાય તે રીતિએ જ તમે જોઈ શકે. કદાચિત તમે પરમાત્માને જોતા નથી તે તમારા આત્માને તે જુઓ છો ને ? સંસારની વસ્તુઓ જેમના હોવાથી પ્રિય લાગે છે તે આત્મા છે, એ તે માને છે અને તેને જાણો છો. હવે જે તે આત્માને જ જાણી શકતા નથી તે પછી પરમાત્માને કેવી રીતે જાણી શકે ? તમે કદાચ એમ કહે કે અમે આત્માને કેવી રીતે જાણીએ ? પણ જે જીભદ્વારા બોલે છે, આંખ દ્વારા જુએ છે. કાન દ્વારા સાંભળે છે અને જે આ દેહને દહી છે તે જ આત્મા છે. એ આત્માના હોવાથી જ સંસારની બધી વસ્તુઓ પ્રિય લાગે છે. એ આત્માને જાણવાથી પરમાત્માને પણ જાણી શકાશે. જોકે પરમાત્માને શોધવા માટે તીર્થ વગેરે સ્થાનમાં જાય છે, પરંતુ જ્યાં સુધી આત્માને પત્તો લાગતો નથી ત્યાંસુધી પરમાત્માનો પત્તો લાગી શકતો નથી. અને જ્યારે તમને તમારા આત્માને પત્તો લાગી જશે ત્યારે તમે જ્યાં બેઠા હશો. ત્યાં જ ઈશ્વરને સાક્ષાત્કાર થઈ જશે. * મતલબ કે, આત્મામાં એવી કાયરતા છે કે, તે પિતાનાં દુર્ગણોને દબાવી દુનિયામાં મેટે બનાવા ચાહે છે. આ કાયરતાને દૂર કરવા માટે જ પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે અને તેમના શરણે જવામાં આવે છે. રાજાની સહાયતા તે જ ચાહે છે કે જેમની પાછળ શત્રુઓ પડ્યા હોય છે. ધનવાનના શરણે તે જ જાય છે જે ગરીબ છે. આ જ પ્રમાણે આત્મામાં દુર્ગુણને દબાવવાની નિર્બળતા છે અને એટલા જ માટે આત્મા, પરમાત્માની પ્રાર્થના કરે છે અને તેમના શરણે જાય છે. આત્મા પિતાની નિર્બળતાને દૂર કરવા માટે જ પરમાત્માના શરણે જાય છે એ ઉપરથી એટલું તે સમજાય છે કે, આત્માને પિતાની નિર્બળતાનું ભાન થયું છે. નિર્બળતાનું ભાન થયા વિના પરમાત્માના શરણે જઈ શકાતું નથી. પિતાની નિર્બળતા સમજીને જ ભક્તજને કહે છે કેઃ કબહું મન વિશ્રામ ન માન્ય, વિસરી સહજ સુખ જહં તહં ઈન્દ્રિથ તા. કબહું યદપિ વિષય સંગ સહ્ય દુસહ દુઃખ વિષમ જાલ અનજાન્ય, તદપિ ન તજત મૂઢ મમતા વશ જાનત હું નહીં જા. કબહું ભક્ત કહે છે કે, “હે ! પ્રભો ! મારા આત્માની એવી સ્થિતિ થઈ રહી છે કે, મારું મન જરા પણ વિશ્રાંતિને પામતું નથી. મારા મનને ઈન્દ્રિયોના વિષયે જે બાજુ ખેંચે છે તે બાજુ મન ભાગી જાય છે. સ્થિર રહેવામાં મનને જે સહજ સુખ છે તે સુખને મન ભૂલી રહ્યું છે. અનાથી મુનિને અધિકાર–૫૩ અનાથી મુનિ રાજા શ્રેણિકને આ જ વાત કહી રહ્યા છે. તેઓ કહે છે કે, જેમણે સનાથ બનવાની ભાવનાથી સંસારનો ત્યાગ કર્યો છે તેઓ પણ ઇન્દ્રિયોના વિષયમાં ખેંચાઈ જઈ રખડી પડે છે. જો કે આમ બને છે પણ આ દશ્યથી છવને સનાથતા અને અનાથતાને ભેદ સમજવામાં સરલતા પડે છે. કેઈને સાધુતાથી પતિત થતાં જોઈ જ્ઞાનીઓને એવો વિચાર થાય છે કે, વાસ્તવમાં સાધુતાનું પાલન કરવું મુશ્કેલ છે. આ મુશ્કેલ કામને કાયર લેકે કેવી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા રીતે સાધી શકે? પણ એ કાયર લેકને પતિત થતાં જોઈ મારે તેમની પાસેથી એવી શિક્ષા લેવી જોઈએ કે, એક અનાથતા તે એ છે કે જે અનાથતામાંથી નીકળી હું સાધુ થયો છું અને બીજી અનાથતા એ છે કે, જે અનાથતા સાધુતાથી પતિત થયા બાદ આવે છે. પ્રાર્થનામાં પણ કહ્યું છે કે – આદર્યા પિન ન આરાધિયા તેહથી રૂલિયે હું અનંત સંસારમાં. હે ! પ્રભો ! મેં અનેકવાર વ્રત–નિયમોને સ્વીકાર કર્યો પણ તેનું પાલન ન કર્યું હોય એવું તે ઘણીવાર બન્યું છે. વ્રત–નિયમો વગેરેનું પાલન ન કરવું અને કેવળ વેશ ધારણ કરે છે તેના જેવું હોય છે. એને માટે અનાથી મુનિ કહે છે કે – पोल्ले व मुट्ठी जह से असारे, अयन्तिए कूडकहावणे वा । राढामणी वेरुलियप्पगासे, अमहग्धए होइ हु जाणयेसु ॥ ४२ ॥ હે ! રાજન ! સાધુતા-અસાધુતા તથા સનાથ-અનાથને ભેદ હું તને સમજાવું છું. અનાથતાનું ભાન થયા બાદ સનાતાનું જ્ઞાન થવું સરલ છે. જેમકે ખોટા રત્નને ઓળખ્યા બાદ સાચા રત્નની પરીક્ષા કરવી સરલ છે તે જ પ્રમાણે અનાથતાનું ભાન થયા બાદ સનાથતાનું જ્ઞાન થવું સરલ છે. કોઈ માણસ ખાલી મુઠ્ઠી બંધ કરીને કેઈને બતાવે તે જેનાર તે એમ જ સમજશે કે એ મુઠ્ઠીમાં જરૂર કાંઈક હશે. પણ જેણે મુઠ્ઠી ખાલી બંધ કરી છે તે તે સારી રીતે જાણે છે કે, મારી મુઠ્ઠી ખાલી જ છે. આમ જાણવા છતાં પણ તે બીજાને ઠગવા માટે જાણી જોઈને ખાલી મુઠ્ઠી બંધ કરે છે. તે સારી રીતે જાણે છે કે, બીજે માણસ શું જાણશે કે આ ખાલી મુઠ્ઠીમાં કોઈ નથી ! પણ તે ખાલી મુઠ્ઠી બંધ કરનારે એમ વિચારવું જોઈએ કે, હું ખાલી મુઠ્ઠી બંધ કરીને બીજા લેકેને ઠગી રહ્યો છું એ મારી નિર્બળતા છે. હે! રાજન ! જે પ્રમાણે ખાલી મુદી બંધ કરી બીજાને ઠગવા એ જેમ ઢોંગી માણસનું કીમ છે તે જ પ્રમાણે વ્રત-નિયમો વગેરેનું પાલન ન કરવું અને ઉપરથી સાધુવેશ પહેરી પિતાને સાધુ તરીકે બતાવવું એ પણ ઢોંગીનું કામ છે. સાચે માણસ ખાલી મુઠ્ઠી બંધ કરીને કોઈને ઠગશે નહિ પણ તે તે સ્પષ્ટ એમ જ બતાવશે કે મારી મુઠ્ઠીમાં કાંઈ નથી. આ જ પ્રમાણે જે સાધુતાનું પાલન ન કરી શકે છતાં જો તે ઢેગી નહિ હોય તે તે સ્પષ્ટ કહી દેશે કે, મારાથી સાધુતાનું પાલન થઈ શક્યું નથી. તે ખાલી મુદી બંધ કરી લેકેને કરવાનો ઢોંગ કદાપિ કરતો નથી.. અત્રે એક પ્રશ્ન થાય છે કે, સાધુતાનું પાલન ન થવા છતાં પણ ખાલી મુદી બંધ રાખવી સારું છે કે મુદ્દીને ખેલી દેવી સારું છે ! અર્થાત સાધુતાને બહાર દેખાવ રાખવો સારું છે કે, ઉપર-બહારનો દેખાવ ન રાખવે એ સારું છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કાઈ કુવાને ઢાંકી રાખો અને લોકે એ કુવે છે એ ન જાણવાને કારણે તેમાં પડી જાય એમ થવા દેવું એ ખરાબ છે. એમ કરવાની અપેક્ષાએ તે કુવાને ખુલ્લો રાખવો એ સારું છે. એમ કરવાથી કે ભ્રમને કારણે કુવામાં પડી જશે નહિ. આ જ પ્રમાણે સાધુતાનું પાલન થતું ન હોય તે સ્પષ્ટ કહી દેવું પણ ઢોંગ ન કરવો. ભગવાને કહ્યું છે કે, લેકે અસાધુની પૂજા કરે અને તેને સાધુ માને તે વિષમકાલ છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ વદ ૮] રાજકોટ–ચાતુર્માસ [ ૪૮૫ આજકાલ તે ઈન્દ્રજાળનાં ખેલે બહુ ઓછાં થાય છે પણ પહેલાંના જમાનામાં ઈન્દ્રજાળનાં ખેલે બહુ થતા. એ ખેલમાં પલવારમાં કાંકરાના રૂપિયા બનાવવામાં આવતાં. જે કે તે ખેલ કરનાર રૂપિયા બનાવીને ફેંકતા જાય છે છતાં તમે તે એમ જાણે જ છે કે એ રૂપિયા કેવળ બતાવવા માટે જ હોય છે. જે વાસ્તવમાં એ રીતે રૂપિયા બની શકતા હોય કે તે બનાવી શકાતા હોય તે તે બજારિયા એક પૈસા માટે ભીખ શા માટે માંગે ? જે પ્રમાણે તે ખેલ કરનાર કૌતુક કરી જગતને ઠગે છે, તે જ પ્રમાણે તે લેકે પણ જગતને ઠગનાશ છે કે જે લેકે વાસ્તવમાં સાધુતાનું પાલન કરતા નથી, પણ બહારથી સાધુતાને ટૅગ કરે છે. એવા લોકોને કારણે જ યુવાનોને ધર્મ ઉપરથી શ્રદ્ધાભાવ છે થતું જાય છે. તે લેકોને કારણે જ આજે લેકને એમ કહેતા સાંભળવામાં આવે છે કે, “ધર્મે ઘણે આડંબર ફેલાવ્યો છે અને દુનિયામાં હાહાકાર વર્તાવ્યો છે, એટલા માટે ધર્મની આવશ્યકતા નથી.” આ પ્રમાણે કહેનારા યુવકો આમ કહેવામાં ઘણી ઉતાવળ કરે છે. તેમણે સમજવું જોઈએ કે, જે આડંબર ધર્મના નામે થઈ રહ્યો છે એમાં ધર્મને શું વાંક છે? ક્યા ધર્મમાં આડંબર કહ્યો છે? અને જ્યારે તમે આડંબરને જ ભગાવવા ચાહે છે તે પછી તમે એમ શા માટે કહેતા નથી કે અમે અધર્મનો વિરોધ કરીએ છીએ. આડંબર કરવો એવું કંઈ પણ ધર્મમાં કહેલ નથી. એ વાત જુદી છે કે, ધર્મના નામે કોઈ અધર્મ ચલાવતા હેય પણ અને વિચાર કરી જે જોઈએ કે એમાં ધર્મને શો વાંક છે ? તમે લેકે આડંબરને દૂર કરવા ચાહે છે પણ આડંબરને કારણે ધર્મને બદનામ શા માટે કરે છો અને ધર્મનો વિરોધ શા માટે કરે છે ? આડંબરને કારણે ધર્મનો વિરોધ કર એ વાત કેટલી ભૂલભરેલી છે તે એક દષ્ટાંતદ્વારા સમજાવું છું – એક માણસે એક રીંછની સાથે મિત્રતા બાંધી. બન્ને એક બીજાના પાકા મિત્ર થઈ ગયા. તે રીંછ એકવાર સુતા હતા ત્યારે તેના શરીર ઉપર બેસતી માખીઓ અને તે માણસ ઉડાડવા લાગ્યો. થોડીવાર પછી તે રીંછ જાગે અને તેના મિત્રને કહ્યું કે, હવે તમે સુઈ જાઓ. હું માખીઓને ઉડાડતો રહીશ. તે માણસ સુઈ ગયે, રીંછ માખીઓને ઉડાડવા લાગ્યો. પણ માખીઓને તે એક જગ્યાએથી ઉડી બીજી જગ્યાએ બેસવાને સ્વભાવ હોય છે. એટલે માખીઓ સ્વભાવ પ્રમાણે એક જગ્યાએથી ઉડી બીજી જગ્યાએ બેસવા લાગી. રી છે વિચાર્યું કે, આ માખીઓ બહુ અપરાધ કરે છે માટે એ માખીઓને મારી નાંખવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તે માખીઓને મારવા માટે એક મોટી લાકડી ઉપાડી લાવ્યા, પણ તેને એટલું જ્ઞાન ન હતું કે લાકડી વડે માખીઓને મારવા જતાં મિત્રને પણ માર પડશે. રીંછ તે અજ્ઞાન હતું, એટલે તે માખીઓને લાકડી મારવા મિત્ર ઉપર લાકડીનો ઘા કરી બેસતે. જો કે તેનો ઉદ્દેશ મિત્રને મારવાનું ન હતું પણ તેની અજ્ઞાનતાના કારણે તે મિત્રને પણ લાકડી મારી બેસતે. આબરને કારણે ધર્મની અવહેલના ન થાય તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. ઢગને નાશ કરવા ચાહો છો એ તો ઠીક છે, અને શાસ્ત્ર પણ ઢેગને દૂર કરવાનું જ કહે છે; પરંતુ ઢગને દૂર કરવાને નામે જેમ માખીઓને બદલે મિત્રને કષ્ટ સહેવું પડવું તેમ ધર્મ કચડાઈ ન જાય તેની સાવધાની રાખવાની જરૂર છે. ધર્મની વ્યાખ્યા કરતાં કહે વામાં આવ્યું છે કે – Page #155 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા धारयति इति धर्म: જે પતિત થતાં બચાવે છે તે ધર્મ છે; પણ આજે એ ભૂલ થઈ રહી છે કે જે નીચે પાડે છે કે પાછળ હઠાવે છે તેને ધર્મ સમજવામાં આવે છે. ધી પારને ધાતુ ઉપરથી ધર્મ શબ્દ બન્યા છે. અર્થાત્ નીચે પડતાં જે બચાવે તે ધર્મ છે. જે રાગ-દ્વેષમાં ન પાડે તે ધ છે. એક માણસે લખ્યું છે કે, જો મારું ચાલે તે હું ધને એક બાજુ મૂકી દઉં અને ગરીખાને મહેલામાં વસાવું; પણ જ્યારે ગરીખાતે મહેલામાં વસાવવામાં આવશે તેા અમીરાતે ક્યાં વસાવશે!! શું તેમને ઝુંપડાઓમાં વસાવશે! ! આ તા એકને નીચે પાડી બીજાને ઉન્નત બનાવવા જેવુ છે. ધમ` આ પ્રકારના રાગ-દ્વેષ કરતાં અટકાવે છે. આજના નવયુવાનમાં ધમ` ઉપર દ્વેષ કરવાનું કારણ ધર્મી કહેનારાઓને ઢોંગ છે. જો ધાર્મિક કહેનારાઓ ધર્મનું બરાબર પાલન કરે અને કાઈના પ્રતિ રાગ-દ્વેષ ન રાખે તેા ધર્મની કાઈ નિંદા કરી શકે નહિ તેમ ધર્મના વિધ પણ કાઈ કરી શકે નહિ. સુદર્શનચરિત્ર—૫૩ નહીં ચીજ જગમેં કાઈ ઐસી, ચરણ ચઢાઉ ભાય; તથાપિ મુઝ પર મેહુર કરીને, માંગા તુમ હુલસાય. ાધન૦ ૧૧૮૫ રાય તુમ્હારે રહતે રાજમે, મિલા ધર્માંક સહાય; ઔર મના સુઝે ન કુછ ભી, માતા સાતા પાય. ાધનનું ૧૧૯ ૪ સુને શેઠું કે એમ સભી જ, અચરજ અધિકા પાય; શત્રુસે ઐસા ભાવ દિખાયા, મહિમા વરણી ન જાય. પ્રધન૦ ૧૨૦ના રાજા કહેવા લાગ્યા કે, “ હે.! શેઠ! મારા જેવા પામર પ્રાણીને આપના ધમ પાલનથી અપૂર્વ શિક્ષા મળી છે. આપની દ્વારા ધર્મનું મંડન અને પાપનું ખંડન થયું છે. હું રાજવર્ષ થી બંધાએલા છું એ કારણે એકતરફી સત્ય માનીને મે આપને શૂળીએ ચડાવવાન હુક્રમ કર્યો પણ આપની ભાવનાને ધન્ય છે કે, જે ભાવનાએ શૂળીને પણ સિંહાસન બનાવી દીધું. સંસારમાં ઘણીવાર ઇચ્છા ન હેાવા છતાં પણ મિથ્યા દંડ આપવામાં આવે છે. મે પણ એવુ જ કૃત્ય કર્યું છે. જો કે આપની ભાવના ઉચ્ચ છે અને મારા પ્રતિ આપના કાઈ પ્રકારના રાષ પણ નથી પણ મને હવે એવા પશ્ચાત્તાપ થાય છે કે, મેં આપ જેવા નિરપરાધીને શૂળીના દંડ કેવી રીતે આપી દીધા ? મને એવા પણ વિચાર થાય છે કે, આ સંસારમાં અને રાજકાર્યમાં પ્રવૃત્ત રહેવાથી ન જાણે મારા હાથે નિરપરાધીઓને કેટલીવાર દંડ પાયે। હશે? પણ હું સંસારમાં ફસાએલ હું એ કારણે જ મારા હાથે આવાં કૃત્યા થવાં સ્વાભાવિક છે, પરંતુ હવે આપની પવિત્ર ભાવનાએ મારે પણ સુધાર કરી નાંખ્યા છે. મારા એવા નિયમ છે કે, જે સારું કામ કરે છે તેને હું પુરસ્કાર આપ્યા કરું છું. આ નિયમાનુસાર તમે પણ મારી પાસે કાંઇક માંગા કે જેથી મારા પશ્ચાત્તાપ પણ થેાડા એ થઈ જાય અને મારા હ્રદયને પણ થેાડી શાન્તિ મળે. ܕܕ ને સુદર્શન ચાહત તે રાજા પાસેથી ઘણું ધન માંગી શકતા હતા પણ તેણે રાજાને કહ્યું કે, “ હું આપની પાસે ખીજું કાંઈ ચાહતા નથી પર ંતુ એટલું જ ચાહું છું કે, મારી માતાને કાઈ પ્રકારનું કષ્ટ ન થાય. સંસારમાં મનુષ્યથી ભૂલ તા થાય છે પણ પોતાની ભૂલને Page #156 -------------------------------------------------------------------------- ________________ . વદ ૮] રાજકોટ–ચાતુર્માસ [ ૪૮૭ ભૂલ માનવી એ કાંઈ ઓછું નથી. હે ! રાજન ! તમે રાજા થઈને આટલા માણસોની વચ્ચે તમારી અપૂર્ણતા અને ભૂલનો સ્વીકાર કરે છે એ કાંઈ ઓછા હર્ષની વાત નથી. તમારા જે રાજા થવો પણ મુશ્કેલ છે. રાજાની સહાયતાથી જ ધર્મનું પાલન થઈ શકે છે. તમારા રાજ્યમાં અને તમારી રક્ષામાં જ મેં ધર્મનું પાલન કર્યું છે. જે રાજસત્તા, એક દિવસ માટે પણ ન હોય તો ગજબ થઈ જાય. પાણી ન વરસવાથી તે જેમતેમ એક વર્ષ ચલાવી શકાય છે પણ રાજસત્તા વિના એક દિવસ પણ કાઢવો મુશ્કેલ થઈ જાય છે. માટે હે ! રાજન ! તમારે મારા ઉપર ઘણે ઉપકાર છે. તમારી સહાયતાથી જ હું ધર્મનું પાલન કરી શક્યો છું.” શ્રી સ્થાનાંગ સૂત્રમાં સાધુઓ ઉપર પણ પાંચ જણાને ઉપકાર બતાવવામાં આવ્યો છે. જેમાં સૌથી પહેલો ઉપકાર રાજા છે. એટલા માટે સુદર્શન રાજાને ઉપકાર માને છે. સુદર્શન મનમાં વિચાર કરે છે કે, મેં માતાનો ભેદ ખેલ્યો નથી પરંતુ શુળીનું સિંહાસન બની જવાને કારણે માતાને ભેદ ખુલ્લે થઈ ગયા છે. રાજા ક્ષત્રિય છે, એટલે જ્યારે તે માતાની સામે જશે અને માતા તેની સામે જશે ત્યારે માતાનું માથું કેવું નીચું નમી જશે. અને તે વખતે માતા રાજાને શો ઉત્તર આપી શકશે! માટે રાજા પાસેથી માતાના માટે અભય વચન માંગી લેવું જોઈએ. પિતાના સ્વાર્થને ન જોતાં બીજાના હિત માટે માંગવું એ કાંઈ ઓછો ત્યાગ નથી. ધર્મ આ જ વાત શીખવે છે. - સુદર્શને પોતાને સ્વાર્થ ન જે પણ પરાર્થ જોયો. તેણે રાજાને કહ્યું કે, “હે ! રાજન ! મારી માતાને મારી ઉપર ઘણું જ ઉપકાર છે. જે માતા મારી પરીક્ષા ન કરત તે મારી ધર્મપરીક્ષા કેવી રીતે થાત ! એટલા માટે આપને એવી પ્રાર્થના છે કે, આપ મારી માટે મારી માતાને કાંઈ ન કહો પણ અભયા માતાને આપ અભયતા આપે. બસ! આપની પાસે હું આ જ વસ્તુ માંગું છું, બીજું કાંઈ માંગતા નથી.” સુદર્શનની આ માંગણીને જવાબમાં રાજા શું કહે છે તેને વિચાર હવે પછી આગળ કરવામાં આવશે. * રાણા, જવ, છ, જળ, શરીરે અર્થાત્ રાજાને, ગાથા પતિને, છક્રાચને, ગણને તથા શરીરનો–આ પાંચ જણાને ઉપકાર છે, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૯ શુક્રવાર પ્રાર્થના “ વિજ્યસેન” નૃપ “વિઝા રાણી, નમિનાથ જિન જાયે; ચોસઠ ઈન્દ્ર કિયે મિલ ઉત્સવ, સુરનર આનંદ પાયે રે, સુજ્ઞાની જવા, ભજલે રે જિન ઈકવીસ, –વિનયચંદ્રજી કુંભટ ચોવીશી ચા નમિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં તત્વની ચર્ચા કરવામાં આવી છે. જગતમાં એમ બહુ કહેવામાં આવે છે કે, તત્ત્વનું જ્ઞાન કરે, અને ઘણું લેકને તત્ત્વનું જ્ઞાન કરવાની જિજ્ઞાસા પણ રહે છે; પણ સાચું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે છે તે પહેલાં જેવું જોઈએ ! તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, એ વાતને વિચાર કરવાથી પણ આત્માને ઘણે આનંદ મળી શકે છે. આજના લેકે તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પુસ્તકોના વાચનને પર્યાપ્ત સમજે છે પરંતુ પુસ્તકના વાચનથી જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થશે એમ સમજવું એ ભૂલ છે. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાચી જિજ્ઞાસા હેવી જોઈએ. - તત્ત્વજ્ઞાનનું કેટલું મહત્ત્વ છે અને તત્ત્વજ્ઞાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે એના વિષે ઉપનિષદ્દમાં એક કથા આવેલ છે. તેમાં કહ્યું છે કે, એક મેટ રાજા હતા. દાનના પ્રભાવથી તે રાજાની કીર્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. પિતાની કીર્તિ ફેલાયેલી જોઈ રાજાને એવું અભિમાન આવી ગયું કે, હું કે દાની છું. મારા જેવો બીજે કણ દાની છે? એક , રાજા મહેલની અગાસીએ સુતા હતા. તે રાત્રીએ હંસરૂપધારી બે ગાંધ નીકળ્યા. એક ગાંધર્વે રાજાને જોઈ બીજા ગાંધર્વને કહ્યું કે, આ રાજા ઘણો જ ધીર-વીર, દાની તથા દયાળુ છે. આના જેવો દાન-દયાળુ બીજે કાઈ નથી. આ સાંભળી બીજા ગાંધી કહ્યું કે, એ રાજા ગમે તે હોય પણ તે તત્ત્વજ્ઞાનીના સમા ભાગને પણ નથી. તે તત્ત્વજ્ઞાનીની આ રાજા બરાબરી કરી શકે નહિ. મેં અમુક તત્ત્વજ્ઞાનીને જેએલ છે. એ તત્ત્વજ્ઞાનીની આ રાજા બરાબરી કરી શકે નહિ. પેલા ગાંધર્વે પૂછ્યું કે, તમે કયા તત્વજ્ઞાનીને જોયા છે? બીજા ગાંધર્વે જવાબ આપ્યો કે, અમુક તત્ત્વજ્ઞાનીને. આ ઉત્તર સાંભળી પેલા ગાંધર્વ કહ્યું કે, એ તે ગરીબ છે. એ ગરીબ રાજાની સરખામણી કેવી રીતે કરી શકે? બીજાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો કે, તમે સંસારના વૈભવને જ બધું માને છે અને તેથી જ તમે આમ કહી રહ્યા છે; પરંતુ હું સંસારના વૈભવને તત્ત્વજ્ઞાનની આગળ તુચ્છ માનું છું. તત્ત્વજ્ઞાનની આગળ સંસારના વૈભવ સોગણું નહિ પણ ક્રોડગણું ઊતરતાં છે. એટલા માટે મારી આગળ સંસારના વૈભવની પ્રશંસા ન કરો. હું જેમની પાસે સંસારના વૈભવ છે તેમને મે માનતા નથી પરંતુ તત્વજ્ઞાનીને જ મેટ માનું છું. | આપણું શાસ્ત્રમાં પણ આ જ વાત કહી છે કે, સંસારનાં વૈભવ મેટાં નથી પરંતુ ધર્મ મટે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ વદ ૯ ] રાજકોટ–ચાતુર્માસ [ ૪૮૯ देवा वि तं नमस्सन्ति जस्स धम्मे सया मणो। અર્થાત-જેમનામાં ધર્મ છે તેમને દેવે પણ નમસ્કાર કરે છે. વાસ્તવમાં દેવે મોટા છે કે મનુષ્યો? સાંસારિક વૈભવ અને ભોગવિલાસમાં દેવો ભલે બેટા ગણાતા હોય પરંતુ ધર્મપાલનમાં તે મનુષ્યો જ મોટા છે. દેવે વિલાસ માણી શકે છે પરંતુ ધર્મનું પાલન કરી શક્તા નથી. ધર્મનું પાલન તે મનુષ્યો જ કરી શકે છે. એટલા માટે દેવો નહિ પણ મનુષ્ય જ મોટા છે. એ બે ગાંધર્વો વચ્ચે થતી વાત, રાજાએ સાંભળી. રાજા વિચારવા લાગ્યો કે, “કઈ પણ રીતે એ તત્ત્વજ્ઞાનીને નીચે પાડે જોઈએ. સાંસારિક વૈભવોમાં લલચાવી તેને તત્ત્વજ્ઞાનથી. પતિત કરે અને તત્ત્વજ્ઞાન મોટું નહિ પણ સંસારનાં વૈભવ મોટાં છે એ વાત સિદ્ધ કરવી.” આ પ્રમાણે વિચાર કરી રાજા સવારના પહોરમાં દશ હજાર ગાયો અને એક મૂલ્યવાન હાર લઈ રથમાં બેસી તે તત્ત્વજ્ઞાની પાસે ગયો. તત્ત્વજ્ઞાની પાસે જઈ તેણે કહ્યું કે, હું આપને આ બધી ગાયો, આ હાર તથા આ રથ ભેટમાં આપું છું અને આપ મને તત્વજ્ઞાન સંભળા, એટલું જ આપની પાસે ચાહું છું. રાજાના આ કથનના ઉત્તરમાં એ તત્ત્વજ્ઞાનીએ રાજાને કહ્યું કે, “હે ! ક! તું અહીંથી જેમ આવ્યો તેમ પાછો ચાલ્યો જા. તું તત્ત્વજ્ઞાન સાંભળવાને યોગ્ય નથી.” રાજા ક્ષત્રિય હતા છતાં તે તત્ત્વજ્ઞાનીએ તેને શુદ્ધ કેમ કહ્યો? આને ખુલાસો કરતાં શંકરભાષ્યમાં કહ્યું છે કે, જેમના હૃદયમાં તો બીજું હોય છે અને ઉપરથી બીજું કાંઈ કહે છે તથા જે સંસારના વૈભવના સંતાપથી શેકાકુલ રહે છે તે શુદ્ર કહેવાય છે. : એ તત્ત્વજ્ઞાનીનું કહેવું સાભળી રાજા ચેકી ઊઠ્યો. તે વિચારવા લાગ્યો કે, વાસ્તવમાં તે હસે ઠીક જ કહેતા હતા. આ તત્ત્વજ્ઞાની તે મારા વૈભવને તુચ્છ માને છે અને મને શુદ્ર કહે છે. એ આટલે દરિદ્રી હોવા છતાં તેને સંસારના વૈભવ તુચ્છ લાગે છે. એની દષ્ટિમાં તે સ્વર્ગ પણ તુચ્છ છે. એને એટલે પણ વિચાર થતો નથી કે, હું આવો તત્વજ્ઞાની થઈને પણ દુઃખી છું. વાસ્તવમાં આ સાચે તત્ત્વજ્ઞાની છે અને તત્ત્વજ્ઞાનીની આગળ સાંસારિક વૈભવ તુચ્છ જ હોય છે. રાજા આ પ્રમાણે વિચાર કરી તત્ત્વજ્ઞાનીને કહેવા લાગ્યો કે, આપ મારે અપરાધ ક્ષમા કરે. હું આ ગાય, આ હાર વગેરે આપી આપને તત્ત્વજ્ઞાનથી પતિત કરી એમ બતાવવા ચાહતે હતું કે, તત્વજ્ઞાનની અપેક્ષાએ સાંસારિક વૈભવ જ મોટાં છે, પણ મારો આ અપરાધ હવે માફ કરો અને મને તત્ત્વજ્ઞાન સંભળા. રાજાના આ કથનના ઉત્તરમાં તત્ત્વજ્ઞાનીએ કહ્યું કે, તું જે તત્ત્વજ્ઞાન સાંભળવા ચાહે છે તે તારા આ વૈભવને દૂર કરી મારી સામે બેસ, હું તને તત્ત્વજ્ઞાન સંભળાવું છું. - આ પ્રાર્થનામાં પણ કહ્યું છે કે – જીવાદિકને તત્વ હિયે ધર, હેય ય સમજીને રે; તીજે ઉપાદેય ઉલખીને, સમક્તિ નિર્મલ કીજે રે. સુજ્ઞાની આ પ્રાર્થનામાં આ તત્ત્વજ્ઞાન બતાવવામાં આવ્યું છે પણ તમે આ તત્ત્વજ્ઞાનને સમજવા માટે કઈ ચીજને ત્યાગ કરે છે એ જુઓ. ઉપરથી તે તત્ત્વજ્ઞાનની વાત કરે અને હૃદયમાં Page #159 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા દુનિયાના લેકે મને માન આપે એવી ભાવના કરે તે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે તે સાંસારિક વસ્તુઓને મોહ છોડી દેવું પડે છે. જેમણે સાંસારિક વસ્તુઓને મેહ છોડ્યો નથી તે તત્ત્વજ્ઞાનને બની શકતા નથી. જ્યારે એવું જ્ઞાન થાય કે, – સો પ્રભુ, પ્રભુ સો તૂ હૈ, દૈત કલ્પના મે; સત્ ચેતન આનંદ ‘વિનયચંદ પરમાતમ પદભેટ રે. સુજ્ઞાની આ પ્રમાણે જ્યારે આત્મભાન થાય છે અને સાંસારિક વસ્તુઓને મેહ છૂટી જાય છે ત્યારે જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થયા વિના તત્વજ્ઞાનની વાત કરવી એ કેના જેવું છે એને માટે અનાથી મુનિ શું કહે છે તે જુઓ. અનાથી મુનિને અધિકાર–૫૪ - - - અનાથી મુનિ કહે છે કે, તત્વજ્ઞાનની પ્રાપ્તિ થયા વિના તત્ત્વજ્ઞાનની વાત કરવી એ તે ખાલી મુદ્દીને બંધ કરી બતાવવા સમાન છે. અનાથી મુનિએ આ વિષે અનેક ઉદાહરણ આપી કેત્તર વાતને સિદ્ધ કરેલ છે. આ તે અનાથી મુનિએ પહેલું ઉદાહરણ તે ખાલી મુદીનું આપ્યું. બીજું ઉદાહરણ ખોટા સિક્કાનું આપ્યું છે. ખોટા સિક્કાને કોઈ પિતાની પાસે સંગ્રહ કરતું નથી. આજે કાઈ બેટા સિક્કાનું પ્રચલન કરે છે તે સરકારને પણ અપરાધી માનવામાં આવે છે. એક પુસ્તકમાં ખોટા સિક્કા વિષે એક વાત વાંચવામાં આવી હતી. તેમાં લખ્યું હતું કે, ઔરંગજેબ બાદશાહ ધર્મને બહુ કદર હતું. તે એમ ચાહતો હતું કે, સંસારના બધા લેકે મુસલમાન થઈ જાય. તેની આ અભિલાષાને કારણે ઐતિહાસિક લકે એમ લખે છે કે – શિવાજી ન હોત તે સુન્નત હોત હિન્દ કી” ઔરંગજબનો સમય આવે ધર્મઝનૂનને હતે. એકવાર તેણે વિચાર્યું કે, બધાને મારીપીટીને પણ મુસલમાન બનાવી દેવા. જે હું આટલું કામ ન કરી શકું અને અલ્લાના ધર્મને ન ફેલાવું તે હું બાદશાહ શું થયે ! બાદશાહના મિત્રામાં એક લાલદાસ નામને બા પણ મિત્ર હતા. તે દરબારમાં પણ આવતા-જતા હતા. બાદશાહે વિચાર્યું કે, જો આ બાવો મારી ઇચ્છાનું સમર્થન કરે તે મારી મુરાદ પાર પડી જાય અને બધું કામ પણ થઈ જાય. આ પ્રમાણે વિચાર કરી તેણે લાલદાસ બાવાને પૂછયું કે, બાવાજી! મારે દુનિયાની બંદગી કરવી જોઈએ કે ખુદાની? બાવાજીએ ઉત્તર આપ્યો કે, એમાં પૂછવા જેવું શું છે ! ખુદાની બંદગી કરવી એ જ ઠીક છે. બાદશાહે બાવાજીને ફરી પૂછયું કે, એ તો ઠીક પણ બાદશાહે પિતાની પિોઝીસન પ્રમાણે ખુદાની બંદગી કરવી જોઈએ ને ? બાવાજીએ ઉત્તર આપ્યો કે, એ પણ ઠીક છે. બાદશાહે કહ્યું કે, ખુદાની બંદગી માટે મેં એ વિચાર કર્યો છે કે, જે લેકે રાજીખુશીથી મુસલમાન થતા નથી તેમને માર મારીને પણ જબરજસ્તીથી “કલમા ” ભણાવી દેવા અને તેમને મુસલમાન બનાવી દેવા. મારો આ વિચાર ઠીક છે કે નહિ ? - લાલદાસે ઉત્તર આપે છે, આપને મનમાં જે વિચાર આવ્યો છે તેને દેવદૂતે પણ બદલાવી શક્તા નથી તે પછી બીજાઓની તાકાત જ શું? બાદશાહે કહ્યું કે, એ તે ઠીક Page #160 -------------------------------------------------------------------------- ________________ વદ ૯ ] રાજકેટ–ચાતુર્માસ [૪૯૧ છે પણ સૌથી પહેલાં તમારે જ મુસલમાન થવું પડશે ! લાલદાસે ઉત્તર આપ્યો કે, હું તમારાથી ક્યાં દૂર છું. જ્યારે હું તમને સલાહ આપું છું અને તમે જબરજસ્તીથી જ બધાને મુસલમાન બનાવો છો તે પછી હું તેમાંથી કેમ બચી શકું! આ પ્રમાણે વાતચીત થયા બાદ લાલદાસ પિતાના સ્થાને ગયે અને વિચારવા લાગે કે, બાદશાહને કેવી રીતે સમજાવવા? આખરે તેણે એક ઉપાય વિચારી લીધો અને એ ઉપાય પ્રમાણે જ કરવા માટે તેણે પિતાના ચેલાને સમજાવી દીધે. બીજે દિવસે લાલદાસ બાદશાહની પાસે બેઠા હતા તે જ વખતે તેને ચેલે ત્યાં આવ્યો અને લાલદાસને કહ્યું કે, અહીંના શરાફ બહુ જ બદમાશ થઈ ગયા છે. લાલદાસે પૂછયું કે કેમ ! ચેલાએ ઉત્તર આપ્યો કે, હું આ રૂપિયા લઈ પૈસા લેવા ગયો હતો પરંતુ એ લોકોએ પૈસા ન આપ્યા. લાલદાસે ચેલાને પૂછયું કે, એ લેકેએ શું કહ્યું ? ચેલાએ ઉત્તર આપ્યો કે, એ લકે કહે છે કે, આ રૂપિયા ખોટા છે એટલા માટે અમે તેના પૈસા આપી શકીએ નહિ. એ લેકે એમ પણ કહેતા હતા કે, જો તમે બાવાજીના ચેલા ન હતા તે તમારી ઉપર કેસ કરી તમને દંડ અપાવત. એ તે અમારે ઉપકાર માનો કે, અમે તમારી ઉપર કેસ કરતા નથી. માટે તમે આ ખોટા રૂપિયા લઈ ચૂપચાપ પાછા ચાલ્યા જાઓ. બાદશાહ આ વાત સાંભળી રહ્યો હતો. તેણે બાવાજીને પૂછયું કે શું વાત છે.. બાવાજીએ ઉત્તર આપ્યો કે, અહીંના શકે એવા બદમાશ થઈ ગયા છે કે બાદશાહના સિક્કાને પણ માનતા નથી. આ જુઓ ! મારે ચેલે રૂપિયા લઈને પાછા આવ્યા છે. આ રૂપિયા ઉપર બાદશાહી સિક્કો હોવા છતાં તે લેકે આ રૂપિયા બેટા છે એમ કહી ફેંકી દે છે. આલમગીરીને કાયદો પ્રસિદ્ધ છે. કહેવાય છે કે અંગ્રેજોએ પણ એ કાયદાને ઘણખરે ભાગ પિતાના કાયદામાં પણ દાખલ કર્યો છે. બાદશાહે બાવાજી પાસેથી રૂપિયા લઈ જોયો અને કહ્યું કે, આ રૂપિયે તમને કેણે આપો ? તમે મારા કાયદાથી વાકેફ નથી? આ રૂપિયો ખોટે છે અને ખોટા રૂપિયાને ચલાવનારને હું ભારે દંડ આપું છું. તમને તે હું સારી રીતે જાણું છું કે તમે આ ખોટ રૂપિયો બનાવ્યા નહિ હોય પરંતુ તમને આ રૂપિયો કોણે આપ્યો છે? લાલદાસે જવાબ આપ્યો કે, આ ખોટ છે તેથી શું થયું ? આ ખોટી રૂપિયા ઉપર બાદશાહી સિક્કો તે છે ને? બાદશાહે ઉત્તર આપ્યો કે, મારા સિક્કો સાચો હોવો જોઈએ. બેટે સિક્કો મારા નામનો હોવા છતાં તેને બનાવે કે ચલાવવો એ અપરાધ છે. બાવાજીએ કહ્યું કે, જે એમ છે તે શું ખુદાના નામે કોઈને ઉપર જુલ્મ ગુજારો કે કાઈને જબરજસ્તી માર મારીને મુસલમાન બનાવવા એ શું અપરાધ નથી ? શું આમ કરવું તે બેટે સિક્કો ચલાવવા જે અપરાધ નથી ? | બાદશાહ સમજી ગયો. તેણે પૂછયું કે, ત્યારે શું કરવું? લાલદાસે ઉત્તર આપ્યો કે, કોઈ પોતાની મેળે મુસલમાન બને એ વાત જુદી છે નહિ તે ધર્મને માટે બધાને સ્વતંત્રતા હેવી જોઈએ. બાદશાહે બાવાજીની આ વાતને સ્વીકાર કર્યો. આ જ પ્રમાણે અનાથી મુનિ પણ ખોટા સિક્કાનું ઉદાહરણ આપી રહ્યા છે. તેઓ કહે છે કે જેમની ઉપર તે ચાંદી ચડાવવામાં આવેલ છે અને અંદર તાંબું ભરેલું છે. એવા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા ખાટા સિક્કાના સંગ્રહ બુધ્ધિમાન લેાકો કરતા નથી. સંસારમાં એવી પદ્ધતિ પ્રચલિત છે કે, જેમની પાસે વધારે સિક્કા હાય છે તે મોટા માણસ માનવામાં આવે છે પણ જો તે સિક્કા સાચા હાય, ખાટા ન હેાય તેા. આ જ પ્રમાણે જે વ્રત-નિયમમાં તા અસ્થિર છે પણ ઉપરથી સાધુ બની ખેસેલ છે તે ખાટા સિક્કાની સમાન છે. તેમની કાઈ કદર કરતું નથી. સત્પુરુષાની સેવાથી પાપી પશુ સુધરી જાય છે પણ તેમની સત્પુરુષ છે. ઢાંગીની સેવાથી કાંઈ લાભ થતા નથી. સેવાથી જે સુધરે છે તે અનાથી મુનિ આ વિષે ત્રીજું ઉદાહરણ આપે છે. તે કહે છે કે, કાચના ટૂકડા ગમે તેટલા ચમકતા હાય અને હીરા-પન્નાની માફક જ કેમ દેખાતા ન હેાય, છતાં તે રત્ન નથી અને રત્ન જેટલી તેની કીંમત અંકાતી નથી. કોઈ વ્યક્તિ કાચના ટૂકડાને રત્ન કહી બતાવે તો કોઈ અજ્ઞાન માણુસ ભલે તેને રત્ન માની લે, પણ જાણકાર માણસ તેને રત્ન માની શકશે નહિ અને રત્ન માની તેને સંગ્રહ પણ કરશે નહિ. અનાથી મુનિ આ ત્રણ ઉદાહરણા આપી એમ કહે છે કે, જે પ્રમાણે આ ખાલી મુઠ્ઠી, ખાટા સિક્કો અને કાચના ટૂકડા અસાર છે, તે જ પ્રમાણે વ્રત–નિયમેાના પાલન વિના કેવળ સાધુવેશ અને બહારની ક્રિયા પણ અસાર છે. જે બહાર તા સાધુપણું બતાવે છે અને અંદર કોઈ ખીજો જ ભાવ રાખે છે-સાધુપણાને પાળવાનેા ભાવ રાખતા નથી–તે પણ અસાર છે. આ ઉદાહરણાને ચાહા તે દૃષ્ટિએ ધટાવી શકેા છે. દુનિયાને માટે પણ પ્રસિદ્ધિ છે કેઃઊંચી સી દુકાન, પ્રીસે પકવાન; પાંચસાં કી પૂજી પર, પન્નૂહ સાં કા દિવાલા હૈ! અર્થાત્—પૂજી તે થાડી છે પણ ઉપરના દેખાવ બહુ બતાવવામાં આવે છે કે જેથી લોકા તેને ધનવાન સમજી પેાતાનું ધન સોંપી જાય. આ જ વાત એ સાધુએને માટે પણ સમજવાની છે કે, જેઓ સાધુપણાની પૂછ ન હેાવા છતાં ઉપરથી ઢાંગ બતાવે છે. જે સાચા તત્ત્વજ્ઞાની હશે તે તે અંદર કાંઈ ખીજું રાખી અને ઉપરથી કાંઈ ખીજું જ બતાવી કાઈ તે કદાપિ ઠગવાના પ્રયત્ન કરશે નહિ. જો કે, અનાથી મુનિએ જે કાંઈ કહ્યું છે તે સાધુઓને લક્ષ્યમાં રાખી કહ્યું છે પણ આ વાત બધાને એક સરખી લાગુ પડે છે. તમારે શ્રાવક્રાએ પણ એ વાતની સાવધાની રાખવી જોઈ એ કે અંદર તેા કાંઈ બીજી રાખે। અને ઉપરથી કાંઈ ખીજું ન બતાવેા. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ— मायी मिच्छादिठ्ठी अमायी सम्मदिठ्ठी । અર્થાત્~~~જે અંદર તા કાંઈ બીજુ જ રાખે છે અને ઉપરથી કાંઈ ખીજી જ બતાવે છે તે મિથ્યાદષ્ટિ છે. સમષ્ટિ તેા તે છે કે, જે કપટભાવ રાખ્યા વિના અંદર જેવું હાય છે તેવું જ બહાર બતાવે છે. કદાચ કાઈ એમ કહે કે, અમે શ્રાવક છીએ પણ આખરે અમે ગૃહસ્થ છીએ એટલા માટે જો અમે ઉપરને ભપંકેા ન રાખીએ તો અમારું કામ ચાલી શકતું નથી. ઉપરથી તે અમારું ‘પેાલીસી ’રાખવી જ પડે છે. પર`તુ જ્ઞાનીએ આ વિષે કહે છે કેઃ— Page #162 -------------------------------------------------------------------------- ________________ વદ ૯] રાજકોટ–ચાતુર્માસ | [૪૯૭ ઉઘરે અન્ત ન હાઈ નિબાહૂ, કાલનેમિ જિમિ રાવણ રાહુ. તુલસીદાસજી કહે છે કે, રાવણ સાધુ બન્યો હતો પરંતુ તે સાધુપણું પાળવા માટે નહિ પણ રામ અને સીતાને ઠગવા માટે. તે એમ વિચારતો હતો કે, આ વેશદ્વારા રામ સીતા ઠગાઈ જશે. કામ કાઢવા માટે જેમ ઠીક લાગે તેમ કરવું જોઈએ. આ દૃષ્ટિએ તે સાધુ બન્યા હતા પણ આખરે સાધુ બનવા પાછળ રહેલો બધે ભેદ ખુલ્લું થઈ ગયું. આખરે તેનું પરિણામ શું આવ્યું ? તેણે ધર્મના નામે ઠગાઈ કરી પણ તેની ઠગાઈ શું ચાલી શકી ? નહિ. આ પ્રમાણે વિચાર કરી સમજદાર લેકે ઉપરથી કાંઈ બીજું બતાવતા નથી તેમ યુક્તિથી લોકોને ઠગતા પણ નથી. તેઓ તે આત્માને શાન અને સરલ બનાવવામાં જ મશગૂલ રહે છે. - એક યોગીએ યોગસાધના શીખી લીધા બાદ બીજા યોગીને કહ્યું કે, હું કેવો યોગ શીખ્યો છું તેને ચમત્કાર હમણાં તમને બતાવું છું. ત્યારે બીજા યોગીએ કહ્યું કે, જે યોગ શીખેલે હોય છે તે પિતાના મોઢે એમ કહેતા નથી. તમારા કહેવા ઉપરથી તે એમ જણાય છે કે, તમે યોગ શીખ્યા નથી. પહેલા યોગીએ કહ્યું કે, જે એમજ તમે માનતા હે તે હું કેવો વેગ શીખે છું તે હમણાં બતાવું છું. આ પ્રમાણે કહીને તેણે સામે આવતાં એક હાથીની તરફ દષ્ટિ ફેંકી, તેને મૂર્શિત કરી દીધો એટલે તે હાથી જમીન ઉપર ઢળી પડ્યો. ત્યારે પેલા યોગીએ કહ્યું કે, જે, મારા ગને પ્રભાવ? બીજા યોગીએ કહ્યું કે, આમાં શું ગ છે? આ કામ તે બીજી રીતે પણ થઈ શકે છે. ત્યાં જ એક બીજો હાથી ઉમે હતું. તે બીજા ગીની પાસે કોઈ રાસાયનિક વસ્તુ હતી જે રાસાયનિક વસ્તુ હાથીની પૂછડીના વાળને લગાવતાં જ તે હાથી મૂછ પામી નીચે પડી ગયે. ત્યારે બીજા યોગીએ પેલા મેગીને કહ્યું કે, જોયું ! હાથીને મૂછિત કરી નીચે પાડવાનું કામ તે રસાયનઠારા પણ થઈ શકે છે. સાચે વેગ તે તેમાં છે કે જ્યારે પિતાના માનહાથીને પાડવામાં આવે અને તેનું દમન કરવામાં આવે. આવા ચમત્કારે કરવામાં અને બતાવવામાં વેગની સફળતા રહેલી નથી. - સાધુઓ, આવાં ચમત્કારે બતાવવામાં અને લેકેને ઠગવામાં કદાપિ પ્રવૃત્ત થતા નથી. કેટલાક લેકે કહે છે કે, ચમત્કારને નમસ્કાર થાય છે એટલા માટે ચમત્કાર તે બતાવે જ જોઈએ પણ સાધુઓએ અહંકાર છતવાને ચમત્કાર બતાવવો જોઈએ એમાં જ તેમનું શ્રેય રહેલું છે. સુદર્શન ચરિત્ર –૫૪ અભયાએ સુદર્શન ઉપર ખોટું કલંક ચડાવ્યું હતું અને તે સુદર્શનને સૂળીને દંડ અપાવી એવું અભિમાન કરી રહી હતી કે, મારું કહેવું ન માન્યું તે મેં તેને શૂળીએ ચડાવવાને દંડ અપાવ્યો. અભયા આ પ્રમાણે અહંકાર કરતી હતી પણ સુદર્શન તે પિતાના અને અભયાના આત્માને સમાન માની રહ્યો હતે. એટલા માટે તે મનમાં એમ વિચારતે હતું કે, આ માતા જે કાંઈ કરી રહી છે તે મારા કલ્યાણને માટે કરી રહી છે. જ્ઞાની અને અનાની વચ્ચે આ જ અંતર રહેલું છે. કહ્યું છે કે – या निशा सर्व भूतानां तस्यां जागर्ति संयमी। અજ્ઞાની લો કે જેને રાત કહે છે, જ્ઞાનીજને તેને દિવસ માને છે અને અજ્ઞાની લેકે જેને દિવસ કહે છે, જ્ઞાની જને તેને રાત સમજે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા સંસારમાં જ્ઞાની અને અજ્ઞાનીને આ પ્રકારના ભેદ તા ચાલતા જ રહે છે. આ કથનાનુસાર સુદર્શન પણ અભયાના કૃત્ય વિષે એમજ વિચારતા હતા કે, આ માતા મારું કલ્યાણ કરી રહી છે. પેાતાને તત્ત્વજ્ઞાનની અગ્નિમાં હામીને મારા આત્માને ઉજ્વલ બનાવી રહી છે. આ કારણે જ રાજાએ કાંઈ માંગવાનું કહ્યું તે તેણે મારી માતાને કાઈ પ્રકારનું કષ્ટ ન થાય એ જ માંગ્યું. : આખરે સત્યને જ વિજય થાય છે એ વાતને લક્ષ્યમાં રાખી સુદÖનની માફક જો નિરપેક્ષ સત્યનું પાલન કરી ન શકેા તે સાપેક્ષ સત્યનું તે અવશ્ય પાલન કરો. જે સંસાર વ્યવહારમાં રહે છે, તેમનીારા નિરપેક્ષ સત્યનું પાલન થઈ શકતું નથી. નિરપેક્ષ સત્યને તે તે જ પાળી શકે છે કે જે સંસારવ્યવહારના ત્યાગી છે. સંસાર-વ્યવહારમાં રહેનાર અમુક વાત સત્ય છે એમ માને છે અને જાણે છે પણ કાયદાની દૃષ્ટિએ તે વાત સત્યસિદ્ધ થતી નથી. આ પ્રમાણે તે નિરપેક્ષ સત્યની ઉપેક્ષા કરી દે છે અને તેથી તેનીદ્રારા સાપેક્ષ સત્ય જ પાળી શકાય છે. જેમકે રાજા ધિવાહને પશ્ચાત્તાપ કરતાં એમ કહ્યું કે, “હું જાણતા હતા કે, આ રાણીનું જ છળકપટ છે પરંતુ તમે ખેલ્યા નહિ અને રાણીના સાક્ષી હતા એટલે સાક્ષીઓના આધારે મારે નિર્ણય આપવા પડયા. સાપેક્ષ સત્યનું પાલન કરવા માટે તમને શૂળીએ ચડાવવાના દંડ આપવા પડયો. ” આ પ્રમાણે ગૃહસ્થદ્વારા નિરપેક્ષ સત્યનું પાલન થઈ શક્યું નથી. પણ આજકાલ તે નિરપેક્ષ સત્યની વાત તે એક બાજુ રહી સાપેક્ષ સત્ય પણ પળાતું નથી. અને સાપેક્ષ સત્યને પણ ઉડાડી દેવામાં આવે છે અને આમ કરવામાં જે કુશળ હેાય છે તે હેાશીયાર વકીલ–ખેરીસ્ટર માનવામાં આવે છે. તમારી ઉપર નિરપેક્ષ સત્યનું પાલન કરવાની જવાબદારી મૂકવામાં આવતી નથી, પરંતુ સાપેક્ષ સત્યનું તેા પાલન કરે. સુદઈન શેઠે તે ગૃહસ્થ હોવા છતાં નિરપેક્ષ સત્યનું પાલન કર્યું હતું તે પછી શું તમે સાપેક્ષ સત્યનું પાલન નહિ કરે? ભક્ત તુકારામે કહ્યું છે કેઃ— 'सत्य बोलते जरी तुका म्हणे तो च हरी. ' ܕܕ અર્થાત્—જ્યાં સત્ય ખેલવામાં આવે છે ત્યાં જ. ભગવાન છે. એટલા માટે તમે સાપેક્ષ સત્યની અવહેલના ન કરો. સાપેક્ષ સત્યનું પાલન કરતાં કરતાં જ્યારે નિરપેક્ષ સત્યનું પણ પાલન કરવા લાગશો ત્યારે પરમાત્માને ભેટ થવામાં વાર નહિ લાગે. જો તમે સત્યને ધનથી વિશેષ માને છે તે ધનને માટે સત્યને ત્યાગ ન કરેા. સાપેક્ષ સત્યને તે ન ભૂલા. સંસારમાં એવા લાકા પણ થાય છે કે જેમણે સત્યને માટે બધાં કા તા સહ્યાં પણ સત્યને ત્યાગ ન કર્યો. શંકરાચાર્યનું નામ બ્રાહ્મણ સમાજમાં ધણું ઊંચું માનવામાં આવે છે. તેએ જગદ્દગુરુ પણ કહેવાય છે. આજે તે લેાકા શંકરાચાર્યના શિષ્ય કહેડાવવામાં ગૌરવ માને છે પણ આદ્ય શંકરાચાર્યનાં તત્ત્વોના કેવી રીતે વિરોધ થયા હતા એ સાંભળે તે દિઙમૂઢ થઈ જવાય. આદ્ય શંકરાચાર્યની માતા મૃત્યુ પામી હતી. તેમના તત્ત્વોના વિરાધ થવાને કારણે બ્રાહ્મણ લેાકા કહેવા લાગ્યા કે, હવે તે ઠેકાણે આવશે. આપણે તેની માતાના મૃતદેહને ઉપાડવા નહિ જઈએ, તા તે આપણી ખુશામત કરશે અને આપણી વાત માનશે એટલા માટે તેની માતા મૃત્યુ પામી એ સારું થયું. બ્રાહ્મણેાના આ વિચાર સાંભળી આદ્ય શકરાચાર્યે વિચાર્યું કે, માતાના મૃતદેઢુ ઉપાડવા માટે મારે મારા તત્ત્વજ્ઞાનના સત્યને કદાપિ છેડી દેવું ન જોઈએ. આ તા મૃતદેહ છે, એના Page #164 -------------------------------------------------------------------------- ________________ વદ ૯] રાજકેટ—ચાતુર્માસ [ ૪૯૫ કાઈ પણ રીતે અગ્નિસંસ્કાર કરવાના છે. આ પ્રમાણે વિચાર કરી તેમણે પોતાની માતાના મૃતદેહનું એક એક અંગ કાપ્યું અને એક એક અંગને લઈ જઈ બન્યું. આખા મૃતદેહ તેમના એકલાથી ઉપાડી શકાય એમ ન હતું એટલા માટે તેમણે આમ કર્યું પણ પેાતાના તત્ત્વજ્ઞાનના સત્યને ત્યાગ કર્યો નહિ. જે લેાકેા આ પ્રમાણે ખીજાના કદના લાભ લે છે અને ખીજાને કષ્ટમાં પડેલા જોઈ પતિત કરવા ચાહે છે તેઓ શું સત્યનું પાલન કરે છે ખરા ? મતલબ કે, આદ્ય શંકરાચાર્યે પેાતાની માતાના મૃતદેહને ઉપડાવવા માટે પણ પેાતાના તત્ત્વજ્ઞાનના ત્યાગ કર્યાં નહિ તેા પછી ઘેાડા પૈસાને માટે સત્યને ત્યાગ કરવા શું ઉચિત છે ? તમારાથી જો નિરપેક્ષ સત્ય અને નિરપેક્ષ યાનું પાલન થઈ શકતું ન હેાય તા સાક્ષેપ સત્ય અને સાપેક્ષ ઘ્યાનું તેા અવશ્ય પાલન કરે. જે નિરપેક્ષ યાનું પાલન કરે છે તે તે મેઘરથ અને પુરાણામાં પ્રસિદ્ધ થએલ શિબિ રાજાની માફક કબુતરની રક્ષા માટે પણ શરીરનું અલિદાન આપી દે છે. તમારાથી જો એટલેા ત્યાગ થઈ શકતા ન હેાય તે જે અપરાધી નથી તેમને તે ન જ મારા. જે નિરપરાધીઓને પણ મારવા તૈયાર થઈ જાય છે તે નિરપેક્ષ યાનું પાલન શું કરે? હું ઘાટકેાપરમાં હતા. ત્યાં મેં જીવયાને ઉપદેશ આપ્યા હતા. તે ઉપદેશના પ્રભાવ લેાકેા ઉપર ઘણા જ પડ્યો હતા. તેમાં પ્રેમજીભાઈ તે તા દયાની લગની એવી લાગી હતી કે, કુરલા અને વાંદરાના કતલખાનામાં જે જીવા મરે છે તેમને કાઈ પણ ઉપાયે બચાવવા. જો કે, કતલખાનાંઓમાં જે જીવા મરે છે તે જીવાને પાતે મારતા નથી પશુ જે દયાળુ લાંકા હાય છે તે તેા બધા ઉપર ધ્યા કરે છે અને એમ વિચારે છે કે, અમને જે પશુઓ દૂધ આપે છે તે પશુએ આમ શા માટે મારી નાંખવામાં આવે ? પ્રેમજીભાઈ અને બીજા ભાઈઓએ મળીને તે માટે ઘાટકેાપરમાં એક સંસ્થા સ્થાપિત કરી. પ્રેમજીભાઈ તેના વાઈસ પ્રેસીડેન્ટ બન્યા હતા. હમણાં તેમના દેહાન્ત થયા છે કે જેમના સ્મરણમાં ધાટકાપર વગેરે સ્થાનામાં તેમને શાક પણ માનવામાં આવ્યા હતા. અમારે ત્યાં શાક તા માનવામાં આવતા નથી એટલા માટે એમના વિષે એટલું જ કહેવાનું છે કે, તે ભાઈએ જીવદયા માટે આટલા આત્મભાગ આપ્યા હતા તે શું તમે જીવદયા માટે કાંઈ કરી નહિ શકે!? જે લેાકેા અહીંની સંસ્થાએ જોઈ આવ્યા છે તેઓ કહેતા હતા કે, જો અહીં' અનાથાશ્રમ ન હેાત તેા ન જાણે કેટલા બાળકો મૃત્યુને પામત ! જો આ વિષે વિચાર કરવામાં આવે તેા જણાશે કે, ભારતના મનુષ્યાની કદર કુતરા જેટલી પણ થતી નથી; અંગ્રેજ લેકે પોતાના કુતરાંને ગાડીમાં ખેસાડે છે પણ ભારતના મનુષ્યાને ખાવાનું પણ મળતું નથી. આ વાતને પૂર્વાપર વિચાર કરી તમે લોકો શ્રીમન્ત બનીને બેસી જ ન રહે। પશુ ગરીઓ ઉપર દયા કરેા. જો તમે નિરપેક્ષ દયા રાખી શકેા તા તે સારું જ છે નહિ તે સાપેક્ષ દયા રાખા તાપણુ કલ્યાણ જ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ ખીજા ભાદરવા વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૧ રિવવાર પ્રાર્થના . ‘સમુદ્રવિજય ’સુત શ્રી નેસીશ્વર, જાદવ કુલકા ટીકા, રતનકુખ ધારિણી ‘ સિતા', તેહના નન્દન નીકા; શ્રી જિન માહનગારા છે, જીવન પ્રાણ હમારા છે. ૫ ૧૫ —વિનચ’દ્રજી કુંભટ ચાવીશી શ્રી. અરિષ્ટનેમિ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાનાના ભાવ સ્પષ્ટ છે. જે પરમાત્માને સાચા મેાહનગારા બનાવી લે છે અને જેમને પ્રેમભાવ પરમાત્મા પ્રતિ ઉભરાય છે. તેમની પ્રાર્થના, સાચી પ્રાર્થના છે. સાચી પ્રા ના કેવી હાય છે એને માટે દૃષ્ટિ સમક્ષ કાઈ આદશ રાખવા આવશ્યક છે. એટલા માટે સ પ્રથમ એ જોવું જોઈએ કે, ક્રાના હૃદયમાંથી આવા શુદ્ધ પ્રેમની ધારા વહે છે અને કૈાની હૃદયગુફામાંથી પ્રેમની ગંગા વહે છે ? એને માટે આપણી સામે સતી રામતિને આદર્શ છે. સતી રામતિને ભગવાન અરિષ્ટનેમિ એવા મેાહનગારા લાગ્યા હતા અને તેના હુક્યમાં ભગવાન પ્રતિ એવા વિશુદ્ધ પ્રેમભાવ ઉભરાયા હતા કે જેનું વર્ણન કરવામાં અનેક કવિએએ પાતપેાતાની બુદ્ધિના ઉપયાગ કર્યાં છે અને એ કારણે એવી કહેવત પણ પ્રચલિત થઈ ગઈ છે કેઃ— ન હાતે નેમ રાજીમતિ તા કયા ગાતે જૈન કે જતિ. અર્થાત્—જો તેમનાથ—રાજીમત ન હાત તા ભક્ત લેાકા ક્રાના ગીત ગાત? આને મતલબ એ થયા કે, ભક્તોને તેમનાથ-રાતિ આનંદ આપનાર છે. ભક્ત અને ભગવાન વચ્ચે વ્યવહારમાં તે ભેદ હાય છે પણ નિશ્ચયમાં કાંઈ ભેદ હતા નથી. જૈનશાસ્ત્ર કહે છે કે, જે સમયે જેને જેમાં ઉપયાગ હાય છે તે સમયે શબ્દાદિક નયથી તે તે જ હાય છે, આ કથનાનુસાર જે ભક્ત ભગવાનમાં તલ્લીન બની જાય છે, તેનામાં અને ભગવાનમાં કાઈ પ્રકારનું અંતર રહેતું નથી. એમ શુદ્ધ નયની દૃષ્ટિએ જૈનદર્શન પણ માને છે. જૈનદર્શીન સમુદ્ર સમાન છે. જેમ સમુદ્રમાં બધી નદીએના સમાવેશ થાય છે તે જ પ્રમાણે જૈનદર્શનમાં બધાંય નયેના સમાવેશ થઈ જાય છે. મતવાળા તા એક નયને પકડીને ખેઠા છે પણ જૈનદર્શન તા બધાંય નયાને માને છે. આ કથનાનુસાર જે એક જ નયને માનતું હોય તે જૈનદર્શન નથી. જૈનદર્શન તે તે જ છે કે જે બધાંય નયેાને માનતું હાય. મતલબ કે, ભક્તોને ભગવાન કેવા પ્રિય લાગવા જોઈએ એ વાતના આદર્શ ભગવતી રાજીમતિ ઉપસ્થિત કરે છે. રામતિને ભગવાન કેવા મેાહનગારા લાગતા હતા, એ વાત ગણધરાએ સિદ્ધાન્તામાં વર્ણવેલ છે. જો આપણને ગણધરાએ કહેલાં શાસ્ત્ર સર્વોત્કૃષ્ટ જણાતાં હાય તો આપણે એમ વિચારવું જોઈએ કે, સતી રામતિને ભગવાન અનિષ્ટનેમી આવા Page #166 -------------------------------------------------------------------------- ________________ વદ ૧૧] રાજકોટ–ચાતુર્માસ [ ૪૯૭ પ્રિય લાગતા હતા તે મને કેવા પ્રિય લાગવા જોઈએ! સિદ્ધાન્તમાં કહ્યું છે કે, પશુઓ ઉપર કરુણા કરી અને તેમને છોડાવી ભગવાન લગ્નના તારણેથી પાછા ફરી ગયા. તેમણે વાર્ષિક દાન આપી દીક્ષા અંગીકાર કરી. જ્યારે આ સમાચાર સતી સજીમતિએ સાંભળ્યા તે વખતનું વર્ણન કરતાં ગણધરેએ કહ્યું છે કે, રાજમતિએ જ્યારે એમ સાંભળ્યું કે, ભગવાને દીક્ષા લઈ લીધી છે ત્યારે તે નિરાહાસ–નિરાનન્દ થઈ ગઈ, શેકને કારણે મૂછિત થઈ ગઈ અને તેનું ચિત્ત ચિન્તાથી ચંચલિત થઈ ગયું. સિદ્ધાન્તમાં કહેલી આ વાતનું વિશદ વર્ણન કરવામાં આવે અને તેની સાથે ભક્તોની ભાવનાને પણ સુમેળ મેળવવામાં આવે તે તે ઘણો જ આનંદ આવે પણ વિસ્તૃત વર્ણન કરવાને માટે સમયની આવશ્યક્તા રહે છે એટલા માટે એ વિષયને વધારે ન વિસ્તારતાં તેને સંક્ષેપ કરવામાં આવે છે. રાજીમતિ શોકને કારણે મૂછિત થઈ ગઈ અને નિરાહાસ તથા નિરાનંદ થઈ ગઈ એમ સિદ્ધાન્તમાં શા માટે કહેવામાં આવ્યું? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સિદ્ધાન્તમાં ઉપર પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તેને ઉદ્દેશ એવો જણાય છે કે, જ્યાંસુધી સંસારથી ધૃણ ન થાય તથા સંસારથી મમત્વ ન ઉતરે ત્યાંસુધી વૈરાગ્ય આવતું નથી. વૈરાગ્ય ત્યારે જ થાય છે કે જ્યારે સંસારથી મમત્વ ઓછું થાય છે અને એ કારણે વૈરાગ્ય થવાનું એક કારણ મૂષ્ઠિત થવું એ પણ છે. અહીં એક પ્રશ્ન થાય છે કે, ભગવાનને જ્યારે વિવાહ જ કરે ન હતું તે પછી તેરણકાર સુધી શા માટે ગયા ? તેઓ ત્રણ જ્ઞાનના સ્વામી હતા છતાં શું તેઓ એટલું પણ જાણતા ન હતા ! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તેમને રાજીમતિની સાથે પૂર્વભવને સંબંધ હતે. એટલા માટે ભગવાન, રાજમતિને એ બતાવતા માટે આવ્યા હતા કે, આ સંસારને સંબંધ તુચ્છ છે. જ્યાં સુધી રાજીમતિ આ વાત સમજી શકી ન હતી ત્યાં સુધી તેને વિષદ્વારા જ આનંદ મળતા હતા પણ જ્યારે ભગવાને દીક્ષા લઈ લીધી એવું તેણીએ સાંભળ્યું ત્યારે વિષયોમાં આનંદ માનવાનું ચાલ્યું ગયું અને તે શોકથી મૂછિત થઈ ગઈ. રાજીમતિને મૂછ કેમ આવી ? સાધારણ રીતે સંસારમાં મૂછને અર્થ જુદો જ કરવામાં આવે છે પણ રાજીમતિને જે મૂછ આવી હતી તે જુદા જ પ્રકારની હતી. આ જ ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણીસમા અધ્યયનમાં મૃગાપુત્રનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે, મૃગાપુત્ર મહેલના ઝરૂખામાં બેઠેલ હતા. તે સમયે તેમણે એક મુનિને જોયા. મુનિને જોતાં જ મૃગાપુત્રને મૂછ આવી ગઈ. મૃગાપુત્રને તે વખતે જે મૂછ આવી તે જ મૂછને કારણે તેમને જાતિસ્મૃતિનું જ્ઞાન પેદા થયું. આજે પણ જોવામાં આવે છે કે, મેમેરીઝમવાળે, કોઈ વ્યક્તિને જ્યારે શક્તિવિશેષથી મૂછિત કરી દે છે ત્યારે જ તે સૂષ્ઠિત વ્યક્તિ તેના પ્રશ્નોને ઉત્તર આપે છે. જે તેને મૂચ્છિત કરવામાં ન આવે તો તે વ્યક્તિ ઉત્તર આપી શકે નહિ. આ જ વાત મૃગાપુત્રના ચરિત્રથી પણ પ્રકટ થાય છે કે તેમને મૂછ આવી અને મૂછ આવવાને કારણે તેમને જાતિરસ્કૃતિનું જ્ઞાન થયું. આ પ્રમાણે અવસ્થાના પરિવર્તન માટે ઈન્દ્રિયની નિસ્તબ્ધતા આવશ્યક છે. જ્યારે ઇન્દ્રિય કાર્યથી નિવૃત્ત થઈ જાય છે તે વખતે તેની શક્તિઓ કેન્દ્રિત થઈ જાય છે. ૧૮ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૪૯] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા વેદાન્તમાં કહ્યું છે કે, મનુષ્ય જ્યાં સુધી જાગ્રત હોય છે ત્યાં સુધી તેની શક્તિઓ ઇન્દ્રિયો દ્વારા બહાર નીકળતી રહે છે, કારણ કે ઈન્દ્રિયે પિતાની શક્તિઓદ્વારા તે કોઈ કામ કરતી હતી નથી. ઈન્દ્રિયઠરિા કામ લેનાર તે બીજે જ કોઈ હોય છે. આંખની આંખ કાનને કાન અને આ પ્રમાણે મનનું મન પણું બીજું જ કઈ હોય છે. ઈન્દ્રિય દ્વારા તેની શક્તિઓ બહાર નીકળે છે. જ્યારે ઈન્દ્રિય કામથી નિવૃત્ત થાય છે અને સુઈ જાય છે તે વખતે તે બધી શક્તિઓ મનમાં કેન્દ્રિત થઈ જાય છે અને ત્યારે મન સ્વપ્ન જુએ છે. - શ્રી ભગવતી સૂત્રમાં સ્વપ્ન વિષ્પક પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે, સ્વપ્ન સુતેલે માણસ જોઈ શકતે નથી તેમ જાગ્રત માણસ પણ સ્વપ્ન જોઈ શકતા નથી. પણ જે સુત- , જાગતે અર્થાત અર્ધજાગ્રત અને અર્ધ સુષુપ્ત મનુષ્ય હોય છે તે જ મનુષ્ય સ્વપ્ન જુએ છે. આ ઉપરથી અત્રે એક પ્રશ્ન ઉભો થાય છે કે, સુષુપ્તિ અને જાગૃતિ એ બંને વાતે એક સાથે કેવી રીતે સંભવી શકે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, ઈન્દ્રિયોથી તે જે સુતે હોય છે અને મનથી જે જાગતા હોય છે તે જ સ્વપ્ન જુએ છે. એ સ્વપ્નમાં જે દશ્ય આ ભવમાં જોયું ન હોય તે દશ્ય પણ જોવામાં આવે છે. સ્વપ્ન પૂર્વજન્મના સંસ્કારને પરિચય પણ આપે છે. સ્વપ્નમાં જે કાંઈ જોવામાં આવે છે તે આત્માએ આ ભવ કે પૂર્વ ભવમાં અનુભવ કરેલ હોય છે. આ અનુભવને આત્મા મેહને કારણે ભૂલી ગએલ હેય છે. " શાસ્ત્રમાં મૃગાપુત્ર વિષે કહેવામાં આવ્યું છે કે, મૂછ પામ્યા બાદ તે મેહરહિત થયે. આને સાધારણ અર્થ એ છે કે, તેને મૂછ આવી અને એ મેહરહિત થવાને કારણે તેને જાતિસ્મૃતિનું જ્ઞાન થયું. આ પ્રમાણે સ્વપ્ન પૂર્વભવના સંસ્કારને પરિચય આપનાર હોય છે તે જ પ્રમાણે આવી મૂછ પણ જાતિસ્મૃતિનું જ્ઞાન કરાવે છે. જે પ્રમાણે મૃગપુત્રને મૂછ આવી હતી તે જ પ્રમાણે જ્યારે રાજીમતિએ એમ સાંભળ્યું કે, ભગવાને દીક્ષા લઈ લીધી છે, ત્યારે તેને પણ મૂછ આવી ગઈ. આ પ્રમાણે રાજીમતિને પહેલાં મૂછ આવી અને આખરે તે વિચાર કરતી એ નિશ્ચય ઉપર આવી કે, ભગવાનની માફક મારે પણ દીક્ષા લઈ લેવી જોઈએ. સિદ્ધાન્તના આ કથન ઉપરથી હવે વિચાર કરે કે, રાજમતિને જે મૂછ આવી તે આખરે કેવી રહી? આખરે એ મૂર્છાને કારણે રાજીમતિએ સંયમ ધારણ કર્યો અને ભગવાન જે માગે ગયા હતા તે જે માગે તે પણ ગઈ અને ભગવાનને એ રીતે સાચા મોહનગારા બનાવ્યા. અને એટલા માટે જ એમ કહેવામાં આવે છે કે – શ્રી જિન મોહનગારે છે, જીવનપ્રાણ હમારે છે.” . આ વાતને વાસ્તવિક રીતે કહેવાની અધિકારીણી તે રાજીમતિ જ છે. મૂર્છા આવ્યા બાદ તે કહેવા લાગી કે, હવે મારું ચિત્ત ભગવાનની તરફ ચુંટેલું છે એટલા માટે હવે આ સંસાર મારા માટે આનંદદાયક રહ્યો નથી. તે પહેલાં તે એમ વિચારતી હતી કે, ભગવાન મને શા માટે છેડીને ચાલ્યા ગયા પણ પછી તે વિચારવા લાગી કે, ભગવાન મને છોડી નથી ગયા પણ મને અનંત સંસારસાગરને પાર કરવાનો માર્ગ બતાવી ગયા છે. એટલા માટે અનંત સગરને પાર જવાને બદલે સંસારનાં પદાર્થોમાં શા માટે ફસાઈ રહું ? ગીતામાં કહ્યું છે કે, જે કામ એક ઘડાના પાણીથી થઈ શકે છે, શું તે કામ ક્ષીરસાગરના પાણીથી થઈ ન શકે? જરૂર થઈ શકે. આ જ પ્રમાણે વેદાદિનું અધ્યયન કરવું Page #168 -------------------------------------------------------------------------- ________________ વદ ૧૧ ] [ ૪૯ અને સાંસારિક પદાર્થોમાં આનંદ માને એ એક ઘડાને પાણીની સમાન છે અને તત્વજ્ઞાનને આનંદ સમુદ્રના પાણીની સમાન છે. તત્ત્વજ્ઞાનને આ સમુદ્ર હોવા છતાં ઘડાના પાણીથી કેણ સ્નાન કરશે! બડે ઘર તાર લાગ્યો રે, જીવલડારી જોતિ જાગી રે; પ્રભુજી સે પ્રીતિ લાગી રે, ચેતનિયારી ભ્રમણા ભાંગી રે. છીલર પાની મહારે દાય ન આવે રે, નાડુલે કુણુ ન્હાવે રે , ગંગા જમના ભેટને દં તે, જાય મિલું દરિયાવ રે. બડે. જેમને ક્ષીર સાગર મળતો હોય તે ગટરના પાણીથી શા માટે નહાય? શીતલ જલ મળતું હોય તે ગટરનું પાણું કોણ પીશે ? . આ જ પ્રમાણે રાજીમતિ કહે છે કે, મને ક્ષીર સાગરની માફક ભગવાન મળી ગયા છે હવે મને સખિઓ ગટરના પાણીના જેવી ભાવના બતાવે છે પણ એમાં મારું ચિત્ત કેમ ચેટી શકે? આ પ્રકારના ઉચ્ચ વિચારથી રાજીમતિએ ક્ષીર સાગર જેવા ભગવાનને જ અપનાવ્યા પણ સંસારની ભાવના રૂપ ગટરથી દૂર રહી. ' જે અનંત સાગરમાં રાજીમતિએ ડૂબકી મારી હતી તેમાં જ તમે પણ ડૂબકી મારે તે તમારું કલ્યાણ થઈ જાય. તમે આ સંસારરૂપી ખાડામાં તે અનંતવાર ડૂખ્યા છે એટલા માટે હવે રાજમતિનો આદર્શ દષ્ટિ સમક્ષ રાખી એ નિશ્ચય કરે કે —- યા : : - અબ હમ અમર ભયે ન મરેંગે.. . . : : - જે પ્રમાણે તારમાં ખેતી પરેવવામાં આવે છે તે જ પ્રમાણે ભગવાનને તમારા હૃદયમાં પરવી લે તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. . . . . . . જે જીવનના આ ધ્યેયને બરાબર સમજતા નથી. આ બેયને હૃદયમાં ઉતારતા નથી અને ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરીને પણ તેને મલિન કરી મૂકે છે, તે લોકોને પણ જ્ઞાનીજને પરિચય આપે છે. સાચા-ખોટાનો પરિચય આપવો એ જ્ઞાનીઓનું કામ છે. આ હીરે સાચે છે કે ખેટ એ પારખવાનું કામ ઝવેરીનું છે. બેટા હીરાને પેટે કહેવાથી કોઈ માણસ એમ કહે છે, એમ કહેવું એ તે હીરાની નિંદા કર બરાબર છે પણ વાસ્તવમાં એ નિંદા નથી પણ સાચી પારખ છે. શાસ્ત્ર કહે છે કે સાચી વાતને બતાવવી એ નિંદા નહિ પણ સત શિક્ષા છે. જે સાચા ઝવેરી છે તેણે સાચા-ખેટા હીરાની પારખ કરવી જ જોઈએ. આ જ પ્રમાણે સાધુના પણ પરીક્ષક બની સાચા અને ખોટા સાધુની પરીક્ષા કરવી જોઈએ. : અનાથી મુનિને અધિકાર પપ અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન! સાધુપણું દુનિયાને ઠગવા માટે તથા લેકેતે પિતાની આગળ માથું નમાવવા માટે જ નથી. જે સાધુપણું લઈને તેને બરાબર પાલન કરવામાં ન આવે અને કેવળ લેકેને નમાવવા માટે જ ઉપરથી ટૅગ કરવામાં આવે તો એ ખાલી મુઠ્ઠી બંધ કરીને બીજાને બતાવવા સમાન છે. કેઈ બીજે માણસ તે ખાલી બંધ કરેલી મુદ્દીને ભલે ભરેલી સમજે પણ મુઠ્ઠી બંધ કરનાર તે સારી રીતે જાણે જ છે કે તે મુઠ્ઠી ખાલી છે. આ જ પ્રમાણે સાધુપણું ન પાળવા છતાં કેવળ લેકેને ઉપરથી સાધુતાનો Page #169 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા ઢોંગ બતાવવાથી ભલે લેકે તેને સાધુ સમજે પણ તે પોતે તે સારી રીતે જાણે જ છે કે, મારામાં સાધુપણું નથી. પછી આ પ્રકારની ઠગાઈ કરવાથી શું લાભ? ધર્મના નામે લેકેને ઠગવાની નીચતાના જેવી નીચતા બીજી કઈ હશે ? કહેવત છે કે:- --- જીભ સફાઈ કરકે ભાઈ ધમી નામ ધરાવે, પિલી મુદ્રી જહા અસારે મેં બતલાવે. હદયમાં જુદું રાખવું અને ઉપરથી બીજું કાંઈ બતાવવું એ એક પ્રકારની ઠગાઈ છે. આ ઉપરથી એ પ્રશ્ન થાય છે કે, તે પછી સાધુપણું ન લેવું એ જ સારું છે શું? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, માને કે, એક માણસ એમ કહે કે, પાઠશાળામાં જનારા કેટલાક લેકે મૂર્ણ પણ હોય છે અથવા મૂખ પણ કહેવાય છે. અમે પાઠશાળામાં જતા જ નથી એટલા માટે અમે મૂર્ખ કહેવાતા નથી. એક માણસ આ પ્રમાણે કહી પાઠશાળામાં જાતે જ નથી. બીજો એક માણસ એ હેય છે કે જે પાઠશાળામાં જાય તે છે પણ પાઠ બરાબર યાદ કરતો નથી એ કારણે તે માસ્તરની સેટીને માર પણ ખાય છે અને માસ્તર તેને મૂર્ખ પણ કહે છે. અને ત્રીજો માણસ એ છે કે જે પાઠશાળામાં પણ જાય છે અને અભ્યાસ પણ બરાબર કરે છે. આ ત્રણ પ્રકારના માણસેમાંથી તમે કયા માણસને સારો સમજશે ! તમે એમ જ કહેશે કે, પહેલે માણસ પાઠશાળામાં જ જતું નથી તે તે નાલાયક જ છે પરંતુ જે બીજે માણુસ, જે પાઠશાળામાં જાય છે પણ અભ્યાસ બરાબર કરતું નથી તે માસ્તરને માર તે ખાય છે પણ તે કઈને કઈ દિવશે સુધરી જશે. અને ત્રીજો માણસ છે. સારે જ છે પરંતુ પહેલે માણસ તે બધાથી ખરાબ છે. તે પહેલા માણસ કરતાં બીજે માણસ પણ સારે છે. - સાધુપણું વિષે પણ આ જ વાત સમજે. શાસ્ત્રમાં કહ્યું છે કે, એક આરાધકની પાછળ અનેક વિરાધકે પાછળ પડ્યા છે, પણ તે વિરાધકે પણ તેમનાથી તે સારા જ છે કે જેઓ વિધક પણ બન્યા નથી. જે વિરાધક છે તેઓ પણ કઈને કઈ દિવસ સુધરી શકશે. જે શ્રેષ્ઠ છે તે તે એમ જ વિચારશે કે, હું નિશાળે તે જાઉં જ છું તે પછી અભ્યાસ બરાબર શા માટે ન કરું? પણ જે આ સાધુતાની પાઠશાળામાં જતા જ નથી તે નિશાળે જનારાથી સારે કહી શકાતું નથી. સંસારના વિષે પણ આ જ વાત સમજે. સંસારમાં એક તે એવા પ્રકારના માણસે હોય છે કે જેઓ “ધર્મનું નામ પણ ન લે” એમ કહે છે. તે લેકે ધર્મને સ્વીકાર કરતા નથી, તેનું પાલન પણ કરતા નથી અને ધર્મનું નામ-નિશાન રાખવા પણ ચાહતા નથી. બીજા પ્રકારના માણસો એવા હોય છે કે જેઓ ધર્મને સ્વીકાર તે કરે છે પણ તેનું પાલન કરતા નથી. અને ત્રીજા પ્રકારના લેકે એવા હેયે છે કે તેઓ ધર્મને સ્વીકાર કરે છે અને તેનું પાલન પણ કરે છે. આ પ્રમાણે ત્રણેય પ્રકારના માણસો સંસારમાં છે પણ વિચારવા જેવી વાત તો એ છે કે, જેમણે ધર્મને સ્વીકાર જ કર્યો નથી તેમને ધર્મની ટીકા કરવાને શું અધિકાર છે? જે પાઠશાળામાં ગયા નથી તેમ જતો નથી તેને પાઠશાળાની ટીકા કરવાની શી જરૂર છે ! આ જ પ્રમાણે જેણે ધર્મને જ સ્વીકાર કર્યો નથી તે વ્યક્તિ ધર્મની ટીકા કેમ કરી શકે? પણ આજે તે ધર્મ બાપ વિનાના પુત્રની માફક અનાથ થઈ રહ્યો છે તેની રક્ષા કાણું કરે? એટલા માટે જે ચાડે છે તે ધર્મની ટીકા કરવા માંડે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ વદ ૧૧ ] રાજકેટ–ચાતુર્માસ [૫૧ મતલબ કે, જે ધર્માંની શિક્ષા જ સ્વીકારતા નથી, પણ ધર્મની ટીકા કરે છે, તે તા અયેાગ્ય અને અભવીની સમાન છે. બીજા પ્રકારના માણસ એવા છે કે, જે ધર્મની શાળામાં જાય છે, ધર્મીને સ્વીકાર પણ કરે છે અને લિંગ પણ ધારણ કરે છે પણ ધર્મોનું પાલન કરતા નથી. આવા વ્યક્તિ, જો કે ધર્મનું પાલન કરનારથી મધ્યમ છે પણ જે ધર્મની શાળામાં ભણવા આવ્યા જ નથી તેમ જ આવવા ચાહતા નથી તેના કરતાં તે સારા જ છે. આવા માણસને ધર્મીના સ્વીકાર ન કરનાર કરતાં ખરાબ કહી શકાય નહિ. જેમણે ધર્માંતા સ્વીકાર જ કર્યાં નથી તે વ્યક્તિ કરતાં ધર્મના સ્વીકાર કરે છે પણ પાલન કરી શકતા નથી તે માસ અપેક્ષાએ સારા કહેવાય છે. ભાવ તા એવા રહેવા જોઈએ કે, મારાથી નિરપવાદ સંયમનું પાલન થઈ શકે, પણ કાઈ વ્યક્તિથી સંયમનું પાલન થઈ શકતું ન હેાય તેા એમ વિચારવું જોઈએ કે, અનાથી મુનિ એના વિષે પહેલાં જ કહી ગયા છે કે આવા માણસથી સંયમનું પાલન થઈ ન શકે તે એમાં કાંઈ આશ્ચની વાત નથી. અનાથી મુનિ ખાટા રૂપિયાનું ઉદાહરણ આપી એમ કહે છે કે, જે પ્રમાણે ખાટા રૂપિયાના કાઈ સંગ્રહ કરતું નથી—ખાટાં નાણાં કાઈ શાહુકારની તીજોરીમાં સ્થાન પામતાં નથી; તે જ પ્રમાણે જ્ઞાનીજનેાની દૃષ્ટિમાં તે સાધુએ પણ આદર પામતા નથી કે જે સાધુઓ સાધુપણાનું પાલન કરતા નથી પણ કેવળ ઉપરથી જ સાધુતાના દેખાવ કરે છે. આજ કાલ લેાકેા કહેવા લાગે છે કે, સાધુ–સાધુઓએ એક થઈ જવું જોઈ એ ! પરંતુ સાધુ–સાધુએ એક ન થવાનું કારણ શું છે એ બતાવવા માટે હું તમને એક ઉદાહરણ આપી સમજાવું છું. તમારા લેાકામાં જે મદ્ય–માંસ ખાય છે તે જાતિમાં સ્થાન પામતા નથી એવા તમારી જાતિમાં નિયમ છે. તે જ પ્રમાણે માનેા કે તમે તમારી જાતિમાં ખીન્દ્ર નિયમા પણ આધ્યા છે. પર ંતુ કાઈ માણુસ ઉત્કૃખલ થઈ એમ કહે કે, અમારું મન થશે તે થાજ અમે ખાઈશું અથવા મન ચાહે તેમ કરીશું અથવા સ્વચ્છંદ થઈને જાતિની મર્યાદા તાડે અને જાતિ વિરુદ્ધ કા કરે તો તે ાંતિથી પૃથક્ થઈને મન ચાહે તેવી સ્વંતતા ચલાવે પણ તે તમારી જાતિમાં સ્થાન પામી ન શકે. પરંતુ જો તે જાતિના નિયમેાનું પાલન ન કરે પણ ઊલટા તે નિયમાના ભંગ કરે અને પછી જાતિમાં આવવાની હઠ પકડે તે શું તેની આ હઠે બરાબર છે ? માનેા કે, એક માણસ લીલાતરી ખાય છે અને ખીજો માણસ લીલાતરી ખાતા નથી. હવે લીલેાતરી ખાનારા લીલાતરીના ત્યાગીને કહે કે, તમે મારી સાથે ખાએ નહિ તે હું તમને બદનામ કરીશ કે કુસંપ ફેલાવનાર આ જ વ્યક્તિ છે. તે શું આ ભયથી તે ત્યાગી માણસ લીલેાતરી ખાનારની સાથે બેસીને ખાશે ખરા ? તે તે એમ જ કહેશે કે, હું તારી સાથે ખાવા માટે તૈયાર છું, પણ તારી થાળીમાંથી લીલેાતરીને બહાર કાઢી નાંખ. આ ત્યાગીનું આ કથન શું ખાટું છે? અને જ્યાંસુધી તે લીલેાતરી બહાર કાઢી ન નાંખે ત્યાંસુધી તેની સાથે ન ખાવું એ પણ શું ખાટું છે ? આ જ વાત સાધુઓને વિષે પણ સમજો. આજે કેટલાક લેાકેા કહે છે કે, સાધુ સાધુઓમાં પણ એકતા નથી પણ સાધુ–સાધુએમાં એકતા ન હેાવાનું કારણ શું છે તે પણ જીએ. શું મળ વેશને જ સાધુપણું માનવું જોઈ એ ! કેવળ વેશથી જ સાધુતા આવતી નથી. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા : સાધુતા તે સાધુતાનું પાલન કરવાથી આવે છે. છતાં કોઈ સાધુ વેશ ધારણ કરી સાધુતાનું પાલન કરતું નથી તે તેને સંભોગીથી વિસંગી બનાવ્યા સિવાય બીજું શું કહી શકાય? જેઓ સાધુપણાનું પાલન કરે છે તેઓ સાધુતાનું પાલન ન કરનારને વિસંગી જ બનાવી શકે છે. આ સિવાય તેમની પાસે દંડ આપવાનું બીજું કોઈ સાધન નથી. અને જે વ્યક્તિ ,સાધુતાનું પાલન કરતું નથી તેને સંભેગથી પૃથક કરે એમાં કાંઈ અપરાધ નથી. શ્રી સ્થાનાંગ સૂત્રના પાંચમાં ઠાણામાં કહ્યું છે કે, પાંચ કારણથી કોઈ સાધુને વિસંગી કરવામાં કેઈ દેષ આવતો નથી. આમ હોવા છતાં એમ કહેવામાં આવે છે કે, સાધુ-સાધુઓમાં એક્તા કેમ નથી, કૂટ કેમ છે ? તે આમ કહેનારાઓને પૂછવું જોઈએ કે તેનું શું કારણ છે ! અમને પૂછી જુઓ કે અમે તે વિષે શું કહીએ છીએ અને બીજાઓને પણ પૂછી જુઓ કે તેઓ શું કહે છે! તેઓ અમારા માટે અને અમે તેમને માટે શું કારણ બતાવીએ છીએ ! આમ ન કરતાં કોઈ માણસ એમ કહે કે, દેશકાળને છે અને સંપ રાખવો પણ અમારે પહેલાં દેશકાળને જો કે શાસ્ત્રને જવું? સિદ્ધાન્ત સ્પષ્ટ કહે છે છતાં જે નિયમોનું - પાલન ન કરે તેમને જ્ઞાનીઓ સ્થાન કેમ આપી શકે? જ્યાં સુધી સિદ્ધાન્તના નિયમોનું પાલન ન કરે અને પોતે સુધરે પણ નહિ ત્યાં સુધી તેને સમાનતાનું સ્થાન કેમ મળી શકે છે, સાધુઓમાં જતિને ભેદ નથી પણ આચારને ભેદ છે. એક તે સિદ્ધાન્તમાં કહેલા આચારનું પાલન કરે છે અને બીજો આચારનું પાલન કરતું નથી. હવે આ બન્નેમાં ઐક્ય કેમ કંઈ શકે અને ભેદંભાવ કેમ મટી શકે ? અને જે આચારના આ ભેદને જ કાઢી નાંખવામાં આવે છે ગજબ જ થઈ જાય તે શાસ્ત્રના આચારતે તે જોતાં કેવલ બીજને દૂષણ જ આપવું એ ક કેમ કહેવાય? કદાચ કઈ કહે કે, શાસ્ત્ર તે હજાર વર્ષ પહેલાંનાં છે પણ શાસ્ત્રમાં એવું ખરાબ શું છે કે તેની. હજારે વર્ષ પહેલાનાં છે એમ કહી ઉપેક્ષા કેર વિામાં આવે છે !: ", - તમે લેકે એક રૂપિયો લે છે તે પણ બનાવીને લે છે અને ખેટે રૂપિયા હેય તે લેતા નથી. એટલું જ નહિ પણ શાહુકાર લેકે તે બેટા રૂપિયાને તે જ વખતે કાપી નાંખે છે. મતલબ કે, ખોટા રૂપિયાને કેાઈ લેતું નથી. આ જ પ્રમાણે કાચ પણ ગમે તેટલો ચમકતે હોય પણ તેને જાણકાર લેકે હીરો માનતા નથી. આ જ વાત સાધુઓને વિષે પણ સમજે. એ વાત બીજી છે કે, આજે જે પ્રમાણે રત્ન અને કાચના પારખનારા ઓછા છે તે પ્રમાણે સાધુ અને અસાધુને પારખનારા પણ ઓછી છે પણ જે સાચા પારખનારા છે. તેમની આગળ તો તે સાધુતાનું પાલન ન કરનાર પણ સાધુવેશ રાખનાર પ્રતિષ્ઠાને પામી શકતા નથી. | અનાથી મુનિ કહે છે કે, જે પ્રમાણે ખેટે રૂપિયે કે કાચનું મૂલ્ય કાંઈ નથી તે જ પ્રમાણે કુશલલીંગી સાધુની પણ કાંઈ પ્રતિષ્ઠા નથી. ' - ', શાસ્ત્રમાં પાંચ પ્રકારના કુશીલે કહેવામાં આવ્યાં છે જે અવશ્વનીય છે. શાસ્ત્રમાં તેમનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે, જે આ કુશીલેને વંદન-નમસ્કાર કરવામાં આવે તે પ્રાયશ્ચિત આવે છે. શીલનો અર્થ કરતાં કહ્યું છે કે--કુત્સિત શ૪ થrfત કા Page #172 -------------------------------------------------------------------------- ________________ વદ ૧૧] . રાજકેટ-ચાતુર્માસ [૫૦૩. 1 *- બજારમાં સડેલી નારંગી અને સારી નારંગી બન્ને પ્રકારની હોય છે. નારંગી તે બંન્નેય છે પણ પૈસા આપી ખરીદનાર કેવી નારંગી ખરીદશે? આકાર-પ્રકાર વગેરેમાં તે સડેલી નારંગી પણ સારી નારંગી જેવી જ હોય છે પણ ખરીદનાર કેવી નારંગી ખરીદશે?સારી નારંગી ખરીદશે, સડેલી નારંગી ખરીદશે નહિ. આ જ પ્રમાણે સિદ્ધાન્ત કહે છે કે, વેશભૂષા વગેરેમાં કુશીલલિંગી પણ સાધુતા પાળનાર જેવો જ હોય છે પણ જે સાધુતાઅસાધુતાને પારખનાર હોય છે તે કુશલલિંગીને આદર આપી શકતા નથી. . . ; - અનાથી મુનિ કહે છે કે, સાધુનું લિંગ-મુહપત્તિ ઓ વગેરે-તે વીશ્વરોનું ચિન્હ છે. સાધુતા છે કે નહિ એ વાત તે પછી જણાય છે, પહેલાં તે ચિન્હ જ જોવામાં આવે છે. અને તે દ્વારા જ સાધુની પહેચાન થાય છે કે તે સાધુ છે. સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે – “ોને સ્ક્રિપોથi' ' અર્થાત–લેકમાં લિંગનું પણ પ્રયજન હોય છે. જો કે નિશ્ચયમાં લિંગની આવશ્યકતા રહેતી નથી, પણ લોકોમાં તે લિંગની આવશ્યકતા રહે છે. જે લિંગ ન હોય તે મર્યાદા તૂટી જાય છે. ઉદાહરણ તરીકે, આવશ્યકતા તે તળાવના પાણીની છે પણ પાળે વિના પાણી રહી શકતું નથી. તે જ પ્રમાણે આવશ્યક્તા તે ધર્મની છે પણ સંસારમાં ધર્મ ચલાવો છે એટલા માટે લિંગની પણું આવશ્યકતા છે. તળાવની પાળ બાંધવામાં જેવી મહેનત પડે છે તેવી મહેનત તેમાં પાણી લાવવામાં પડતી નથી. પાણીને બાંધવામાં આવે અને પાણી તળાવમાં પણ આવે છતાં જે તળાવના પાણીની આગળ પાળ બાંધવામાં ન આવે તે પાણી ટકી શકતું નથી. જે કોઈ માણસ પાળ તેડવા લાગે તે તેને એમ કહેવામાં નહિ આવે કે તું - પાળને હાનિ પહોંચાડે છે પણ એમ કહેવામાં આવશે કે તે પાણીને પણ હાનિ પહોંચાડે છે. આ જ પ્રમાણે દીક્ષા આપવામાં મહેનત કરવી પડતી નથી. દીક્ષા તે હૃદયમાં જ થાય છે પણ દીક્ષા આપવી અને મુહપત્તિ બાંધવી કે વેશ પહેરવો એ તે દીક્ષાની પાળ બાંધવા સમાન છે. નિશ્ચયમાં તે જે પાઘડી બાંધેલા હોય છે તેવામાં પણ સાધુતા હોઈ શકે છે પણ વેશની પાળ બાંધી ન હોવાને કારણે સાધુતા ટકી શક્તી નથી. વેશ પણ કામની વસ્તુ છે અને સાધુતાને ટકાવવામાં તે પર્ણ સહાયક છે. પ્રસન્નચન્દ્ર રાજર્ષિ ધ્યાનથી વિચલિત થઈ ગયા હતા પણ જ્યારે તેમણે પોતાના મસ્તક ઉપર હાથ ફેરવ્યો ત્યારે તેમને જણાયું કે, હું તે સાધુ છું અને આ શું કરી રહ્યો છું. આ પ્રમાણે જ્યારે તેમને ખ્યાલ આવ્યો ત્યારે તેઓ : પાછા ધ્યાનમાં સ્થિર થયા. જો મસ્તક મુંધવેલ ન હોત પણ જે મસ્તક ઉપર મુગટ હેત તે શું તેઓ ધ્યાનમાં પાછા સ્થિર થઈ શક્યા હેત ? આ પ્રમાણે વેશ પણ સાધુતાની પાળ છે અને તેની આવશ્યકતા પણ છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવાની પણ જરૂરી છે કે, કેવળ પાળ, પાળ જે રહી ન જાય! જે કઈ તળાવની પાળ તે બાંધવામાં આવી પણ જો તેમાં પાણી ન આવ્યું તે તે તળાવ ખાલી જ કહેવાશે. તે જ પ્રમાણે કેવળ વેશ જ ધારણ કરવામાં આવે અને સાધુતાનું પાલન કરવામાં ન આવે તે તે ખાલી તળાવના જેવું છે. પાણીની : આવશ્યકતા હોવા છતાં પણ પાળની જરૂર રહે છે તેમ સાધુતાની આવશ્યકતાની સાથે લિંગની પણ આવશ્યક્તા રહે છે. શાસ્ત્રમાં અનેક જગ્યાએ. કહેવામાં આવ્યું છે કે – .. . Page #173 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા तहारूवाणं समणाणं निग्गन्थाणं । આ પ્રમાણે સૌથી પહેલાં લિંગને આવશ્યક બતાવવામાં આવ્યું છે. અત્રે કહેવામાં આવ્યું છે કે સાધુ તથારૂપ હેાય. પહેલાં રૂપ જ જોવામાં આવે છે પણ સાધુપણું બાદ જોવામાં આવે છે આ પ્રમાણે જે રૂપ સાધુઓના પરિચય કરાવનાર તથા ઋષીશ્વરાના ચિન્હરૂપ છે, તે રૂપને પણ કુશીલલિંગી લાકા આવિકાનું સાધન બનાવે છે અને અસંયમી હોવા છતાં પણ પેાતાને સાધુ કહેવડાવે છે. અનાથી મુનિ કહે છે કે, આમ કરનાર અનંતકાળ સુધી સંસારમાં ભટકતા રહે છે. જે પાઠશાળામાં ભણવા જતા જ નથી તે તે મૂખ જ છે એટલા માટે તેને માટે તે। કાંઈ કહેવાનું જ નથી. માસ્તર તેને જ સજા આપે છે કે જે પાઠશાળામાં જઈને પણ અભ્યાસ બરાબર યાદ કરતા નથી. જો કે તેને માસ્તરે આપેલી સજા ભોગવવી પડે છે પણ તે કાઈ દિવસ હેાશીયાર પણ થઈ જાય છે, પણ જે ચતુર વિદ્યાર્થી હાય છે તે તે। સજા પામ્યા પહેલાં જ એમ વિચારી લે છે કે હું નિશાળે જાઉં છું તેા અભ્યાસ ખરાખર શા માટે ન કરું? ઈંડ શા માટે સહું? આ પ્રમાણે સજા પામ્યા પહેલાં જ નિર્દોષ સંયમનું પાલન કરનાર જ શ્રેષ્ઠ છે. સુદર્શન ચરિત્ર—૫૫ ચરિત્ર જોઈ સાધુઓએ માટે અમારે સામાન્ય આ વાતનું જ્વલ'ત ઉદાહરણ સુČન શેઠનું છે. સુદÆનનું વિચારવું જોઈએ કે, અમે ઋષીશ્વરાનું ચિન્હ ધારણ કર્યું છે એટલા વસ્તુ ઉપર લલચાઈ જવું ન જોઈએ. સુદર્શન જાણતા હતા કે, અભયા સુંદરી છે અને રાજા તેના હાથમાં છે એટલા માટે તે જેટલું ચાહશે તેટલું મને આપી શકશે. છતાં સુદર્શન શેઠ અભયાના પ્રલેાલનથી જરાપણ લલચાયા નહિ પણ તેણે અંત સમય સુધી તેને માતા તરીકે જ માની. સુદર્શને મનને વશ કરી કામવિકારને જીત્યા એ કારણે રાજા પણ તેની સામે બે હાથ જોડી ઊભા રહ્યો. કામવિકારને જીતવા એ કાંઈ ઓછી વીરતા નથી પરંતુ મહાવીરતા છે. એ મહાન વીરાના ધર્મ છે. કાયર લેાકા એ ધર્મનું પાલન કરી શકતા નથી. જે લોકા સંગ્રામમાં યુદ્ધ કરી વીર તરીકે નામના મેળવે છે તે લેાકા પણ સ્ત્રીઓની સામે પરાજિત થઈ જાય છે અને કામના પ્રવાહમાં તણાઈ જાય છે. આથી વિરુદ્ધ જે લેાકા કામના પ્રવાહમાં તણાઈ જતા નથી તેઓ ઇન્દ્રને પણ નતમસ્તક બનાવી દે છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ— देवदानवगन्धव्वा यक्खरक्खस्सकिन्नरा । बम्भयारी नमस्सन्ति दुक्करं जं करन्ति तं ॥ દેવા જાણે છે કે અમે જમૂદ્રીપતે । ઉપાડી ફેરવી શકીએ છીએ પણ બ્રહ્મચર્ય નું પાલન કરી શકતા નથી. આ જ કારણે તે દેવા બ્રહ્મચર્યનું પાલન કરનારને નમસ્કાર કરે છે. રાવણુ બહુ વીર હતા. એ વીર્ રાવણને રામે ત્યા નહિ પણ કામે જીત્યા. જે આ કામને પણ જીતી લે છે તે શું રાવણુથી પણ વધારે વીર્ નથી! અહિંસા, સત્ય, અસ્તેય આદિ બધાં, વીરાનાં ધર્મો છે. એ કાયરાના ધર્મ નથી. તમે લેાકા વીર પુરુષાના આદર્શને તમારી દૃષ્ટિ સમક્ષ રાખા, Page #174 -------------------------------------------------------------------------- ________________ વદ ૧૩] રાજકોટ–ચાતુર્માસ [૫૦૫ એક સભાસદ કહતા સુનિયે, શેઠ ગુણે કી ખાન; નમ્રભાવ ઔર દયા ભાવસે, સબકા રખતા માન. એ ધન છે ૧૨૧ જે અપને કે લધુ સમઝતા, વહી સબમેં મહાન; ગુતા કી અકડાઈ રખતા, વહુ સબમે નાદાન. ( ધન ! ૧૨૨ ! સ્વારથ રત હો કરે નમ્રતા, વહી કુટિલ કી બાત; બિના સ્વાર્થ હી કરે નમ્રતા, સજજન જન ગુણવાન, . ધન ૧૨૩ છે અમારા ગુણોની કાણુ કદર કરશે એમ વિચારવું એ અપૂર્ણતા છે. પિતાનામાં જે ગુણો છે તે ગુણોને બીજાને બતાવવાની શી જરૂર છે ! અથવા અમારા ગુણને કોઈ જાણે એવી ઈચ્છા શા માટે રાખવામાં આવે ? જે બુદ્ધિમાન હોય છે તે આવી ઈચ્છા રાખતું નથી પણ જ્ઞાનીજનની સાક્ષીથી તે સદ્દગુણોનું પાલન કરતા રહે છે. સુદર્શને રાજાની પાસે અભયા માતા માટે અભય વચન માંગ્યું. આ સાંભળીને બધા લેકે દિમૂઢ થઈ ગયા પણ એક પ્રજાજન ઉઠીને કહેવા લાગ્યો કે, મારામાં એવી શક્તિ નથી કે હું શેઠની પ્રશંસામાં કંઈ કહી શકું; પણ જે પ્રમાણે કાયલ આશ્રમંજરીનાં ગુણોનું ગાન ન કરી શકવા છતાં પણ કૂજે જ છે, અને મેઘના ગુણોનું વર્ણન ન કરી શકવા છતાં પણ મેર ટહૂકે જ છે, તે જ પ્રમાણે શેઠના વિષે થોડું બેલ્યા વિના મારાથી રહી શકતું નથી, એટલા માટે એમના વિષે હું થોડું કહું છું. મેં શેઠેમાં બે વાતની ખાસ વિશેષતા જોઈ છે. એક તે દયાની વિશેષતા અને બીજી નમ્રતાની. આ બંને ગુણો મણિ-કાંચનના સુગની સમાન છે. સાચુ સોનું-કુન્દન નમ્ર જ હોય છે અને નમ્ર હોવાને કારણે રત્નને પકડી લે છે. આ જ પ્રમાણે યારૂપી રત્નને તે જ ધારણ કરી શકે છે કે જે નમ્ર હોય છે. અશક્ત થઈને દયાનો આશ્રય લેવો એ વાત બીજી છે પણ દયા-ક્ષમાની શોભા વીરતામાં જ છે. પણ જે પ્રમાણે દાનને માટે એમ કહેવામાં આવે છે કે યાર્ન રિલ્સ અર્થાત દરિદ્રતામાં દાન દેવું તે જ ખરું દાન છે. તે જ પ્રમાણે પલ્સ જતિ અર્થાત્ ક્ષમાની શોભા ત્યારે જ છે કે જ્યારે શક્તિ હોવા છતાં પણ ક્ષમા કરવાએ આ છે. શક્તિ ન હોય એટલે ક્રોધને ક્રિયાત્મક રૂપ ન આપી શકવાને કારણે ક્ષમા આપવી તે ક્ષમા નહિ પણ કાયરતા છે. અરિહંતોને માટે એમ કહેવામાં આવે છે કે તમાસૂર મદિરતા આમ કહેવાનો મતલબ એ જ છે કે, અરિહંતમાં મેરને ડોલાવવાની શકિત હોવા છતાં પણ કાનમાં ખીલા ઠકનારને તથા શરીર ઉપર ધૂળ ઉડાડનારને પણ તેઓ ક્ષમા આપે છે. દંડ આપવાની શક્તિ હોવા છતાં પણ દંડ આપતા નથી. વેરને બદલે લેવાની ઇચછા હોવા છતાં જે અશક્તિને કારણે ચૂપચાપ બેસી રહે છે અને મનમાં બળ્યા કરે છે તેની ક્ષમા સાચી ક્ષમા નથી પણ કાયરતા છે. આવા કાયરેને ક્ષમાવાન કે વીર કહી શકાય નહિ. તમે મહાવીરના શિષ્ય છો એટલા માટે તમારામાં કેવી અને કેટલી ક્ષમા હોવી જોઈએ એને વિચાર કરો. તમારામાં એમ ન થવું જોઈએ કે, મનમાં તો બળ્યા કરે પણ અશક્તિને કારણે ચૂપચાપ બેસી રહે અને પછી તેને ક્ષમાનું નામ આપે. તે સભાસદ કહેવા લાગ્યું કે, આ શેઠમાં કેટલી દયા અને નમ્રતા છે ! જે તેઓ ચાહત તે અયાને ખૂબ દંડ અપાવી શકત પણ એમનામાં કેવી નમ્રતા છે કે તેઓ હજીસુધી તેને માતા જ કહી રહ્યા છે અને તેમનામાં કેવી દયા છે કે અભયા રાણી માટે જ તેઓ રાજા પાસે અલાય વચન માંગી રહ્યા છે. ધન્ય છે ! તેમની દયા અને નમ્રતાને ! . Page #175 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા તમે લકે પણ સુદર્શનની દયા અને નમ્રતાને અપનાવી મહાજન બને, કાયર નહિ. મહાજનના માર્ગે ચાલવા માટે અમને સાધુઓ માટે એમ કહેવામાં આવ્યું છે કે – महाजनो येन गतः स पन्थाः - આ પ્રમાણે મહાજનના માર્ગે ચાલવાનું અમને પણ કહેવા આવ્યું છે. એટલા માટે કાયરતાને ત્યાગ કરી નમ્રતા અને દયાને ધારણ કરે છે તેમાં કલ્યાણ રહેલું છે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૪ બુધવાર = = પ્રાર્થના ધન-ધન જનક સિદ્ધારથ', ધન ‘ત્રિશલા” દે માત રે પ્રાણી; જ્યાં સુત જા ને ગેદ ખિલાયે, “બદ્ધમાન” વિખ્યાત રે પ્રાણી. શ્રી મહાવીર નમે વરનાણી. ૧ –વિનયચંદ્રજી કુંભટ વીશી શા મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માને પ્રાપ્ત કરવાને સરલ માર્ગ તેમની પ્રાર્થના કરવી એ છે. આ માર્ગ સરલ છે અને બધા મનુષ્યને માટે ગ્રાહ્ય પણ છે છતાં લેકે આ રાજમાર્ગને છોડી ઊલટે માર્ગ જાય છે. લેકેને ઉન્માર્ગે જતાં અટકાવી સન્માર્ગ ઉપર લાવવા માટે જ જ્ઞાનીજને ઉપદેશ આપ્યા કરે છે. વાસ્તવમાં ભગવાન મહાવીરની પ્રાર્થના એ આત્માની જ પ્રાર્થના છે પણ લેકે આત્માને જ ભૂલી બેઠા છે ! આત્માને જાણવા છતાં પણ તેને ભૂલી રહ્યા છે એટલા માટે લેઓએ સાવધાન થઈ “હે ! આત્મા! તને આ મનુષ્યજન્મ મળ્યો છે તે તારે શું કરવું જોઈએ” એને વિચાર કરવો જોઈએ. | કુંભાર અનેક પ્રકારનાં વાસણો બનાવે છે. જે વાસણની કારીગરી જોઈ તમે લેકે પ્રસન્ન થાઓ છો. ચિત્રકાર સુંદર ચિત્રો બનાવે છે અને એ જ પ્રમાણે બીજા કારીગરે બીજી વસ્તુઓ બનાવે છે. કડિયો મહેલ બનાવે છે અને મહેલમાં કરેલી પિતાની કારીગરી બતાવી તે ખુશ થાય છે અને કહે છે કે, “આ મહેલ મેં બનાવ્યું છે. પણ તે એ જોતું નથી કે. વાસ્તવમાં એ મહેલને બનાવનાર કોણ છે? કલા જોઈને તે ખુશ તે થાય છે પણ તેને સાચો કલાકાર કોણ છે, તે કેવો છે! એ જોતાં નથી. જે એ વિષે ઊંડો વિચાર કરવામાં આવે તે આત્માને પત્તો લાગે પણ લોકે ઉપરની વાત તે જુએ છે પણ તે મહેલને બનાવનાર કોણ કલાકાર છે એ ભૂલી જાય છે. જોકે ઉપરની કારીગરી જોઈને કારીગરની તે પ્રશંસા કરવા લાગે છે પરંતુ આ શરીર કેવું છે અને તેમાં કેવી કારીગરી કરવામાં આવી છે તે જોતા નથી. આ શરીર જેવું બનેલ છે તેવું શરીર કઈ બનાવી શકે છે? આંખ, દાંત વગેરેના ડૉકટરે તો જુદા જુદા છે પણ શું એવો કોઈ ડૉકટર છે જે એક સારી આંખ કે એક સાચે દાંત બનાવી શકે ? ભલે ડૉકટરે કૃત્રિમ આંખ કે કૃત્રિમ દાંત Page #176 -------------------------------------------------------------------------- ________________ વદ ૧૪ ] રાજ કાટ–ચાતુર્માસ [૫૭ બનાવી આપે પણ શુ જેવી આંખ આ શરીરમાં છે તેવી બનાવી આપશે ખરા? જો નહિ તા પછી એને જરા વિચાર કરે કે, જેમણે આ આંખ, કાન, નાક વગેરે શરીરનાં અવય અનાવ્યાં છે તે બનાવનાર કેવા કારીગર હશે ? સ્ત્રીને જોઈ તેની સુંદરતાની તેા પ્રશંસા કરવા લાગે છે પણ આ સુંદર શરીર કાણે બનાવ્યું છે તેને વિચાર કરતા નથી. જયાં કંચન તિહું કાલ કહી જે, ભૂષણ નામ અનેક રે પ્રાણી; ત્યાં જગજીવ ચરાચર જોનિ, હું ચેતન ગુણુ એક રે પ્રાણી. જેમ સાનાને ઘાટ જોઈ લેાકા સાનાને ભૂલી જાય છે તેમ લેાકેા ઉપરની વાતા જોઈ સાંભળી આત્માને પણ ભૂલી જાય છે. આ જ મેાટી ભૂલ છે. કોઈ એમ કહે કે, આત્માને ભૂલી જવાની ભૂલ કાણુ કરે ? પણ આ વાત કાઈ ખીજા ઉપર ન ધટાવતાં પહેલાં અમારી ઉપર જ ઘટાવું છું: કારણ કે સાધુએ ઉપર વધારે જવાબદારી છે. અને એટલા જ માટે આત્મા પેાતાને કેવી રીતે ભૂલી રહ્યો છે એ વાત સાધુએ ઉપર જ નાથી મુનિ પણ ઘટાવી રહ્યા છે. જે આત્માને જાણે છે તેણે પોતાનાં મૃત્યા જોવાં જ જોઈએ. હું શું કરું છું તેને વિચાર આત્મશેાધકને આવવા જ જોઈએ. ક્રિયાથી અરુચિ કે પાસસ્થાપણું આવવાથી જ આજે જૈનધમ અવનત થઈ રહ્યો છે. માતા કે, તમારા બી. એ. પાસ થયેલ પુત્ર પરસ્ત્રીને માટે ગલીઓમાં ભટકતા ફરે તે તેને તમે શું કહેશે? એ જ કે, હાય ! આ છેકરા કેવા છે ? આ પ્રમાણે જ્ઞાનીએ કેવલ વિદ્યાને જ મહત્ત્વ આપતા નથી પણ તેની સાથે ક્રિયાને પણ જુએ છે અને ક્રિયાયુક્ત વિદ્યાને જ પ્રશસ્ત ગણે છે. આ પ્રમાણે સાધુઓને માટે પણ કેવલ જ્ઞાનની જ આવશ્યકતા નથી, પણ ક્રિયાની પણુ આવશ્યકતા છે. અનાથી મુનિના અધિકાર—૫૬ અનાથી મુનિએ રાજા શ્રેણિકની સામે જે ઉદ્ગારા કાઢયા અને ગણધર એ આપણા હિત માટે જે ઉગારાને શાસ્ત્રમાં ગુંથીને રાખ્યા છે એ ઉગારાને સાંભળીને તમે પણુ આત્માને પવિત્ર બનાવેા. અનાથી મુનિએ જે કાંઈ કહ્યું છે તે મુનિ ઉપર કહ્યું છે પણ મુનિના સાક્ષીરૂપ તા તમે પણ છે. અનાથી મુનિએ રાજા શ્રેણિકને સાક્ષી બનાવ્યા હતા એટલા માટે તમે સાક્ષીદાર છે પણ કેટલાક લેાકેા લાલચ લઈ તે પણ સાક્ષી આપવા તૈયાર થઈ જાય છે. તમે એવા સાક્ષીદાર ન બને પણ સાચા સાક્ષીદાર બને તે તેમાં મુનિએનું પણ કલ્યાણુ છે અને સાથે તમારું પણ કલ્યાણુ છે. वीसं तु पीयं जह - कालकूड, हणाइ सत्थं जह कुग्गहीयं । सो व धम्म विसओ वनो, हणाइ वेयाल इवाविवन्नो || ४४|| આ ગાથામાં માર્મિક ઉપદેશ આપવામાં આવ્યા છે. અનાથી મુનિ કહે છે કે, જે અનાથતામાંથી નીકળી સનાથ થવા માટે તૈયાર થયેા છે અને જેણે ધર્મના આધાર લીધા છે છતાં પણ જો તેની વિષયની લાલસા છૂટી નથી પણ વિષયની લાલસાથી જ ધર્માંતે ધારણ કર્યાં છે તે તે જીવનેચ્છુક-જીવવાને ચાહનાર, કાલકૂટ વિષનું પાન કરે એના જેવું કરે છે. જીવિત રહેવા તે ચાહે છે, અને તે માટે તે કાલકૂટ વિષનું પાન કરે છે. આ બન્ને વિરાધી વાતે Page #177 -------------------------------------------------------------------------- ________________ -, * * + -1-1 ૫૦૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા છે. આ જ પ્રમાણે ઉપરથી તે ધર્મને ઉપદેશ આપે અને અંદરથી વિષયની વાસના રાખે તે આ પણ જીવિત રહેવું અને તે માટે કાલકૂટ વિષનું પાન કરવા સમાન છે. અનાથી મુનિ આ વિષે એક બીજું ઉદાહરણ આપે છે. માને કે, એક માણસ શત્રુને ચાહવા માટે ઘરમાંથી તલવાર લઈને નીકળ્યો. પણ તેને તલવારને ઊલટી પકડી છે અર્થાત્ તલવારને મુડની બાજુથી ન પકડતાં અણીની બાજુથી પડી છે. આ પ્રમાણે શસ્ત્રને પકડી જનાર માણસ મારા જેવામાં આવે તે તમે તેને કેવો કહેશે ? એમ જ કહેશે કે આ કે મૂર્ખ છે! આ શત્રુઓને મારવા જાય છે કે પોતાને જ મારવા જાય છે? જે પ્રમાણે જીવિત રહેવાની ઈચ્છા હોવા છતાં કાલકૂટ વિષનું પાન કરનાર અને શત્રુને મારવા નીકળ્યા હોવા છતાં ઊલટું શસ્ત્ર પકડનાર પિતાના જ મૃત્યુનું કારણ બને છે, તે જ પ્રમાણે જે વિષયલાલસાનું પિષણ કરવા માટે જ ધર્મનો ટૅગ કરે છે તે પણ પિતાનું જ અહિત કરે છે. અનાથી મુનિ આ વિષે ત્રીજું ઉદાહરણ આપે છે. તે ઉદાહરણ તે સમયની સ્થિતિનું તથા તે વખતના લેકમાં ફેલાએલા ભ્રમનું દ્યોતક છે. અનાથી મુનિ કહે છે કે, જેમ કેઈ માણસ બીજાથું ભૂત કાઢવા માટે તે જાય છે પરંતુ તે પિતાનું રક્ષણ કરતું નથી એટલે છે ભૂમિ જેને જ ખાઈ જાય છે. આ જ પ્રમાણે જે બીજાઓને તે અહિંસા, ક્ષમા વગેરેને ઉપદેશ આપે છે પરંતુ જે પોતે અહિંસાદિને સ્વીકાર કરીને પણ અહિંસા-ક્ષમાં આદિનું પાલી જર નથી તેની પણ તેવી જ ગતિ થાય છે. અર્થાત ઉપરના ઉદાહરણેમાં કહેવામાં આવેલા ત્રણ માસે, પિતાની ઈચ્છા બીજી જ હોવા છતાં વિપરીત કામ કરે છે તે જ પ્રમાણે સંયમ લઈને જે સંયમનું પાલન કરતા નથી પણ તેની દ્વારા આજીવિકા ચલ્લાવે છે, તે પણ વિપરીત કામ કરે છે. આ દુનિયામાં પિતાનું કલ્યાણ કેણ ચાહતું નથી ? બધા પિતાનું કલ્યાણ ચાહે છે પણું ઘણું લેકે એવા હોય છે કે જેઓ કલ્યાણ ચાહતા છતાં પણ કલ્યાણકારી કામો કરતાં નથી. આવા લેકે તરફ શાસ્ત્રકાર પિતાની અપ્રસન્નતા પ્રગટ કરે છે. કોઈ માણસ જીવિત રહેવાની ઇચ્છા તે રાખે છે પણ જે ઝેર પીતે હોય અને બીજો માણસ આ ઝેર છે માટે એને છોડી દે અને એને બદલે આ દૂધ પી એમ કહે છતાં પેલો માણસ ઝેર પીવાને કદાગ્રહ કરે તો એને કે કહે ! આ જ પ્રમાણે જે સાધુતાના નામે વિપરીત માગે ચાલતું હોય તેને કઈ એમ કહે કે, તમે ધર્મને સારો માનો છો, ‘પણ તમે ઊલટે માર્ગે જઈ રહ્યા છો !' આમ કહેવા છતાં જે તે વિપરીત માર્ગ છોડે નહિ અને અમે ગમે તે કરીએ તેમાં તમારે વચમાં પડવાની શી જરૂર છે એમ કહે તે એવા લોકોને માટે એમ જ કહેવામાં આવશે કે, એ લેક મેહમાં પડ્યા છે. કદાચિત્ ભૂલ બતાવનાર બ્રમમાં હોય અને ભ્રમને કારણે તેનાથી ખેટું કહેવાયું હોય તે પણ જે મેડમાં પડેલે નથી તેને ક્રોધ આવશે નહિ, પણ તે નમ્રતાથી સમજાવશે કે, તમે ભૂલ કરી રહ્યા છે, પણ જે સમજાવવાને બદલે ક્રોધ જ કરે છે તેને માટે એમ સમજવું કે તે પોતાનો માર્ગ ભૂલ્ય છે. નાસિરૂદિન મહમદ નામનો એક બાદશાડ થયો છે. તે જો કે ગુલામ ખાનદાનને હતો પણ કહેવામા આવે છે કે તે ઉદાર દિલને હ. તે એક સારે લેખક હતું અને તેના અક્ષરે Page #178 -------------------------------------------------------------------------- ________________ વદ ૧૪] રાજકેટ-ચાતુર્માસ 1 [ ૫૦૯ પણ બહુ સુંદર હતા. તે બાદશાહીને પૈસે વાપરત ન હો પણ કુરાન વગેરે પુસ્તકો લખી તે વેચતા હતા અને તેમાંથી પિતાનું ગુજરાન ચલાવતા હતા. એકવાર તેણે પિતાની લખેલી કુરાને શરીફ, ત્યાં આવેલા એક મૌલવીને બતાવી. તે મૌલવીએ કહ્યું કે, અહીં અનુસ્વાર હોવું જોઈએ. આ ભૂલ છે. નાસિરુદ્દીને મૌલવીએ બતાવેલ અનુસ્વાર ઉમેરી દીધો. પણ જ્યારે તે મૌલવી ચાલ્યો ગયો ત્યારે તેણે તે અનુસ્વાર કાઢી નાંખે. તેના સરદાએ બાદશાહને પૂછ્યું કે, આપે એમ શા માટે કર્યું ? જે તે બેઠું હતું તે તેને સ્વીકાર કેમ કર્યો. અને જો સાચું હતું તે પહેલાં શા માટે ઉમેર્યું? બાદશાહે કહ્યું કે, જો કે તે ભૂલ ન હતી પણ મૌલવીએ ભૂલ બતાવી એટલે મેં ઉમેર્યું. જે હું એમ ન કરત તે તેના ચિત્તને દુઃખ થાત. તે બહુ દુરથી ચાલીને આવ્યો હતો. જે હું તેની વાત ન માનત તે પછી મને મારી ભૂલ કોણ બતાવત? હું તેને ઉપકાર માનું છું કે તેણે મને ભૂલ બતાવી. જે હું તેની વાત માનત નહિ તે પછી કઈ મને શિક્ષા જ આપત નહિ અને એ કારણે હું અપરાધી થઈ જાત. મતલબ કે, આવા સમયે બાદશાહ પણ પિતાને અવાસ્તવિક શિક્ષા આપનાર ઉપર નારાજ ન થયો પણ તેને ઉપકાર માન્યો. તે જે મુનિ છે તેઓ જે પિતાને શિક્ષા આપનાર ઉપર નારાજ થાય તે સમજવું કે, એ “ચત અછત અ:”ની ગણનામાં છે. પણ જો નારાજ ન થાય અને પોતાની સત્ય હકીક્ત શાંતિપૂર્વક કહી સમજાવે તે સમજવું કે તે માર્ગ ઉપર છે. જે પ્રતિજ્ઞા જે રૂપમાં લીધી હોય તે જ રૂપમાં એ પ્રતિજ્ઞાને અન્ન સમય સુધી પાળવી એ જ વીરેને માર્ગ છે. આથી વિરુદ્ધ જે ગેટાળો ચલાવે છે તે પતિત છે. અનાથી મુનિના કથનાનુસાર વિષયલાલસાને પિષવા માટે ધર્મની સહાયતા લેવી એ જીવનની આશા રાખી વિષનું પાન કરવા બરાબર છે. એટલા માટે મુનિઓએ અનાથી મુનિને આ ઉપદેશ સાંભળી પિતાના આત્મા વિષે વિચાર કરવો જોઈએ કે, “હું ઉર્ધ્વગામી થવા ચાહું છું પણ જા હું અધોગામી થવાનાં કાર્યો કરું તે ઉર્ધ્વગામી કેમ થઈ શકું? એટલા માટે હે ! પ્રભો! મારાથી એવાં કામો ન થાઓ કે જેથી મારો આત્મા અધોગામી બને.” આ તે સાધુની વાત થઈ. પણ તમે કે તમારા વિષે પણ જુઓ કે, તમે લે સાધુની સેવા કરવા માટે દૂર દૂરથી આવ્યા છે પણ તમારામાં જે સાધુની સેવા, વિષયલાલસાને પોષવાની ભાવનાએ કરવામાં આવી તે તમારું કામ પણ વિપરીત થશે. તમારામાં વિષયની લાલસા ન હોવી જોઈએ, પણ વિષયલાલસાને જીતવા માટે તમારી સાધુની સેવા હેવી જોઈએ. આ પ્રકારની ભાવના રાંખીને સાધુની સેવા કરવાથી જ તમે કલ્યાણ સાધી શકે છે. આથી વિરુદ્ધ જે એમ કહેવામાં આવે કે, “અમે તે સાધુઓની પાસે એટલા માટે આવીએ છીએ કે અમને તેઓ ચમત્કાર બતાવે. સાધુઓની પાસે ચમત્કાર તે હે જ જોઈએ. જે સાધુ હોવા છતાં તેમનામાં ચમત્કાર નથી કે તે તેમણે ઘર એમ જ છોડ્યું છે; કારણ કે ચમત્કારને જ નમસ્કાર થાય છે.” - સાંસારિક લોકોમાં આ પ્રકારની ભાવના પણ હોય છે પણ સાધુએ શું એવી ભાવના રાખવી જોઈએ ? Page #179 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા " શ્રી જ્ઞાતા સૂત્રમાં કહ્યું છે કે, ગ્વાલિકા સતી સુકુમાલિકાને ઘેર ગોચરીને માટે ગઈ. સુકુમાલિકાએ વિચાર્યું કે, આની પાસે કોઈ ચમત્કાર તે હશે જ માટે પહેલાં આહાર પાણી આપી દઉં અને પછી ચમત્કાર પૂછીશ. આ પ્રમાણે વિચાર કરી તેણીએ સ્વાલિકા સતીને સારી રીતે આહારપાણી વહેરાવ્યાં અને પછી હાથ જોડી તેની પ્રશંસા કરતી કહેવા લાગી કે, “તમે સાધ્વી છો, ગુપ્ત બ્રહ્મચારિણી છો એટલા માટે હું તમારી પાસે મારું દુઃખ દૂર કરવા ચાહું છું. હું કોઈ બીજા પુરુષને ચાહતી નથી. મારા પિતાએ યોગ્ય પતિની સાથે મારો વિવાહ કરાવ્યો હતો પણ તે પણ મને છોડી બહાર ચાલ્યો ગયો; પછી મને એક ભિખારીને આપી દેવામાં આવી હતી, તે પણ મને છોડીને ચાલ્યો ગયો. એટલા માટે તમે એ કોઈ ઉપાય બતાવે છે, જેથી મારું આ દુઃખ દૂર થઈ જાય.” સુકુમાલિકાનું આ કથન સાંભળી વાલિકા સતીએ કાનોમાં આંગળી નાંખી સુકુમાલિકાને કહ્યું કે, “આ સંબંધમાં અમને કાંઈ સાંભળવું પણ કલ્પતું નથી તે પછી કાંઈ કહેવું એ કલ્પી જ કેમ શકાય ? હા, જે તને સંસાર ખાર લાગતું હોય તે અમે તને ધર્મને ઉપદેશ સંભળાવી શકીએ.” સુકુમાલિકાએ નિરાશ થઈને કહ્યું કે, “ઠીક આપ તેમ કરે.” ત્યારે ગ્રાલિકા સતીએ તેને એ ધર્મોપદેશ સંભળાવ્યો કે જેથી તેની વિષયવાસના મટી ગઈ અને તે કહેવા લાગી કે, પરમાત્માને મૂકીને આ શરીર હવે બીજાને શા માટે સેંપવું? ' મતલબ કે, સંસારમાં આવા પણ લોકો હોય છે. તમારે આવી ભાવના રાખવી ન જોઈએ. પણ કદાચિત તમો એમ કરવું છોડી ન શકે તે અમારે સાધુઓએ તો એમાંથી બચવું જ જોઈએ. સાથે તમારે પણ એ વિશ્વાસ રાખવો જોઈએ કે, જે ધર્મમાં અનંત શક્તિ છે તે ધર્મની પાસે અમે તુચ્છ સંસારની આશા-લાલસા શા માટે કરીએ? જે મળવું હશે તે તે લાલસા કર્યા વિના પણ મળી જશે. લાલસા ન કરવાથી ફળ ન મળે એ બની જ શકે નહિ. બલ્કિ લાલસા ન કરવાથી તે ફળ અનન્તગણું મળે છે. એટલા માટે અમારે લાલસા રાખવી ન જોઈએ એ તમે નિશ્ચય કરે છે તેમાં કલ્યાણ છે. સુદર્શન ચરિત્ર-પ૬ કોઈએ કોઈ પ્રકારની લાલસા કરવી ન જોઈએ એ જ વાત સુદર્શનની કથાદ્વારા સમજાવું છું. સુદર્શન ધર્મ ઉપર કે દઢ રહ્યો એ જુઓ. તેને લૌકિક વ્યવહાર પણ કાંઈ ઓછો ન હતો. તે નગરશેઠ હતા પણ તેણે વ્યવહાર પણ સાધ્યો અને ધર્મ પણ સાધો. * ધર્મના પ્રતાપથી શૂળીને સિંહાસન થએલું જોઈ ઘણું લેકેની ભાવના બદલાઈ ગઈ હશે. બધાં લેકે સુદર્શનની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, આ શેઠમાં જે ધર્મભાવના છે, એના પ્રતાપે જ આ શુળીનું સિંહાસન બની ગયું. આ શેઠ અભયા રાણીની કપટજાળમાં ન ફસાયા પણ જે અભયા રાણીએ તેની સાથે શત્રુતા બાંધી હતી તેની ઉપર પણ આ શેની કેવી કરુણું દૃષ્ટિ છે! જે શેઠ ચાહત તે અભયાના શરીરનાં ટૂકડે ટૂકડાં કરાવી શકતા હતા, પણ તેમણે રાજાની પાસે એ જ માંગ્યું કે, અભયારે આપ અભય વચન આપે, તેને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય અને તેના પ્રત્યે દુર્ભાવ પણ ન થાય એ જ હું આપની પાસે માંગું છું. તમે આ ચરિત્રમાં શું જુઓ છો ! સિંહાસન જુઓ છો કે સુદર્શનની ભાવના જુઓ Page #180 -------------------------------------------------------------------------- ________________ વજ્ર ૧૪ ] રાજકાટ–ચાતુર્માસ [ ૫૧૧ Ο છે ? શુલીને તોડીને સિંહાસન તે કાઈ કારીગર પણ બનાવી શકે છે પણ શત્રુને મિત્ર માનવાની ભાવના કાર્ય કારીગર બનાવી શકતા નથી. એટલા માટે સુદર્શનની સભાવનાને દૃષ્ટિમાં રાખી એવા વિચાર કરેા કે, સુદશ`તે તે અપરાધીને પણુ ક્ષમા અપાવી તે હું કાઈના ઉપર ખોટું કલક તા ન ચડાવું? કેાઈ નિરપરાધીને તે ન મારું? જો મારામાં આટલી પણ સદ્દભાવના ન આવી તેા પછી સુદર્શનની કથા હમેશાં સાંભળવાથી શે। લાભ ? તમે ઉપદેશ સાંભળીને રાવા-કૂટવાની પ્રથા બંધ કરવાના ઠરાવ કર્યાં એ તે સારું જ કર્યું. એ તા લાભનું કામ થયું પણ કેવળ એટલું જ કહીને રહી ન જાએ; પણ બીજી જે કાંઈ ખરાબી હાય તેને પણ દૂર કરે. કાઈ રાગીને અનેક રોગ થયા હોય અને તેમાંથી કાઇ એક રામ શાન્ત થયેા હાય એથી ડૉકટરને એવી આશા આવે છે કે આ રાગીના બધા રાગે। મટી જશે ! આ જ પ્રમાણે રાજકાટ સંઘે એક કામ તે કર્યું પણ હવે બીજો કયા સુધાર હાથમાં લેવા તેને વિચાર કરા. આ પ્રમાણે સુધારનું કામ કરવું એ નૌકાને સુધારવા જેવું કામ છે. એક માણસ નૌકામાં બેઠેલી અમુક વ્યક્તિને જ ખચાવી રહ્યો છે અને એક માણસ તૂટી ગએલી નૌકાને સુધારી રહેલ છે. તા આ ખેમાં ક્રાણુ મેટું કહેવાય ? આ જ પ્રમાણે સામાયિક—પૌષધ વગેરે ધાર્મિક ક્રિયા પણ આત્માનું કલ્યાણ કરનારી છે પણ કેટલાંક એવાં પણ કામે છે કે જે કામા દ્વારા અનેક ગરીબ અને વિધવાએ દુઃખ પામી રહી છે તે દુઃખ મટાડી શકાય, તેમનું દુઃખ દૂર કરી શકાય. આવાં કાઈ કામેા હાથમાં લેવા જોઈ એ. અભયા સુદર્શન ઉપર ખોટું કલંક ચડાવી તેને શૂળીની સજા અપાવી મનમાં પ્રસન્ન થતી હતી અને કહેતી હતી કે, “મારું કહ્યું ન માનનારને કેવા દંડ મળે છે! હમણાં જ તેના પ્રાણ નીકળી જશે.' આ પ્રમાણે અભયા મનમાં અભિમાન કરી રહી હતી પણ જ્યારે તેણીએ સાંભળ્યું કે, શૂળીનું સિંહાસન બની ગયું છે અને શેઠ બચી ગયા છે ત્યારે તેના મનમાં ધ્રાસકો પડયા. પેાતાનું પાપ પેાતાને જ ખાવે છે. આ કથનાનુસાર રાણીનું પાપ રાણીને જ ખાવવા લાગ્યું. રાણી તે વખતે એમ વિચાર કરી શકતી હતી કે, જે થયું તે થયું, પણ હવે મારે આ સમયે પાપનું પ્રક્ષાલન કરી નાંખવું જોઈએ, અને દુષ્કૃત્ય માટે સુ`નની પાસે ક્ષમા માંગી લેવી જોઈ એ પણ તેના મનમાં એવી ભાવના પેદા ન થઈ. જો તે એમ કરત તા તેને કાઈ પ્રકારની હાનિ ન થાત પણ તેનું કલ્યાણ જ થાત કારણ કે સુદર્શને તેના માટે પહેલેથી જ રાજા પાસેથી અભય વચન માંગી લીધું હતું; પરંતુ તેનામાં એમ કરવાની બુદ્ધિ જ પેદા ન થઈ. આ કથા તા ભૂતકાળની છે પરંતુ વમાનમાં તમારા વિષે પણ એ કે, તમે શું કરા છે ? લેાકેા પેાતાના પાપને દબાવી રાખે છે અને જ્યારે પાપ પ્રગટ થઈ જાય છે ત્યારે પણ પાપનું પ્રક્ષાલન કરવાની ચેષ્ટા કરતા નથી. શું આ અભયાના જેવી ભૂલ થતી નથી ? જે પેાતાના પાપને પ્રગટ થયાં પહેલાં જ પોતે નિદે છે, અને ગહે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે પણ જે પાપને છેવટ સુધી દબાવી રાખે છે તેની અવદશા કેવી થાય છે એ અભયાના ચરિત્ર ઉપરથી જીએઃ— સુની વાત અભયા હુઈ સભયા, ગલે ફાંસ લેલા પ્રાણકા, પાપકા યહ પરિણામ; ગમાયા અપના નામ. ॥ ધન૦ ૧૨૪૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ પ૧૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા ધાય પ્રાણુ હે ભગી મહલમેં, પટના પહુંચી જાય; વેશ્યા ઘરમેં નીચ ભાવસે, રહ કર ઉદર ભરાય. ધન ૧૨૫ રાણીએ જ્યારે એમ સાંભળ્યું કે, સુદર્શનની રક્ષા થઈ છે અને રાજા-પ્રજા બધા લોકે તેનો મહિમા ગાઈ રહ્યા છે ત્યારે તે બહુ ભયભીત થઈ અને વિચારવા લાગી કે, મારા શત્રુને જયજયકાર થયો છે, એટલા માટે હવે મારી કેણ જાણે કેવી અવદશા થશે ? જે સુદર્શન મહાપાપીને પણ ક્ષમા આપનાર છે તેને પણ અભયા પિતાને શત્રુ માની રહી છે. આત્મામાં જયારે પાપ ભરાઈ જાય છે ત્યારે તે મહાન પુણ્યવાનને પણ લાભ લઈ શકતા નથી પણ ઊલટો પાપને બંધ કરે છે. આત્મા પિતાની દ્વારા જ પિતાનું કલ્યાણ કરી શકે છે. અનાથી મુનિએ કહ્યું જ છે કે – अप्पा कत्ता विकत्ता य दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं य दुप्पठ्ठियो सुप्पठ्ठियो॥ આ જ પ્રમાણે ગીતામાં પણ કહ્યું છે કે, તમારા આત્માદ્વારા જ તમારા આત્માને ઉદ્ધાર કરે. આત્મા જ શત્રુ કે મિત્ર છે. એટલા માટે તમારા આત્માને જ જુઓ. અભયાની રક્ષા માટે સુદર્શને પહેલાં જ રાજાની પાસે અભય વચન માંગી લીધું હતું. પરંતુ કદાચિત રાજા અભયાને ક્ષમા ન આપત અને અભયાને દંડ ભેગવવો જ પડત તે પણ તે પિતાનું પાપ આ જ જન્મમાં ભોગવી લેત. પણ તેને એવી બુદ્ધિ જ પેદા ન થઈ તે તે સુદર્શન જેવાને પણ પિતાને શત્રુ માની રહી હતી. પણ તે એટલું વિચારતી ન હતી કે, તેને શત્રુ તેને જ આત્મા છે કે સુદર્શન! જે સમજદાર વ્યક્તિ હશે તે તે સર્વ પ્રથમ પિતાના આત્માને જ જશે અને વિચારશે કે, જે પાડોશીના ઘરમાં આગ લાગી છે તે તે પણ મારા જ પાપથી આગ લાગી છે; કારણ કે જ્યારે તેના ઘરમાં આગ લાગી છે તે તે આગ મારા ઘરમાં પણ લાગશે. આ પ્રમાણે વિચાર કરી તે આગને શાંત કરવાને જ પ્રયત્ન કરશે. તમે લેકે દ્રવ્ય આગની વાતને તે જલ્દી સમજી જાઓ છો પણ ભાવ આગને સમજતા નથી. જે આગ સમાજ, દેશ અને જાતિને બાળી રહી છે એ આગને ન હારવી એ કવી ગંભીર ભૂલ છે! જેમનામાં અનુકંપા હોય છે તે બીજાના દુઃખને પિતાનાં જ દુઃખ માને છે. અનુકંપા એટલે શું ? એને માટે કહ્યું છે કે, જે બીજાના દુઃખને જેઈ પિતાનાં દુખ માની કાંપી ઉઠે તે અનુકંપાવાળે છે. સમજદાર માણસ આ પ્રમાણે બીજાઓનાં દુઃખને પિતાનાં દુઃખે માને છે અને તે દુઃખોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. અભયાને ડર લાગે કે, હમણાં રાજા અત્રે આવશે ત્યારે ન જાણે મારી કેવી અવદશા થશે અને એ દશામાં હું તેમને મેટું કેમ બતાવી શકીશ ? તે ક્ષત્રિયાણી હતી એટલે તેને અપમાનનું દુઃખ મરણના દુઃખ કરતાં વધારે લાગ્યું. અને તેથી અપમાનિત થવાના ભયથી તે ગળે ફાંસે લગાવી મરી ગઈ. જે બીજાને શૂળીએ ચડાવી રહી હતી તે અભયા પોતે જ ગળે ફાંસો લગાવી મરી ગઈ. રાણુની સહાયિકા પંડિતા ધાય વિચારવા લાગી કે, રાણી તો મરી ગઈ છે અને રાજાને બધો ભેદ જાણમાં આવી ગયો છે એટલા માટે ન જાણે હવે મારી કેવી અવદશા થશે! આ પ્રમાણે વિચાર કરી તે અવસર જાણી ભાગી અને પટના શહેરમાં ગઈ Page #182 -------------------------------------------------------------------------- ________________ == વદ ૦)) ] રાજકેટ-ચાતુર્માસ [ પાક જૈન અને બૌદ્ધ ગ્રન્થમાં પટનાનું ઘણું વર્ણન મળે છે. તે વખતે પટનાનું નામ પાટલિપુત્ર હતું. પંડિતા ભાગીને તે શહેરમાં ગઈ. તે રૂપવતી તે હતી જ અને એ કારણે રાજાને ત્યાં સ્થાન પણ મળ્યું હતું. એટલે તે એક વૈશ્યાને ઘેર દાસી બનીને રહેવા લાગી અને નીચ વૃત્તિથી પિતાનું પેટ ભરવા લાગી. રાજા ઘેર આવ્યો. તેણે દાસીને કહ્યું કે, રાણીને બેલાવી લો અને તેને કહે કે, જો કે તેણીએ કામ તે ઘણું જ ખરાબ કર્યું છે છતાં તે કોઈ પણ પ્રકારને ભય ન રાખે. પડેલાને પાટું મારવું ઉચિત નથી. આજે તે પડેલાને પાટું મારવામાં આવે છે. પાત્રમ્ furfaહ્યું એ કથનાનુસાર અપરાધીની વધારે ભર્સના કરવામાં આવે છે. રાજાએ દાસીને કહ્યું કે, અભયાને કહે કે તે નિર્ભય રહે. જ્યારે સુદર્શને જ તેને ક્ષમા આપી છે તે પછી મારે તે તેને ક્ષમા આપવી જ જોઈએ. દાસી રાણીને બેલાવવા માટે મહેલમાં ગઈ. મહેલમાં જઈને જોયું તે રાણી મરેલી પડી છે. દાસી મહેલમાંથી પાછી ફરી રાજા પાસે આવી અને કહ્યું કે, મહારાજ ! ગજબ થઈ ગયો. રાણી તે મરી ગઈ છે. રાજાએ પૂછયું કે, કેવી રીતે મરી ગઈ? દાસીએ કહ્યું કે, ગળે ફાંસો ખાઈ રાણી મરી ગઈ છે. આ સાંભળી રાજા કહેવા લાગ્યું કે, ધન્ય છે સુદર્શનને કે જેણે મને આવી ઉચ્ચ ભાવનાની શિક્ષા આપી. જે તેણે મને ઉપદેશ આપ્યો ન હોત તો રાણ મરી ગઈ છે તે પણ તેના પ્રતિ ક્રોધ કરત. જે થયું તે થયું, હવે, ચાલે રાણીના શબની અત્યેષ્ટિ યોગ્યરીતિએ કરવી જોઈએ. એમાં કોઈ પ્રકારને ભેદ રાખવો ન જોઈએ. - આજે તે શબ ઉપર પણ લેકે વૈર રાખે છે અને અમે તેને ઉપાડવા નહિ જઈએ એમ કહે છે; પરંતુ રાજાએ એ કઈ પ્રકારનો ભેદભાવ ન રાખ્યો પણ સણની અપેષ્ટિ જે રીતિએ કરવી જોઈએ તે રીતિએ કરી. સુદર્શને રાણીના મૃત્યુના સમાચાર સાંભળ્યા. તેણે મને રમાને કહ્યું કે, હવે મારે સંસારની જાળમાંથી નીકળવું છે અને દીક્ષા લેવી છે. હવે સુદર્શન કેવી રીતે દીક્ષા લે છે અને આગળ શું થાય છે તેને વિચાર હવે પછી આગળ કરવામાં આવશે. Page #183 -------------------------------------------------------------------------- ________________ પ૧૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા વ્યાખ્યાન: સંવત્ ૧૯૨ બીજા ભાદરવા વદ ૦)) ગુરૂવાર પ્રાર્થના શ્રી આદીશ્વર સ્વામી છે. પ્રણમ્ સિર નામી તુમ ભણી; પ્રભુ અંતરયામી આપ, મે પર મહેર કરીને હે, મેટી જે ચિંતા મનતણી, મારા કાટ પુરાકૃત પાપ- –વિનયચંદ્રજી કુંભટ વીશી શ્રી. ૧ આદિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ભક્ત લકે પરમાત્માની પ્રાર્થના સરળ રીતિએ કરે છે. સરળ અને સાદી રીતે કરવામાં આવેલી પ્રાર્થના બધાને અનુકૂલ આવે છે. જેનામાં વધારે યોગ્યતા હોય તે મોટાં કામે કરી શકે છે પણ સાધારણ કામ તે પ્રાયઃ બધા કરી શકે છે. સંસારમાં પણ જોવામાં આવે છે કે, મેટી મેટી ચીજે મેટા લેકોના જ ઉપયોગમાં આવે છે પણ સાધારણ જનતાના ઉપયોગમાં તે સાધારણ ચીજો જ આવે છે. ઊંચા પ્રકારના પાક-પકવાન કે એના જેવી બીજી ખાદ્ય ચીજો મોટા માણસો જ ખાતા હશે અને કીંમતી પેય પદાર્થો પણ એ એ જ પીતાં હશે, તેમ છતાં સાધારણ ભજન અને સાધારણ પેય પદાર્થોને આધાર તે મેટા લેકેએ પણ આખરે લેવો જ પડે છે. પાણી કેવું સાધારણ પિય છે! પણ શું એના વિના કેઈનું કામ ચાલી શકે છે? આ પ્રમાણે જગતનું પિષણ સાધારણ ચીજ દ્વારા જ થાય છે. પ્રાર્થના વિષે પણ આ જ વાત સમજે. છંદ કે અલંકારયુક્ત કવિતામાં કઈ મેટ કવિ જ પરમાત્માની પ્રાર્થના કરી શકે છે પણ સરળ અને સાદી પ્રાર્થના તે પ્રાયઃ બધા લેકે કરી શકે છે. એટલા જ માટે આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે – શ્રી આદીશ્વર સ્વામી હો! પ્રણમ્ સિર નામી તુમ ભણી, પ્રભુ અન્તર્યામી આપ.” આ પ્રાર્થનામાં કહ્યું છે કે, હે ! પ્રભો ! હું બે હાથ જોડી અને માથું નમાવી આપને નમન કરું છું. આ કેવી સરળ વાત છે ! માથું પણ હયાત છે અને હાથ પણ હયાત છે. પરંતુ કેવળ એ જ કરવાનું બાકી રહે છે કે માથું અને હાથ બીજી બાજુ નમાવવામાં આવે છે તેને ત્યાંથી ફેરવી પરમાત્મા તરફ નમાવવામાં આવે. જો કે સંસારનું પિષણ સાદી વસ્તુઓદ્વારા જ થાય છે પણ લોકોને સાદી વસ્તુઓથી સંતોષ થતો નથી એવું પ્રાયઃ જોવામાં આવે છે. જોકે સાદી વસ્તુઓથી સંતોષ માને કે ન માને પણ આખરે તેઓએ સાદી વસ્તુઓને જ આશ્રય લેવો પડે છે. માછલીને ભલે કઈ સારી ચીજ મળી જાય પરંતુ તેનું જીવન સાદા પાણી વિના ચાલી શકતું નથી. આ જ પ્રમાણે જે એમ સમજી લેવામાં આવે કે, સાદી પ્રાર્થના વિના અમારું પિષણ થઈ શકતું નથી તે કલ્યાણ થવામાં કેઈ પ્રકારને સંદેહ જ ન રહે. ગીતામાં કહ્યું છે કે – Page #184 -------------------------------------------------------------------------- ________________ વદ ૦)) ] રાજકેટ–ચાતુર્માસ [ ૫૧૫ कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥ અર્થાત-જે કઈ ઈન્દ્રિયને રોકીને ધ્યાની તે બની જાય છે, પણ જે તેના મનમાં વિષયની વાસના દેડતી હોય તે તેના માટે સમજવું જોઈએ કે, તે અહંકારથી વિમૂઢ થઈ રહ્યો છે અને મિથ્યાચારી બની રહ્યો છે. તે જે કાંઈ કરે છે તે સંસાર-વ્યવહારના કારણે જ કરે છે. એટલા માટે પરમાત્માની પ્રાર્થના કરવા માટે અંતરાત્માને પવિત્ર બનાવવાની જરૂર રહે છે. અત્રે એક પ્રશ્ન ઉભો થાય છે કે અંતરાત્માને પવિત્ર કરવા માટે વ્યવહારની જરૂર છે કે નહિ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, ભલે પિતાના માટે વ્યવહારની જરૂર ન પણ હોય છતાં જગતના કલ્યાણને માટે બાહ્ય વ્યવહારની પણ જરૂર રહે છે. કારણ કે, જનતા બાહ્ય વ્યવહારને જ જુએ છે અને બાહ્ય વ્યવહાર જેઈને જ તે અન્તરાત્મા તરફ વળે છે; એટલા માટે બાહ્ય વ્યવહારની પણ જરૂર છે, પરંતુ કેવળ બાહ્ય વ્યવહારમાં જ ન રહી જતાં અન્તરાત્માને પણ પવિત્ર બનાવવો જોઈએ. અનાથી મુનિને અધિકાર–પ૭ આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે. તેઓ કહે છે કે, જેઓ ઘરબાર છોડીને સાધુ થયા છે તેઓ પાછા વિષયના ગુલામ બની જાય એ ઘણું દુઃખની વાત છે. જે ઉપર ચડતો જ નથી તેની વાત તે જુદી છે, પરંતુ જે ઉપર ચડીને પાછો નીચે પડે છે, એના તરફ બધાની નજર પડે છે; એના માટે હાહાકાર મચી જાય છે. આ જ પ્રમાણે જેઓએ ધર્મને સ્વીકાર કર્યો નથી તેની વાત તે જુદી છે, પણ ધર્મને સ્વીકાર કરી જે પાછો ઈન્દ્રિયોને વશ થઈ પતિત થઈ જાય છે તેને માટે એ ચિંતાનો વિષય છે. जे लक्खणं सुविणं पउंजमाणे, निमित्तकोऊहलसंपगाढे । कुहेडविज्जासवदारजीवी, न गच्छई सरणं तम्मि काले ॥४॥ જ્યારે કોઈ સંયમ ધારણ કરે છે ત્યારે હું પ્રભુમય જીવન વ્યતીત કરીશ એવો તેને વિચાર હોય છે, પણ શાસ્ત્રો અને ગ્રન્થનું અધ્યયન કરી હોશિયાર થાય ત્યારે મનમાં બીજી ભાવના પેદા થાય તે એ કોના જેવું છે ? તો એને માટે જણાવવાનું કે, માનો કે, કઈ ખેડુતે પાણીને એક બંધ બાંધે. બંધ બાંધતી વખતે તે તેની ભાવના એવી હતી કે, હું આ પાણીદ્વારા ખેતરને સીંચી સારી ખેતી પેદા કરી શકીશ, અને જે તે ચાહે તે તે પાણી- . દ્વારા તે સારી ખેતી પેદા કરી પણ શકે છે. પણ તે મૂખ ખેડુત તે પાણીદ્વારા આકડા કે ધતુરા જેવા ઝેરી વૃક્ષને સીંચે અને આંબા જેવા મીઠા વૃક્ષને સીંચતા નથી તે તે ઠીક ગણાય? પાણીને તે એવો સ્વભાવ હોય છે કે જે વૃક્ષને પાણી સીંચવામાં આવે તે વૃક્ષને પિષણ મળે. પરંતુ જે પાણી સારી ખેતી પેદા કરી શકે છે, તેને ઉપયોગ એમાં ન કર એ પાણુને દુરુપયેગ તે થયું કહેવાય ને? - આ જ પ્રમાણે પિતાનું અને જગતનું કલ્યાણ કરવું એ સંયમ લેવાને ઉદ્દેશ હતો. વાસ્તવમાં સંયમ લીધા બાદ આ જ ઉદ્દેશની પૂર્તિ કરવાની હોય છે અને વિદ્યાને ઉપયોગ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પણ એ જ ઉદ્દેશની પૂર્તિ માટે થ જોઈએ. પણ પેલા મૂખ ખેડુતની માફક કેટલાક લેકે વિદ્યા આદિને ઉપયોગ ઊલટી રીતિએ કરે છે એટલા માટે અનાથી મુનિ અમને અને તમને સાવધાન કરે છે. ગૃહસ્થ તે સંસારના લોભી હોય જ છે, એટલા માટે તેઓ તે ચમત્કાર જોવા ચાહે જ છે તથા કેટલાક સાધુઓ પણ પિતાના ધ્યેયને ભૂલી જઈ બીજી બાજુ ચાલ્યા જાય છે. એવા લેકેને માટે જ અનાથી મુનિ એ બતાવી રહ્યા છે કે, બેયને ભૂલી જઈ બીજી બાજુ જનારા સાધુઓ પિતાની શક્તિને દુરુપયોગ કેવી રીતે કરે છે ! કોઈને હાથ જોઈ એમ કહેવું કે, તું બહુ ભાગ્યશાળી છે. જે હું તારા પૂર્વભવનું અને ભવિષ્યનું વૃત્તાન્ત સંભળાવું છું. આ પ્રમાણે કેને ભૂત-ભવિષ્યના વૃત્તાન્ત કહી સંભલાવવાં, કેાઈનાં નાક-કાન આદિ જોઈ લક્ષણ બતાવવાં, કોઈને પદ્મિની, હસ્તિની, ચિત્રણી આદિ સ્ત્રીઓનાં ભેદ બતાવવા અને કોઈને નિમિત્ત બતાવી આમ કરીશ તે આમ થશે એમ લક્ષણ-જ્યોતિષ બતાવવું એ ઉન્માર્ગે જવા જેવું છે અને પિતાની શક્તિને દુરુપયોગ કરવા જેવું છે. ગૃહસ્થ તે એમ ચાહશે જ. દુનિયા મૂકે છે કેવળ મૂકાવનાર જોઈએ. આ પ્રમાણે લેભી ગૃહસ્થ, આવું ઊલટું કામ કરનાર સાધુને પ્રોત્સાહન આપે છે; પરંતુ સાધુઓએ આવું ઊલટું કામ કરવું એ ઝેરી વૃક્ષને પોષવામાં ગેરઉપયોગ કરવા સમાન, શક્તિને દુરુપયેગ કરવા જેવું છે. - આ ઉપરથી કઈ એમ કહે કે, “કઈ સાધુને નિમિત્ત લક્ષણનું જ્ઞાન હોય તે પછી એનો ઉપયોગ શે ? જે કોઈને આ જ્ઞાનને લાભ આપે નહિ તે એમનું જ્ઞાન શા કામનું? વળી કોઈ સાધુ નિમિત્ત-લક્ષણ બતાવે છે એમાં વાંધો શું? બકિ ઉપદેશથી તે કોઈને જૈન પણ બનાવી શકાતા નથી, પરંતુ આ પ્રકારનો ચમત્કાર બતાવીને ઘણાને જૈન બનાવી શકાય છે. એટલા માટે જૈન ધર્મના ઉદ્યોત માટે સાધુ નિમિત્તલક્ષણને ઉપયોગ કરે તે એમાં શું વધે છે? આ સિવાય જે પ્રમાણે પાણીને ઉપગ ખેતીમાં કરવામાં આવે છે, તે જ પ્રમાણે લક્ષણશાસ્ત્રને ઉપગ લક્ષણ બતાવવામાં કરે એમાં શું ખરાબ છે?” આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સાધુઓને લક્ષણદિને ઉપયોગ કરવાથી ઘણી હાનિ થાય છે. વળી લક્ષણશાસ્ત્રને જાણકાર પડેલાં પિતાનાં લક્ષણે જુએ કે, મારામાં જે કામ કરવાનાં લક્ષણ નથી તે કામમાં હું ન પડું, તથા કામમાં જે લક્ષણો છે તે કામ જે ભગવાનની આજ્ઞામાં હોય તે તેમાં હું પડું, અન્યથા નહિ. આ પ્રમાણે સર્વપ્રથમ પિતાનાં લક્ષણો તપાસવાં જોઈએ. અથવા કોઈ વૈરાગી છે તે તેનાં લક્ષણ જોઈ એ જાણી લેવું જોઈએ કે, આ આદમી ધર્મને પ્રાપ્ત કરી પાળી શકશે કે નહિ ? જે તે ધર્મનું પાલન કરી શકે એવો જણાય તે જ તેને દીક્ષા આપે. આ જ પ્રમાણે જ્યારે તે લક્ષણશાસ્ત્રને જાણકાર હોય તે તે આયુષ્યના વિષે પણ ઘણું જાણી શકે કે આનું આયુષ્ય આટલું બાકી છે. જે અવસર આવ્યો હોય અને કઈ તેને સંથાર કરાવવા માટે કહે છે, આયુષ્ય ઓછું જાણી સંથારે કરાવી શકાય છે; અથવા એમ કહી શકે છે કે આનું આયુષ્ય હજુ બાકી છે, એટલા માટે તે દઢ ન રહી શકે એના કરતાં હમણાં સંથારો ન કરાવો એ સારું છે. આ પ્રમાણે લક્ષ શાસ્ત્રને ઉપયોગ વિવેક રાખવામાં પણ કરી શકાય છે, પરંતુ લક્ષણશાસ્ત્રને આવો ઉપયોગ કરવાને બદલે, જે એમ કહે કે, “તને ધન, સ્ત્રી કે પુત્રની પ્રાપ્તિ થશે.” તે એ તે જે સંસારને ખરાબ Page #186 -------------------------------------------------------------------------- ________________ વદ ૦)) ] રાજકેટ-ચાતુર્માસ [૫૧૭ કહી પોતે જે ત્યાગ કર્યો છે, અને સંયમે ધારણ કર્યો છે એ જ સંસારમાં ફરી ફસાઈ જવા જેવું છે. કેઈ સાધુ લક્ષણનિમિત્તદ્વારા ચમત્કાર બતાવે અને એ ચમત્કારદ્વારા જે ધનની પ્રાપ્તિ થાય તે ધન અમે સંધના હિતમાં જ વાપરીશું, એમ કઈ કહે તે તમે તે વિષે શું કહેશો? એમ જ કહેશે કે જે આમ કરવું એ ઠીક હોય છે તો પછી સટ્ટો, લીલામ અને જુગાર વગેરે રમવામાં શું વાંધો છે ? બસ! તો પછી એમ જ કહી દેવામાં આવે કે, આજે ચોકાને દાવ લાગશે માટે તે ઉપર રૂપિયા લગાવો અને જે આવે તે સંધના હિતમાં ખર્ચ કરી દે. શું આમ કરવું એ યોગ્ય કહેવાશે ? આ જ પ્રમાણે સ્ત્રીપુરુષને માટે પણ એમ કહી શકાય કે, અમે તેમનાં લક્ષણ બતાવીએ છીએ. એમનું જોડું મળી જશે તે એ શ્રાવક-શ્રાવિકા બનશે અને ધર્મને ઉદ્યોત થશે. આ પ્રમાણે તે બધામાં લાભ બતાવી શકાય છે. આવા પ્રકારના લેભથી જ યતિસમાજને નીચે પાડવામાં આવ્યો છે, નહિ તે તે સમાજ પણ પંચ મહાવ્રતધારી હતી. પહેલાં સંઘહિતનું નામ લેવામાં આવ્યું અને થોડું સારું લાગ્યું, પણ આખરે તેનું એવું માઠું પરિણામ આવ્યું કે, જે પાંચ મહાવ્રતના પાલણહાર હતા, તેઓ આજે સંસારનું પાલન કરનારા થઈ રહ્યા છે. કેઈ કહે કે, કપડાંને રક્તથી ભરી દેવામાં આવે અને પછી તેને જોઈ નાંખવામાં આવે તે શું વાંધો છે? જે પ્રમાણે આમ કરવું તે ઠીક કહી શકાય નહિ, તે જ પ્રમાણે સંઘહિતના નામે કઈ અનુચિત કામ કરવું એ પણ ઠીક કહી શકાય નહિ. પહેલાં તે સંઘહિતનું નામ લઈ ધન રાખવામાં આવશે, પણ આખરે આ પદ્ધતિનું પરિણામ કેવું માઠું આવશે તેને પણ ખ્યાલ રાખવો જોઈએ. જે આ કાર્ય હિતાઁ હેત તે શાસ્ત્રમાં આ પ્રકારનાં કાર્યને નિષેધ કરતા નહિ. ગૌતમ સ્વામી મહાન લબ્ધિધારી હતા. જો તેઓ પિતાની લબ્ધિને ઉપયોગ કરતાં તે એક જ દિવસમાં સકળ સંસારને જૈન બનાવી શક્યા હતા. તેમનામાં એવી લબ્ધિ હતી કે, ડી.જ ખીરમાં પોતાને અંગૂઠો મૂકી રાખે તે એટલી ખીરમાંથી ચક્રવર્તીની આખી સેના પણ જમી શકે અને છતાં તે ખીર તે તેટલી જ રહે. આ પ્રકારની શક્તિ હોવા છતાં પણ તેમણે એ શક્તિનો ઉપયોગ ન કર્યો, પણ ભિક્ષા લેવા માટે પિતે ગોચરી જતા હતા. શું તેમને સંઘના હિતને વિચાર થતું ન હતું એટલા માટે સંઘહિતના નામે લક્ષણદિને ઉપયોગ કરે અનુચિત છે. કહેવાનો આશય એ છે કે, કોઈ સાધુ લક્ષણ બતાવે, કૌતુહલ બતાવે કે આમ કરવાથી ધન-પુત્રાદિની પ્રાપ્તિ થશે એવું નિમિત્ત બતાવે, તે એ સાધુતાથી પતિત થવા જેવું છે. શાસ્ત્રકાર આવી વિદ્યાને કુત્સિત વિદ્યા કહે છે. આ કુત્સિત વિદ્યાઓદ્વારા પિતાની આજીવિકા ચલાવનારને શાસ્ત્રકારોએ આશ્રવઠારદ્વારા આજીવિકા ચલાવનાર તરીકે વર્ણવ્યા છે. આવી વિદ્યા અન્ત સમયે શરણદાત્રી બનતી નથી પરંતુ સંયમમાર્ગને નાશ કરનારી નીવડે છે. એટલા માટે જે આવી કુત્સિત વિદ્યાદ્વારા આજીવિકા ચલાવે છે તે અનાથ છે એમ સમજવું જોઈએ. આ કુત્સિતવિઘામાંથી બચવા માટે પહેલાં એ જોવું જોઈએ કે નાથ કેણુ છે ? અને લક્ષણ, સ્વમ, નિમિત્ત કૌતુહલ આદિને જાણકાર અને તેનો ઉપયોગ કરનાર સનાથ છે કે અનાથ? આ વિદ્યા સનાથ બનાવે છે કે અનાથ ? નાથ બનવાનો અર્થ એ છે કે, આત્માને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા એવી રીતે સ્વતંત્ર બનાવ કે તેનામાં કઈ પ્રકારની ગુલામી જ રહેવા ન પામે. જે આ પ્રકારની વિદ્યાઓથી કઈ નાથ બની શકતા હતા તે તે એવી વિદ્યાઓમાં દેવતા પૂર્ણ હોય છે. તેઓ વૈક્રિય લબ્ધિથી જે ચાહે તે કરી શકે છે. છતાં તેઓ એથી સનાથ નથી પણ અનાથ છે. નાથ કેવી રીતે બની શકાય એ વાત અનાથી મુનિ પહેલાં કહી ચૂક્યા છે. તેમણે પહેલાં જ કહી દીધું છે કે, મન્ત્ર અને વિદ્યાના જાણકાર લોકેએ મને સાજો કરવા માટે અનેક પ્રયત્નો કર્યા છતાં પણ મારે રોગ દૂર થશે નહિ. જે એ વિદ્યાદ્વારા સનાથ બની શકાતું હેત તે પછી મારે રેગ કેમ ચાલ્યો ન જાત! * કઈ એમ કહે કે, અનાથી મુનિને રેગ ચા ન ગયે તેથી શું થયું ? મંત્રવિદ્યા આદિથી રેગ ચાલ્યા પણ જાય છે ને? કદાચ મંત્રવિદ્યા આદિથી રેભલે ચાલ્યા જાય, પરંતુ મન્નાદિથી રેગ ચાલ્યા જવા બાદ એ જ વિચાર આવે છે કે, જે શક્તિ છે તે આનામાં જ છે અને એ જ મારા માટે વંદ્ય-પૂજ્ય છે. એ તે સાધારણ નિયમ છે કે, જે ભાવના ભાવવાથી રોગ ચાલ્યો જાય છે, તે ભાવના પ્રતિ આત્મામાં ગુલામી આવી જાય છે. આ જ કારણે અનાથી મુનિ એમ કહે છે કે, “એ બહુ સારું થયું કે, મારો રેગ જંગ-મંત્રાદિથી દૂર ન થયો, પણ સંયમની ભાવનાથી મારો રેગ ચાલ્યો ગયો. વળી એ પણ બહુ સારું થયું કે સંયમની ભાવના કરવાથી હું સનાથ-અનાથને ભેદ પણ સમજી શક્યો.” હવે તમે એ વાતને વિચાર કરે છે, તમારે સાધુની સંગતિ સનાથ બનવા માટે કરવી છે કે અનાથ બનવા માટે ? સાધુની સંગતિ સનાથ બનવા માટે જ કરવામાં આવે છે, એટલા જ માટે -શાસ્ત્રકાશ કહે છે કે, જે સાધુ થઈને લક્ષણ, સ્વમ, નિમિત્ત, કૌતુહલ આદિ કરે છે અને બતાવે છે તેને જે નિર્ચન્ય સમજીને, તમો તેના શરણે જશે તે અનાથ જ રહેશે. જોકે લક્ષણાદિઠારા રોગો મટાડવા ચાહે છે પરંતુ રોગો પેદા કેમ થાય છે તેને પહેલાં વિચાર કરો. રાગ અનાથતાથી જ પેદા થાય છે. લક્ષણાદિદ્વારા અનેકવાર રોગો મટાડવામાં આવ્યાં, પણ અનાથતા ન મટી અને તે કારણે રેગો પણ ન મટયાં. એટલા માટે અનાથતામાંથી નીકળી સનાથ બનાવાની ભાવના કરે. સનાથ મટી જ્યારે સનાથ બનશે ત્યારે રોગો પણ સર્વથા ચાલ્યા જશે. જો તમે અનાથી મુનિની માફક એકદમ સનાથ બની ન શકો તે પણ તમારી ભાવના જો સનાથ બનવાની હશે તો કઈ વખતે તમે પણ સનાથ બની શકશે. अनेकजन्मसंसिद्धिस्ततो याति परां गतिम् । જે તમે એકદમ મંત્ર, જંત્ર વગેરેની સહાયતા લેવાને ત્યાગ ન કરી શકે, તે પણ ભાવના તે મંત્ર-જંત્રાદિની સહાયતાને ત્યાગ કરવાની જ રાખો. કદાચ તમે એમ પણ કહી દે કે, અમારાથી આ ભવમાં તે એવું બની શકે એમ નથી, પરંતુ જે સાધુ થએલ છે તે એમ કહી ન શકે કે, આ ભવમાં તે સાધુપણું પાળી શકીશ નહિ, આવતા ભવમાં એ વિષે જોઈ લેવાશે. જે કઈ સાધુ થઈને પણ આમ કહે અને લક્ષણ-સ્વપ્ન-નિમિત્તાદિ બતાવવાના ફંદામાં પડે તે તેને મન શાસ્ત્ર પ્રમાણભૂત છે કે લક્ષણાદિ પ્રમાણભૂત છે? તે વિષે વિચાર કરવો જોઈએ. કદાચ કોઈ એમ કહે કે, સાધુઓમાં પણ ધર્મ ક્યાં છે! જો ધર્મ હોય તે તેમને Page #188 -------------------------------------------------------------------------- ________________ વદ ૦))] રાજકેટ–ચાતુર્માસ [ ૨૧૯ રોગ કેમ થાય? પરંતુ જે સાચા મહાત્મા હોય છે તેઓ તે શરીરમાં રેગ રહેવા જ દેવા ચાહે છે. તે રોગને દૂર કરવા ચાહતા નથી. સનકુમાર ચક્રવર્તીના શરીરમાં જ્યારે રેગો પેદા થયા હતા, ત્યારે તેમણે રોગને મટાડવાને ઉપાય ન કરતાં સંયમ ધારણ કર્યો હતો. જે તેઓ ચાહત તે છ ખંડના સ્વામી હોવાથી અનેક પ્રકારના ઉપાયો કરી શકતા હતા, પણ તેમણે રોગ મટાડવાનો પ્રયત્ન ન કર્યો, પરંતુ એમ કહ્યું કે, એ રોગ તે મારા મિત્રો છે કે જેઓ મને જાગ્રત કરવા આવ્યા છે. સંયમ લીધા બાદ દેએ તેમની પાસે આવી કહ્યું કે, આપના શરીરમાં અનેક રોગો પેદા થવા પામ્યા છે તે આ મારી દવા લે તે આપના રેગ શાન્ત થઈ જશે! આના ઉત્તરમાં સનકુમાર ઋષિએ કહ્યું કે, મને બે પ્રકારના રોગો થયા છે. એક તે મને આત્માને રોગ થયો છે અને બીજે શરીરને રોગ થયો છે. આત્માને કર્મને રેગ છે. તું આ બે પ્રકારના રોગોમાંથી કયા રોગને મટાડવા ચાહે છે! કર્મના રોગને મટાડી આત્માને નિરેગ બનાવવા ચાહે છે કે શરીરના રોગને મટાડવા ચાહે છે! દેવે કહ્યું કે, હું કર્મના રોગને તે મટાડી શકું નહિ. હું તે શરીરના રોગને મટાડવા ચાહું છું. ત્યારે ઋષિએ જવાબ આપ્યો કે, એમાં શું છે! શરીરનાં રોગોને તે મેં જ ટકાવી રાખ્યા છે, એટલા જ માટે તે રહેલાં છે, નહિ તે તે ટકી ન શકે. આ પ્રમાણે કહી તેમણે પોતાની એક આંગળી જ્યાં રોગ થયો હતો ત્યાં લગાવી ત્યાં તે તે શરીરને ભાગ કંચનવ બની ગયો. ઋષિએ કહ્યું કે, શરીરનાં રોગે તે આ પ્રમાણે દૂર કરી શકાય છે, પરંતુ તે રેગે તે મારા મિત્ર છે, કારણ કે એ રંગરૂપ મિત્રોએ જ મને જાગ્રત કરેલ છે એટલા માટે એ રોગરૂપ, મિત્રોને દૂર કરવા ચાહતો નથી. હું આ રોગરૂપ મિત્રોની સહાયતાથી જ કર્મના રોગોને મટાડવા ચાહું છું. આ પ્રમાણે સાચા મહાત્માઓ રોગને તે મિત્ર માને છે. આ કથનને એવો અર્થ નથી કે, સ્થવિરકલ્પી સાધુઓ દવા લેતા જ નથી. દવા તે તેઓ લે છે પણ દવાથી પિતાને સનાથ થએલા માનતા નથી. તેઓ સનાથ કેવી રીતે બનવા ચાહે છે એ વાત તમે સુદર્શન મુનિની ચરિત્રકથાદ્વારા સાંભળી રહ્યા છે. સંસારના લોકે ચમત્કાર જોવા ચાહે છે- પણ યંત્ર-મંત્રમાં ચમત્કાર છે તે ભાવનામાં કેટલો બધે ચમત્કાર છે તે જુઓ. ભાવનામાં જંત્ર-મંત્ર કરતાં અનંતગણ ચમત્કાર છે, પરંતુ તે ચમત્કાર ઉપર વિશ્વાસ રહેતું નથી. જોકે સ્વદેશ અને સ્વવિચારને ભૂલી જઈ બીજાઓ ઉપર જ વિશ્વાસ કરી રહ્યા છે, પણ પિતાની ભાવનાને જતા નથી, અને ડોકટર વિના અમારું કામ ચાલી જ શકતું નથી એમ વિચારે છે. એક માસ્તરે મને જે હકીકત કહી છે તે સાંભળી ઘણું જ આશ્ચર્ય થયું. જે માસ્તર કહેતા હતા કે, મારા શરીરમાં બીજા માથા જેવડું મોટું ગુમડું થયું હતું અને મારું શરીર શક્કરની બીમારીથી-મીઠી પેશાબના રોગથી–સૂજી ગયું હતું. મરી જવાને ભય લાગે એટલે ઑપરેશન કરાવવાનું નક્કી થયું, પણ મારી સ્ત્રીને ન જાણે એવી ધૂન આવી કે ઓપરેશન ન કરાવવું અને આ વાતની તેણીએ હઠ પકડી. લેકે કહેવા લાગ્યા કે, ઑપરેશન કર્યા વિના આ કેમ બચી શકશે ! એટલામાં જ આબુના એક સાધુ અનાયાસે જ મારા ઘેર આવી ચડયા. તેમણે મારે રેગ જોઈ મને ચેખાથી પણ નાની ટીકડી નાગરવેલના પાનમાં Page #189 -------------------------------------------------------------------------- ________________ પર]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા આપી અને કહ્યું કે, ઓપરેશન ન કરાવવું અને આ દવાની એક ટીકડી દરરોજ ખાવી. તને શક્કરની બિમારી છે એટલા માટે સાકર ન ખાવી, પરંતુ ગોળ-ઘીનાં બનાવેલા , લાડવાં જેટલા ખાઈ શકાય તેટલા ખાવાં અને સાતમા દિવસે પેશાબની પરીક્ષા કરાવવી. આ પ્રમાણે કહી તે સાધુ તે ચાલ્યો ગયો અને મેં તેણે બતાવેલી રીતિ પ્રમાણે દવા ખાવી શરુ કરી. શક્કરની બિમારીમાં ગેળ ઝેરના જેવું કામ કરે છે અને દાકતર લોકે મને ગોળ ખાવાની મના પણ કરવા લાગ્યા, પરંતુ મેં તેમનું કહ્યું માન્યું નહિ અને સાધના કથન ઉપર વિશ્વાસ રાખી ગોળ-ઘી ખાવાનું ચાલુ રાખ્યું. સાતમા દિવસે ત્રણ દાક્તરેએ મારે પેશાબ તપાસ્યો પણ તેમાં જરાપણ શક્કરને ભાગ તેમના જેવામાં આવ્યો નહિ! તમે કહેશે કે, કઈ એવી દવા આપનાર તે મળે! પણ વિશ્વાસ અને ભાવના રાખો તે ન જાણે કેણું ક્યાંથી આવી મળશે! વિશ્વાસની શક્તિ ઘણી મોટી છે. તમારી ભાવનાથી કામ કરશે તે તમારી ભાવના ઉપર તમને વિશ્વાસ થશે અને બીજાના આધારે કામ કરશે તે બીજાના ગુલામ બનશે. જ્યારે તમે દાક્તર ઉપર વિશ્વાસ રાખે છે ત્યારે તમારી ભાવના ઉપર જ તમે વિશ્વાસ કેમ રાખતા નથી ? સનકુમાર ઋષિએ ઘણા દિવસે સુધી શરીરમાં રોગ રાખ્યા પણ તેઓ પોતાની ભાવના ઉપર જ દઢ રહ્યા તે કર્મોને નષ્ટ કરી મુક્ત થઈ ગયા. તમે પણ એવી ભાવના ભાવે તે તેમાં કલ્યાણ જ રહેલું છે. હવે આજ વાત તમેને સુદર્શન ચરિત્ર દ્વારાએ કહું છું. સુદર્શન ચરિત્ર—પ૭ અવસર દેખ શેઠ મન દઢ કર, લીનો સંયમ ભાર; ઉરવિહાર વિચરતા આવે, પટના શહર મઝાર. ધન ૧૨૬ . સુર્શને વિચાર્યું કે, અભયા માતા પિતાની ભાવનાથી જ મરી છે પણ હવે મારે શું કરવું? મારે મારી ભાવના સફળ કરવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તેણે મને રમાને કહ્યું કે, હવે “આ ઘર અને આ પુત્રોને તમે સંભાળો. હવે હું સંયમને ધારણ કરીશ.” - સુદર્શનનું આ કથન સાંભળી મનેરમાં લેકવ્યવહારની અનુસાર ગભરાઈ. તે કહેવા લાગી કે, “આપ હમણાં જ ઉપસર્ગમાંથી બચ્યા છે અને હમણાં જ સંયમને ધારણ કરે છે; હમણાં જ અમને બધાને છોડી ચાલ્યા જાઓ છો ?” - સુદર્શને ઉત્તર આપે કે, “આ સમયે તમે મેહમાં પડી ગયા છે. હું પૂછું છું કે, જ્યારે મને શૂળી ઉપર ચડાવવામાં આવ્યો હતો ત્યારે મારું મુખ જેવા કેમ આવ્યા નહતા ?” મને રમાએ જવાબ આપે કે, તમારી ઉપર કલંક હતું એટલે હું આપનું મુખ જેવા કેમ આવી શકું ? સુદર્શને કહ્યું કે, ત્યારે શું એ કલંક તમે ધોયું?” મનોરમાએ ઉત્તર આપ્યો કે, “એ કલંકને મેં નહિ પણ ધમેં ધાર્યું છે.” સુદર્શને કહ્યું કે, “તે પછી હું એ ધર્મભાવનાનું પિષણ કરવા માટે જાઉં છું તે પછી તમે એ વખતે કાયરતા કેમ બતાવે છે ?” - શેઠે મને રમાને સમજાવી. શહેરમાં વાયુવેગે ખબર ફેલાઈ ગઈ કે શેઠ દીક્ષાને અંગીકાર કરે છે. જોકે શેઠની પાસે આવી કહેવા લાગ્યા કે, આપ અમારા સદ્દભાગ્યે તે Page #190 -------------------------------------------------------------------------- ________________ સુદી ૧ ] રાજકોટ–ચાતુર્માસ .. [૫૨૧ બચ્યા છો અને હવે આપ દીક્ષા લે છો? રાજા કહેવા લાગ્યું કે, હવે આપને કેને. ભય છે કે આપ સંયમ લે છે? જો કે તમારી ઉપર કલંક ચડાવનારને માટે તમે તે અભય વચન માંગ્યું, છતાં તે તે પિતાના મેળે જ મરી ગઈ. એટલા માટે હવે આપને શે ભય છે !. આ૫ આનંદથી રહે અને કેને તમારી છાયામાં રાખો. એટલા માટે તમે અહીં જ રહે અને સંયમને ધારણ ન કરે અને પહેલાંની માફક ઘરમાં રહીને જ ધર્મધ્યાન કરે. : ", ( આ પ્રમાણે રાજા અને પ્રજા સુદર્શનને સંયમ ને ધારણ કરવા માટે વિનવવા લાગ્યા પણ સુદર્શન વૈરાગ્ય ઉપર દઢ હતે. એટલે તે કહેવા લાગ્યો કે, તમે લેકે આ શરીરને મોટું માનો છો કે ધર્મને?” બધા લોકેએ ઉત્તર આપ્યો કે, “ધર્મને મેંટો માનીએ છીએ” સુદર્શને કહ્યું કે, ‘ત્યારે હું દીક્ષા લઉ એથી શું ધર્મની કાંઈ હાનિ થશે! હું દીક્ષા લઈશ તે એથી કાંઈ તમને નુકશાન થવાનું નથી તે પછી તમે લેકે કાયર કેમ બની રહ્યા છો ? તમારે તે મને વધારે સહાયતા કરવી જોઈએ.' ' : - રાજા કે પ્રજામાંથી કેઈ કાંઈ સુદર્શનના કનના ઉત્તરમાં બોલ્યું નહિ. બધા સુદર્શનને જયકાર બોલી કહેવા લાગ્યા કે, “આપ જે માર્ગે જઈ રહ્યા છે તે જ માગે જવાથી શૂળનું સિંહાસન થયું છે. જ્યારે તમને શૂળીએ લઈ જતા હતા ત્યારે કે તમારી નિંદા કરતા હતા પણ જે ધર્મના પ્રતાપથી આપ બચ્યા છે તે જ ધર્મની સેવા કરવા માટે આપ જઈ રહ્યા છો, એટલા માટે અમે તમને રોકી શક્તા નથી.” = . રાજાએ ધૂમધામથી દીક્ષા મહોત્સવ ઊજવ્યો અને શેઠે સંયમને સ્વીકાર કર્યો. ; - હવે સુદર્શન શેઠ મુનિ થઈને વિચારવા લાગ્યા. આ મુનિ અવસ્થામાં તેમની પાછી કેવી કસોટી કરવામાં આવે છે અને તે કસોટીમાંથી તેઓ કેવી રીતે સફળ થાય છે તેને વિચાર હવે પછી આગળ કરવામાં આવશે... ... . . ' વ્યાખ્યાન: સંવત ૧૯૯૨. આસો સુદી ૧ શુક્રવાર : પ્રાર્થના શ્રી જિન અજિત મને જ્યકારી, તું દેવનક દેવજી, .. “જિંતશત્રુ” રાજા ને “વિજ્યા” રાણકે, આતમજાતે ત્વમેવજી; " શ્રી જિન અજિત નમે જયેકારી. ૧ -વિનયચંદજી કુંભટ વીશી . . . ; અજિતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પ્રાર્થના કરનારના મનમાં કેવી ઉત્કૃષ્ટ અને અનન્ય ભાવના હોવી જોઈએ એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે. અનન્યનો અર્થ કેવળ એક જ, બીજે નહિ એવો થાય છે. કેવલ પરમાત્માની જ ભક્તિ કરે, બીજાની ભક્તિ ન કરે એ અનન્ય ભક્તિ કહેવાય છે. આ પ્રકારની અનન્યતા” ત્યારે જ આવે છે કે જ્યારે બધા પદાર્થોને તપાસતાં તપાસતાં છોડવામાં Page #191 -------------------------------------------------------------------------- ________________ પરર] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો અવે. આ પ્રમાણે તપાસતાં જ્યારે કઈ બાકી ન રહે ત્યારે સમજવું કે હવે આત્મા વિશ્રાંતિને પામ્યો છે. જ્યાં સુધી આત્માને આવું વિશ્રામસ્થાન ન મળે ત્યાં સુધી એમ જ સમજવું કે, હજી આત્મા સાધક દશામાં જ છે. હવે તમે કે તમારા પિતાના વિષે પણ જુએ કે, તમે કઈ દશામાં છે? મારી દૃષ્ટિએ તે હજી આપણે બધા સાધક દશામાં જ છીએ. હજી આપણા માટે એવી સ્થિતિ આવી નથી કે આપણા માટે હવે તપાસવાનું બાકી રહ્યું નથી. એટલા માટે સંસારના પદાર્થોને તપાસતાં જાઓ અને એ પ્રભુ નથી, એ પ્રભુ નથી’ એમ માની એને છોડતા જાઓ. અને એવો નિશ્ચય કરે કે, “જે કે મેં પરમાત્માને જોયા નથી પરંતુ આગમ અને ગુરુમુખના વચનથી મને એ વિશ્વાસ થયો છે કે, મારે આત્મા અને પરમાત્મા બને સમાન છે. પણ હું સંસારનાં તુચ્છ પદાર્થો ઉપર મેહિત થઈ રહ્યો છું અને એટલા માટે મારે સંસારનાં પદાર્થો તપાસીને પરમાત્મા કેણુ છે એની શેધ કરવી જોઈએ.” આ શરીરમાં જે આત્મા રહે છે તે શરીર નથી પણ શરીરી છે. છતાં આ આત્માને એ ધ્યાસ (ભાસ) થઈ રહ્યો છે કે, “હું શરીર જ છું.' આત્માના આ ધ્યાસને દૂર કરે જોઈએ અને સંસારના પદાર્થોને તપાસતાં તપાસતાં પરમાત્માની શોધ કરવી જોઈએ. તમે એ તે જાણે છે કે સંસારના પદાર્થો ઇન્દ્રિયગ્રાહ્ય છે. નાકથી ગંધ, જીભથી રસ, આંખથી દશ્ય, કાનથી શબ્દ અને હાથથી સ્પર્શને અનુભવ થાય છે. આ પ્રમાણે પદાર્થો ઇન્દ્રિયગ્રાહ્ય છે, એટલા માટે એ જુઓ કે ઈન્દ્રિયે મેટી છે કે પદાર્થો મોટાં છે? કાન મૂલ્યવાન છે કે મેતી? તમે કાનને મૂલ્યવાન માનો છો છતાં જેટલું ધ્યાન ખેતીનું રાખવામાં આવે છે તેટલું ધ્યાન કાનનું રાખવામાં આવતું નથી. આ પ્રમાણે સંસારનાં બધાં પદાર્થોથી ઇન્દ્રિયે મોટી છે. હવે ઇન્દ્રિયને તપાસવી જોઈએ કે એનાથી મોટું કોણ છે? એને માટે કહ્યું છે કે – इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः । આ પ્રમાણે ઇન્દ્રિયોથી મન મોટું છે. મનના સહકાર વિના ઈન્દ્રિય કાંઈ કરી શકતી નથી. કાન તમને પણ છે અને ગધેડા-કૂતરાને પણ છે. પણ તમારા કાન અને તેમના કાનમાં કોઈ અંતર છે કે નહિ ? તમારામાં જે માનસિક શક્તિ છે તે માનસિક શક્તિ ગધેડા-કૂતરામાં નથી. કેઈ વાત સાંભળી તમે તે વિષે જે અને એટલે વિચાર કરી શકે છે તે અને તેટલે વિચાર ગધેડા-કુતરા કરી શકતા નથી. ગ્રામોફોનની રેકોર્ડ ઉપર કુતરાને ફેટે જોતાં જાણે તે કુતર ધ્યાનપૂર્વક ગાયન સાંભળી રહ્યો હોય એમ જણાય છે. આ પ્રમાણે શબ્દથી કુતરા–સાપ વગેરે પણ મુગ્ધ થઈ જાય છે, પરંતુ આ શબ્દ અમને ફસાવનાર છે કે મુક્ત કરનાર છે, તે તેઓ જાણતા હતા નથી. તમારામાં આ પ્રકારની વિચાર કરવાની શક્તિ છે. એટલા માટે જ્યારે પદાર્થોની તરફ ઇન્દ્રિયો ઢળે ત્યારે એમ વિચારવું કે આ પદાર્થો કરતાં તે ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. અને જ્યારે ઈોિ મેટી જણાય ત્યારે એમ વિચારવું કે, આ ઇન્દ્રિય કરતાં તે મન મોટું છે. પછી મનની બુદ્ધિની સાથે સમતુલના કરવી કે આ બંનેમાં કોણ મોટું છે? મન સંકલ્પવિકલ્પ જ કરી શકે છે પણ કોઈ પ્રકારનો નિશ્ચય કરી શકતું નથી, પરંતુ બુદ્ધિ નિર્ણય કરી શકે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ સુદી ૧] રાજકોટ–ચાતુર્માસ [પ૨૩ આ દષ્ટિએ મન કરતાં બુદ્ધિ મોટી જણાય છે. તમે કેવળ બુદ્ધિની ચપલતા ઉપર જ લલચાઈ ન જાઓપરંતુ એ જુઓ કે, એ બુદ્ધિથી કોણ મોટું છેઅને આ બુદ્ધિમાં કેની શક્તિ રહેલી છે ? બુદ્ધિમાં જેની શક્તિ રહેલી છે તે બુદ્ધિથી મોટો આત્મા છે અને તે જ સાચી વિશ્રાંતિનું સ્થાન છે. આ પ્રમાણે પદાર્થોથી ઈન્દ્રિયો મેટી છે, ઈન્દ્રિયોથી મન મોટું છે, મનથી બુદ્ધિ મોટી છે અને બુદ્ધિથી આત્મા મેટો છે. આ વાતને બરાબર સમજી આત્મતત્વનું સ્વરૂપ સમજી લે. આત્મતત્વનું સ્વરૂપ સમજ્યા બાદ પરમાત્માનું સ્વરૂપ સમજવું મુશ્કેલ લાગશે નહિ. જો કે, તમે શાસ્ત્ર આદિના પ્રમાણોદ્વારા પદાર્થો કરતાં ઇન્દ્રિયો મેટી છે એ વાત જાણે છે છતાં તમે પદાર્થો ઉપર મુગ્ધ થઈ જાઓ છો અને તેના ભ્રમમાં પડી જાઓ છે. અને તેથી જ હજી તમે સાધક દશામાં છે. એટલા માટે પદાર્થોના પ્રલેનમાં ન પડી જાઓ, પણ ઇન્દ્રિય અને મનની સહાયતાધારા બુદ્ધિને અંતર્મુખી બનાવો. બહિર્મુખી બનવા ન દે. બુદ્ધિને અંતર્મુખી બનાવવાથી આત્મતત્ત્વનું સ્વરૂપ સમજી શકશે અને આત્મતત્વનું સ્વરૂપ સમજી લેવાથી પરમાત્માનું સ્વરૂપ સમજી શકશો. અનાથી મુનિને અધિકાર-૫૮ અનાથી મુનિ રાજા શ્રેણિકને આ જ વાત કહી રહ્યા છે. તેઓ કહે છે કે, જે સંસારના પદાર્થોને ત્યાગ કરી પાછી ઈન્દ્રિયોના મેહમાં પડી જાય છે અને સંસારનાં પદાર્થોમાં મમત્વભાવ રાખે છે તેઓ આ પ્રમાણે નાથતામાંથી નીકળી પાછા અનાથતામાં જઈ પડે છે. तमं तमेणेव उ से असीले. सया दुही विपरीयामुवेइ। संधावई नरगतिरिक्खजोणिं, मोणं विराहेत्तु असाहुरूवे ॥ ४६॥ उद्देसियं कीयगडं नियागं, न मुच्चई किंचि अणेसणिज। अग्गी वि वा सव्वभक्षी भवित्ता, इत्तो चुए गच्छइ कडे पावं ॥४७॥ જે સાધુને વેશ ધારણ કરીને પણ આત્મગુણમાં રમણ કરતું નથી, તે દ્રલિંગી, દુરાચારી સાધુ જાણે અંધકારમાંથી અંધકારમાં પ્રવેશ કરે છે અર્થાત તે અજ્ઞાનમાંથી અજ્ઞાનમાં પ્રવેશ કરે છે. સંસારનો ત્યાગ કરતી વખતે તેણે જે પદાર્થોની નિંદા કરી મુનિવ્રત ધારણ કર્યું હતું તે જ પદાર્થોમાં તે પાછો લલચાય છે, એ તેની કેવી અજ્ઞાનતા છે? અનાથી મુનિ કહે છે કે, આત્મા જ વૈતરણી નદી, ફૂટશાલ્મલી વૃક્ષ, નંદનવન અને કામધેનુ સમાન છે. આ કથન ઉપર ઊંડે વિચાર કરી એવી ભાવના ભાવવી જોઈએ કે, હે! આત્મા ! જે તને વૈતરણી નદી મળે તે કેવું દુઃખ થાય ? ફૂટશાલ્મલી વૃક્ષની નીચે તને બેસાડવામાં આવે અને ઉપરથી તલવારની ધાર જેવા તીક્ષણ પાંદડાઓ પડે ત્યારે તારી કેવી દશા થાય! જે આત્માને આ પ્રકારની વેદનાનું ધ્યાન રહે તે શું તેનામાં કોઈ પ્રકારને વિકાર રહી શકે ખરે! હવે આ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું – એક આધ્યાત્મિક વિચારવાળે રાજા ધ્યાનમાં મગ્ન થઈ બેઠા હતા. તે વખતે એક બહુરૂપિયો તેની સામે આવ્યો અને તેણે રાજાને હસાવવાને ઘણા પ્રયત્ન કર્યો પરંતુ રાજા હ નહિ, પણ પહેલાંની માફક જ ગંભીર થઈને બેસી રહ્યો. જ્યારે તેનું ધ્યાન પૂરું થયું Page #193 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો ત્યારે બહુરૂપિયે તે રાજાને કહેવા લાગ્યો કે, આપને હસાવવાને મેં આટલો બધો પ્રયત્ન કર્યો છતાં પણ તમે કેમ હસ્યા નહિ? રાજાએ વિચાર્યું કે, હું શા માટે હસ્યો નહિ એ વાત તેને અનુભવ કરાવીને બતાવવી જોઈએ. અનુભવ કરાવ્યા વિના એ વાત- એની સમજમાં આવી શકશે નહિ. આ પ્રમાણે વિચાર કરી રાજાએ એક કુવા ઉપર એક તૂટેલી જેવી ખુરશી મુકાવી કે જે જોતાં હમણું તે ખુરશી તૂટી જશે એવી લાગતી હતી. એ ખુરશી ઉપર પાતળા દેરાથી એક તલવારને હટાવવામાં આવી. પછી બહુરૂપિયાને તે ખુરશી ઉપર બેસાડવામાં આવ્યો અને ઠઠ્ઠામશ્કરી કરનારાઓને કહેવામાં આવ્યું કે, આને હસાવવાનો તમે તનતે પ્રયત્ન કરે. મશ્કરાઓએ તે બહુરૂપિયાને હસાવવાને ઘણો પ્રયત્ન કર્યો, પણ તે હસ્યો નહિ, ત્યારે રાજાએ તે બહુરૂપિયાને પિતાની પાસે બે લાવીને પૂછયું કે, “તમને હસાવવાને આટલે બધે પ્રયત્ન કરવામાં આવ્યો છતાં તમે કેમ હસ્યા નડિ!” બહુરૂપિયાએ જવાબ આપ્યો કે, “હું હસું કેવી રીતે ? મારી ઉપર તે તલવાર લટકી રહી હતી, અને તે માથે પડશે એ ભય હતું ત્યારે બીજી બાજુએથી હમણાં જ કુવામાં પડી જઈશ એવો મને ભય રહ્યા કરતું હતું. એવી દશામાં મને હસવું ક્યાંથી આવે !” " આ અનુભવ કરાવીને મેં કહ્યું કે, “જ્યારે હું ધ્યાનમાં હતું કે, આ આત્મા જ વૈતરણી નદી અને કૂટશામલી વૃક્ષ છે ત્યારે મને હસવું ક્યાંથી આવી શકે !” આ પ્રમાણે વિચાર કરવાથી હકેઈને મેહ ઉડી જાય છે અને સંસારથી ભય પેદા થવા પામે છે. આ દિશામાં સંસારના પદાર્થો કેમ લલચાવી શકે? અને હસવું પણ કેમ આવી શકે? મતલબ કે, અનાથી મુનિના સ્થાન ઉપર ઊંડો વિચાર કરવામાં આવે છે. સંસારનાં પદાર્થો બંધનકારક નીવડી ન શકે અને આત્મા મેહમાં પડી શકે નહિ. જે સંસારનાં પદાર્થોની સાથે મેહ કરવામાં આવે તો આત્મા વૈતરણી નદી કે કૂટશાલ્મલી વૃક્ષરૂપી કુવામાં અને તલવારની ધારની સ્થિતિમાં પડી જાય. જો કે, આ વાતને વિચાર પ્રત્યેક આત્માએ કરવું જોઈએ પરંતુ જે સાધુ થઈને પણ તે વિષે વિચાર કરતા નથી તેના માટે એમ સમજવું જોઈએ કે, તે અંધકારમાંથી નીકળી અંધકારમાં જઈ રહ્યો છે. ઉપનિષતમાં કહ્યું છે કે – તમઃ વારિત ચેડવિમુપરા અવિદ્યા એ જ અંધકાર છે. સાધારણ રીતે અવિદ્યાનું વર્ણન ઘણું વિસ્તૃત છે પરંતુ સંક્ષેપમાં જેનશાસ્ત્ર જેને “મેહઃજનિત દશા, કહે છે તે જ અવિદ્યા છે. અનિત્યમાં નિત્ય, નિત્યમાં અનિત્ય, આત્મામાં અનાત્મા, અનાત્મામાં આત્મા, આવો અધ્યાસ કરવો એ જ અવિદ્યા છે. જેનશાસ્ત્રમાં કહ્યું છે કેકરે અવતન્ના સાથે કાવત્રા . ' અર્થાત-જીવમાં જીવસંજ્ઞા અને અજીવમાં જીવસંજ્ઞા રાખવી એ જ મિથ્યાત્વ છે. અને આ મિથ્યાત્વને જ અવિદ્યા કે મોહ પણ કહેવામાં આવે છે. અવિનાશીને નાશવાન અને નાશવાનને અવિનાશી માનવું એ અવિદ્યા છે. આ પ્રકારની અવિદ્યાવાળો અંધકારમાં જ છે. જો કે આ અવિદ્યા છે પણું જે પ્રકૃતિને માનતા નથી કે સંસારને માનતા નથી. પણ કેવલ વિદ્યાની જ વાત કરે છે તે તેથી પણ વધારે અંધકારમાં છે. જે ચૈતન્યને જ માને છે, જેને માનતા નથીવિદ્યાને જ માને છે, અંવિદ્યાને માનતો નથી તે પણ અંધકારમાં છે. જે વિદ્યા અને અવિદ્યાને યથાસ્થાને માની, અવિદ્યાનો ત્યાગ કરે છે તે જ આત્મતત્ત્વને Page #194 -------------------------------------------------------------------------- ________________ શુદી ૧ ] રાજકેટ-ચાતુર્માસ [પરપ નણી શકે છે. એટલા માટે જડ ચૈતન્યતા વિવેક કરી એમ માનવું જોઈ એ કે, “હું આત્મા આ સંસારમાં દુઃખ આપનાર ખીજું' કાઈ નથી પણ તું પાતે જ પાતાને દુઃખ આપનાર છે.” જે આ પ્રમાણે માને તેનું ચિત્ત સંસારમાં ચોંટી શકે ખરુ? જે આ પ્રકારની સંવેદનાનું ધ્યાન રાખે છે તેનું ચિત્ત સંસારમાં જશે નહિ પણ અમૃત ભાવનામાં જ જશે. જે મહાત્મા આ વાતને બરાબર સમજે છે તેએ સંસારનાં પદાર્થ્યથી લલચાઈ જતા નથી પણ તે પદાર્થોથી વિરક્ત રહે છે. તેએ કાર્યની નિંદામાં પણ પડતા નથી પરંતુ રાગદ્વેષના ત્યાગ કરી આત્માનું કલ્યાણ સાધે છે. કાઈ માણસને જો ચાક્ષુક મારવામાં આવે તે એક ચાક્ષુક મારીને ખીજો ચાક્ષુક મારવા જતાં થોડા સમયનું અંતર તેા પડશે જ પરંતુ જે કાઈને વિજળી જ પકડાવી દેવામાં આવે તે શું તેમાં ચેાડા સમયનું પણ અંતર પડશે ? નહિ. એ વિજળી તા પ્રાણ જાય ત્યાંસુધી દુઃખ જ આપતી રહેશે. આ જ પ્રમાણે અજ્ઞાન પણ સદાને માટે દુઃખ જ આપનાર- છે. હંમેશાંનું દુ:ખ કેવા પ્રકારનું હોય છે! એની વ્યાખ્યા કરતાં જ્ઞાનીજને કહે છે કે, સંસારના લેાકેા જેને સુખ માને છે, તેને અમે દુઃખ જ માનીએ છીએ. કાઈ ખીમાર માણસ ક્રાઈ કુપથ્ય પદાર્થોં ખાવામાં આનંદ માને છે પણ ડોકટર તા એને એમ જ કહેશે કે, તું આ શું કરી રહ્યો છે ? એ વસ્તુ તે વધારે દુઃખરૂપ છે. આ રીતે જે પદાથ ના ઉપભાગમાં તે બિમાર માસ આનંદ માની રહ્યો છે તે જ પદાર્થને ડૉકટર દુઃખરૂપ બતાવી રહ્યા છે. તમે આ બન્નેમાંથી કોનું કહેવું સાચુ' 'માનશેા ? તમે એમ જ કહેશે કે, ડોક્ટર, જે કાંઈ કહે છે તે ઠીક જ કહે છે. આ જ પ્રમાણે સાંસારિક લાક્રે અજ્ઞાનતાને કારણે જેમાં સુખ માને છે, જ્ઞાનીજતા તેને જ દુઃખરૂપ માને છે. દુઃખને સુખ કરી માનિયા, લખ ચેારાસી કી ચાંનિમ, લમિયા કાલ અનત ભાખ્યા શ્રી ભગવ તું. મુક્તિ મારગ ટ્રાયલા. આત્મા સુખને દુઃખ અને દુ:ખને સુખ માને છે, એટલા જ માટે ભગવાન અજિત નાથના માગ મુશ્કેલીભર્યો જણાય છે. આત્મામાં આ જ અપૂર્ણતા છે. દુઃખને સુખ માન વાનું અજ્ઞાન મટી જાય તેા ભગવાન અજિતનાથના માર્ગ સરલ બની જાય.! r ,, એક મિત્રે પોતાના મિત્રને કહ્યું કે, “ આ સસાર ઊલ્ટા માર્ગે જઈ રહ્યો છે. સસા દુઃખને પણ સુખ માને છે. આ સાંભળી બીજા મિત્રે કહ્યું કે, “તમે ભૂલી રહ્યા છે? કોઈ દુઃખને સુખ માને ખરા ?” ત્યારે પહેલા મિત્રે કહ્યું કે, “હું ઠીક કહું છું. નૈતિક અને આધ્યાત્મિક બન્ને પ્રકારના જીવનમાં આમ જ થઈ રહ્યું છે. ” ... પહેલા મિત્રનું આ ચન સાંભળી ખીજા મિત્રે કહ્યું કે, “ એ કેવી રીતે બને ? ” પહેલા મિત્રે જવાબ આપ્યા કે, 'શું તમે એવા લેાકેા જોતા નથી કે જેઓ એમ કહે છે કે, કાલે ગમે તે થાય પણ આજે તે અમે માજ ઉડાવીશું. ગાંજો-ભાંગ કે દારૂ પીશું. જે લેકા ગાંજો-ભાંગ કે દારૂ પીએ છે તે શુ તેમાં દુ:ખ માનીને પીએ છે! તે લંકા તે તેમાં સુખ માનીને જ પીએ છે, પણ વાસ્તવમાં તેમાં સુખ છે કે દુઃખ ? વૈશ્યાગમન, ચોરી વગેરે સુખ માનીને કરવામાં આવે છે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસા કે દુ:ખ માનીને ? જો તે તેમાં દુઃખ માનતા હાય તે। પ્રવૃત્તિ જ શા માટે કરે ? તે લેાકા જો કે તેમાં સુખ માનીને જ પ્રવૃત્તિ કરે છે પણ વાસ્તવમાં તે બધામાં દુઃખ છે. આ પ્રમાણે સંસારમાં જેટલાં ખરાબ કામેા છે તે ખરાબ કામે સુખ માનીને જ કરવામાં આવે છે. દુ:ખ માનીને કરવામાં આવતાં નથી અને આ રીતે સ’સાર દુઃખને પણ સુખ માની રહ્યો છે. લેાકા પોતાના પુત્રોને સુધારવા માટે કાલેજોમાં મેાકલે છે પણ ત્યાં કેવી રીતે કુળપર પરા અને ધર્મના નાશ થાય છે તે કાણુ જુએ છે! જે પાપ લાખા રૂપિયા મળે છતાં કરવામાં આવતું નથી તે પાપ ત્યાં કરવામાં આવે છે. આમ હાવા છતાં પોતાના પુત્રોને ત્યાં એટલા માટે મેાકલવામાં આવે છે કે અમારા પુત્રો ભણશે-ગણશે તે સુખી થશે. કાઈ કાઈ કાલેજના વિષે સાંભળ્યું છે કે, ત્યાં જે અનીતિ થાય છે અને ત્યાં છેાકરા-કરીઓ જે અતર્થા કરે છે એ સાંભળતાં મેાઢામાં આંગળી દબાવી દેવી પડે છે. આ પ્રમાણે નૈતિકજીવનમાં ખાખી પેસવા પામી છે. એટલા માટે જ્યાંસુધી નૈતિક જીવનમાં પલટા કરવામાં ન આવે ત્યાંસુધી આધ્યાત્મિક જીવન આવી જ કેમ શકે ? સુદર્શન ચરિત્ર ૫૮ હવે આ જ વાત સુદર્શનના ચરિત્રદ્વારા સમજાવું છું. તમારા પૂર્વજો કેવા હતા એ થાત સુદર્શનના ચરિત્ર ઉપરથી જુએ. જેમના પૂર્વજો સુનની જેવા થઈ ગયા છે તે લોકા ને ખરાબ કામના દરે તે શું તે શરમની વાત નથી ? સુદન સાધુ તા પાછળથી થયા પણ પહેલાં તા તે શેક કહેવાતા હતા અને શ્રાવક હતા, પણ તે નામથી જ શેર્ડ કે શ્રાવક ન રહ્યા પણ નામ પ્રમાણે કામ પણ કરી બતાવ્યું. તમે સુનની કથા ઉપરથી જુઓ કે તમારા પૂ`જો તમારા માટે કેવા આદર્શો ઉપસ્થિત કરી ગયા છે.! - દેખ સુનિકા ધાય પડિતા, મનમ લાઈ રાષ; હરિણી, વેશ્યા કરી સમીક્ષા, બહુકાઈ ભર જોષ. ॥ ધન૦ ૧૨૭ સુદર્શન શેઠે સંસારયાત્રાને પૂર્ણ કરી, જીવનસાધના કરવા માટે સંયમને ધારણ કર્યાં. સુદર્શનના અત્યાર સુધીના ચરિત્રના આદતે તમારી સમક્ષ એટલા માટે ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, જો તમે મુનિ અવસ્થાને પ્રાપ્ત કરી ન શકે તે પણ તેમનું ચષ્ઠિ તમને જે સદ્ભાષ આપે છે તે સખેાધને તમે પણ તમારી યાગ્મતાનુસાર અપનાવે. બજારમાં રત્ન પણ હાય છે અને સામાન્ય ચીજો પણ છે. પરંતુ લોકા તો પોતપોતાની શક્તિ અનુસાર જ ચીજો ખરીદે છે. આ જ પ્રમાણે સુદર્શન શેઠના ચરિત્રમાંથી તમે જે સદ્ભાધ તમારા જીવનમાં ઉતારી શકે તે સાધને તમે અવશ્ય અપનાવે. સુદર્શન આગલા ભવમાં સુભગ નામને એક બાળક હતા, જે જિનદાસ શેઠનૈ ત્યાં નાકર હતા અને જંગલમાં ગાય ચરાવતા હતા. એક મહાત્માના સમાગમથી તે નવકાર સત્રના એવા રસિક બન્યા હતા કે પેટમાં ખીલા ખૂંચી જવા છતાં પણ નવકાર મંત્રનું ધ્યાન ન ભૂલ્યા પરંતુ તેના ઉપર દૃઢ રહ્યો હતો. સુભગની નવકારમંત્ર ઉપરની આવી દૃઢ ભાવનાને કારણે જ તેને જીવ સુદર્શોન શેઠ તરીકે જન્મ પામ્યા હતા, જન્મ પામીને તે કેવી શિક્ષાને પામ્યા અને તેમણે કેવી ઉચ્ચ ભાવના કેળવી હતી. તે વાતની સમજ તે કપિલા અને અભયાના ફેંદામાંથી કેવી રીતે Page #196 -------------------------------------------------------------------------- ________________ થી ૧] રાજ કેટચાતુર્માસ [ પરણ અચી ગયા તે ઉપરથી પડે છે. કાઈ માસ આવા સંયેાગામાં ન પડવાથી તે ખચી શકે છે પણ આ સ્થિતિમાં ફસાયા છતાં કુશળતાપૂર્વક બચી જવું એ બહુ જ મુશ્કેલ છે; પણ સુદર્શન શેડ આવાં કપરાં પ્રસંગેામાંથી પણ સત્યાચરણ અને દૃઢ વિશ્વાસથી કુશળતાપૂર્વÝ ખથી ગયા. સુદČન શેઠ મુનિ થયા. તેઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું બરાબર પાલન ફરતા હતા. શાન્ત, દાન્ત અને ગંભીર બની પુર-પાટણ વિચરતા હતા. તેમની શાન્તિ એવી હતી કે ઇન્દ્ર પણ પેાતાનું ઇન્દ્રાસન છેડીને તેની ઇચ્છા કરે. જે પડિતા અભયા રાણીની સહાયિકા હતી તે રાણીના મૃત્યુ પછી રાજમહેલમાંથી ભાગી પટના શહેરમાં આવી વસેલી છે અને પટનામાં એક વેશ્યાની સહાયિકા બની હેલ છે. સુદર્શન મુનિ વિચરતાં વિચરતાં એક દિન પટના નગરીમાં આવ્યા અને ત્યાં ગાંચરી લેવા માટે નીકળ્યા, પડિતા દૂરથી મુનિને ઓળખી ગઈ અને કહેવા લાગી કે, ‘ આ તા હવે સાધુ ખની ગયા છે, એણે જ મને દુઃખ આપ્યું છે, આને જ કારણે રાણીને સરનું પયું અને મારે રાજાનુ ઘર છેાડી અહીં આવવું પડયું. હું એને ભ્રષ્ટ કરું તે જ મારું નામ પડિતા.” આ પ્રમાણે વિચાર કરી તે જે વૈશ્યાને ત્યાં નાકર તરીકે રહી હતી તે હરણી વૈશ્યાને પડતા ભરમાવી કહેવા લાગી કે, તમે કહેા છે કે, હુ બહુ જ હેશિયાર છું; અને મનુષ્ય જ શું પણુ દવાને પણ વિચલિત કરી શકું' છું! મારી સમજમાં તે। આ તમારા ખાટા ડાળ છે. અને જો તમારા એ ખાટા ડાળ ન હોય તો હુ' તમને એક પુરુષ બતાવું છું. જો તમે એને વિચલિત કરી દે તા તા હું તમને હેશિયાર માનુ. જુઓ ! તે સાધુ જઈ રહ્યો છે, તે સાધુને તમે તે જાણતા નથી પણ હું એને સારી રીતે જાણું છું, તે બહુ જ સુંદર છે. જો તમે કેવલ કપડાંમાં જ સુંદરતા માનતા નથી, પર’તુ જે પ્રમાણે ઝવેરી ધૂળમાં પડેલા રત્નને પણ રત્ન જ માને છે, તે જ પ્રમાણે તમે પણ પુરુષની પરીક્ષા કરનારા છે, તા મને ખાત્રી છે કે તમે પણ તેને સુંદર જ કહેશે, હુ' તેા કહું છું કે તે બહુ જ સુ'દર છે પણ સાથે સાથે તે અભિમાની પણ બહુ છે, એ એવા અભિમાની છે કે, તે સ્ત્રીઓને તેા તુચ્છ જ સમજે છે, ” હરિણીએ પંડિતાને પૂછ્યું કે, તને આ બધી વાતની ખબર કયાંથી પડી પડિતાએ ઉત્તર આપ્યા કે એ તેા તમે જાણા જ છે કે, હું અહી' જન્મેલ નથી; તેમ અહીં ઉછરેલ નથી. હું તે। બહારથી આવીને તમારે ત્યાં રહેવા લાગી છું. મારી ચતુરાઈ વગેરે ગણાથી તમે જાણી શકા છે કે, હું કાઈ મેટા ઘેર રહેલ છું. હરિણીએ ઉત્તર આપ્યો કે, હા, હું એ તે જાણું છું કે, તું કોઈ મોટા ધરમાં રહેલ છે અને એ જ કારણે જ તારા બધા કરતાં વધારે આદર કરું છું. ΟΥ પંડિતાએ કહ્યું કે, એ જ કારણે હું એને જાણુ છું અને સાચી વાત તો એ છે કે એના કારણે જ મારે રાજ્યના ત્યાગ કરવા પડયા છે. હરિણીએ કહ્યું કે, તું બધી વાત સ્પષ્ટરૂપે કહે. પડિતાએ શૂળીનું સિ'હાસન થયુ. એ વાત ન કહી પરંતુ એટલું જ કહ્યુ` કે, આ પ્રમાણે મારી રાણીને પણ આના મરવું પડયું. રાણીને માટે એને ફસાવવા મારે દલાલી કરવી પડી હતી પણ તેણે કારણે જ કાઈપણ Page #197 -------------------------------------------------------------------------- ________________ પ૨૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ આસો પ્રકારે માન્યું નહિ અને પરિણામે રાણીને મરવું પડયું અને હવે તે તે એમ કહે છે કે, “હવે તે હું સાધુ થઈ ગયો છું એટલે કઈ સ્ત્રી અને હવે શું કરી શકે એમ છે? આવો તે અભિમાની છે. જો તમે તમારામાં શક્તિ સમજતા હે તે એને ભ્રષ્ટ કરી જુઓ તે તમને ખરી માનું!” - પંડિતાનું કથન સાંભળી હરિણીને અહંકાર આવ્યું. તે કહેવા લાગી કે, તારી માલિક રાણી હતી પણ અમે તે વેશ્યા છીએ. અમારી આગળ. એની શું શક્તિ છે તે અમારા ફંદામાંથી નીકળી જાય ? પંડિતાએ કહ્યું કે, હું પણ જોઉં છું કે તમારામાં કેવી શક્તિ છે? પંડિતાની વાત સાંભળી હરિણીને જેશ આવ્યું. તેણુએ સુદર્શનને ભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા કરી. હવે આગળ શું થાય છે તેને વિચાર યથાવસરે કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસે શુદી ૨ શનિવાર = = - પ્રાર્થના આજ મ્હારા સંભવ જિનકે, હિતચિતણું ગુણ ગાસ્યાં, મધુર મધુર સ્વર રાગ આલાપી, ગહરે શબ્દ ગુંજાસ્યાં. રાજ ૧૫ - - -વિનયચંદ્રજી કુંભ, ચોવીશી | સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. - " ભકતે કહે છે કે, હે ! પ્રભો! આજે હું તમારા ગુણગાન કરીશ. ભકતના આ કથનમાં જે “આજ” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આજ ' શબ્દને કહેવાનો શો મતલબ છે એ અત્રે જોવાનું છે. જેમના હૃદયમાં પરમાત્માની પ્રીતિ પ્રગટ થઈ છે તેઓ આથી વિશેષ શું કહી શકે? તેમના હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રીતિ પ્રગટ થઈ છે. એટલા માટે તેઓ એ જ કહે છે કે, “હે! પ્રભો! હું આજે આપનાં ગુણગાન કરીશ; ભલે કઈ પ્રસન્ન થાઓ કે નારાજ થાઓ પણ હું તે આપના ગુણગાન આજે અવશ્ય કરીશ. કેઈની પ્રસન્નતા કે નારાજગીની હું પરવા કરીશ નહિ. આંબામાં મંજરી આવ્યા બાદ કેયલ કોઈની નિંદા પ્રશંસાની પરવા કરતી નથી અને બોલ્યા વિના રહેતી નથી. કેતકીની સુગંધથી જ્યારે વન સુવાસિત બની જાય છે ત્યારે ભમ ગુંજારવ કર્યા વિના રહેતા નથી. આ જ પ્રમાણે “હે! પ્રિભો! જ્યારે મારા હૃદયમાં આપની ભક્તિ પ્રગટ થઈ છે ત્યારે હું આપના ગુણગાન કર્યા વિના કેમ રહી શકું? હું આપના ગુણગાન એ જ રીતિએ કરીશ, એમાં જ મારું હિતા માનીશ અને મારું ચિત્ત પણ એમાં જ પવીશ. કેવળ લેકેને બતાવવા માટે જે ઉપરથી ગુણગાન નહિ કરું.” ભક્ત લેકે તે પરમાત્માની પ્રાર્થના આ પ્રમાણે કરે છે. હવે તમે તમારા વિષે જુઓ કે, તમે જે હમણાં પ્રાર્થના કરી તે ઉપરથી કરી છે કે હૃદયથી કરી છેઆ વાતને નિર્ણય તે તમે પોતે જ કરી શકે છે, Page #198 -------------------------------------------------------------------------- ________________ શુદી ૨ ]. - રાજકોટ–ચાતુર્માસ [ પ૨૯ તમે કહેશે કે, “ગુણગાન તે એમના કરવી જોઈએ કે જેમણે આપણું ઉપર કઈ પ્રકારને ઉપકાર કર્યો હોય! જેમણે અમારી ઉપર કાંઈ ઉપકાર જ કર્યો નથી કે જે અમારા માટે કાંઈ કરતા જ નથી તેમના ગુણગાન કરવા માટે હૃદય ચાહતું નથી. હા, ઉપરથી ભલે તેના ગુણગાન કરવામાં આવે પણ હૃદય એમ કરવા માટે ચાહતું નથી. તમે ભગવાનના ગુણગાન કરવા માટે કહે છે પરંતુ ભગવાને અમારા માટે શું કર્યું છે કે અમે તેમના ગુણગાન કરીએ! અમને ખાવા માટે અન્ન અને પહેરવા માટે કપડાં પણ મળતાં નથી! અમારું જીવન પણ અપમાનપૂર્ણ રીતિએ ચાલી રહ્યું છે એવી અવસ્થામાં અમે ભગવાનના ગુણગાન કરીએ તો કેવી રીતે ? હા, જેમના દિવસે સુખમાં પસાર થાય છે, પરમાત્માની કૃપાએ વસ્ત્ર–અન્ન પૂરતાં પ્રમાણમાં મળેલ છે અને જેમને કઈ પ્રકારનું દુઃખ નથી તેમને પરમાત્માનાં ગુણગાન કરવાનું કહેવામાં આવે તે તે ઠીક પણ કહેવાય પણ અમને પરમાત્માનાં ગુણગાન કરવાનું કહેવામાં આવે એ ક્યાં સુધી ઠીક છે?” આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે, “તૂ ભૂલી રહ્યો છે! તને એ વાતની ખબર નથી કે, તારા ઉપર પરમાત્માને કેટલે ઉપકાર છે ! અમારે સમાગમ કરત તે પરમાત્માએ તને શું આપેલ છે અને તેમને તારી ઉપર કેટલે ઉપકાર છે તેની તને ખબર પડત. પરમાત્માએ તને શું શું આપેલ છે એ વાતને નિર્ણય કરવા માટે તું એ છે કે, તું સંસારનાં પદાર્થોને શ્રેષ્ઠ માને છે કે તારા આ શરીરને શ્રેષ્ઠ માને છે ! સંસારનાં બધાં પદાર્થો એક બાજુ હોય અને બીજી બાજુ આ મનુષ્ય શરીર હોય તે પણ એ બધાં પદાર્થો કરતાં આ મનુષ્ય શરીર શ્રેષ્ઠ માનવામાં આવે છે. સંસારનાં પદાર્થોમાં રત્ન શ્રેષ્ઠ માનવામાં આવે છે પણ એ રત્નની કીંમત આંકનાર કેણુ છે ! રત્નની કીંમત મનુષ્ય જ આકે છે, વાંદરે રત્નની કીંમત આંકી શકતા નથી. આ જ પ્રમાણે બીજી જે કઈ કીંમતી વસ્તુ માનવામાં આવે છે તે બધી ચીજે મનુષ્ય શરીરથી ઊતરતી છે. છતાં તમે એ વાતને ભૂલી રહ્યા છે અને જેમણે આ મનુષ્ય શરીર આપેલ છે તેમને માટે એમ કહી રહ્યા છે કે, એમને અમારી ઉપર શો ઉપકાર છે! અને અમે તેમના ગુણગાન શા માટે કરીએ ? પણ તમે એ વાતને વિચાર કરે છે, તમને એમની કૃપાથી જ આ શરીર મળ્યું છે અને એટલા માટે તમે પરમાત્માના ગુણગાન કરે. આ શરીર પરમાત્માનું ભજન અને આત્માનું કલ્યાણ કરવાનું સાધન છે. સંસારના બધા પદાર્થો કરતાં આ શરીર વધારે મૂલ્યવાન છે તે એ મૂલ્યવાન શરીરને કેમ ભૂલી રહ્યા છો ?” હવે એક બીજો પ્રશ્ન એ થાય છે કે, શું આ શરીર પરમાત્માએ આપેલ છે! જેન શાસ્ત્રાનુસાર તે જે કાંઈ થાય છે તે પોતપોતાના કર્મના અનુસાર જ થાય છે તે પછી આ શરીર મળવામાં પરમાત્માએ શું કર્યું છે કે તેમના ગુણગાન કરવામાં આવે? - જેમણે જૈનધર્મ અને સ્ટાફવાદને વિચાર કર્યો હશે તેમને આ પ્રકારની શંકા કદાપિ ન થાય. આ પ્રકારની શંકા તેમને જ થઈ શકે કે જેમણે જૈનધર્મ અને સ્યાદ્દવાદને બરાબર સમજ્યો ન હોય ! પરમાત્માએ આ શરીર કેવી રીતે આપ્યું છે એ સમજવાની જરૂર છે. કુંભાર ઘડે બનાવે છે પણ એક કુંભાર ઘડો બનાવી શકતો નથી. તેને ચાક–દંડ વગેરેની સહાયતા લેવી જ પડે છે. જો કે કુંભાર ઘડે બનાવે છે પણું ચાક, દંડ Page #199 -------------------------------------------------------------------------- ________________ પ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ - [ આ વગેરેની સહાયતાથી બનાવે છે એટલા માટે જે કુંભારમાં નમ્રતા હશે તે તે એમ જ કહેશે કે, ઘડો બનાવવામાં, ચાકદંડ વગેરે સહાયભૂત છે. જે તે ન હોય તે હું કાંઈ કરી શકું નહિ . તમે લખે છે પણ કલમ ખડીયાની સહાયતાથીલખે છે, અને એ કારણે લેકે લેખકની એટલી પશંસા કરતા નથી જેટલી પ્રશંસા કલમની કરે છે અને અમુક માણસની કલમે આવી છે એમ પ્રશંસા કરવામાં આવે છે. તમે લેકે પણ કલમને ઉપકાર, માને છે અને એ કારણે તમે કલમને ઠોકર મારતા નથી પણ તેની પૂજા કરે છે. છે કે આ પ્રમાણે જ્યારે ચાક-દંડ કે કલમ જેવી વસ્તુઓને પણ ઉપકાર માનવામાં આવે છે તે પછી પરમાત્માનો ઉપકાર કેમ ન હોય ? જો કે આ શરીરનો કર્તા આત્મા છે પરંતુ જે પરમાત્મા નિમિત્તરૂપે સહાયક ન હોય તે આત્મા આ શરીર બનાવી શકે નહિ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, “જીવ જ્યારે શુદ્ધિને પામે છે ત્યારે જ તે મનુષ્યજન્મને પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે જીવને મનુષ્યજન્મ પ્રાપ્ત થવાનું કારણ શુદ્ધિ છે અને શુદ્ધિનું કારણ પરમાત્મા છે. પરમાતમાની ભક્તિથી જ શુદ્ધિ થાય છે અને શુદ્ધિથી જ મનુષ્યજન્મ મળે છે. આ પ્રમાણે આ મનુષ્યજન્મની પ્રાપ્તિ થવામાં પરમાત્માને પણ ઉપકાર છે અને એ જ કારણે પરમાત્માનાં ગુણગાન કરતાં ભક્તજનો કહે છે કે – સાધન ધામ વિવિધ દુર્લભ, તન મેહિ કૃપા કરી દીને પ્રભુ તુમ બહુત અનુગ્રહ કી. કેટિન મુખ કહિ જાત, ન પ્રભુકે એક એક ઉપકાર તદપિ. તાથ માંગ હૃ. કછુ. ઔર હુ દીજે. પરમ ઉદાર, પ્રભુ વિષયવારિ મન મીન ભિન્ન, નહીં હેત કબહું પલ એક તાતે વિપત્તિ સહ અતિ નાના, જનમત જેનિ અનેક. પ્રભુત્ર: ? : જે પ્રમાણે કુંભાર ચાની સહાયતાથી ઘડો બનાવી શકે છે, લેખક કલમઠારા લખી શિકે છે તથા ક્ષત્રિય તલવાર દ્વારા વિજય પ્રાપ્ત કરી શકે છે, અને એ કારણે કુંભાર ચાકનાં, લેખક કલમનાં તથા ક્ષત્રિય તલવારનાં ગુણગાન કરે છે, તે જ પ્રમાણે ભકત પરમાત્માનાં ગુણગાન કરે છે અને કહે છે કે, “ હે ! પ્રભો ! આપે સાધનાનું ધામ અને દેવતાઓને પણ દુર્લભ એવું આ મનુષ્ય શરીર મને આપ્યું છે એ તમે મને ઘણું આપ્યું છે.” જે ભિખારી હેય છે. તેઓ તે બહુ મળ્યું હોવા છતાં એમ જ કહે છે કે, “મને કાંઈ આપ્યું નહિ પણ સંતોષી માણસ તે થેડાને પણ ઘણું માને છે.” એટલા માટે હું એમ માનું છું કે, આપે મને આ શરીર આપી. મારી ઉપર ઘણે ઉપકાર કર્યો છે. આપના એ ઉપકારનું વર્ણન અને આપના ગુણોનું કીર્તન, કરડે જીભ હેય તે, ૫શું કરી શકું નહિ. આ જીભ પણ તમે જ આપેલી છે; એટલા માટે તમે આપેલી આ જીભદ્વારા તમારાં ગુણગાન સમાપ્ત કેમ થઈ શકે, અને મેં તસારાં ગુણગાન કર્યા એ હું કેવી રીતે સમજી શકું ? જે કે, તમે મને આ મનુષ્ય શરીર એપી ઘણું ઓપ્યું છે પણ તમે ઉદાર છે એટલે તમારી પાસે થોડું વધારે માંગું છું. તમારી પાસે હું એટલું જ વધારે ચાહું છું કે, જે પ્રમાણે માછલી પાણીમાં તલ્લીન રહે છે, તેમ મારું મન પણ વિષમાં તલ્લીન રહે છે. માછલી પાણીમાંથી બહાર નીકળવામાં દુઃખ માને છે તે જ પ્રમાણે મારું મન પણું વિષમાંથી બહાર નીકળવામાં દુઃખે માને છે. મારું મન Page #200 -------------------------------------------------------------------------- ________________ શુઠ્ઠી ૨] રાજકોટ–ચાતુર્માસ [ ૫૩૧ વિષયામાંથી બહાર નીકળી જાય એ જ હું વધારે ચાહું છું. મારું મન વિષયેામાં તલ્લીન બની ગયું છે અને એ જ કારણે હું દુઃખ પામી રહ્યો છું, અને આ સંસારમાં જન્મ-મરણરૂપ અનેક પ્રકારનાં કષ્ટો ભાગવી રહ્યો છું; નહિ તે હું અજર-અમર છું તેા પછી જન્મમરણની સાથે મારે શે। સંબંધ ? પરંતુ મારું મન વિષયામાં તલ્લીન રહે છે એ જ કારણે હું જન્મમરણનાં ફેરાં ફરું છું. એટલા માટે હે ! પ્રભા ! હું આપને એવી પ્રાના કરું છું કે, મારું મન કાઈ પણ ઉપાયે વિષયેામાંથી બહાર નીકળે. વિષયેામાં મન કેવી રીતે ફસાઈ જાય છે અને શા માટે વિષયામાંથી બહાર નીકળવા ચાહતું નથી, એ વાત અનાથી મુનિના ચરિત્રદ્વારા સમજો. અનાથી મુનિના અધિકાર—૫૯ અનાથી મુનિ કહે છે કે, હું ! રાજન ! કુશીલ લેાકેા સાધુ બને છે, તે વખતે તેમની ભાવના એવી હાતી નથી કે, અમે પેટ ભરવા માટે સાધુ બનીએ છીએ. તે વખતે તે એમ વિચાર રાખે છે કે, પેટ તેા કાગડા-કુતરાએ પણ ભરે છે. અમે કાંઈ પેટ ભરવા માટે સાધુ થયા નથી; પર ંતુ સ્વ-પરના કાર્યો સાધવા માટે જ અમે સાધુ થયા છીએ. કારણ કે, તાપતિ રથ-પરા નીતિ સાયઃ અર્થાત્ જે સ્વપરનું કાર્યં સાધે છે તે જ સાધુ છે. આ પ્રમાણે સાધુ થયા તે વખતે તે એવી ઉચ્ચ ભાવના હતી; પરંતુ સાધુ થયા બાદ કેટલાક લેાકા એ ઉચ્ચ ભાવનાને ભૂલી જાય છે અને ઉદ્દેશિક, ક્રીતકૃત, નિત્યપિંડ તથા અનૈષણિક આહાર ખાવા લાગે છે. સાધુઓને માટે કહ્યું છે કે पिण्डं सिज्जं च वत्थं च चत्थं पायमेव य । સજનીય ન. દૈચ્છિન્ના પહિયારેિન્સ વિયં સૂત્ર તેની ઈચ્છા સાધુઓએ અકલ્પનીય આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે લેવાં તા દૂર રહ્યા પણ કરવી ન જોઈ.એ. અમે અકલ્પનીય આહારાદિ નહિ લઈએ એવી ઈચ્છાથી સાધુ થાય છે પણ બાદ રસમૃદ્ધ થઈ જીભની લેાલુપતામાં પડી જાય છે. એટલા માટે છકાયની હિંસાથી જે આહાર તેમના માટે જ બનાવવામાં આવેલા હેાય છે તેને પણ ખાઈ જાય છે. તેમને કાઈ કહે કે, આ આહાર અકલ્પનીય છે તે તેઓ કહેવા લાગે છે કે, કલ્પ–અકલ્પની વાત ન કરે. કલ્પ–અકલ્પ જોવાની જરૂર નથી, કેવળ ભાવ શુદ્ધ હેાવા જોઈએ. આ પ્રમાણે કહી તે લેાંકા કલ્પની વાતને જ ઉડાડી મૂકે છે પણ એમ કરવું એ જૈનશાસ્ત્રની વિરુદ્ધ છે. સૂયગડાંગ સૂત્રની અનુસાર બૌદ્ધ લેાકામાં ભલે એવું ચાલી શકતું હાય પણ જૈનશાસ્ત્રની દિષ્ટએ એ પતિ કદાપિ માન્ય નથી. જૈનશાસ્ત્ર આહાર વિષયક કલ્પ–અકલ્પને ઘણા વિવેક ખતાવે છે. છતાં પણ જે કપ-અકપના વિચાર રાખતા નધી તે એના જેવું જ કામ કરે છે; જેવું કામ પાણીમાં રહેનારી માછલી પાણીથી સંતાષ માનતી નથી અને અન્ય વસ્તુના પ્રલેાભનમાં પડી જઈ માંસની સાથે કાંટા ખાઈ જાય છે અને તડફડી મરી જાય છે. જ્યારે માછલી માંસ ઉપર લેાભાઈ જાય છે ત્યારે તે તેને કાંટાનું ભાન હેાતું નથી. જો તેને એ ભાન થઈ જાય કે આ માંસની પાછળ કાંટા લાગેલા છે તે તે તે કદાચ માંસને ન ખાય; પરંતુ તે કાંટને જાણતી હતી નથી. એ કારણે અજ્ઞાનતાને વશ થઈ કાંટામાં ફસાઈ જાય છે પણ અસાધુ લેકા આવા ફ'માં દેષ છે એમ જાણવા છતાં પણ એશ આહાર Page #201 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો ખાઈ જાય છે. રસમૃદ્ધિને એવા અકલ્પનીય આહારને પણ છેડતા નથી. આવા અસાધુ લેકને માછલી કરતાં પણ વધારે અજ્ઞાની કહી શકાય. - ભગવાને દૂષિત-અકલ્પનીય વસ્ત્ર, પાત્ર, આહાર, મકાન વગેરે લેવાનો નિષેધ કર્યો છે. ભગવાને આ પ્રમાણે નિષેધ કરી શું સાધુઓને અંતરાય આપી છે ? અન્તરાય આપી નથી, પરંતુ તેમણે સાધુઓના કલ્યાણ માટે જ એમ કર્યું છે. આમ હોવા છતાં જે લેકે એમ કહે છે કે, એમાં શું છે! સાધુઓને કલ્પ–અકલ્પ જોવાની શી જરૂર છે? જેમણે બનાવ્યું હશે તે જ દોષી બનશે ! આ પ્રમાણે જે કહે છે તેઓ ભૂલ કરે છે. જે અકલ્પનીય વસ્તુ લેવામાં દેષ લાગતો ન હોય તે ભગવાન કદાપિ એને નિષેધ કરત નહિ. સાધુઓએ હિંસા કરવી, કરાવવી અને અનુમોદવી એ ત્રણેય વાતને ત્યાગ કર્યો છે. સાંધુઓને જ્યારે આ પ્રકારને આહાર લેવામાં દોષ લાગતો ન હોત તે સાધુઓ હાથથી આહાર કેમ બનાવત નહિ ! હાથે રસંઈ બનાવવામાં તે હિંસા થાય છે એમ કહેવામાં આવે છે, અને બધાં આસ્તિક દર્શને પણ આમ જ કહે છે કે રસોઈ બનાવવામાં હિંસા થાય છે; પણ જયારે હાથથી રસોઈ કરવામાં હિંસા થાય છે તે શું તમારા માટે બીજા લેકો કરે છે એમાં હિંસા થતી નથી? પાતંજલિ યોગદર્શનમાં સાધુઓ માટે હિંસા કરવી, કરાવવી અને અનુમોદવી એ ત્રણેયને ત્યાગ કરવાનું બતાવવામાં આવ્યું છે. એવી દશામાં પિતે હિંસા ન કરે અને બીજાની પાસે કરાવે તે શું પાપ નહિ થાય ? કદાચ કેઈ ઉદ્દેશિક આહાર માટે એમ કહે કે, અમે આહાર બનાવ્યું નથી અને બીજાઓની પાસે પણ બનાવ્યો નથી; પણ જે આહાર તમને ઉદ્દેશીને બનાવવામાં આવ્યો છે અને જે આહારને તમે લીધો છે તે આહાર બનાવવાની હિંસાનું અનુમોદન સાધુને નહિ લાગે ? જે હિંસાનું અનુમોદન લાગે તે પછી અહિંસા મહાવ્રત કે જેમાં હિંસા કરવી-કરાવવી કે અનુમોદવી એ ત્રણેયનો ત્યાગ કર્યો છે તે અરિસા મહાવ્રતનું પૂરું પાલન કયાં થયું ? એથી અહિંસા મહાવ્રતને દૂષણ લાગે છે. એટલા જ માટે સાધુઓને કરવું, કરાવવું અને અનુમોદવાને નિષેધ કરવામાં આવ્યો છે અને એ જ કારણે ઉદ્દેશિક આહાર લેવાને પણ નિષેધ કરવામાં આવ્યો છે. હવે દતકૃત અથોત સીધી વેચાતી લીધેલી ચીજ લેવાના વિષે જોવાનું છે. કોઈ કહે કે, મુનિએ કર્યું પણ નથી, કરાવ્યું પણ નથી, અને અનુમોદયું પણ નથી તેમ ખરીદયું પણ નથી; પરંતુ મુનિને માટે ખરીદી લાવવામાં આવ્યું છે તેમાં શું વાંધે છે? આના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, મુનિઓએ એવો આહાર વગેરે પણ ન લે કારણ કે બનાવનારે પૈસાને માટે બનાવેલ છે અને સાધુને માટે પૈસા આપી ખરીદવામાં આવે તે એના બનાવવામાં સાધુને પણ ભાગ થશે. રેલ્વે તમારા માટે ચાલતી નથી પણ પૈસાને માટે ચાલે છે; પણ જ્યારે પૈસા આપીને બેઠા ત્યારે તેના પાપમાં ભાગીદાર બન્યા કે નહિ ? લોકો સીધી સાદી ચીજ કહીને ન લેવા યોગ્ય ચીજોને પણ અપનાવી લે છે. પરંતુ જે સામાન્ય વસ્તુમાં પાપ ન હેત, અને જો તે વસ્તુ લેવામાં પાપ ન હતા તે ભગવાન સાધુને માટે આ પ્રમાણે નિષેધ ન કરત. બીજા લેકે સામાન્ય વસ્તુના ભુલાવવામાં પડી જાય છે તે વાત જુદી છે, પરંતુ જેન થઈને તમે સીધી સાદી ચીજના ભુલાવવામાં પડી ગયા તે એ ઘણું આશ્ચર્યની વાત કહેવાય? Page #202 -------------------------------------------------------------------------- ________________ શુદી ૨] રાજકેટ-ચાતુર્માસ [ ૫૩૩ કદાચ કેઈ એમ કહે કે, અમે પરંપરાથી એમ જ કરતા આવ્યા છીએ. પણ કઈ પેઢી દર પેઢીથી રેગ ચાલ્યો આવતા હોય તે શું તે રોગ દૂર કરી ન શકાય? પણ ભારતના લકે સીધી સાદી વસ્તુના લેભમાં એવા પડી ગયા છે કે કેટલાક લોકે એમ કહે છે કે, જે અશુચિને સારી રીતે પેક કરી સુંદર શીશીમાં ભારતીયોને આપવામાં આવે તે ભારતી એ ચીજને પણ ખાઈ જાય. જે ચીજની બનાવટમાં તમે સાક્ષીભૂત નથી એ ચીજને ખાઈ જવી એ અજાણીતી વસ્તુને ખાવા સમાન છે, અને અજાણીતી વસ્તુને ખાવી તેની મના છે. મતલબ કે, ઉદ્દેશિક હોય કે ખરીદેલું હોય એ બન્નેય સમાન છે. કદાચ કોઈ એમ કહે કે, જે ઉદ્દેશિક કે ખરીદેલી ચીજ લેવામાં ન આવે પણ નિત્ય આમંત્રિત થઈ આહારપાણી લેવામાં આવે તે શું વાંધો છે? આના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, નિત્ય પિંડ લેવું એ પણ સાધુઓને માટે પાપ છે. નિત્યપિંડ લેવું એ અહિંસાની ઘાત કરવા બરાબર છે. એ તે તમે જાણો છો કે, કેઈ માણસ તમારે ત્યાં આવે અને ભોજન કરવાને સ્વીકાર કરે ત્યારે જ તમે તેને માટે ભેજન બનાવે છે પણ જો કોઈ માણસ પહેલાંથી જ ભેજન કરવાની ના પાડે તે તમે તેને માટે ભેજન શા માટે બનાવો ! આ જ પ્રમાણે જે સાધુ હમેશાં આવે કે તમારું આમંત્રણ હમેશાં સ્વીકારે તે તેમના માટે ભોજન બને પણ જે તેઓ પહેલેથી જ એમ કહી દે કે, અમે રેજરેજ આવી શકીએ નહિ. અમને રેજરાજ એક જગ્યાએથી ભેજન લેવું કલ્પતું નથી તે પછી ગૃહસ્થ સાધુઓ માટે શા માટે બનાવે ? એટલા જ માટે સાધુઓ પહેલેથી જ કેઈને ત્યાં ભિક્ષા માટે જવાને કાંઈ નિયમ રાખતા નથી. અમુક દિસે અમુક જગ્યાએ જવું અથવા બીજે ત્રીજે કે ચોથે દિવસે ભિક્ષા લેવા માટે નિયમિત જવાથી પણ આજે સાધુ આવશે એમ માલુમ પડી જાય છે. એ ારણે સાધુને ઉદ્દેશિક, નિત્યપિંડ આદિનું પાપ લાગી જાય છે. જો સાધુ ક્યારે, કયે દિવસે ભિક્ષા માટે આવશે એ વાતની ખબર જ પાડવા ન દે તે જ આ પાપથી બચી શકાય છે. કદાચ કેઈ કહે કે, સાધુઓને માટે આહારપાણે, મકાન વગેરે બનાવવામાં આવતાં ન હેય પણ પાત્રો તે ગૃહસ્થો વાપરતા નથી. તે તે સાધુઓના જ કામમાં આવે છે. એટલા માટે પાત્રો લેવામાં તે સાધુઓને દોષ લાગે છે કે નહિ ? પરંતુ આના માટે પહેલાં એ જુઓ કે, પાત્ર બનાવનારે પાત્રો શા માટે બનાવ્યાં છે? લેકેએ પૈસાના માટે જ પાત્રો બનાવ્યાં છે અને સાધુઓ પાસે પૈસા તે હેતા નથી. જે સાધુ પૈસા આપી પાત્રો ખરીદે તે તે તેમને દોષ લાગે, અથવા સાધુઓને માટે પૈસા આપી પાત્રો ખરીદવામાં આવે તે તે તેમને દેષ લાગે પરંતુ વૈરાગીને માટે પાત્રો લાવવામાં આવ્યા, અને તેમાંથી બચેલા પાત્રો સાધુઓએ પણ લીધાં તે એમાં સાધુઓને કાંઈ દોષ લાગી શકે નહિ. અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન ! જે કુશીલ સાધુ હોય છે તે આહારદિના દોષને વિચાર છોડી દે છે. જે પ્રમાણે અગ્નિ સર્વભક્ષી છે અર્થાત અગ્નિમાં જે કાંઈ નાંખવામાં આવે છે તેને અગ્નિ ખાઈ જાય છે તે જ પ્રમાણે તે કુશીલ ભિક્ષુ પણ સર્વભક્ષી બની જાય છે, તે કલ્પ-અકલ્પને કાંઈ વિચાર કરતા નથી અને જે કઈ કલ્પ–અકલ્પના વિષે કાંઈ કહે છે તે તેને ઊલટું સમજાવી દે છે. આ કુશીલ માણસ ભલે થોડા દિવસ સુધી આનંદ માને પણ આખરે તે કુટું પાપફલને પામે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ પ૩૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો 'અનાથીમુનિ કહે છે કે, જે લેકે સાધુ થઈને પણ પાછી અનાથ બની જાય છે તેઓ અનાથ તે બને જ છે પણ આ રીતે તેઓ પતિત પણ બને છે. તે લેકે પોતાની સાધુતાની કીંમત જાણતા નથી. અનાથી મુનિ સાધુઓને કહે છે કે, સાધુતામાં દેષ લાગ અને પછી દેશને દોષ ન માને, એ સાધુતાથી પતિત થવા જેવું છે. એટલા માટે સાધુતાના પાલન વિષે સાવધાન રહો. અરિહન્તની આજ્ઞામાં ચાલનારને માટે કોઈ વાતની અપૂર્ણતા રહેતી નથી. કદાચ કઈ વખતે કોઈ પ્રકારની અપૂર્ણતા જણાય છે એમ વિચારવું કે મારે તે પરિષદો સહીને પણ અરિહન્તની આજ્ઞાનું આરાધન કરવું છે. ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર ધગધગતા અંગારા મૂકવામાં આવ્યા હતાં. છતાં શું તેમણે એમ વિચાર્યું હતું કે, હું ભગવાનના શરણે આવ્યા છતાં મારા મસ્તક ઉપર અંગારાં મૂકવામાં આવે છે. તે પછી ભગવાનની આજ્ઞા માનવાનું ફલ શું મળ્યું? જે ગજસુકુમારમુનિ આમ વિચારત તે ગજબ જ થઈ જાત! ભગવાન નેમિનાથે ગજસુકુમાર મુનિની મુક્તિ થયા બાદ કૃષ્ણના કથનના જવાબમાં કહ્યું હતું કે, “ ગજસુકુમાર મુનિને એક પુરુષ સહાયક મળ્યો હતો. જ્યારે ભગવાને પણ આમ કહ્યું. ત્યારે ગજસુકુમાર મુનિની ભાવના કેવી રહી? હશે ? આ વાતને ધ્યાનમાં રાખી કોઈ વાતની અપૂર્ણતા જણાય છે એમ વિચારે કે, મારે તે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું છે. કેઈવાર આહાર ન મળે તે એમ વિચારવું કે આજે મને આહારપાણી મળ્યાં નથી અને મને બહુ ફુધા-પિપાસા લાગી છે; પરંતુ આ પ્રકારની સુધાય ઘણીવાર મેં સહન કરી છે. એટલા માટે એવા સમયે વેદનાને સમતાપૂર્વક સહેવી અને ભગવાનનું ભજન કરવું જોઈએ.. . . . . આ પ્રમાણે વિચાર કરી કષ્ટના સમયે ઉચ્ચ ભાવનાં ભાવવામાં આવે તો તે વખતે કદાચિત્ આ શરીર પડી પણ જાય તે પણ આત્માનું તે કલ્યાણ જ થઈ જાય. આ પ્રમાણે દઢ રહી જે ધર્મનું પાલન કરે છે, તેને કઈ પ્રકારની અપૂર્ણતા જણાતી જ નથી. શાસ્ત્રમાં देवा वि तं नमस्सन्ति, जस्स धम्मे सया मणों । - જ્યારે દધીને દેવો પણ નમસ્કાર કરે છે તે એવા ધમને કઈ વાતની ખામી રહી શકે ? એટલા માટે જે પ્રમાણે સુદર્શન મુનિએ દઢતાપૂર્વક ધર્મનું પાલન કર્યું અને ધર્મને માટે જે કષ્ટો માથે પડ્યાં તે કશે સમતાપૂર્વક સહ્યાં તે જ પ્રમાણે તમે. ધર્મનું પાલન કરે છે તેમાં કલ્યાણ છે. સુદર્શન ચરિત્ર–પ૯ કલાકુશલ " હી તુમ જાનું, ઈસસે વિલસા ભેગ; ઐસા નર નહીં ઈસ દુનિયા, રૂપ કલા ગુન ગ. ધન રેટા બની કપટ શ્રાવિકા વેશ્યા, મુનિ ભિક્ષા કે આયા; અન્દર લે કે તીન દિવસ તક, નાનાવિધ લલચાયા. ધનજરા ધ્યાન ધ્રુવ જબ રહ્યા મુનીશ્વર, વેશ્યા તજ અભિમાન; વંદન કર મુનિજીકે છે. વનમે ઠાયા ધ્યાન ધન ૩૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ શુદી. ૨] રાજકોટ–ચાતુર્માસ [૫૩૫ સુદર્શન મુનિ ધ્યાનમાં તલ્લીન રહેતા હતા. તેઓ શહેરની બહાર જ ઉતરતા હતા. શહેરમાં તે કેવળ ભિક્ષાને માટે જ આવતા હતા. પંડિતાએ મુનિને આવતા જોવા અને વસ્યાને ભરમાવી. એટલા જ માટે એમ કહ્યું છે કે – - સુરંગ: સર્વથા ચાર મધમમતિના સર્વનાશ: | રવા તાતાઓfજ ને સંભાત સમુદાયરિત . . જે તરંગ જેવડો પણ ધ, માન, કામ, લોભ, મેહ કે સ્મૃતિનાશ હોય તે તે દુસંગથી સમુદ્ર જેવડું થઈ જાય છે. જે પ્રમાણે એક ચીનગારીથી ભયંકર આગ ફાટી નીકળે છે તે જ પ્રમાણે કુસંગથી ક્રોધાદિ વધવા પામે છે. હરિણી વેશ્યા હતી. તેનામાં જે દુર્ગુણ હતાં તે સાધુસંતને કાંઈ પતિત કરવા માટે નહિ પણ પૈસા કમાવવા માટે જ હતાં; પૂરતુ પંડિતાની સંગતિથી તેના તરંગ જેવા દુર્ગુણે પણ સમુદ્ર જેવડાં થઈ ગયાં. એટલા માટે દુસંગ સર્વથા ત્યાજ્ય છે. આ વાતને ભક્તજને મેંઢું ફાડીને વારંવાર કહે છે કે – - તજે રે મન પ્રભુ વિમુખનકે સંગ; જિનકે સંગ તે કુમતિ ઊપજે હોત ભજનમેં ભંગ. ત. કાગણિ કાહ કપૂર ચુગાયે મરકટ ભૂષણ અંગ;. દૂધ પિલાયે હેત કાહ રે વિષ નહીં તજત ભુજંગ. તજે ભક્ત લકે કહે છે કે, જો તમે ભગવાનની ભકિતના રસિક છે તે દુર્સગનો સર્વથા ત્યાગ કરે.” શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-વાgarઈ યુવરાવાળા જ અર્થાત-જે લેકે સમકિતથી ભ્રષ્ટ થયા છે અને બીજા દર્શનમાં પડી ગયા છે તેમના સંગને ત્યાગ કરે; નહિ તે તમારા ગુણો પણ ભ્રષ્ટ થઈ જશે; જેમકે હરિણમાં સાધુને પતિત કરવાની ભાવના ન હતી. પણ પંડિતાના સંગને કારણે તે એવું દુષ્કૃત્ય કરવાને માટે પણ તૈયાર થઈ ગઈ. - પંડિતાએ હરિણીને ખૂબ જોશ આપ્યો એટલે તે કહેવા લાગી કે, “હું વેશ્યા છું એટલે એને પતિત કરવો એ શું મારે માટે મુશ્કેલ કામ છે? હું એને પતિત કરું તે જ મારું નામ હરિણું.આ પ્રમાણે નિશ્ચય કરી હરિણી વિચારવા લાગી કે, સાધુને મારે ઘેર કેવી રીતે લાવવા? સાધુ લેકે વેશ્યાને ત્યાં ગોચરી આવતા નથી અને આ સાધુ તે નગરની બહાર રહે છે. એટલા માટે તેને ઘેર કેવી રીતે લાવવા! કારણ કે તેને ઘેર તેડી લાવ્યા વિના ઈચ્છિત કામ પાર પડી શકે એમ નથી. આખરે તેણીએ એક ઉપાય શોધી કાઢ. તે શ્રાવિકા બની, તેણીએ શ્રાવિકા જે બાહ્ય દેખાવ કરે પણ શીખી લીધો. શ્રાવિકાને ઢંગ કરી હરિણી, જ્યારે મુનિ ગેચરી માટે બહાર નીકળ્યા. ત્યારે તેમની સામે આવી, બે હાથ જોડી કહેવા લાગી કે, “આજે મારા સદૂભાગ્ય છે કે આપના દર્શન થયા. હવે આપ મારે ત્યાં ગોચરી માટે પધારો. મારો એવો નિયમ છે કે, મહાત્માઓના દર્શન થયા બાદ તેમને દાન આપ્યા વિના ખાવું નહિ. એટલા માટે આપ મારે ત્યાં પધારે. આપના છેડા કષ્ટથી હું તરી જઈશ. કોઈ મારા ઘરને વેશ્યાનું ઘર કહે તે પણ તમે તેનું ન માનશે. હું પહેલાં વસ્યા હતી પરંતુ હવે હું વેશ્યા નથી પણ શ્રાવિકા છું.” Page #205 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસા મહાત્મા લેાકા પવિત્ર હાય છે. તેઓ આવા કપટને જાણતા નથી; પણ જેમને આત્મા બલવાન હેાય છે તે ક્યાંય પણ ગાતા નથી. જે તેમને ઠગવા ચાહે છે તે પોતે ભલે ઠગાઈ જાય; પણ તે મહાત્મા ગાતા નથી. વેશ્યાનું કપટ ન જાણતાં મહાત્મા સુદન તેના ઘેર ભિક્ષાર્થે ગયા; પણ જેવા તે ઘરમાં ગયા કે તરત જ પાછળથી ઘરનાં દ્વાર બંધ થઈ ગયાં. દ્વાર બંધ થઈ જવાથી મહાત્મા સમજી ગયા કે, અહીં કપટ છે, પણ તેઓ ગભરાયા નહિ, કિન્તુ ત્યાં યાગ્ય સ્થાન જોઈ ધ્યાનમાં એવી રીતે ખેસી ગયા કે જાણે તેમણે ઈશ્વરભજનનું કવચ પહેર્યું હાય અને એ કારણે તેમને કાઈ પ્રકારનો ભય રહ્યો ન હેાય ! મુનિને આ પ્રમાણે ધ્યાનારૂઢ થએલા જોઈ વેશ્યા કહેવા લાગી કે, “ ઠીક છે, તેમનું ધ્યાન ત્યાંસુધી જ સુરક્ષિત છે જ્યાંસુધી મે મારું ચરિત્ર બતાવ્યું નથી. જ્યારે હું મારું ચરિત્ર બતાવીશ, ત્યારે ન જાણે તેમનું ધ્યાન ક્યાંય ચાલ્યું જશે.” આ પ્રમાણે વિચાર કરી તે શ્રૃંગાર સજી ગાવા બજાવવાના સામાન લઈ મહાત્માનું ધ્યાન ચલિત કરવા પ્રયત્ન કરવા લાગી. તે નાચરંગ-હાવભાવ દ્વારા એવા પ્રયત્ન કરતી હતી કે જે પ્રયત્ન દ્વારા દેવતા પણ ડગી જાય. સમુદ્રને તરવા, વિષને પચાવવું અને શસ્ત્રના આધાત સહેવા તા સરલ કહી શકાય, પણ સ્ત્રીઓના ચંચલ નેત્રથી બચવું બહુ જ મુશ્કેલ છે. એક યાગીને માટે સાંભળ્યું છે કે, તે ૨૦ તાલા વિષ ખાઈને પચાવી ગયે। અને દાક્તરા તે જોતા જ રહી ગયા. આ જ પ્રમાણે મેટરને રાકનાર, પત્થરને તાડનાર એવા યેગીઓ તા ધણા જોવામાં આવ્યા હશે, પરંતુ એવા લેાકેા બહુ જ ઓછા જોવામાં આવ્યા હશે કે, જે હરિણી જેવી વેશ્યાના ચરિત્રથી પણ ડગ્યા ન હેાય અને જેમ જેમ તે પેાતાનું ચરિત્ર બતાવતી જાય તેમ તેમ ધ્યાન વધતું જાય ! હિરણી નાચરંગ બતાવતી થાકી ગઈ પણુ મહાત્મા ધ્યાનથી વિચલિત ન થયા. ત્યારે હરિણી પડિતાને કહેવા લાગી કે, આ તેા જાણે પત્થર જેવા છે? પડિતાએ કહ્યું કે, ‘મે તેા એના વિષે પહેલેથી જ કહ્યું હતું. એ તે તમે જ કહેતા હતા કે, એ રાણી હતી પણ હું તેા વેશ્યા છું એટલે એને હું વિચલિત કરીશ.' વેશ્યાએ કહ્યું કે, ઠીક છે. આ હજી અહીં જ બેઠા છે તે શું થયું પણ કડકડતી ભૂખ લાગશે ત્યારે તે ગભરાશે અને તે સમયે મારું કહ્યું માનશે જ. આ પ્રમાણે વિચાર કરી વેશ્યા ભાજન કરી પાછી મહાત્માને વિચલિત કરવાના પ્રયત્ન કરવા લાગી. તે મહાત્માને કહેવા લાગી કે, આગળ જે થવાનું હશે તે તે। આગળ જોવાઈ જરો, પણ આ ષસ ભેાજન જે તૈયાર છે તેનું આપ ભોજન કરો. જો વેશ્યાનું કહેવું માની મુનિ ભાજન કરી લેત તે તે તે પતિત થઈ જાત; પણ તે મહાત્મા પરમાત્માના ધ્યાનમાં એવા બેઠા હતા કે તેમને ભાજન કરવાના ખ્યાલ જ ન હતા. આજના સંસાર ખાવાના લાભથી જ ડૂખ્યા છે. લોકા સુધારા કરવા માટે કહે છે કે, “ અમારે આ સુધાર કરવા છે પણ તેમને એ પ્રશ્ન પૂછે કે, તેઓએ પોતાની જીભને પણુ વશમાં કરેલ છે ? જીભને વશ ન કરવાને કારણે ભલે ગમે તે થાય પણ અમારે તેા લાડવાઓ જોઈએ એ કામ તા થઈ જાય છે. તે મહાત્મા આવ્યા હતા તેા ભાજનને જ માટે પણ તેમને પહેલાં ધર્મનું પાલન કરવું હતું. ભાજનને માટે ધને જવા દેવા ચાહતા ન હતા. Page #206 -------------------------------------------------------------------------- ________________ શુદી ૨] રાજકેટ-ચાતુર્માસ [ ૫૩૭ તેઓ ધર્મની રક્ષા માટે જ ભોજન ચાહતા હતા. એટલા માટે જ્યારે ધર્મ જતા હોય તે વખતે ભજનની અપેક્ષા રાખી શકે નહિ, તેમ ભેજનને માટે ધર્મને જવા પણ દઈ શકે નહિ.” હરિણી વેશ્યાએ સુદર્શનમુનિને ત્રણ દિવસ સુધી અનુકૂલ અને પ્રતિકૂલ પરિષહે આપ્યાં. આખરે તે એમ વિચારવા લાગી કે, જે થયું તે થયું પણ હવે હું આ મહાત્માને કષ્ટ આપીશ નહિ. એ તે સારું થયું કે હું એમને મારે ઘેર તેડી લાવી. મારું પાપ ખૂબ વધી રહ્યું હતું તે પાપ આ મહાત્માના પ્રતાપથી ઘવાઈ જશે. હું તેમને ઘેર લાવવા માટે નકલી શ્રાવિકા બની હતી પણ હવે હું સાચી શ્રાવિકા જ બનીશ. . આ પ્રમાણે વિચાર કરી વેશ્યાએ મુનિની ક્ષમાપના માંગી અને કહેવા લાગી કે, આ મહાત્માની કૃપાથી જ હવે હું એ સમજી શકી છું કે, હું જેને સુખ માનું છું એ સાંસારિક સુખની આગળ પણ કોઈ સુખ છે. મેં ત્રણ દિવસ સુધી આ મહાત્માને અનુકૂલ અને પ્રતિકૂલ અનેક પ્રકારનાં કષ્ટો આપ્યાં અને આ મહાત્મા ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહ્યા છતાં તેઓ સાંસારિક પદાર્થોમાં લલચાયા નહિ અને પિતાના નિશ્ચયમાં દઢ રહ્યા તે પછી એમ કેમ કહી શકાય કે, “આ સાંસારિક સુખોની આગળ કઈ વિશેષ સુખ નથી?” એટલા માટે હવે હું આ મહાત્માને કષ્ટ આપીશ નહિ, પરંતુ અત્યાર સુધી તો હું નકલી શ્રાવિકા હતી, પરંતુ હવે સાચી શ્રાવિકા બની જીવન વ્યતીત કરીશ.” આ પ્રમાણે વિચાર કરી તેણીએ મુનિ પાસે ક્ષમાપના માંગી અને તેમને છોડી મૂક્યા. મુનિ વિચારવા લાગ્યા કે, આ વેશ્યા સુધરી ગઈ પણ મારે આત્મા સુધર્યો કે નહિ ? મુનિને એવું અભિમાન ન થયું કે, મેં વેશ્યાને પણ સુધારી દીધી એટલે મારે કાંઈ કરવાનું હવે બાકી નથી. તેઓ તે એમ જ વિચારતા હતા કે, જ્યારે વેશ્યા પણ સુધરી ગઈ તે શું મારો આત્મા સુધરશે નહિ ? આજે મારા આત્મામાં કેવી નિર્બળતા છે કે, મારે ભિક્ષાત્ત માટે નગરમાં આવવું પડે છે અને આ વેશ્યા જેવાના ભ્રમમાં પડવું પડે છે. જો હું જંગલમાં જ રહું તે શું ત્યાં મને ભિક્ષાન્ન મળી ન શકે છે અને કદાચિત ન પણ મળે તે નહિ પણ હવે મારે નગરમાં ભિક્ષાન માટે જવું ન જોઈએ; પરંતુ જંગલમાં જ રહેવું જોઈએ. આ શરીર પણ શું કામનું છે? આ માતા આ શરીરથી સુધરી નથી પણ આત્માથી જ સુધરી છે. આ શરીરે તે વધારે તેને ભ્રમમાં નાંખી હતી. એટલા માટે જંગલમાં રહેવાથી શરીર જાય તે ભલે જાય પણ આત્માને જાગ્રત કરો. અભય વ્યત્તરી આય મુનિ કે, બહુત કિયા ઉપસર્ગ પ્રતિકૂલ અનુકૂલ રીતિસે, અહે કર્મકા વગે. ધન ૧૩૧ છે સુદર્શન મુનિ વેશ્યાના ઘરમાંથી નીકળી જંગલમાં ગયા અને ત્યાં ધ્યાનરૂઢ થઈ બેસી ગયા. અભયા રાણી જો કે દુર્થાનમાં મરી હતી છતાં મરતી વખતે તેને પિતાના દુષ્કૃત્ય વિષે થોડો પશ્ચાત્તાપ થઈ રહ્યો હતો કે, “હું કપિલાના ફંદામાં ક્યાં પડી કે નિર્દોષ ઉપર પણ કલંક ચડાવવું પડયું.” આ પ્રમાણે પશ્ચાત્તાપ થવાને કારણે તે મરીને વ્યંતરી અર્થાત્ જંગલમાં રહેનારી દેવી થઈ. વ્યંતરી થવાથી તેણીને પિતાના પુનર્જન્મની વાત યાદ આવી ૨૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસા " કે “ હું રાજાની રાણી હતી અને આમ કરવાથી મારી આવી ગતિ થઈ છે. જો મને મારા આ કૃત્યને વિષે પશ્ચાત્તાપ થયા ન હેાત તેા ન જાણે મારી કેવી ગતિ થાત! જે જંગલમાં મુનિએ ધ્યાન લગાવ્યું હતું. તેજ જંગલમાં તે વ્યંતરી પણ રહેતી હતી. તેણીએ મુનિને જોયા. તે વિચારવા લાગી કે, આ તા તે જ છે કે જેને વિચલિત કરવાના મે પૂર્વભવમાં પ્રયત્ન કર્યાં હતા, છતાં જે વિચલિત થયા ન હતા. તે વખતે તે હું માનવી હતી પણ હવે તે હું ન્તરી છું. હવે તે મારી પાસે એવી શક્તિ પણ છે કે હું નાનું— મારું, સુંદર કે ભયંકર જેવું ચાહુ તેવુ રૂપ બનાવી શકું છું. એટલા માટે મારી એ શક્તિથી તે ક્રમ વિચલિત થઈ નહિ શકે? વ્યન્તરીએ મુનિને વિચલિત કરવાના વિચાર કર્યાં. મુનિને આ વાતની કાંઈ ખબર નથી. તે તે ધ્યાનમાં જ એમાં છે અને પરમાત્માનું જ સ્મરણ કરે છે. મુનિને આ પ્રકારના ઉપસર્ગો સહેવાં પડે એ સારું છે કે ખરાબ ? મુનિને જંગલમાં વધારે દિવસ રહેવુ નથી કારણ કે, જંગલમાં અન્નપાણી વિના વધારે દિવસ શરીર પણ ટકી ન શકે એટલા માટે આ વ્યન્તરી તેમને માટે એવી સાયિકા થઈ પડી જે પ્રમાણે ગજસુકુમાર મુનિને માટે સામલ સહાયક થયા હતા. સામલે જો કે મુનિના મસ્તક ઉપર ધગધગતા અંગારા · મૂકયા હતા—જે ઉપસ કર્યાં હતા પણ મુનિએ તેને ઉપસ માન્યા ન હતા પણ તે ઉપસર્ગને સહાયતા માની હતી; કારણ કે તેમણે પરમાત્માની સાથે એકાંગી પ્રીતિ આંધી હતી. તમે પણ પરમાત્માની સાથે એવી એકાંગી પ્રીતિ બાંધા અને પરમાત્માને દુઃખનિકંદન સમજી તેમની પ્રાથના કરા તા તેમાં કલ્યાણ રહેલુ છે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસૈા શુદી પ મંગળવાર પ્રાથના સુમતિ જિજ્ઞેશ્વર સાહિબાજી, ‘મેઘરથ ’ નૃપને નંદ; 6 સુમ ગલા માતા તણા, તનય સદા સુખકંદ. પ્રભુ ત્રિભુવન તિલેાજી. !! પ્રભુ॰ u —વિનયચંદ્રજી કુભટ ચાવીશી શ્રી સુમતિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના એ આધ્યાત્મિક વિષય છે, આધિભૌતિક વિષય નથી. આજે ધૃણા લાકે તેને ભ્રમ, વહેમ કે ઉપયાગમાં ન આવે એવા અભ્યાવહારિક વિષય સમજે છે; પણ આધ્યાત્મિક વિષય જેટલા ઉપયેગી, હિતકારી અને સરલ છે તેટલા ખીજો કાઈ પદાથ ઉપયેગી, હિતકારી કે સરલ નથી. આ ઉપરથી પ્રશ્ન એ થાય છે કે જ્યારે આધ્યાત્મિક વિષય એવા ઉપયેગી છે તો પછી એ વિષે એ મત કેમ છે? એક તે આધ્યાત્મિક વિષ્ણુને ઉપયાગી અને બીજો અનુપયેાગી કેમ કહે છે ? Page #208 -------------------------------------------------------------------------- ________________ શુદી ૫ ] રાજકાટચાતુર્માસ [ ૫૩૯ : આધ્યાત્મિકતાને અનુપયેાગી અને અવ્યાવહારિક કહેવાનું કારણ એ છે કે, કેટલાક લેાકા એમ કહે છે કે જે આધ્યાત્મિકતાને પ્રાપ્ત થાય છે તેને માટે બાહ્ય ક્રિયાની જરૂર જા રહેતી નથી. આ કથન ઉપરથી જ એમ કહેવામાં આવે છે કે, આધ્યાત્મિક વિષય અવ્યાવહારિક છે. ઊંચી સ્થિતિએ પહેાંચ્યા બાદની વાત જુદી છે પરંતુ તે પહેલાં જ માધ્યાત્મિકતાના નામે વ્યવહારના ત્યાગ કરવાથી જ લાંકાને આધ્યાત્મિકતા તરફ અરુચિ પેદા થઈ છે અને યુવક લેકે તે આધ્યાત્મિકતાથી કંટાળી ગયા છે. જે લેાકેા આધ્યાત્મિકતાને નામે વ્યવહારની જરૂર જોતા નથી અને એ કારણે જે લેાકેા આધ્યાત્મિકતાથી કંટાળી ગયા છે.એ લેાકાને જ્ઞાનીજના કહે છે કે, તમે લેાકેા ભૂલ કરી રહ્યા છે. આધ્યાત્મિકતાના નામે વ્યવહારને છોડી દેવા પણ અનુચિત છે અને આધ્યાત્મિકતાને અવ્યાવહારિક માની તેનાથી કઢાળી જવું એ પણ અનુચિત છે બલ્કિ આધ્યાત્મિકતાથી વિમુખ રહેવાને કારણે જ હાનિ પેદા થઈ છે અતે થઈ રહી છે. પ્રાર્થના પણ આધ્યાત્મિક વિષય છે. કેટલાક લેાકેા પ્રાનાને પણ ભ્રમરૂપ માને છે પણ વાસ્તવમાં આત્માને ઉન્નત કરવામાં પ્રાર્થના સહાયક છે. આત્મા પ્રાર્થનાદ્દારા કેવી રીતે ઉન્નત થઈ શકે છે અને ઉન્નત થવા માટે આત્માએ કેવી રીતે પ્રાથના કરવી જોઈએ. એના સીધા સાદા સસ્ય ઉપાયે આ પ્રાનામાં બતાવવામાં આવેલ છે. એ ઉપાયા · એવા સરલ’ છે કે તે ઉપાયાને બધા લેાકેા આચરી શકે છે. ભમરાને કેતકી ઉપર એકનિષ્ઠા પ્રીતિ હૈાય છે. તેની એને માટે એમ કહી શકાય કે એમાં સુગંધ છે. પરંતુ જેમાં પ્રીતિ ખાંધવાનું ભમરાને કાણે શીખવ્યું ! એકનિષ્ઠા પ્રીતિ કેમ હાય છે ? સુગંધ છે તે કેતકીની સાથે ભમરા ફુલને પહેલાં સાક્ષાત્ શ્વેતા નથી પરંતુ ગંધથી જ તે એ વાતના નિયં કસ લે છે કે, આ બાજુએથી ગંધ આવે છે એટલા માટે આ બાજી નજદીક કે દૂર પુલ હાવું જ જોઈએ. પહેલાં તે તે ભ્રમમાં રહે છે પણ જ્યારે તેને સુગંધ આવે છે ત્યારે તે તેની સહાયતાથી ભ્રમણ કરતા કરતા ફુલને મળી જાય છે. આ જ પ્રમાણે પરમાત્મારૂપ કેતકીની સુગંધને આધારે તમે લેાકેા પણ આગળ ચાલવા માંડે તા તમને પણુ પરમાત્માના ભેટા થઈ જશે અને એ રીતે તમારી પ્રાર્થના પણ સરળ થઈ જશે. "" તમે કહેશે। કે, પરમાત્માની ગધ કેવી હેાય છે! જ્ઞાનીજતા એના ઉત્તરમાં કહે છે કે, ‘તમે લાકા નજદીકની વાત પણ ભૂલી રહ્યા છે ! જો તમે પરમાત્માની સાથે એકનિષ્ઠ પ્રીતિ બાંધા તા તમને તેમની સુગધ અવશ્ય આવે. ભ્રમર સુગંધની સાથે એકનિષ્ઠાથી પ્રીતિ ખાંધે છે એટલા માટે જ્યારે તે સુગધની તપાસ કરે છે ત્યારે વચમાં દુર્ગંધ પણ આવે છે પરંતુ તે દુર્ગંધની તરફ જતા નથી પણ સુગંધની તરફ જ જાય છે. કિંતુ પરમાત્માના વિષે લેકાની એ ભૂલ થઈ રહી છે કે, લાંકા પરમાત્મારૂપી સુગંધની શોધમાં નીકળવા છતાં પણ વિષ્ણુરૂપ દુર્ગંધને ગ્રહણ કરવા ચાલ્યા જાય છે, આ જ માટી ખરાબી છે. એટલા માટે તમે તમારા વિષે જુએ કે, તમારા આત્મા કેવી રીતે વિષયમાં પડી જઈ સાચા સિદ્ધાંતને ભૂલી રહ્યો છે અને સાચા સિદ્ધાંતને નષ્ટ કરી કેવી રીતે ખરાખીમાં પડી રહ્યો છે? તમને આત્માની સુગંધ તા આવે છે કારણ કે, આત્મા તે તમારા સમીપ જ છે. વાસ્તવમાં આ આત્મા જ Page #209 -------------------------------------------------------------------------- ________________ = = = = - - - - - - - ૫૪૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો પરમાત્માની સુગંધ છે. એ સુગંધને આધાર લઈ તમે આગળ વધતા જાઓ તે પરમાત્માને ભેટે અવશ્ય થશે.” તમે કહેશે કે, આત્મા નજદીક કેવી રીતે છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આંખથી જેવું, કાનથી સાંભળવું, નાકથી સુંઘવું અને જીભથી રસ લે, એ બધું કોણ કરે છે? ઈન્દ્રિયોદ્વારા વિષયને ગ્રહણ કરનાર કોણ છે ? તમે અને જોઈ મુગ્ધ બની જાઓ છો પરંતુ રૂપને જોનાર કોણ છે! કેવળ બાહ્ય દેખાવ ઉપર જ લેભાઈ ન જાઓ પરંતુ એ જુઓ કે, રૂપને જેનાર કોણ છે ? પતંગ દીપકના રૂપમાં અંજાઈ જઈ તેમાં જ બળી મરે છે પણ પિતાના આત્માને જોતો નથી. તે જ પ્રમાણે તમે પણ તમારી શક્તિને બાહ્ય આડંબરમાં વેડફી રહ્યા છે પણ એ શક્તિને સદુપયોગ કેવી રીતે કરવો તે ભૂલી રહ્યા છો ! જે શક્તિ પરમાત્માની સાથે ભેટે કરાવવા સમર્થ છે તે શક્તિને તમે આત્માના ગુણને નષ્ટ કરવામાં વેડફી રહ્યા છો. તમે ઈન્દ્રિ દ્વારા જે પદાર્થો જુઓ છો તે પદાર્થોને નિર્ણય તમારી બુદ્ધિ કરે છે. એ બુદ્ધિમાં કોની શક્તિ રહેલી છે એ જુઓ અને તેને જાણે અને એ બુદ્ધિને બહિર્મુખી ન બનાવતાં અંતર્મુખી બનાવો તે તમે પરમાત્માને પણ ભેટી શકશો. સંસારમાં જે કાંઈ સુધાર કે કુધાર થાય છે એ બધું આત્માની શક્તિથી જ થાય છે. આત્મા અજ્ઞાનતાને કારણે પિતાની શક્તિને આત્મસુધાર કરવામાં સદુપયોગ કરવાને બદલે આત્માને બગાડવામાં દુરુપયોગ કરે છે. આજે જે લડાઈ, ઝગડા, ઝેર–વેર કે કલેશ-કંકાસ ફેલવા પામ્યા છે તે આત્માની ભૂલથી જ ફેલવા પામ્યા છે. જોકે ક્રિયાને ત્યાગ કરી પુરુષાર્થહીન બની રહ્યા છે. જોકે પિતે શ્રમ ન કરતાં બીજાના શ્રમ ઉપર છવવા અને મોજ કરવા ચાહે છે, અને આ જ કારણે સંસારમાં લડાઈ-ઝગડા થવા પામે છે. પણ પિતે શ્રમ ન કરે અને બીજાના શ્રમ ઉપર જીવિત રહેવાની અને મેજ માણવાની વાત કયાંથી આવી છે! આત્માની ભૂલથી જ ને? આત્મા ભૂલથી વિષયોમાં પડી રહ્યો છે અને તેથી જ આ વિષમતા પેદા થવા પામી છે. વિષય-પષણ માટે પૈસા ન હોય તે અનીતિથી પૈસા પ્રાપ્ત કરવામાં આવે છે પણ વિષનું પિષણ તે કરવામાં જ આવે છે. આત્મામાં આ સ્થિતિ કયાંથી પેદા થઈ? જે આ વિષે ઊંડે વિચાર કરવામાં આવે તે જણાશે કે, આત્મા અધ્યાત્મિકતાને ભૂલી જવાથી જ આ વિષમ સ્થિતિ ઉભી થવા પામી છે. જે થયું તે થયું પણ હજી જાગ્યા ત્યાંથી સવાર ગણી ચેતે તે પણ તમે કલ્યાણ કરી શકે છે. કહેવત છે કે, જે ગઈ સે ગઈ અબ રાખ રહી કે. . જે થયું તે થયું. હજી પણ આત્માની શક્તિ તમારા હાથમાં જ છે. એટલા માટે જાગ્યા ત્યાંથી સવાર ગણુ આત્માની શક્તિને આત્મસુધાર કરવામાં સદુપયોગ કરે તે ધીમે ધીમે તમે એ સ્થિતિને પાસ કરી શકશે કે જે દ્વારા પરમાત્માને ભેટ થઈ શકશે. આત્મા પરમાત્માને ભેટ કરી શકે એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે ભક્તજને વારંવાર એમ કહે છે કે, “હે છે ! પરમાત્માનું ભજન કરે અને જે પ્રમાણે ભમરે કેતકી પ્રત્યે અનન્ય પ્રેમભાવ રાખે છે તે અનન્ય પ્રેમભાવ પરમાત્મા પ્રત્યે રાખો.” ભમરે કુલની સુગંધ લે છે પણ શું તે પુલને કે કુલની એક પાંખડીને પણ તેડવાની ઈચ્છા કરે છે ! તે કુલને તેડવા કે બગાડવા ચાહત નથી. ભમરાના આ કાર્યનું ઉદાહરણ આપી ભગવાને મુનિઓને માટે કહ્યું છે કે – Page #210 -------------------------------------------------------------------------- ________________ _ *ક - " કા કે ' * * શુદી ૫] રાજકેટ-ચાતુર્માસ [ ૫૪૧ जहा दुम्मस्स पुप्फेसु भमरो आवियइ रसं । ન જ ત્રિાએ ન જ fun co I –શ્રીદશવૈકાલિક સૂત્ર અર્થાત-હે ! મુનિઓ ! તમે પણ ભ્રમરવૃત્તિ ધારણ કરે અને ભ્રમરની માફક એવી રીતે યતનાપૂર્વક કામ કરે કે જેથી કોઈને કષ્ટ ન થાય. આમ કરવામાં જ તમારું કલ્યાણ રહેલું છે. આજ પ્રમાણે ભક્તિમાર્ગમાં પણ એમ કહ્યું છે કે, પરમાત્માની સાથે ભ્રમરના જેવી પ્રીતિ બાંધવી જોઈએ. કેટલાક લેકે કહે છે કે, “શું પરમાત્મા અમારું કાંઈ કામ કરી દે છે કે અમે તેમની પ્રાર્થના કે તેમને નમસ્કાર કરીએ ?” પણ આ પ્રકારની ઈચ્છા કરવી એ શું ભમર પુલને ચૂંટે કે બગાડે એના જેવું કૃત્ય નથી ? કવિ આનંદઘનજી કહે છે કે – ચિત્ત પ્રસને પૂજન ફલ કહ્યો, પૂજન અખંડિત એક કપટ રહિત થઈ આતમ અરપણું, આનંદઘન પદ રેહ* જે કુલમાંથી સીધી રીતે સુગંધ મળે છે એ પુલને ભમરે તેડવાની ઈચ્છા કરે ખરે! જે નહિ તો પછી તમે પરમાત્માના વિષે એમ કેમ કહે છે કે, પરમાત્માએ અમને શું આપ્યું કે અમે તેમની પ્રાર્થના કરીએ !” કવિ આનંદઘનજી કહે છે કે, પરમાત્મા અખંડ પૂજ્ય છે; એટલા માટે સંસારની કેઈપણ કામનાથી તેમને ખંડિત કરવા ન જોઈએ. “બીજા દર્શનવાળા સ્વાથી લેકે તો પરમાત્માને સંસારની ધમાલમાં ઊતારે છે પણ જ્ઞાનીજનો એમ કરતા નથી. તેઓ તે એમ જ કહે છે કે, “પરમાત્મા અખંડિત છે, એટલા માટે એ અખંડિત પૂજ્યની પૂજા–સેવા કરવાથી અમને ઉલ્લાસ આવશે અને અમારે આત્મા પરમાત્મા બની જશે. જે પ્રમાણે ભમરે પુષ્પને અખંડિત રાખીને જ તેની સુગંધ લે છે તે જ પ્રમાણે અમે લેકે પણ પરમાત્માને અખંડિત રાખીને જ તેમની પૂજા–સેવા કરીએ છીએ. આમ કરવાથી અમને તેમની શક્તિરૂપ સુગંધ મળશે કે જે સુગંધથી અમારે આત્મા પણ સુવાસિત બનશે અને અમારું કલ્યાણ થશે.” ભક્તજનની માફક તમે લેકે પણ પરમાત્માને અખંડિત માને તેમને સંસારની કેઈપણ ભાવનામાં ઉતારે નહિ. * તમે લેકે “તિકખુત્ત”નો જે પાઠ બોલે છે તેમાં કહે છે કે – आयाहिणं पयाहिणं देइयं चेइयं આમાં આવેલા “ચેઈય” શબ્દને અર્થ કરતાં મલયગિરિ આચાર્ય કહે છે – __ 'सुप्रसन्नमनहेतु-त्वादिति चैत्य' અર્થાત–મનને પ્રસન્ન કરવાનું જ કારણ છે તે ચૈત્ય છે. જે મનને પ્રસન્ન કરવાનું લૌકિક કારણ છે તે લૌકિક ચિત્ય છે અને જે લેકેત્તર મન પ્રસન્ન કરવાનું કારણ છે તે લોકોત્તર ચૈત્ય છે. મુનિને પણ તમે ચૈત્ય માને છે પણ મુનિ તમારા માટે શું કરે છે કે તમે તેમને ચૈત્ય કહો છો ? તેઓ તમારું શું કામ કરે છે! શું તેઓ તમારા માટે કાંઈ બનાવી આપે છે કે તમને આંકફરકન સટ્ટો બતાવે છે ? તેઓ આવું કંઈ કરી દેતા નથી; એટલા જ માટે તેઓ તમારા માટે ચૈત્યરૂપ છે. સંસારમાં એવા પણ લકે હશે કે જેઓ Page #211 -------------------------------------------------------------------------- ________________ '' 1' છે - ૫૪૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આ વેશ્યાને પણ ચૈત્યરૂપ માનતા હશે. એવા લેકની વાત જ જુદી છે પણ તમે મુનિઓને કે પરમાત્માને સંસારની ભાવનામાં ઘસેડે નહિ. જે પ્રમાણે ભમરે પુલની તરફ જ દોડે છે, બીજી બાજુ દેડતો નથી. તે જ પ્રમાણે તમે પણ પરમાત્માની તરફ જ દેડે, આડી અવળી બાજુ દેડે નહિ. ' જે “અહંપદ” કે “તત્વમસિ” દ્વારા આત્માને જાગ્રત કરે છે અને એમ વિચારે છે કે, હું જ પરમાત્મા છું- જે હું ઉપાધિઓને મટાડી દઉં તે પરમાત્મા અને મારામાં કાંઈ અંતર ન રહે આ પ્રમાણે વિચાર કરી જે આગળ વધતું જાય છે તે આત્મા અવશ્ય પરમાત્મામય બની જાય છે. અનાથી મુનિને અધિકાર–૬૦ અનાથી મુનિ પણ આ જ વાત કહે કે, આત્મા જે પિતાના સ્વરૂપમાં લીન થઈ અતર્મુખી બની જાય તો તે સનાથ બની જાય. કેટલાક લેકે આત્માના નાથ બનવા માટે તૈયાર તે થઈ જાય છે પણ પાછા સંસારની ભાવનાને કારણે પતિત થઈ જાય છે જે ભમરે પુષ્પની સુગંધ જ લે પણ જે તેના ઉપર અધિક મુગ્ધ બની ન જાય તે તે, તે સુગંધને લાભ લઈ શકે છે પણ જે તે પુલ ઉપર અધિક મુગ્ધ બની જાય તે કઈ વખતે તે કમલના” બીડાવાના સાથે પિતે પણ અંદર બીડાઈ જાય છે અને કોઈ વખતે. તે હાથીના મુખમાં પણ કમલની સાથે ચાલ્યો જાય છે. આ જ પ્રમાણે જે સાધુ જે ભાવનાથી સાધુ થયો છે તે જ ભાવના ઉપર સ્થિર રહે છે તે તે આત્માનું કલ્યાણ કરી શકે છે પણ કોઈ કઈ સાધુ પિતાની મૂળ ઉચ્ચ ભાવનાને ભૂલી જાય છે અને ઉદેશિક, કિતકૃત આદિ અકલ્પનીય આહાર પણ ખાવા લાગે છે અને પિતાની આ ખરાબીને છુપાવવા માટે આધ્યાત્મિક્તાનું પણ નામ લે છે. આ પ્રમાણે તેઓ પાછા સંસારભાવનામાં ફસાઈ જઈ અનાથ બની જાય છે. ...न तं अरी कंठछेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पया। से नाहिइ मचुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥ ४८ ॥ જે પ્રમાણે કમલ ઉપર મુગ્ધ થઈ જવાથી ભમરે હાથીના મુખને ગ્રાસ બની જાય છે. આ તેની પિતાની જ ભૂલ છે. આ જ પ્રમાણે આત્મા પોતાની ભૂલથી જ પિતાનું એવું અહિત કરે છે. જેવું અહિત શિરોચ્છેદ કરનાર વૈરી પણ કરતા નથી. દુનિયામાં શિરચ્છેદ કરનાર મે વૈરી માનવામાં આવે છે પણ અનાથી મુનિ કહે છે કે, પોતાને જ આત્મા જેવું અહિત પિતાનું કરી બેસે છે તેવું અહિત શિરચ્છેદ કરનાર દુશ્મન પણ કરી શકતું નથી. કંઠને છેદ કરનાર દુશ્મન તે તે જ શરીરને નષ્ટ કરે છે કે જે શરીર કઈ દિવસે નષ્ટ થવાનું જ હતું. પરંતુ તે વૈરી નરક કે નિગોદમાં આ આત્માને મોકલવાને સમર્થ નથી. બકિ એ દુશ્મન જ્યારે કંઠને છેદત હોય ત્યારે તેના ઉપર ક્રોધ કરવામાં ન આવે તે તે વૈરી સુગતિ અપાવવામાં સહાયક પણ બની શકે છે. આ પ્રમાણે ગળુ કાપનાર વૈરી એવી હાનિ કરતો નથી, જેવી હાનિ પિતાને દુરાત્મા કરે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ શુદી પ ] રાજકાટચાતુર્માસ [ ૫૪૩ દૂર રહ્યું પરંતુ લેફ્રાને નરકના ભય લાગે છે પણ નરક આવ્યું કચાંથી ? નરક તો સાઈખાનું આવ્યું કયાંથી ? નરક કે કસાઈખાનાને દુરાત્મા જ પેદા કરે છે. દુરાત્મા જ કપાય છે અને દુરાત્મા જ કપાવે છે. ભગવાને ત્રણ પ્રકારનાં પુદ્દગલા કહ્યા છે. જે પુદ્ગલાને આત્માએ જ ખરાબ બનાવ્યાં છે, પુદ્ગલ તેા પેાતાના રૂપમાં જ રહે છે પણ દુરાત્મા એને પણ ખરાબ કરી દે છે. ઉદાહરણ તરીકે માનેા કે, તમે ખીર ખાધી તે ખીર ખાધા પહેલાં સ્વાદ, રૂપ, ગધ વગેરેમાં કેવી હતી અને પેટમાં પચાવ્યા બાદ તે કેવી ખની જાય છે! આ પુદ્ગલાને પોતે આત્માએ જ ખરાબ કરેલ છે કે નહિ ? ગ્રન્થામાં કહ્યું છે કે, સવા લાખની કીંમતનાં કપડાં હેાય છે પણ એકવાર પહેરવાથી તે પણ નિર્માણ—નકામાં થઈ જાય છે. તે કપડાંને નિર્માલ્ય બનાવનાર કાણુ છે?” આ પ્રમાણે પુદ્ગલેને ખરાબ કરાનાર આ આત્મા જ છે. આત્મા જ પુદ્દગલાને શસ્ત્રરૂપે બનાવે છે. દુરાત્મા જ તલવાર બનાવે છે. જો આત્મા દુરાત્મા ન હેાય તા તે તલવારને પણ પુલની છડી બનાવી શકે છે. તમને જે ઇન્દ્રિયા મળી છે તે આત્માના કલ્યાણ માટે જ મળી છે. અનંતાનંત પુણ્યને સંચય થવાથી એક એક ઇન્દ્રિય મળી છે. પશુ આ પ્રમાણે પુણ્યસંચયથી મળેલી ઇન્દ્રિયાને દુરાત્મા ક્યાં ક્યાં વેડફી રહ્યો છે. સાધુ પણ જો સાધુપણાથી પતિત થાય અને ઇન્દ્રિયાને વેડી દે તે તે પણ દુરાત્મા જ છે. દુરાત્મા સંસારમાં તે આનંદ માને છે પરંતુ જ્યારે તે મૃત્યુના મુખમાં સપડાય છે ત્યારે તેને ઘણા પશ્ચાત્તાપ થાય છે; તે વખતે લક્ષણ, મંત્ર વગેરે કાંઈ કામમાં આવતાં નથી. જેણે અહિંસાના નાશ કર્યો છે અને ધ્યાને ગુમાવી દીધી છે તે જ્યારે માતના મુખમાં સપડાય છે ત્યારે તેને ઘણા પશ્ચાત્તાપ થાય છે. જ્યોતિષ, મહમૂદ ગજનવી માટે એમ કહેવામાં આવે છે કે, તેણે ૧૭ વાર ભારતને લૂટપુ' હતું અને અનેક લેાકાને ધણું કષ્ટ આપી, ઘણું ધન લઈ ગયા હતા; પણ જ્યારે તે મરવા લાગ્યા ત્યારે તેણે પોતાની સામે એ બધાં ધનને ઢગલા કરાવ્યા અને તે ધનના ઢગલાને જોઈ--જોઈને પ્રસટ્ટે ધ્રુસકે રાવા લાગ્યા. તે શા માટે રાતા હતા તે વિષે નિશ્ચયપૂર્ણાંક તો કાંઈ કહી શકાય નહિ પણ સંભવ છે કે તે એ વિચારથી રાતા હેાય કે, “ હું લેાકાને કેટલું કષ્ટ આપીને ધન સંગ્રહીને લાવ્યા છું અને આજે એ ધન અહીં જ પડયું રહે છે. આ પ્રમાણે પશ્ચાત્તાપ થવાથી તે રાય હાય એવા સંભવ છે.” # આ જ પ્રમાણે દુરાત્મા પણ જ્યારે મૃત્યુના મુખમાં સપડાય છે ત્યારે પશ્ચાત્તાપ કરવા લાગે છે. તમે પણ તમારા માટે એમ વિચારા કે, અમે ગરીબેને દુઃખ આપી પૈસા એકઠા કરીશું તેા તે પૈસા અમારી સાથે નહિ આવે પણ જ્યારે અમે મૃત્યુના મુખમાં સપડાઈશું ત્યારે અમારે એને પશ્ચત્તાપ કરવા પડશે. આ તે તમારા માટે એમ કહ્યું પરંતુ મારે પાતાએ પણ મારા વિષે વિચારવું જોઈએ કે, “ હે ! આત્મા ! જો તું ખીજાઓને ખુશ કરવામાં અને લાકાતે પેાતાની આગળ નમાવવામાં જ રહી ગયા, કેવળ ખાલી વાહવાહ કરાવી અને સ્વ-પરની કાંઈ યા ન કરી તે આખરે તારે પણ પશ્ચાત્તાપ કરવા પડશે.” 4 અનાથી મુનિ આ પ્રમાણે શિક્ષા આપી એમ કહે છે કે, ‘આખરે તારા કામમાં તારા આત્મા જ આવશે; ખીજો કાઈ તારા કામમાં આવશે નહિ. એટલા માટે જે સત્ય હાય, જે ભગવાનની આજ્ઞામાં હાય અને જેથી સ્વપરની યા થાય તે જ કામ કર; બીજાં કામેા ન ફર’ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો જે અનાથી મુનિની આ શિક્ષાને જીવનમાં ઉતારવામાં આવે તે આત્મા અવશ્ય પિતાનું કલ્યાણ કરી શકે છે. જો તમે દયા અને પરમાત્માની આજ્ઞાને બરાબર જાણી લે તે તમે બધુંય જાણી લીધું છે, પછી વધારે જાણવાનું કાંઈ બાકી રહેતું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, “કોઈ જીવની હિંસા ન કરવી એ જ બધાં શાસ્ત્રને સાર છે.” કેઈ માણસ હજાર-બે હજાર વર્ષનું જૂનું લખેલું શાસ્ત્ર બતાવીને તમને કહે કે, ભગવાન વીતરાગ કુલની માળા પહેરી બેઠા હતા તે શું તમે તેની વાત માની લેશે ? તમે એમ જ કહેશે કે એવું કોઈ વિકારીએ લખ્યું હશે! ભગવાન વીતરાગ આ પ્રમાણે સંસારની ભાવનામાં પડી ન શકે. આ જ પ્રમાણે કઈ એમ કહે કે, મુનિઓએ ઓછામાં ઓછી પાંચ રૂપિયા તે પિતાની પાસે રાખવા જ જોઈએ. કારણ કે, કેઈ વખતે રૂપિયા હોય તે કામમાં આવે; તે શું તમે તેનું કહેવું માનશો ? કદાચ કોઈ એમ પણ કહે કે, “આ મુનિ તે આધ્યાત્મિક્તામાં ખૂબ આગળ વધેલા છે એટલા માટે પાંચ રૂપિયા પિતાની પાસે રાખે તે કાંઈ વાંધો નહિ–આમ કહેવા છતાં પણ તમે એ વાત માની શકે નહિ. તમે તે એમ જ કહેશે કે, એમ કરવું એ ભગવાનની આજ્ઞામાં નથી. તમે આ જ વાતને ભગવાનની બધી આજ્ઞાઓ માટે જતા જાઓ અને એ આજ્ઞા ઉપર જ દઢ રહે. ધ્વજાની માફક તમે ફરી ન જાઓ. નહિ તે તમારે પણ પશ્ચાત્તાપ કરે પડશે. અનાથી મુનિ રાજા શ્રેણિકને જે ઉપદેશ આપી રહ્યા છે તે ઉપદેશ એક રીતે તે મુનિઓને માટે ઉપાલંભરૂપ છે; પણ આ ઉપાલંભ પ્રેમને કારણે જ આપવામાં આવે છે. કઈ સજન માણસ કેઈ બીજાને ઉપાલંભ આપવા માટે જશે નહિ પણ જે આત્મીય હશે તે જ ઉપાલંભ આપશે. આત્મીય સિવાય બીજો કઈ હશે તે તેને માટે એમ જ કહેશે કે, તેની સાથે મારે શું લેવા-દેવા! આ જ પ્રમાણે અનાથી મુનિ પણ અમને મુનિઓને પ્રેમને કારણે જ આ ઉપાલંભ આપે છે અને કહે છે કે, “તમે ક્યા કામને માટે સાધુપણું લીધું છે અને કયું કામ કરી રહ્યા છો? તમારું અને અમારું ધ્યેય એક જ છે છતાં તમે સંસારભાવનાને કારણે અમારાથી જુદા પડી ન જાઓ. જૈનધર્મની દૃષ્ટિ પ્રેમની છે. તેનો ઉદ્દેશ કોઈ પણ આત્માને કષ્ટ ન આપવું એ છે. એનું લક્ષ્ય મિત્તિ ને રવભૂપસુ-અર્થાત બધા પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ છે. બધા પ્રાણીઓ સાથે મૈત્રીભાવ રાખવો એ જૈનધર્મનું એય છે. સુદર્શને પણ આ જ મૈત્રીભાવનાને હૃદયમાં ઉતારી આત્મકલ્યાણ સાધ્યું હતું. સુદર્શન ચરિત્ર-૬૦ સુદર્શનની સાથે અભયાએ કે દુર્વ્યવહાર કર્યો હતો છતાં સુદર્શને તે અભયાને માટે એમ જ કહ્યું હતું કે, એ મારી માતા છે. આ મૈત્રીભાવનાને કારણે જ સુદર્શને આત્મવિકાસ એટલે બધે સાધ્યો કે તેમણે હરિણી વેશ્યાને પણ સુધાર કરી દીધો. વેશ્યાને સુધારવી એ કેટલું મુશ્કેલ કામ છે ! પણ તે મુનિએ વેશ્યાને જ નહિ પરંતુ જે આસુરી ભાવનાથી ભરેલી હતી તે અભયાને પણ સુધારી દીધી; તેનું પણ કલ્યાણ કરી દીધું. સુદર્શન મુનિએ પિતાના આત્માનું કલ્યાણ કરવા જતાં અનેકેનું કલ્યાણ કરી દીધું. ' Page #214 -------------------------------------------------------------------------- ________________ શુદી ૬] રાજકેટ-ચાતુર્માસ [૫૪૫ | વ્યંતરીએ સુદર્શનને જોયા. સુદર્શન મુનિને જોતાં જ તેને જાતિસ્મૃતિ જ્ઞાન થયું. તે વિચારવા લાગી કે, તેના ઉપર પહેલાં મને પ્યાર હતે. પહેલાં તે તે મારી ઈચ્છાને શિકાર ન થયો. પણ હવે જે જાળ બિછાવું છું તેમાં તે જરૂર ફસાઈ જશે. કારણ કે, એ મનુષ્ય છે અને હું દેવી છું. એટલે દૈવી શક્તિ આગળ માનવી શક્તિ શું કરી શકે ? આજના લેકે કહે છે કે, અમુક પુરુષ કે અમુક સ્ત્રીને ભૂત કે ચૂડેલ વળગેલ છે પરંતુ તે ભૂત-ચૂડેલ એક થપ્પડ મારતાં ભાગી જાય છે. આ કઈ જાતનાં ભૂત-ચૂડેલ છે? કદાચ કઈ કહે કે, આ સંસાર વિચિત્ર છે. જ્યારે આ સંસાર વિચિત્ર છે તે શું પરમાત્માની શક્તિ નથી ? ધર્મની શક્તિ નથી? જે છે તે પછી વહેમ કેમ છે ? એક નાનામાં નાના દેવમાં પણ કરોડ ચક્રીનું બલ હોય છે; તે પછી શું એ એક થપ્પડ મારવાથી ભાગી જઈ શકે? જો દેવ હશે તો તે તે આમ ભાગી જઈ શકે નહિ પરંતુ આ વાતને જાણવા છતાં પણ લેકેને વહેમ દૂર થતું નથી. | વ્યંતરી સુદર્શન મુનિને ધ્યાનમાંથી વિચલિત કરવા માટે તેની પાસે ગઈ. પણ સુદર્શન તે પિતાના ધ્યાનમાં જ મસ્ત હતા. વ્યંતરી સુદર્શનને ધ્યાનમાંથી વિચલિત કરવા માટે પ્રયત્ન કરે છે. હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે વિચાર કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો સુદી ૬ બુધવાર પ્રાથના પદ્મપ્રભુ પાવન નામ તિહારે, પતિત ઉધારના હાર, જદપિ ધીવર ભીલ કસાઈ, અતિ પાપીષ્ટ જમારે; તદપિ જીવહિંસા તજ પ્રભુ ભજ, પાર્વ ભવાનિધિ પારે. પ૦ –વિનયચંદ્રજી કુંભ, વીશી I પદ્મપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં ભકતએ પરમાત્માના નામને મહિમા બતાવ્યા છે. આત્માની ઉન્નતિ સાધવાનું સર્વોત્કૃષ્ટ સાધન તરીકે ભક્તોએ પરમાત્માનું નામ સંકીર્તન બતાવેલ છે. એક દૃષ્ટિએ જુએ તે પરમાત્માનાં નામો અનંત છે અને બીજી દૃષ્ટિએ જુઓ તે તેમનું કાંઈ નામ જ નથી; કારણ કે તે નામ અને રૂપથી પર છે. પરંતુ આત્મા અપૂર્ણ છે અને આત્માએ અપૂર્ણતામાંથી પૂર્ણતામાં જવું છે એટલા માટે તેને નામના આધારની આવશ્યક્તા રહે છે. પરમાત્માના નામમાં શું ગુણ રહેલે છે અને પરમાત્માનું નામ લેનારને કયા ગુણને લાભ થાય છે એ વાતને પૂરી રીતે બતાવવા માટે સમયની વિશેષ આવશ્યકતા રહે છે, એટલા માટે સંક્ષેપમાં એ વિષે એટલું જ કહેવાનું છે કે, પરમાત્માનું સાચા હૃદયથી નામ લેવામાં આવે તે બધાં કામ પાર પડે છે. જે પતિતથી પતિત છે તે પણ પરમાત્માનું નામ લઈ પાવન બની શકે છે. બધાં દાર્શનિકો એ વાતને સ્વીકાર કરે છે કે, પરમાત્માનું Page #215 -------------------------------------------------------------------------- ________________ - - - - - - * શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આક્ષે નામ પતિતપાવન છે. જો વાત કેવળ ઉપરથી કહેવામાં આવેલી ન હોય પણ હૃદયથી કહેવામાં આવી હોય તે પરમાત્માનું નામ પતિતપાવન છે તે પછી પતિને તરફ ઘણુ કેમ કરી શકાય? હા, પતિને એવું આશ્વાસન તે આપી શકાય કે, ભાઈ! તમારે હવે ગભરાવાની જરૂર નથી. તમે પરમાત્માના નામની છાયામાં આવી જાઓ તે તમે પણ પાવ થઈ શકે છે. આ પ્રમાણે પતિને આશ્વાસન તે આપી શકાય પણ તેમના તરફ ધૃણાભાવ તો બતાવી ન શકાય. પરમાત્માનું નામ જો સાચા હૃદયથી લેવામાં ન આવે પણ કેવળ લોકોને બતાવવા માટે જ પરમાત્માનું નામ લેવામાં આવતું હોય તે તે એ વાત બુદી છે નહિ તે પરમાત્માના નામમાં સારામાં સારી શક્તિ રહેલી છે. - પરમાત્માના નામમાં ઘણુ શક્તિ રહેલી છે, પરંતુ પરમાત્માનું નામ લઈ શું કરવું? અનેં પરમાત્માનું નામ ક્યા ઉદેશે લેવું એ પણ જુઓ. ભમરો પહેલાં કુલને તે નથી કિન્તુ તેની સુગંધથી જ ફુલને પત્તો મેળવે છે અને એ સુગંધના આધારે જ કુલની પાસે પહોંચી શકે છે. ફુલની પાસે પહોંચવા છતાં પણ તે પુલને તેડતા નથી પણ તેની સુગંધ લઈ તૃપ્ત થાય છે. આ જ પ્રમાણે ભક્તો સંસારમાં ફેલાએલી પરમાત્માની શક્તિને પરમાત્મારૂપ ફુલની સુગંધ માની તેના આધારે પરમાત્માની સમીપ પહોંચે છે છતાં તેઓ એમ ચાહતા નથી કે, હે ! પ્રભે! તારી શક્તિ મને આપે તે હું આમ કરું, તેમ કરું; પણ તેઓ પરમાત્મા પ્રત્યે એ જ પ્રાર્થના કરે છે કે, હે! પ્રભો ! મારામાં એવી શક્તિ પ્રગટે છે, જે પ્રમાણે ભમરે ફુલની સુગંધમાં મસ્ત રહે છે તે જ પ્રમાણે હું પણ તારા નામનું સંકીર્તન કરવામાં મસ્ત રહું.’ સાચા ભક્તો પરમાત્મા પાસે આ જ ચાહે છે. બીજી બાજુ કેટલાક લેકો એવા પણ હેય છે કે જેઓ એમ કહે છે કે, અમે પરમાત્માનું નામ લેતાં લેતાં દુર્બલ થઈ ગયા છતાં પણ અમારી ઉન્નત્તિ ન થઈ. તમે તે પરમાત્માના નામમાં બધી શક્તિઓ હેવાનું કહે છે પણ પરમામાનું નામ લેનારાઓમાં અને ધર્મને નામે જેવો ઢોંગ ચાલે છે તે ઢગ બીજે કયાંય ચાલતું નથી. તે પછી અમે પરમાત્માના વિષે આપની કહેલી વાત ઉપર વિશ્વાસ કેમ કરી શકીએ ? અને જ્યારે અમારું હૃદય જ ધર્મ કે પરમાત્માના નામ વિષે આટલું વિરુદ્ધ છે ત્યારે અમને પરમાત્માનું નામ સંકીર્તન કરવા માટે જ ઉપદેશ આપ એ તે બળતા હૃદયમાં ઘી હેમવા સમાન છે. જે લેંકે આ પ્રમાણે કહે છે તે લેકેને એટલું જ કહેવાનું છે કે, “તમે જે ખરબીને માટે કહી રહ્યા છે તે ખરાબી પરમાત્માના નામથી થવા પામી નથી પરંતુ તે, ખરાબી સ્વાસ્થી અને ઢોંગી લોકોને કારણે જ પેદા થવા પામી છે.” તે લેકે પ્રગટમાં તે પરમાત્માનું નામ લે છે પણ તેઓ શા માટે પરમાત્માનું નામ લે છે તે જુઓ. કહેવત છે કે – રામ નામ સબ કઈ કહે, ઠગ ઠાકુર ઔર ચાર, ધવ પ્રલાદ જાસું તરે, વોહ નામ કુછ ઔર. સાધારણ રીતે ચેર પણ પરમાત્માનું નામ લે છે પણ શા માટે ! એટલા માટે કે, ઘરના લેંકે તે ઘસઘસાટ સૂતા રહે અને હું સારી રીતે ચૅરી કરી શકું. દુકાનદારે દુકાન ખેલતી વખતે પરમાત્માનું નામ લેં છે પરંતુ શા માટે ? એટલા માટે કે “હે ! પરમાત્મા ! Page #216 -------------------------------------------------------------------------- ________________ - - -- શુદી ૬] રાજકેટ-ચાતુર્માસ [ ૫૪૭ એવો આંખના આંધળો અને માલતુજાર મોકલ કે જેથી અમને ખૂબ માલ મળી જાય ! આ પ્રમાણે અનેક લકે પરમાત્માનું નામ લે છે પણ પોતપોતાના સ્વાર્થની ખાતર. આવા સ્વાથી લેકેના કારણે જ પરમાત્માના નામસ્મરણ વિષે ઊલટી વાત કરવામાં આવે છે પરંતુ સાચા ભક્તજને પરમાત્માનું નામ પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે લેતા નથી પરંતુ “એટલા માટે લે છે કે – પાપ પરાલ કે પૂંજ બન્યો અતિ માન હમે અપાશે સે તુમ નામ હતાશન સેતી સહજહિ પ્રજલત સાર.” સાચા ભક્તજનો પિતાનાં પાપોને નષ્ટ કરવા માટે પરમાત્માનું નામ લે છે. તેઓ પિતાના પાપનું પિષણ કરવા માટે પરમાત્માનું નામ લેતા નથી. પાપનું પોષણ કરવા માટે પરમાત્માનું નામ લેનારની કે ધર્મને ટૅગ કરનારની બધા લેકેએ નિંદા કરેલ છે. તુલસીદાસજીએ એવું નિંદ્ય કામ કરનારને ઉપાલંભ આપતાં કહ્યું છે કે – જે જન્મે કલિકાલ કરાલા, કરતબ વાયસ મેષ મરાલા; વંચક ભક્ત કહાઈ રામ કે, કિંકર કંચન કેહિ કામ કે. તુલસીદાસજી કહે છે કે, કલિયુગમાં એવા ઠગ લેકે જમ્યા છે કે જેઓ કામો તે ‘કાગડાનાં કરે છે પણ વેશ તો હંસને રાખે છે. તે ઠગ લે કે પિતાને ભગવાનના ભક્ત કહેવડાવે છે પરંતુ વાસ્તવમાં તેઓ કનક-કામિની અને કામક્રોધના દાસ હોય છે. મતલબ કે, આવા લોકોને કારણે જ પરમાત્માના નામ વિષે વિસંવાદ થવા પામ્યો છે - પણ એમાં પરમાત્માના નામને શે દેષ ? એ દોષ તે નામ લેનારાઓને છે કે જેઓ ઉપરથી તે પરમાત્માનું નામ લે છે પણ હૃદયમાં કોઈ બીજા જ પ્રકારને ભેવ રાખે છે. પરમાત્માનું નામ પાપનું પિષણ કરવા માટે લેવાનું સમર્થન કઈ પણ કરતું નથી. જે પાપનું વિણ કરવામાં પરમાત્માના નામને દુરુપયોગ કરે છે તેની બધા લેકે નિંદા કરે છે. જે શાસ્ત્રો ઉપર તમારો, અમારે અને બધા અસ્તિઓને વિશ્વાસ છે તે શોમાં પ્રમાણે પણ આ વિષે આપી શકાય એમ છે. અનાથી મુનિનો અધિકાર-૬૧ અનાથી મુનિ પણ રાજા શ્રેણિકની સામે એવા લેકેની નિંદા કરી રહ્યા છે કે જેઓ -પરમાત્માના નામે કે ધર્મના નામે ખરાબ કામ કરે છે અને ખરાબ કામ કરવા છતાં પણ સંસારમાં પિતાને સાધુ કહેવડાવે છે. સંસારમાં સારા અને ખરાબ એમ બંનેય પ્રકારના લેક હોય છે. હજારો વર્ષ પહેલાં પણ એવા લોકો હતા કે જેઓ સાધુતાના નામે અસાધુતાનાં કામ કરતા હતા. પણ એવા કાયર લેકેને કારણે સાધુ માત્રની નિંદા કરવી કે સાધુ માત્રને ખરાબ કહેવા એ અનુચિત છે. શાસ્ત્ર કહે છે કે, આ સંસાર સાધુઓને કારણે જ શાંતિ ભેગવી રહ્યો છે. જ્યારે સાધુઓ આ સંસારમાં નહિ હોય ત્યારે આ પૃથ્વી લાલ ગોળાની માફક તપીને લાલચોળ થઈ જશે અને તે વખતે આ પૃથ્વી ઉપર રહેવું બહુ મુશ્કેલ થઈ ‘જશે. ભગવાને કહ્યું છે કે, આ પંચમકાલના અંતમાં જ્યાં સુધી એક પણ સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા રહેશે ત્યાંસુધી શાંતિ રહેશે. આ પ્રમાણે ધર્મને કારણે જ શાંતિ મળી રહી છે. ધર્મને નામે ઢગ ચલાવનાર લેકેને કારણે ધર્મની નિંદા કરવી એ ઉચિત નથી, Page #217 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ [ આસા સાધુતાના નામે અસાધુતાનાં કામેા કરનાર લોકાનું વર્ણન કરતાં અનાથી મુનિ કહે છે કેઃ— निरट्टिया नग्गरुई उ तस्स, जे उत्तमहं विवज्जासमेइ । इमे वि से नत्थि परे वि लोए, दुहओ वि से झिज्झइ तत्थ लोए ।। ४९ ।। હું ! રાજન ! જે ઉત્તમા ના વિપરીતા કરે છે, જે જ્ઞાન, દર્શન અને ચારિત્રને જે વિપરીત સમજે છે અને તેના પ્રતિ અરુચિ રાખે છે, તેના વેશ પહેરવા કે ઉઘાડે પગે ચાલવું, કેશલુંચન કરવું વગેરે બધાં કષ્ટા વ્યર્થ જાય છે; કારણ કે, તેણે જે ઉત્તમઅર્થ'થી વેશ લીધા હાય છે તે ઉત્તમ અને જ નષ્ટ કરે છે અને એટલા જ માટે તેનાં બધાં કષ્ટા છે અને પરલાક પણ વ્ય` જાય છે. તે વ્યર્થ જાય છે. તેના આ લાક પણ વ્યર્થ જાય આ લેાક અને પરલાક બંનેમાં દુઃખ પામે છે. સાધુવેશ ધારણ કરીને પણ અસાધુતાનું કામ કરનાર લોકાને માટે હું જ આમ કહું છું એમ નથી પરંતુ શાસ્ત્ર પણ એમ જ કહે છે. અને શાસ્ત્રમાં કહેલી એ વાત પ્રમાણે ભગવાન મહાવીરની પરપરાના બધા લેાકા એમ માનતા આવ્યા છે. બધા લેાકેા એ વાતને સ્વીકાર કરે છે કે જે ઉત્તમાને નષ્ટ કરે છે તેનેા વેશ ધારણ કરવા કે કષ્ટાને સહેવાં એ બધું નકામું છે. ઉત્તમા` એટલે શું એ વિષે હવે વિચાર કરીએ. ઉત્તમાના અર્થ સમજમાં આવવાથી સ્થૂલતામાંથી સૂક્ષ્મમાં જઈ શકાય છે અને ભૌતિકતામાંથી આધ્યાત્મિકતામાં જઈ શકાય છે, સાધારણ રીતે આ ભૌતિક સંસારને વ્યં કહેવામાં આવે છે પણ ભૌતિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે સંબંધ રહેલા છે અર્થાત્ ભૌતિક સંસાર અને આધ્યાત્મિક સંસાર પરસ્પર સંબંધિત હાવાથી ભૌતિક સંસાર વ્ય નથી. આજના કેટલાક લેાકાએ આધ્યાત્મિકતાને એક એવી ચીજ સમજી લીધી છે કે જે સમજમાં આવી શકતી ન હેાય. અર્થાત્ જે વાત સમજવામાં ન આવે તેનું નામ આધ્યાત્મિકતા આપી દીધું છે. એકવાર યુનિવર્સીટીના છાત્રોએ પેાતાના પ્રેફેસરને પૂછ્યું કે, આધ્યાત્મિકતા કોને કહેવાય ? ત્યારે પ્રેાફેસરે જવાબ આપ્યા કે, મેાહન અને સેાહન વાત કરતા હેાય તેમાં મેાહનની વાત સાહન ન સમજે અને સેહનની વાત મેહન ન સમજે એનું જ નામ આધ્યાત્મિકતા છે. આ પ્રમાણે જે સમજવામાં ન આવે તેને આધ્યાત્મવાદ માનવામાં આવે છે પણ એમ માનવું એ ભૂલ છે. આધ્યાત્મવાદ ઘણા જ સરલ છે. જે બધાની સમજમાં આવી શકે છે. ભૌતિકવાદ અને આધ્યા. મવાદના જો કે પરસ્પર સંબંધ છે, પરંતુ ભૌતિકવાદને ધ્યેય બનાવવું ન જોઈ એ; કારણ કે એને ધ્યેય બનાવવાથી જ આ બધી ગડબડ ઊભી થવા પામી છે. ભૌતિકવાદની સહાયતા લીધા વિના આધ્યાત્મિકવાદને સમજી પણ શકાતે નથી. ઉદાહરણ તરીકે તમે આત્માને શરીરદ્વારા જ જાણી શકો છે. શરીર વિના આત્માને એળખી શકતા નથી. આ પ્રમાણે આધ્યાત્મવાદના પરિચય કરાવનાર ભૌતિકવાદ જ છે પણ કેવળ ભૌતિકવાદને જ પકડી ન બેસતાં આધ્યાત્મવાદને આધારે ભૌતિકવાદ છે કે ભૌતિકવાદને આધારે આધ્યાત્મવાદ છે એ જોવું જોઈ એ. સ્થૂલના આધારે સુક્ષ્મ છે કે સૂક્ષ્મના આધારે સ્થૂલ છે ! કોણ કોના આધારે રહેલ છે ! તે જોવું જોઈ એ. જે જોઈ શકાય છે, જેને રૂપ, રંગ, વજન આદિ છે તે સ્થૂલ કહેવાય છે અને જે જોઈ શકાતું નથી તથા જેતે રૂપ, રંગ, વજન આદિ નથી તે સૂક્ષ્મ કહેવાય છે. આ સંસાર આ બન્નેમાંથી કાના આધારે ટકી રહ્યો છે? આના માટે તમે તમારું શરીર જ જુએ. Page #218 -------------------------------------------------------------------------- ________________ શુદી ૬] રાજકાટ–ચાતુર્માસ [ ૫૪૯ તમારા શરીરના બે ભાગ છે. એક તા સ્થૂલ ભાગ છે અને બીજો સૂક્ષ્મ ભાગ છે. રક્તમાંસ વગેરે જે જોઈ શકાય છે તે સ્થૂલ ભાગ છે અને જે શ્વાસ જોવામાં આવતા નથી તે સૂક્ષ્મ ભાગ છે. હવે એ જુએ કે, આ શરીર સ્થૂલ ભાગના આધારે ટકી રહ્યું છે કે સૂક્ષ્મ ભાગના આધારે ? શ્વાસના આધારે રક્ત-માંસાદિ શરીર છે કે રક્ત-માંસાદિ શરીરના આધારે શ્વાસ છે ? તમે લાકો એ વાતને સારી રીતે જાણા છે અને કહેા પણ છે કેઃ— ‘જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ.’ આ પ્રમાણે જ્યાંસુધી આ શરીરમાં શ્વાસ હાય છે ત્યાંસુધી આ શરીરને ભાઈ પણ ઘરમાં રાખવા દે છે. પણ શ્વાસ નીકળી જતાં ભાઈ પણ કહેવા લાગે છે કે, આ શરીરને જલ્દી બહાર કાઢો. આ પ્રમાણે સસારમાં શ્વાસની જ સગાઈ છે અને એ શ્વાસ સૂક્ષ્મ છે. શાસ્ત્રો શ્વાસને સૂક્ષ્મ કહી અટકી જતાં નથી પરંતુ એમ કહે છે કે, આ સૂક્ષ્મ શ્વાસ પણ સ્વતંત્ર નથી. એ શ્વાસ પ્રાણ છે પણ તે પ્રાણીના પ્રાણ છે. એટલા માટે એ જુએ કે, એ શ્વાસ પ્રાણને ધારણ કરનાર પ્રાણી કોણ છે ? આ શ્વાસ પ્રાણને શક્તિ આપનાર કોણ છે? કોઈ એમ કહે છે કે હું ચાહું તે શ્વાસને જલ્દી જલ્દી લઈ શકું છું; અને હું ચાહું તો શ્વાસને રાકી પણ શકું છું. આ પ્રમાણે શ્વાસને જલ્દી લેનાર અને રોકનાર કોણ છે ? શ્વાસમાં જેની શક્તિ છે અને જે જલ્દી શ્વાસને લઈ શકે છે, તથા રાકી શકે છે તે જ આત્મા છે અને પણ સૂક્ષ્મ છે. તે શ્વાસથી પણ વધારે સૂક્ષ્મ છે, તે જોવામાં આવતા નથી. જો તે જોવામાં આવી શકતા હાત તે તે નાશવાન થઈ જાત. જે જોવામાં આવે છે તે તા નાશવાન છે. આ ઉપરથી તમે એવા વિશ્વાસ કરા કે, આત્માની ઉપસ્થિતિમાં જ બધું છે; અને આ સૂક્ષ્મ આત્માના રહેવાથી જ આ સ્થૂલ શરીર ટકેલું છે. સૂક્ષ્મ . આત્માના અભાવમાં આ સ્થૂલ શરીર પણ ટકી શકતું નથી પણ નષ્ટ થઈ જાય છે. આત્માના રહેવાથી તા આ શરીર સે। વર્ષ સુધી ટકી રહે છે પરંતુ આત્મા ન રહેવાથી આ શરીર થાડા દિવસ પણ ટકી શકતું નથી. આ શરીર જેનું કાર્ય છે તે કારણભૂત આત્માને જુએ અને એમ માને કે, સ્થૂલ અને સૂક્ષ્મ બન્નેની આવશ્યકતા છે પણ ધ્યેય સ્કૂલનું નહિ પણ સૂમનું જ છે; કારણ કે સ્કૂલના આધારે સૂક્ષ્મ નથી પરંતુ સુમના આધારે સ્થૂલ છે. આ પ્રમાણે આધ્યાત્મવાદને સમજવા એ કાંઈ મુશ્કેલ નથી. જે આત્માના રહેવાથી જ સ્થૂલ સંસાર ચાલી રહ્યો છે એ આત્માને એળખવા એ જ ઉત્તમ અ` છે. જે ઇન્દ્રિયાના મેાહમાં પડી જાય છે અને આત્માને ભૂલી જાય છે તે ઉત્તમાને નષ્ટ કરે છે. કહેવત છે કે, ગયા તા કમાવા પણ પેાતાની પૂંછ ગુમાવી આવ્યા. અથવા કરવા ગયા સીધું તેા થઈ ગયું ઊલટું. આમ કરવું તે વિપરીત કૃત્ય છે. વિપરીત નૃત્ય કરવું એટલે ઉત્તમાને નષ્ટ કરવા. આ જ પ્રમાણે અનાથી મુનિ કહે છે કે, “ હે ! મુનિએ ! તમે ઉત્તમાને પ્રાપ્ત કરવા માટે સાધુવ્રત ધારણ કર્યું પણ તમે સંસારની ઝેંઝટમાં પડી જઈ એ ઉત્તમાને નષ્ટ કરી રહ્યા છે. શું તમે સાધુપણું ઉત્તમાને નષ્ટ કરવા માટે લીધું છે? ” 66 કાઈ પણ સાધુને એમ પૂછવામાં આવે કે, શું તમે ભેગાપભાગ માટે સાધુપણું લીધું છે ? તે શું કોઈ સાધુ એમ કહેશે ખરા કે, અમે ભાગે પભોગ માટે સાધુપણું લીધું છે ! કોઈ એમ તા કદાચ કહેશે કે, અમારાથી સાધુપણું પાળી શકાતું નથી પરંતુ એમ તે કોઈ નિહ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસા કહે કે, અમે સાધુપણું ભાગેાપભાગ માટે ધારણ કર્યું છે. આમ હેવા છતાં પણ કેટલાક લાકો અંદરખાનેથી તેા ઉત્તમાર્થને નષ્ટ કરે છે અને ઉપરથી આ ઉત્તમાને સાધવાના ઢાંગ કરે છે. આવા લોકો આ લાકના પણ રહેતા નથી અને પરલાકના પણ રહેતા નથી. તમે કહેશો કે, એ લાકો આ લાકના કેમ રહેતા નથી ? તા આ પ્રશ્નને ઉત્તર એ છે કે, ગૃહસ્થ લોકો આ સંસારને જે પ્રમાણે સાધી શકે છે તે પ્રમાણે તે સાધુવેશધારી તા સાધી શકતા નથી. જેમકે, તમે લોકો તમારા શાખ માટે પીત્તળનાં કે ચાંદીનાં વાસણા પણ રાખી શકો છે. પરંતુ તે એવાં વાસણા રાખી શકતા નથી. તે તે લાકડાનાં, માટીનાં કે તુંબડાનાં જ વાસણા રાખી શકે છે. છતાં પીત્તળનાં કે ચાંદીના વાસણા પ્રત્યે મમત્વ રાખે તે તેને આ લેાક પણ કર્યાં રહ્યો ? તેને આ લાકના શેખ પણ પૂરા ન થયા અને તેને પરલાકના શેખ પણ પૂરા ન થયા. બલ્કિ એનું કાર્ય તે એના જેવું થયું કે, કોઈ ભીલડી જંગલમાં હાથીના મસ્તકમાંથી નીકળેલું માંતી પામીને પણ તેને કાંકરા માની ફેંકી દે અથવા કોઈને જંગલમાં આવના ચંદનનું લાકડું મળ્યું પણ તે ચંદનના લાકડાને મળીને ભાજન બનાવે તે એ જેમ ભયકર ભૂલ ગણાય છે તેમ જે ઉત્તમાને પામીને પણ સંસારનાં કામેમાં તેને નષ્ટ કરી દે છે તે સાધુ પણુ એવી જ ભયંકર ભૂલ કરે છે. તે સાધુ ઉત્તમા'ને નષ્ટ કરી આ લોકને પણ ગુમાવે છે અને પરલાકને પણ ગુમાવે છે. તમે લોકો ઇચ્છાનુસાર રંગીન કપડાં પહેરી શકો છે પરંતુ સાધુ તેા સફેદ જ પહેરી શકે છે, છતાં એ તે સફેદને પણ સજાવે અર્થાત્ તેની દ્વારા પેાતાના શોખ પૂરા કરવા ચાહે અને સંસારની મેાજ માણવા ચાહે તે તેણે ઉત્તમાને પણ નષ્ટ કર્યો અને છતાં તેના સ'સારને શાખ પણ પૂરેા ન થયા. આ પ્રમાણે જ્યારે તે ઉત્તમાને નષ્ટ કરી દે છે, ત્યારે તેને આ લાક અને પરલાક બન્ને બગડે છે. એ તે એના જેવું બને છે કે:-~~ ન ખુદા હી મિલા ન વિશાલે સનમ; ન ઈશ્વર કે રહેન ઉપર કે સનમ. તેણે તા સાધુપણું પણ પાળ્યું નહિ અને આ લોકને પણ રહ્યો નહિ. આ પ્રકારના કાર્યથી સાધુ લેકા દૂર રહે એવી સાવચેતી આપવા માટે જ અનાથી મુનિ આમ કહે છે. તેમને કોઈના પ્રતિ દ્વેષ નથી; પણ તેઓ સાધુઓનું હિત દષ્ટિમાં રાખી તેમને કહે છે કે, હું ! મુનિએ ! તમે આવા ઉત્તમ અર્થ પ્રાપ્ત કરીને પણ જો પાછા સંસારની ઝંઝટામાં પડી જશે। તે તમે ત્યાં ક્યાંયના નહિ રહેા.' આ તા સાધુએની વાત થઈ; પણ તમે લોકો પણ તમારા વિષે જુએ કે, તમે પણ ઉત્તમને નષ્ટ તે નથી કરતા ને ? કાઈ સાધુ જો ઉત્તમાને નષ્ટ કરવા લાગે તે તેમને માટે તે તમે એમ કહેવા લાગશો કે, એ બહુ જ ખરાબ કરે છે; પણ તમે તમારા શ્રાવકપણા વિષે પણ જીએ કે, તેમાં તા કાંઈ ખરાબી પેસી ગઈ નથી ને ? જો તમે તમારા શ્રાવકત્રતમાં દૃઢ રહે। । પછી તમારી સામે કાઈ સાધુ આ પ્રકારને ઢાંગ ચલાવી શકે નહિ પણ તમે લેાકેા કેવળ ખીજાતે જ જુએ છે, પાતાને જોતા નથી કે, અમે શ્રાવક થઈ તે પણ શું કરી રહ્યા છીએ અને ઉત્તમાને કેવી રીતે નષ્ટ કરી રહ્યા છીએ ! તમે શ્રાવકા જો ચરખી લાગેલાં કપડાં ન પહેરે તે જાય ! જો નહિ તો પછી તમે તમારા માટે શું તમારા શ્રાવકપણામાં કાંઈ ખામી આવી એમ શા માટે વિચારતા નથી કે, અમે તુચ્છ Page #220 -------------------------------------------------------------------------- ________________ શુદી ૬] રાજ કેટ-ચાતુર્માસ [ પપ૧ ખાન-પાન તથા પહેરવેશમાં ઉત્તમાર્થને કેવી રીતે નષ્ટ કરી રહ્યા છીએ! એક ભાઈએ મને કહ્યું હતું કે, અહીં શાહુકાને ત્યાં વિવાહમાં ચાર-પાંચસો રૂપીયાના રેશમી કપડાં લાવવામાં આવે છે. હું એમ નથી કહેતો કે તમે લેકે ગરીબોને ભિખારી બનાવે પણ તમારી આ રૂટિને કારણે ગરીબને કેવી રીતે તણાવવું પડે છે એ જુઓ. જો તમે આ પ્રકારની રૂઢિઓને મટાડી દો તે શું ગરીબ ઉપર દયા ન થાય? આ જ પ્રમાણે વરવિકમ વિષે પણ વિચારે. મને એમ કહેવામાં આવે છે કે, અહીં કોઈ એકાદ-બે માણસે વરના પૈસા લેતા હશે પરંતુ તેમને કારણે આખા રાજકોટને બદનામ કેમ કરવામાં આવે છે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, અહીં જે એક-બે ઘરમાં જ આગ લાગી હોય તે શું એમ ન કહેવાય કે, રાજકોટમાં આગ લાગી છે ! શું એમ કહેવું એ અપમાનજનક છે! આને કોઈ અપમાન માની શકે નહિ. પણ હિત જ માને. આ જ પ્રમાણે ભલે એક જ માણસ વરવિય કરતા હોય પણ એને કારણે આખા શહેરને ઉપાલંભ મળતો હોય તે તેમાં અપમાન નથી, જે કઈ વરવિક્રય જ કરતું ન હોય તે રાજકોટમાં કઈવરના પૈસા લેતું નથી એમ ન કહેવાત? બકિ રાજકેટનું ઉદાહરણ લઈ બીજે સ્થળે પણ એમ કહી શકાત કે, રાજકોટમાં, કોઈ વરવિજ્ય કરતું નથી. આ જ પ્રમાણે રેશમી કપડાં કેવી રીતે બને છે અને તે ઉત્તમાર્થને કેવી રીતે નષ્ટ કરે છે એને ઊંડે વિચાર કરી તેને પણ ત્યાગ કરે સુદર્શન ચરિત્ર –૬૧ અભયા વ્યંતરી દેવી થઈ પણ વાસ્તવમાં તેનું પતન થયું. જે કામ મનુષ્ય કરી શકે તે કામ દેવ પણ કરી શક્તા નથી; બદ્રિક દેવદેવી તે મનુષ્યના દાસ છે. દેવદેવી મનુષ્યનાં હાડકાં-ચામડાનાં દાસ નથી પણ મનુષ્યનાં ગુણોના દાસ છે. અને આ જ કારણે આઠમા દેવલોકના દેવે પણ એમ ચાહે છે કે, “અમે જ્યારે દેવલોકમાંથી ચવીએ ત્યારે શ્રાવકના ઘરમાં જન્મીએ. શ્રાવકના ઘરમાં જન્મવાથી અમને સહજ જ ધર્મની પ્રાપ્તિ થશે.” શ્રાવકને ઘેર જન્મેલાને ધર્મની પ્રાપ્તિ સહજ જ કેમ થાય છે! એ વાત પ્રત્યક્ષ જ, જણાય છે. આજે પણ કઈ શ્રાવકને ત્યાં જન્મેલાને લાખ રૂપિયા આપી. માંસ-મદિરા ખાવાનું કહેવામાં આવે તે પણ માંસ-મદિરાને ખાશે નહિ. કેઈ કુસંગમાં પડી ગયો હોય. અને તેનો આચાર વિચાર બગડી ગયો હોય તે તે વાત જુદી છે. બાકી જે શ્રાવકુ કુસંગમાં, પડ્યો નથી તે તે એવા અભક્ષ્યનો સ્પર્શ પણ નહિ કરે. તમારે રૂપિયાની અત્યાવશ્યક્તા પણ હેાય એ અવસ્થામાં તમને કોઈ હજાર રૂપિયા આપીને કીડી મારવાનું કહે તો તમે એવું પાપ કરવા માટે તૈયાર ન થાઓ. આ કુલપરંપરાને જ પ્રતાપ છે. પણ આજે આ પ્રકારની કુલપરંપરાને કુરૂઢિઓને રોગ લાગુ પડી ગયો છે. પરંતુ આઠમા દેવલોકના દેવ પણ એમ ચાહે છે કે અમે શ્રાવકના ઘેર જન્મીએ પણ જેમના ઘરમાં ધર્મ નથી એવા ચક્રવતીને ત્યાં પણ અમારો જન્મ ન થાય. જે લેકે આ મનુષ્યજન્મની મહત્તા સમજે છે તે લેકે તે મનુષ્યજન્મની પ્રશંસા કરે છે અને કોઈ એવા પણ લેકે હોય છે કે જેઓ મનુષ્યની નિંદા પણ કરે છે. આ વિષે કુરાનમાં કહ્યું છે કે, ખુદાએ ફરિસ્તાઓને મનુષ્યની બંદગી કરવાનું કહ્યું પણ એક ફરિસ્તાએ ખુદાને આ હુકમ માન્યો નહિ. તેણે ખુદાને કહ્યું કે, “અમે પાક છીએ અને ઈસાન નાપાક છે. તે ખાકમાંથી બનેલું છે. આ પ્રમાણે કહી Page #221 -------------------------------------------------------------------------- ________________ પપર] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો તેણે ખુદાને હુકમ મા નહિ. ત્યારે ખુદાએ તેને ધમકાવ્યો અને તે શેતાન બની ગયે. આ કથનને સાર માત્ર એટલો જ છે કે, ધર્મનું મહત્વ જાણનાર દેવ પણ મનુષ્યને નમસ્કાર કરે છે. જે ધર્મનું મહત્ત્વ જાણે છે તે દેવો પણ મનુષ્યજન્મની પ્રશંસા કરે છે પરંતુ જે દેવા ધર્મનું મહત્ત્વ જાણતા નથી તેઓ મનુષ્યજન્મની નિંદા કરે છે. જે ધર્મને સમજીને ધર્મને કારણે મનુષ્યને માથું નમાવે છે તેને તે શાસ્ત્ર પણ દેવ કહે છે પણ જે ધર્મનું મહત્વ જાણતો નથી પણ ધર્મને દ્રોહ કરે છે. શાસ્ત્ર તેને પિશાચ કહે છે. આ આ પ્રમાણે અભયાનું પતન થયું. તે વ્યન્તરી થઈ, પિશાચિની થઈ. તેણીએ સુદર્શન મુનિને ધ્યાનમાંથી વિચલિત કરવાનો નિશ્ચય કર્યો. અને એને માટે તેણીએ વિચાર્યું કે, પહેલાં મીઠા વિષ'ની જે અનુકૂલ પરિષહ આપો. ' કટુ વિષથી બચવું તે સરલ છે પણ મીઠા વિષથી બચવું બહુ જ મુશ્કેલ છે. એટલા માટે વ્યસ્તરીએ અનુકૂલ પરિષહ આપવા માટે એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અને સુદર્શનની પાસે જઈ તે નમ્રતાપૂર્વક કહેવા લાગી કે, “તમારું તપ ફળ્યું છે. તમે જે સુખને માટે તપાસાધના કરે છે તે સુખ આપવા માટે હું તમારી સામે હાજર થઈ છું, માટે તમે મારો સ્વીકાર કરે. આ પ્રમાણે કહીને વ્યન્તરી સ્ત્રીઓના હાવભાવ બતાવવા લાગી અને સુદર્શનને ડગા. વવાનો પ્રયત્ન કરવા લાગી; પણ સુદર્શન તે પહેલાંની માફક જ ધ્યાનમાં અડોલ રહ્યા. સુદર્શન મુનિ ધ્યાનમાં વિચારતા હતા કે, આ માતા સત્ય કહી રહી છે. મારી તપાસાધના ત્યારે જ સફળ થાય કે જ્યારે હું કામ-ક્રોધને જીતી લઉં. જ્યાં સુધી હું કામ-ક્રોધને છતી. ન શકું, ત્યાં સુધી મારી તપસાધના સફળ થઈ કહેવાય નહિ. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં સુદર્શન મુનિ ધ્યાનમાં વધારે મશગૂલ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે, “મેં ગ્રામ નગરને. તે ત્યાગ કર્યો છે પણ આ જંગલમાં પણ મારી પરીક્ષા થવાની બાકી છે. મારી પરીક્ષાને સારો સમય તે આ જ છે. આ માતા મારી કાંઈ હાનિ કરતી નથી તેમ કરી પણ ન શકે. હાનિ કે લાભ તે પિતાને આત્મા જ કરી શકે છે. જ્યારે હું મારા આત્માને જ પતિત થવા નહિ દઉં તે પછી આ માતા મારું શું કરી શકશે ? હું જંગલમાં રહેવા લાગે છું પણ મારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, કેવલ અરણ્યવાસથી કાંઈ થઈ શકતું નથી. જે કાંઈ થાય છે તે આત્મતત્વને જાણવાથી જ થાય છે. જંગલમાં રહેવા છતાં પણ જે આત્મતત્ત્વને ન જાણ્યું તે જંગલમાં રહેવું નકામું છે.” અભય વ્યક્તરી હાવભાવ બતાવતી હતી પણ જ્યારે તેણીએ જોયું કે, તે મુનિ તે. અડોલ ધ્યાનમાં બેઠા હતા. આ જોઈ વ્યન્તરી કહેવા લાગી કે, “આ કે પત્થર જેવો છે! તે તે મારા સામું જેતે પણ નથી અને એ રીતે તે મારા રૂપયૌવનનું પણ અપમાન કરે છે. આમ તે સીધી રીતે નહિ માને એને તે બીજી જ રીતે મનાવે પડશે.” આ પ્રમાણે વિચાર કરી વ્યન્તરીએ ભયંકર પિશાચિનીનું રૂપ ધારણ કર્યું. તે હાથમાં તલવાર લઈ અને જીભને બહાર કાઢી સુદર્શન મુનિને કહેવા લાગી કે, હે ! અપથપ્રાથી ! તું આ બે ઢગ કરી બેઠો છે અને મારી સામે જે પણ નથી. કાં તે તું મારા પગમાં પડ અને હું કહું તેમ કર નહિ તે આ મારી તાતી તલવાર જોઈ લે. Page #222 -------------------------------------------------------------------------- ________________ શુદી ૭] . . રાજકેટન્ચાતુર્માસ .. [પક - વ્યંતરીનું રાક્ષસી રૂપ જોઈને અને તેનું કોર કથન સાંભળીને પણ સુદર્શન મુનિ ધ્યાનમાંથી જરાપણ વિચલિત થયા પણ પહેલાંની માફક જ ધ્યાનમગ્ન થઈ બેસી રહ્યા. સે. મનમાં વિચારતા હતા કે, માતા પહેલાં તે રૂપમાં પરીક્ષા કરતી હતી પણ હવે તે આ રૂપમાં મારી પરીક્ષા કરી રહી છે. પહેલાં તેણીએ રાગની પરીક્ષા કરી હતી હવે તે દ્વેષની પરીક્ષા કરી રહી છે. પણ જ્યારે હું રાગની પરિક્ષામાંથી પસાર થઈ શકે છું તે પછી દેશની પરીક્ષામાંથી પસાર થઈ જવું શું મુશ્કેલ છે! જ્યારે સ્ત્રીઓમા તેત્રરૂપ સાગરમાંથી નીકળી ગયા તે આ દ્વેષરૂપ ખાડામાંથી નીકળવું શું મુશ્કેલ છે? તેના નેત્રની તીક્ષણ ધારમાંથી બચવું પહેલાં જેટલું મુશ્કેલ હતું તેટલું તલવારની ધાસ્માંથી બચવું મુશ્કેલ નથી. એટલા માટે માતાના પ્રયત્નોથી હું પતિત થઈ શકું એમ નથી. આ માતાની મારા ઉપર કેવી કૃપા છે!આ માતા મારા કલ્યાણને માટે જ કેટલે બધા પ્રયત્ન કરી રહી છે અને તે માટે તેને કેવું કેવું રૂપ ધારણ કરવું પડે છે. જો હું આ પરીક્ષામાં નાપાસ થઈ જાઉં તે એમાં મારું પણું અપમાન છે અને આ માતાનું પણ અપમાન છે. - સુદર્શન મુનિ આ પ્રમાણે ઉજ્જવલ વિચાર કરી આત્માને ઉજ્જવલ બનાવી રહ્યા હતા. વ્યંતરી આખરે પ્રયત્ન કરતી થાકી ગઈ. હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે. વિચાર કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૨ આસો સુદી ૭ ગુરૂવાર : પ્રાર્થના “પ્રતિષસેન” નરેશ્વર સુત, “પૃથવી” તુમ મહતા; " સુગણ નેહી સાહબ સાથે, સેવકને સુખકારી. શ્રી ાિરાજ સુયાસ, પૂરે આસ હમારી. ' –વિનયચંદ્રજી કુંભટ વીશી શ્રીસુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનાની કડીઓ સરલ છે એટલા માટે કેવલ તેના ભાવને હૃદયવ્યાં ઉતારવાની જ જરૂર છે. આ પ્રાર્થનામાં કહેવામાં આવેલા ભાવે અનેક પ્રકારે હૃદયમાં ઉતારી શકાય છે. જેમની જેવી ભાવના હશે તે તે રીતે આ પ્રાર્થનાના ભાવને પિતાના હૃદયમાં ઉતારી શકે છે. છતાં હું મારી પિતાની ભાવના પ્રમાણે આ પ્રાર્થનાના બાવોને તમારી સમક્ષ પ્રોટ કરું છું. જે મારી ભાવના પ્રમાણે કહેવામાં આવેલા ભાવો તમારી ભાવના સાથે મળી જાય તે તે એ ભાવેને તમે તમારા હૃદયમાં સ્થાન આપો. આ વિષે કોઈના ઉપર બળજબરી કરી શકાય નહિ. જે વાતને જે રૂપમાં જાણી છે તે વાતને તે જ રૂપમાં બીજાની સામે પણ મૂકવી એ ધર્મ છે. પછી આ વાતને સ્વીકારે કે ન સ્વીકારે એ પિતાની મરજી ઉર ૨૫. Page #223 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૫૫૪]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આ આધાર રાખે છે. આ વિષે કેઈન ઉપર કોઈ પ્રકારની બળજબરી કરવી ઉચિત નથી. પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્રરૂપે આ વિષે વિચાર કરી શકે છે. આ પ્રાર્થનામાં કહ્યું છે કે – શ્રી જિનરાજ સુપાર્શ્વ, પૂર આશ હમારી--- . અર્થાત–હે ! પ્રભો ! અમારી આશા પૂર્ણ કરે. શું પરમાત્મા આશા પૂરી કરે છે? આ વિષયની ચર્ચા અત્રે કરતા નથી પણ અત્યારે એ વિષે કેવળ એટલું જ કહું છું કે, પ્રત્યેક વસ્તુને સ્વાવાદની દષ્ટિએ જુએ. સ્યાદ્દવાદની દૃષ્ટિએ જોવાથી જ પ્રત્યેક વસ્તુ બરાબર જોઈ શકાય છે. નહિ તે કઈ વસ્તુ બરાબર જાણી કે જોઈ શકાતી નથી. પરમાત્માના કર્તૃત્વ વિષે પણ એમ જ સમજો અને જુઓ કે, પરમાત્મા આશા કેવી રીતે પૂર્ણ કરે છે! પરમાત્મા પૂર્ણ છે. જે અપૂર્ણ છે તે જ પરમાત્માની પાસે આશા પૂરી કરવાની પ્રાર્થના કરે છે પરંતુ પહેલાં એ જોઈ લેવું જોઈએ કે, આપણી આશા શી છે? પિતાની ઈચ્છાનુસાર વસ્તુની પ્રાપ્તિ થવી એ જ આશાની પૂર્તિ થઈ ગણાય છે પરંતુ પરમાત્મા પાસે એવી આશાની પૂર્તિ કરાવવી ઠીક છે કે નહિ તેને પહેલાં વિચાર કરે. કેાઈ સાંસારિક આશા પૂરી કરવા માટે પરમાત્માની પ્રાર્થના કરવી ઠીક છે કે નહિ તેને પણ વિચાર કરે. માને કે, કઈ માણસ પરમાત્મા પાસે પુત્ર વિષયક આશા પૂરી કરાવવા ચાહે છે પણ તે માણસ પરમાત્મા પાસેથી આ આશા વિવાહ કર્યા બાદ પૂરી કરાવવા ચાહે છે કે પહેલાં ? જે તે વિવાહ કર્યા પહેલાં જ પુત્ર વિષયક આશા પૂરી કરાવવા ચાહતે હેય તે તે તે મૂર્ખ જ કહેવાશે. એટલા માટે પુત્રની પ્રાપ્તિ માટે સર્વપ્રથમ તે વિવાહ કરશે અને વિવાહ કર્યા બાદ પુત્રવિષયક તેની આશા પૂરી ન થાય તે પરમાત્મા પાસે પુત્રવિષયક લાલસા પૂરી કરવા માટે પ્રાર્થના કરશે. આવી પ્રાર્થના કરનાર માણસ શું પરમાત્માને ઓળખી શકે છે? આવી આશા પરમાત્મા પાસે પૂરી કરાવવી યોગ્ય છે? આ પ્રકારની આશા તે જીવ અનાદિ કાળથી કરતે આવ્યો છે પણ આવી આશા કરવાથી આત્મા અને પરમાત્માને સંબંધ બાંધી શકાતું નથી. આ તે મેહજનિત વ્યવહાર છે. આ ઉપરથી કદાચ તમે એવો પ્રશ્ન કરશે કે, ત્યારે અમારે પરમાત્મા પાસે કઈ આશાની પૂર્તિ કરાવવા માટે પ્રાર્થના કરવી જોઈએ? આ પ્રશ્નના ઉત્તરમાં ભક્તજનો કહે છે કે – મમ હૃદય ભવન પ્રભુ તેરા, તહં આય બસે બહુ ચારા; - અતિ કઠિન કરહિં બલ જેરા, માન હિં નહીં વિનય નિહેારા. હે! પ્રભો ! મારી આશા એવી છે કે જે આશાને તારા સિવાય બીજો કોઈ પૂરી કરી શકે એમ નથી. એટલા માટે હું તારા શરણે આવ્યો છું. મારી આશાને તું જ પૂરી કરી શકે એમ છે. પુત્રની આશા તે સ્ત્રી પણ પૂરી કરી શકે છે એટલા માટે એવી આશા તારી પાસે શા માટે કરું? હું તે તારી પાસે એવી આશા કરું છું કે જે આશાને બીજે કંઈ પૂરી કરી શકે એમ નથી. મેં તારું સ્વરૂપ જાણી તને મારા હૃદયમંદિરમાં વસાવ્યા છે અને મારા હૃદયને હું તારું મંદિર સમજવા લાગ્યો છું પણ જ્યારે મેં મારું હૃદય તપાસ્યું ત્યારે મને ઘણું જ દુઃખ થયું. મેં જોયું કે, મારા હૃદયમાં અનેક ચોરે ઘુસી બેસી ગયા છે. તેઓને બહાર કાઢવા બહુ જ મુશ્કેલ જણાય છે કારણ કે તેઓ મારો વિનય પણ માનતા. નથી તેમ મારી આજ્ઞા પણ માનતા નથી.” Page #224 -------------------------------------------------------------------------- ________________ શુદી ૭] રાજકેટ ચાતુર્માસ [૫૫૫ તમ લાભ મોહ અહંકારા, મદ કેહ મેહ રિપુ મારા અતિ કરહિં ઉપદ્રવ નાથા, મર્દહિં મેહિં જાનિ અનાથા. “હે ! પ્રભો ! મારા હૃદયમાં ઘુસી ગએલા ચોરોને તે આપ જાણો જ છો છતાં હું આપને તેમનાં નામ બતાવું છું. એ ચારેમાં એક તે તમ છે કે જેને અજ્ઞાન પણ કહેવામાં આવે છે. તે અનેક ગુણોનો નાશ કરી નાખે છે. આ સિવાય મોહ, લેભ, અહંકાર વગેરે પણ ચોર છે કે જે મારા હૃદયમાં ઘુસી બેસી ગયા છે. મેં એ ચોરેને ખૂબ પ્રાર્થના કરી અને ખૂબ ધમકાવ્યા છતાં તેઓ મારું કહ્યું માનતા નથી. એટલું જ નહિ મને અનાથ સમજીને કચડી નાંખે છે એટલા માટે હે ! પ્રભો ! તું મારા હૃદય તરફ નજર કર કે જેથી તારી નજર પડતાં જ તે ભાગી જાય.” ભક્તજનો પરમાત્માને આ પ્રકારની આશા પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે. હવે તમે તમારા વિષે વિચાર કરે કે, તમે પરમાત્માની પ્રાર્થના કઈ આશાએ કરો છો ? અને પરમાત્મા પાસે કઈ આશા પૂરી કરાવવા ચાહે છે? આ જ પ્રમાણે સાધુઓની પાસે તમે કઈ ભાવનાએ જાઓ છો ? શાસ્ત્ર કહે છે કે, સાધુની પાસે જતાં પહેલાં ઘરમાંથી નીકળતી વખતે નિરૂહી નિસ્સહી” કરીને અર્થાત સંસાર વ્યવહારને નિષેધ કરી રવાના થવાય છે. ત્યારે બાદ રસ્તામાં જતાં આવતાં જે ક્રિયા થાય છે તેને નિષેધ કરવા માટે સાધુના સ્થાને પહોંચી, ફરી “નિરૂહી નિસહી” કરી, સાંસારિક કામની ભાવનાને નિષેધ કરવામાં આવે છે. અને ત્રીજી વાર સાધુઓની સમીપ જઈ “નિસહી-નિરૂહી” કરવાને ઉદ્દેશ એ છે કે અત્યાર સુધી હું ગમનાગમનમાં હતો પણ હવે ગમનાગમન આદિ સંસારનાં સમસ્ત કામોને નિષેધ કરું છું. આ પ્રમાણે સાધુઓની પાસે સંસારનાં બધાં કામને નિષેધ કરી અવાય છે, આજે આ “નિસ્સહી-નિસહી” કરવાને ઉદ્દેશ સમજનારા ઘણું એાછા લેક હશે પણું શાસ્ત્ર તે સ્પષ્ટ કહે છે કે, સાધુઓની પાસે સંસારની કઈ પણ ભાવના લઈને જવું ન જોઈએ. હવે સાધુઓની પાસે જઈ શું કરવું જોઈએ? એને માટે કહ્યું છે કે, પરમાત્માની પ્રાર્થના કરવી. પરમાત્માની પ્રાર્થના શા માટે કરવી ? એને માટે મેં પહેલાં ભકતેનું કથન સંભળાવ્યું છે કે જેમાં તેઓ કહે છે કે, “હે! પ્રભ! મારા હૃદયમંદિરમાં ઘણા રે ઘુસી ગયા છે. તારી કૃપાથી એ ચેરે ભાગી જાય એ જ મારી આશા છે અને આ આશાને પૂરી કરવા માટે હું તારી પ્રાર્થના કરું છું.” જે તળાવને કાગડા-બગલા આદિ નીચ પક્ષીઓએ ઘેરી લીધું હોય તે તળાવ ઉપર રાજહંસ શું ઉતરે ખરો? તમારું ઘર ગંદુ હેય તે શું ત્યાં કઈ રાજાને લાવે ખરા! આ જ પ્રમાણે આપણા હૃદયને ભગવાનનું મંદિર બનાવવું હોય તે આપણું હૃદય કેવું સ્વચ્છ હેવું જોઈએ એ જુઓ. જ્યારે આપણું હૃદય ગંદુ હોય ત્યારે શું તેમાં પરમાત્માને વસાવી શકાય ખરા ! નહિ. એટલા જ માટે ભક્ત કહે છે કે, “હે ! પ્રભો ! મારા હૃદયમાં કામ ધાદિ ચોર ઘુસી ગયા છે. આ ચારે મારા હૃદયમાંથી નીકળી જાય એ જ તારી પાસેથી હું આશા કરું છું અને આશાની પૂર્તિ કરવા માટે આપની પ્રાર્થના કરું છું.” Page #225 -------------------------------------------------------------------------- ________________ 15 sણ ક ક મ ને કા - છે - તક છે કે, કેમ કે ક નમક કા કા કુલ રાક કે કાશ કે કે કેમ , પપ૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ જ્યાં સુધી હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મેહ, મદ, મત્સર આદિ છે ત્યાં સુધી આત્મા અનાથ જ છે. જ્યાં સુધી આત્મા એ કામાદિથી પરાજિત થતું રહે છે ત્યાં સુધી તે નાથ નહિ પણ અનાથ જ છે. જ્યારે તે બધાને પરાજિત કરી દે ત્યારે જ તે સનાથ બની શકે. આ કામ-ક્રોધાદિ ચરે વિનવણી કે ધમકીથી જ્યારે માનતા નથી ત્યારે જ ભક્ત પરમાત્માને પ્રાર્થના કરે છે કે, “હે પ્રભે! મને મારી એટલી બધી ચિંતા નથી; જેટલી આપના બિરુદની ચિંતા છે કે, તમે મારા નાથ છો છતાં મને આ ચે હરાવી રહ્યા છે! તારી એવી કૃપા થાય કે તારા કૃપાકટાક્ષથી જ એ ચારે ભાગી જાય.” તમે કહેશો કે, આ પ્રકારને ઉપદેશ તે સાધુઓને માટે જ હું જોઈએ. અમે તે ગૃહસ્થ છીએ. અમારી પાછળ તે અનેક ઉપાધિઓ વળગેલી છે. પરંતુ આને માટે પહેલાં જ કહી દેવામાં આવ્યું છે કે, સાધુઓના સ્થાને સંસારની ઉપાધિઓનો નિષેધ કરીને જવું જોઈએ. કદાચ તમે એમ કહે કે, અમે સંસાખી ભાવના પૂરી કરાવવા માટે તથા સંસારની ઉપાધિઓ વધારવા માટે આવીએ છીએ. તે તે તમને એમ જ કહેવું પડશે કે, એ કામની પૂર્તિ માટે સાધુઓ પાસે તમારું જવું વ્યર્થ છે. જો તમે સંસારની ભાવના લઈ સન્તસતીઓની પાસે આવી છે તે તમે સન્ત-સતીઓને અપરાધ કરે છે. સાચા સાધુ-સન્ત તે તે છે કે જેઓ સંસારની ઉપાધિઓથી મુક્ત અને આત્મભાવનાથી યુક્ત છે. આવા સાધ-સન્તાને સંસારની ભાવનામાં ઘસેડવા એ તેમને અપરાધ કરવા જેવું છે કે નહિ ? અનાથી મુનિએ એમ કહ્યું છે કે, જે હાનિ ગળું કાપનાર વૈરી પણ કરતું નથી તે હાનિ રામા. પિતાની કરે છે. તે પછી સાધુઓના આત્માને દુરાત્મા બનાવે એ તેમને અપરાધ નહિ તે બીજું શું? આમ હોવા છતાં કદાચ તમે ન માને તે અમારે સાધુઓએ તે એ વાતને વિચાર કરવું જ જોઈએ કે અમે પિતાના આત્માને દુરાત્મા કેમ બનાવીએ? ગળું કાપનાર વૈરી પણ અમારી એટલી હાનિ કરી શકતા નથી જેટલી હાનિ જ્ઞાન, દર્શન અને ચરિત્રને નષ્ટ કરનાર કુસંગ કરે છે, એટલા માટે અમારે તે એવા કુસંગથી બચવું જ જોઈએ. હવે તમે કદાચ એમ કહેશો કે, ત્યારે અમારે શું કરવું જોઈએ ! અમારામાં જે સંસાર ભાવના છે તેને કેવી રીતે મટાડવી જોઈએ? શું એ માટે અમારે સાધુ થઈ જવું જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તમે સાધુ ન થઈ શકે તે પણ જો તમે આધ્યાત્મિકતાને સમજી લો તે સંસારની ઉપાધિને કારણે જે વૈર વધી રહ્યું છે તથા જે ભૂલે થઈ રહી છે તે વૈર અને ભૂલે બહુ જ ઓછી થઈ જશે. તમે સંસારની ઉપાધિઓનો ત્યાગ ન પણ કરી શકે તે પણ આધ્યાત્મિકતાની સહાયતાથી તેમાં થનારી ત્રુટીઓ તે દૂર કરી દેવી જોઈએ. દામબલ કરતાં રામબલ વધારે ચડિયાતું છે. રામબલની સહાયતાથી ત્રિલોકનું બળ મળી શકે છે. આવા રામબલને સંસારની ભાવનામાં જ ગુમાવી ન દે. પણ એ રામબલને કામ-ક્રોધાદિને જીતવામાં કરે છે તેમાં કલ્યાણ છે. કવિ આનંદઘનજી કહે છે કે – જે તુમ જીત્યા તે મુઝ જીત્યા, પુરુષ કિસે મુઝ નામ” - હે! પ્રભે ! હું આપને ભક્ત કહેવાઉં છું છતાં આપે જે કામ ક્રોધાદિ શત્રુઓને જીત્યા છે એ શત્રુઓ આપથી પરાજિત થઈ મને જ તમારા ભક્તને જ-હરાવી રહ્યા છે તો પછી હું તમારો ક્યાં રહ્યો ? Page #226 -------------------------------------------------------------------------- ________________ શુદી ૭] રાજકેટ-ચાતુર્માસ [૫૫૭ સાંભળ્યું છે કે, મેવાડમાં ભીલેનું જોર ઘણું વધવા પામ્યું હતું અને તેઓ જ્યાં ત્યાં લૂંટ ચલાવતા હતા, તે વખતે રાણું ફતેહસિંહ હતા. તેમણે માનસિંહ અને સરદારસિંહને ભીલનું દમન કરવા માટે નિયુક્ત કર્યા. તેઓએ ભીલોને એવા દબાવ્યા કે, ભીલ લકે તેમનું નામ સાંભળતાં જ કંપી ઉઠતા. એમની એવી ધાક પડી હતી કે, ચોરે તેમનું નામ સાંભળતાં જ ભાગી જતા. આ જ પ્રમાણે જો તમે પરમાત્માના ભક્ત છો તે તે કામ-ક્રોધ વગેરે તમને જીતી શકે જ નહિ. અને જે કામ-ક્રોધાદિથી તમે પરાજિત થઈ ગયા તે પછી એમ કહેવું જ પડશે કે, તમે પરમાત્માના સાચા ભક્ત બન્યા નથી. અનાથી મુનિને અધિકાર-૬૨ અનાથી મુનિ પણ રાજા શ્રેણિકને એ જ વાત કહી રહ્યા છે કે – . एमेव हु छंदकुसीलरूवे, मग विराहित्तु जिणुत्तमाणं । कुररी वि वा भोमरसाणुगिद्धा, निरसोया परियारमेइ॥५०॥ “હે રાજન ! હું અનાથતાનું રૂપ બતાવું છું. કેટલાક લેકે અનાથતામાંથી નીકળવા માટે સાધુપણું તે ધારણ કરે છે પણ સંસારભાવના તેમને પાછા સંસારભાવનામાં ઘસેડી લઈ જાય છે. મેં જે કઈ કહ્યું છે તેને સારી માત્ર એટલું જ છે કે, જે સ્વચ્છંદતાને ત્યાગ કરતા નથી અને ભગવાનની આજ્ઞામાં વિચરતો નથી તે કુશીલ છે અને એ કુશલ ઉત્તમ જિનમાર્ગની વિરાધના કરે છે. ” કુશીલ કેને કહેવાય ! એને માટે કહ્યું છે કે कुत्सितं शीलं यस्य इति कुशीलः । * જે સાધુતાનું પાલન કરતા નથી પણ કેવળ સાધુને વેશ જ ધાણુ કરી રાખે છે તે -કુશીલ છે. એવો કુશીલ જિનમાર્ગની વિરાધના કરનાર હેય છે, મેં પહેલાં કહ્યું હતું કે, બજારમાં તમે કેળા-નારંગી ખરીદવા ગયા. તમે જોયું કે, કેળાં નારંગી આકાર પ્રકારમાં ઉપરથી તે સારાં છે પરંતુ અંદરથી ખરાબ છે. તે શું તમે એવાં કેળાં–નારંગીને ખરીદશે ? નહિ. શા માટે નહિ ? કેળાં-નારંગીને આકાર પ્રકાર છે સારાં કેળાં–નારંગી જેવો જ છે છતાં તે કેળાં–નારંગી ન ખરીદવાનું શું કારણ ? આના ઉત્તરમાં તમે એમ જ કહેશે કે, અમારે કેવળ આકાર કે રૂપરંગ જ જોવાં નથી પરંતુ તેની સાથે એ જોવાનું છે કે, તેમાં જીવનદાયક અને શરીરને પોષક તત્ત્વ છે કે નહિ ? જેમાં જીવનદાયક તો જણાશે તે જ નારંગી કે કેળાં અમે ખરીદવા ચાહિએ છીએ. તમે બે પૈસાની નારંગી કે બે પૈસાનાં કેળાં લેવા માટે તે આટલું જુઓ છો પણ જેમની સાથે આત્માના કલ્યાણ-અકલ્યાણને સંબંધ રહે છે તે સાધુઓ માટે એ નથી જોતા કે, અમે જેમને સાધુ માની રહ્યા છીએ તેમનામાં અમારા આત્માનું કલ્યાણ કરવાનાં ગુણો છે કે નહિ ? સાધુઓના વિષે પણ તમારે કેવળ ઉપરને વેશ જ જો ન જોઈએ કિન્તુ અંદરના ગુણો પણ જોવા જોઈએ. જેમની સંગતિ કરવાથી તમારા આત્મામાં રહેલી સાધુતા જાગ્રત થાય તે સાધુઓની સંગતિ છે પરંતુ જે સંગતિથી સાધુતાની હાનિ થાય તે અસાધુઓની સંગતિ છે. આ પ્રમાણે આત્માનાં ગુણોની હાનિ કરનારાઓને માનવાથી અને Page #227 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સ`ગ્રહ તેમને વંદન—નમસ્કાર કરવાથી કેવી હાનિ થાય છે તે વિષે ‘ સંમેધ સત્તરી ગ્રન્થમાં કહ્યું છે કેઃ— [ આસા " નામક पासत्थं वन्दमाणस्स, नैव कित्ती न निज्जरा होइ · होई कायकिलेसो, अन्नाणं कम्नं વમ્યમ્ ॥ આ ગાથા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, પહેલાં પણ - પાસસ્થા લોકેાનું જોર હતું અને તે વખતે પણ તેમની વિરુદ્ધ આંદેશલન કરવામાં આવતું હતું. જે સાધુના વેશ ધારણ કરે છે અને પાંચ મહાવ્રતાને સ્વીકાર પણ કરે છે પણ તેનું જે સાધુ પાલન કરતા નથી તે ‘ પાસસ્થા ’ કહેવાય છે. આવા પાસસ્થા સાધુને વંદન–નમસ્કાર કરવા તે શે।ભાસ્પદ નથી એમ આ ગાથામાં કહ્યું છે. કદાચ કાઈ કહે કે, પાસસ્થા સાધુને વંદન—નમસ્કાર કરવામાં શાભા ન હેાય તે શું વાંધા છે ? સસારમાં અનેક કામેા એવાં પણ કરવામાં આવે છે જે શાભનીય હેાતાં નથી. આ જ પ્રમાણે પાસસ્થા સાધુઓને વંદન નમસ્કાર કરવામાં શાભા ન હાય તે શું વાંધે છે ? તા આ પ્રશ્નના ઉત્તરમાં આ ગાથામાં જે આગળ કહેવામાં આવ્યું છે કે, પાસસ્થા સાધુને વંદન—નમસ્કાર કરવાથી જરા પણ નિરા થતી નથી. આ ઉપરથી કાઈ એમ પણ કહે કે, સંસારમાં અનેક કામેા એવાં પણ હાય છે કે જેમના કરવાથી નિર્જરા થતી નથી. આ જ પ્રમાણે જો પાસસ્થા સાધુને વંદન કરવાથી નિર્જરા થતી ન હાય તા શું વાંધા છે ? તે આના ઉત્તરમાં કહ્યું છે કે, એમ કરવાથી કાયાને વ્ય કષ્ટ જ થાય છે. કાઈ આ ઉપરથી એમ પણ કહે કે, અમે લેક઼ા કાયાને ક્લેશ થાય એવાં અનેક કામેા કરીએ છીએ; તો એ જ પ્રકારનું આ એક કામ વધારે થાય તે શું વાંધા છે ? તા આ પ્રશ્નના ઉત્તમાં આ ગાથામાં કહ્યું છે કે, એમ કરવાથી અજ્ઞાનકર્મ બંધાય છે. તે પાસસ્થા સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધના કરે છે. એટલા માટે તેને વંદન કરવું એ જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધનામાં સહાયતા આપવા બરાબર છે અને તે કારણે અજ્ઞાનકર્મ બંધાય છે. ભગવાને નિશીથ સૂત્રમાં કહ્યું છે કે: છે जे भिक्खू पासस्थं वन्दर वन्दन्तं वा साइज्जइ एवं जाब संसत्तं वन्दइ वन्दन्तं वा साइज्जइ । ' ભગવાને આ કાંઈ કાઈના દ્વેષથી કહ્યું નથી પરંતુ તમારા કલ્યાણને માટે જ કહ્યું છે. જ્યારે તમે એમ કહેશો કે, ‘ અમે કેવળ હાડ-ચામડાના જ પૂજારી નથી પણ ગુણના પૂજારી છીએ. તમારા અમારી સાથે સંબંધ ભગવાનની આજ્ઞા માનવાને લીધે જ છે. જો તમે ભગવાનની આજ્ઞા માનતા ન હૈ। તો પછી અમારા તમારી સાથેના સંબંધ શું રહી શકે ! આ પ્રમાણે જ્યારે તમે કહેશે। ત્યારે તે પાસસ્થા સાધુ પશુ ઠેકાણે આવશે અને ત્યારે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંધન કરતાં પડેલાં તેમને વિચાર કરવા પડશે. પણ જે તમે તેના પાસસ્થાપણાના સહાયક થઈ ગયા અને જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધનામાં તમે સહાયતા આપી તે એ તે પાસસ્થાપણાને પોષણ આપવા જેવું અને પાસસ્થા સાધુને વધારે બગાડવા જેવું છે કે નહિ ? ભગવાનની આજ્ઞાનું ઉલ્લંધન કરનાર સાધુઓને માટે અનાથી મુનિ એક પક્ષીનું ઉદાહરણ આપે છે. મહાપુરુષોની એવી ધારણા હોય છે કે, લૌકિક ઉદાહરણ આપી કહેવામાં આવેલી વાત જલ્દી સમજવામાં આવી જાય છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ શુઠ્ઠી ૭ ] રાજકોટ–ચાતુર્માસ [ ૫૫૯ કુરરી પક્ષીને માટે એમ કહેવામાં આવે છે કે, જ્યાં તે પાણીના સરેવરાની બહુલતા હાય છે ત્યાં આ પક્ષી રહે છે. તે કાળા રંગનું હેાય છે, તે માછલીનું માંસ ખાય છે. તે આખા દિવસ માછલીના માંસના લાભમાં જ રહે છે અને માંસાદિ ખાઈને પણ તે પક્ષી શાન્ત રહેતું નથી પણ તે રાયા જ કરે છે. આ કારણે કુરરી નામના પક્ષીનું ઉદાહરણ આપી તેઓ કહે છે કુરરી પક્ષીની માફક ભોગપભોગામાં ગૃદ્ધિ રાખે છે અને એ કારણે તે કે, તે અસાધુએ કષ્ટાને પામે છે. ભગવાન અનાથી મુનિએ કુરરી પક્ષીનું ઉદાહરણ શા માટે આપ્યું છે. તેને વિશેષ વિચાર તે યથાસમયે કરવામાં આવશે પણ- આપણે એ સમજવું જોઈએ કે, મહાત્મા લેાકાએ પશુ-પક્ષીનું ઉદાહરણ આપી જે નિયમ સિંધુને માટે હાય છે તે જ નિયમ એક જલબિંદુને માટે હાય છે, એ બતાવ્યું છે. આ જ પ્રમાણે જે ઉપદેશ સાધુઓના માટે હાય છે તે જ ઉપદેશ પાતપાતાની યાગ્યતાનુસાર બધાએ સમજવા જોઈએ. તમારે એ પણ સમજવું જોઈએ ! પશુ-પક્ષીએ જ નહિ પરંતુ આ આખા સંસારની દરેક વસ્તુઓ કાંઈ ને કાંઈ શિક્ષા આપે છે; અને સંસારનાં સારાં કે ખરાબ દરેક પદાર્થો કાઈ ને કાઈ પ્રકારે આત્માનું ઉત્થાન કરવામાં સહાય હાય જ છે. આ વાત બતાવવા માટે જ અનાથી મુનિએ કુરરી પક્ષીનું ઉદાહરણ આપી કહ્યું છે કે, જે પ્રમાણે કુરરી પક્ષી માંસની ગૃદ્ધિને કારણે દુઃખ પામે છે તે જ પ્રમાણે જે સાધુ થઈ ને પણ્ સંસારભાવનામાં ગૃહિ રાખે છે તે પણ દુઃખને પામે છે. જે પ્રમાણે સડેલી નારંગી પેાતાની હાનિ તે કરે જ છે પણ સાથે સાથે જે તેની સંગતિ કરે છે તેની પણ હાનિ કરે છે; આ જ પ્રમાણે જે જિનાજ્ઞાના લેપ કરે છે તે પેાતાની હાનિ તેા કરે જ છે પણ જે તેને સંગ કરે છે તેની પણ હાનિ કરે છે. કદાચ કાઈ કહે કે, અનાથી મુનિને કુશીલા ઉપર દ્વેષ હતા કારણે જ તેમણે આ પ્રમાણે તેમની વિરુદ્ધમાં કહ્યું છે, પણ આમ સમજવું એ ભૂલ છે. અનાથી મુનિને તે તે કુશીલા ઉપર પણ પ્રેમભાવ છે અને એ કારણે જ તેઓ આમ કહી રહ્યા છે. પિતા પેાતાના પુત્રને કડક શિક્ષા પણ આપે છે પણ એ કારણે પિતાને પુત્રના શત્રુ કહી શકાય નહિ. પિતા પુત્રને કડક શિક્ષા આપીને એમ જ ચાહે છે કે, મારા પુત્ર ખરાબ રસ્તે ન જાય. જો કાઈ પિતાના પુત્ર ખરાબ રસ્તે જાય તે તેથી પિતાને પણ દુઃખ થાય છે. એટલા જ માટે પિતા પુત્રને કડક શિક્ષા આપે છે અને એ રીતે તેને સુધારવાને પ્રયત્ન કરે છે. આ જ પ્રમાણે અનાથી મુનિ પણ સાધુઓને શિક્ષા આપે છે. રાજીમતિએ રથનેમિને કહ્યું હતું કે, ‘ હે ! અપયશકામી ! તારા માટે મરણુ એ જ શ્રેયસ્કર છે. ' રાજીમતિએ આમ કહ્યું હતું તે શું રાજીમતિને રથનેમિ ઉપર કાઈ પ્રકારના દ્વેષ હતા ? ડાક્ટર રાગીને ચીરા લગાવે છે તા તે રાગીના પ્રેમ કરે છે કે દ્વેષ કરે છે ? ડૉકટર કહે છે કે, હું ને ચીરું છું પણ દર્દી ઉપર તેા મા કરુણાભાવ જ છે. આ જ પ્રમાણે અનાથી મુનિ પણ સાધુએ ઉપર કરુણા રાખીને જ આ પ્રમાણે શિક્ષા આપે છે. તેમને કાઈના પ્રતિ દ્વેષભાવ નથી. તે તે સાધુએના આત્માને શાન્તિ મળે એ જ શુભાશયથી આમ કહે છે. જો સાધુએ અનાથી મુનિની શિક્ષા માને તે તેમનું પેાતાનું પણ કલ્યાણ થાય અને સાથે સાથે તમારા લેકાનું પણ કલ્યાણ થાય. Page #229 -------------------------------------------------------------------------- ________________ ---- પ૬૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આ સુદર્શન ચરિત્ર–૬૨ - સુદર્શન મુનિ ઉપસર્ગો-પરિષહેને કેવી રીતે સહન કરે છે તે જુઓ. ઉપસર્ગો-પરિષ સહેવાં એમાં તે સાધુતાની કરી રહેલી છે. સાધુઓ અનુકૂલ કે પ્રતિકૂલ ગમે તેવા સંજોગોમાં ગભરાતા નથી પરંતુ સમતાપૂર્વક ઉપસર્ગ–પરિષહને સહે છે અને સાધુતાની રક્ષા કરે છે. અભયા વ્યન્તરી આય મુનિ કે, બહુત કિયા ઉપસર્ગ; પ્રતિકૂલ ‘અનુકૂલ રીતિસે, અહે કર્મકા વગે. ધન ૧૩૨ ૫ સમ્યફ સહન ક્યિા મુનિજીને, ધરતા શુકલ દયાન, ક્ષપક શ્રેણિકે ઉલંઘ કર, પાયા કેવલ જ્ઞાન. છે ધન ૧૩૩ મા અભયા વ્યંતરીએ સુદર્શનને અનુકૂલ અને પ્રતિકૂલ એમ બંને પ્રકારના અનેક ઉપસર્ગો આપ્યાં પણ સુદર્શને એ બધાં ઉપસર્ગોને સમતા અને દઢતાપૂર્વક સાં. કઈ તે અનુકૂલ ઉપસર્ગ સહીને પ્રતિકૂલ ઉપસર્ગથી વિચલિત થઈ જાય છે અને કોઈ પ્રતિકૂલ ઉપસર્ગ સહીને અનુકૂલ ઉપસર્ગથી વિચલિત થઈ જાય છે, પણ સુદર્શન મુનિ અનુકૂલ અને પ્રતિકૂળ એમ બંને પ્રકારનાં ઉપસર્ગો દઢતાપૂર્વક સહેતા રહ્યા. શ્રી જ્ઞાતાસૂત્રમાં ભગવાને વૃક્ષનું ઉદાહરણ આપી કહ્યું છે કે, જે પ્રમાણે વૃક્ષ અનુકૂલ અને પ્રતિકૂલ એમ બંને પ્રકારની સ્થિતિને સમાનરૂપે સહન કરીને સ્થિર ઉભું રહે છે, વિચલિત થતું નથી; તે જ પ્રમાણે મુનિઓએ પણ અનુકૂલ અને પ્રતિકૂલ બંને પ્રકારનાં ઉપસર્ગો સહેવાં જોઈએ. અભયાદ્વારા આપવામાં આવેલાં ઉપસર્ગોને સહેતી વખતે સુદર્શન મુનિની ભાવના કેવી રહી હશે એ કણ કહી શકે ! છાન્દોગ્યોપનિષતમાં એક શ્રુતિ આવી છે. એ શ્રુતિને અર્થ જે દષ્ટિએ કરવામાં આવે તે તેને ઘણો સારો અર્થ થઈ શકે. બીજી દષ્ટિએ કરવામાં આવેલ એ શ્રુતિને અર્થ મેં જેએલ છે પણ મારી દ્રષ્ટિમાં એ અર્થ બરાબર બંધ બેસવે નથી. તેને અર્થ તે જૈનદષ્ટિએ જ બંધ બેસી શકે છે. તે શ્રુતિ નીચે પ્રમાણે છે – अथ एष सम्प्रसादो अस्माच्छरीरात समुत्थाय परं ज्योतिरूपं सम्पद्य स्वेन रूपेणाभिनिष्पद्यत एष आत्मेति होवाच ॥ એક પુરુષે કઈ મહાત્માને આત્માનું સ્વરૂપ પૂછયું. જેનદષ્ટિએ આત્મા તેને જ કહેવામાં આવે છે જે શબ્દાદિ નથી પિતાનામાં જ તલ્લીન હેય. જે શરીરાદિને ધ્યાસમાં હોય તેને નિશ્ચય નયની દૃષ્ટિએ આત્મા કહી શકાતું નથી. આ જ પ્રમાણે ઉપનિષતમાં ગુરુએ શિષ્યના પ્રશ્નના જવાબમાં કહ્યું કે, “હું શરીર નથી એમ માનીને શરીરના બ્લાસનો ત્યાગ કરે અને પિતાને શરીરથી પૃથક્ માની પિતાના સ્વરૂપને પ્રાપ્ત કરે.” તે આત્મા છે. આ જ પ્રમાણે જેનગ્રન્થોમાં પણ કહ્યું છે કે अटकम्मं पासबद्धो जीवो संसारचारए ठाई। अट्टकम्मपासमुक्को आया शिवमन्दिरं ठाई ॥ છે. અર્થાત–જે આઠ પ્રકારના કર્મના પાશથી મુક્ત છે અને જે શિવમંદિરને પ્રાપ્ત થાય છે, નિશ્ચયમાં તે જ આત્મા છે. છે. મતલબ કે, જેનશાસ્ત્ર કહે છે કે, શરીરનો વ્યાસ છોડી જે પિતાના રૂપમાં આવે છે અને ઉન્નતિ કરી એક્ષને પ્રાપ્ત થાય છે તે જ શિવ છે અને તે જ આત્મા છે. મારી Page #230 -------------------------------------------------------------------------- ________________ શુદી ૭] રાજકોટચાતુર્માસ [પ૧ સમજમાં ઉપનિષતમાં જે કૃતિ કહી છે તેને અર્થ પણ એ જ છે. આ પ્રમાણે પ્રત્યેક વાતને સ્યાદ્વાદની દૃષ્ટિએ જોવામાં આવે ત્યારે જ તેનું સ્વરૂપ સમજવામાં આવી શકે છે. અભયા વ્યન્તરીના કાર્યને પણ ચાદ્દવાદની દષ્ટિએ જુએ. અત્યાના કાર્ય વિષે સુદર્શન મુનિ એમ વિચારતા હતા કે, આ માતા મારા ઉત્થાનમાં સહાયિકા થઈ રહી છે. જે પ્રમાણે ગજસુકુમાર મુનિએ પિતાના મસ્તક ઉપર ધગધગતાં અંગારાં મૂકનારને પણ પિતાને સહાયક માન્યો હતો તે જ પ્રમાણે આ મુનિ પણ અભયાને પિતાના ઉત્થાનમાં સહાયિકા માની રહ્યા છે. મારી જન્મદાત્રી, મારું પાલન-પોષણ કરનારી અને મને નવ માસ સુધી ઉદરમાં રાખનારી માતા કરતાં પણ આ માતાતુલ્યને ઉપકાર વધારે છે. આ માતાતુલ્યના જ ઉપકારને કારણે શૂળીનું સિંહાસન બન્યું છે અને આ જ માતાએ મને આત્મોન્નતિ સાધવાને આ અમૂલ્ય અવસર આપે છે. અહીં પણ આ માતા મારા કલ્યાણ માટે જ પ્રયત્ન કરી રહી છે. વાસ્તવમાં આ માતાતુલ્યને મારી ઉપર પૂર્ણ કૃપાભાવ છે. આ પ્રમાણે અભયા વ્યત્રી સુદર્શન મુનિને જેમ જેમ કષ્ટ આપતી જતી હતી તેમ તેમ સુદર્શનની ભાવના ઉન્નત બનતી જતી હતી. આખરે સુદર્શન મુનિ શુભ ભાવના ભાવતાં બારમા ગુણસ્થાને ચડી જઈ મેહનીય કર્મને સંપૂર્ણ નષ્ટ કરી તેમાં ગુણસ્થાને પહોંચી ગયા અને ત્યાં તેમને નિરાબાધ અનંત કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે મુનિને એમ તે કેવલજ્ઞાન થવામાં ન જાણે કેટલો સમય લાગત પણ અભયાની કૃપાથી થોડા જ સમયમાં તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ભગવાન નેમિનાથે કૃષ્ણના પૂછવાથી તેમને કહ્યું હતું કે, હે! કૃષ્ણ! જે તમે વૃદ્ધને ઇંટે ઉપડાવવામાં સહાયતા આપત નહિ તે તેને કેટલાં ચક્કર લગાવવા પડત? તમારી કૃપાથી તેને ચક્કર ખાવાં મટી ગયાં. આ જ પ્રમાણે ગજસુકુમાર મુનિને ન જાણે કેટલાં ચક્કર ખાવાં પડત પણ એક પુરુષની સહાયતાથી તેમના ચક્કર મટી ગયાં. આ જ પ્રમાણે સુદર્શન મુનિ પણ વિચારતા હતા કે, મારું આત્મકલ્યાણ સાધવામાં મને ન જાણે કેટલો સમય લાગત પણ આ માતાએ મારા કાર્યમાં મને ઘણી સહાયતા આપી છે એટલે આ માતાને મારા ઉપર ઘણે ઉપકાર છે. આ માતાની કૃપાથી જ ઘણું લાંબા દિવસે થઈ શકનારું કામ થોડા જ સમયમાં થઈ ગયું છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, “તીરંતુ માનસિદ્ધિ અર્થાત–તીવ્ર સંવેગથી–વૈરાગ્યથી જ સિદ્ધિ જલ્દી થાય છે. આ કથનાનુસાર સુદર્શન મુનિએ પણ તીવ્ર સંવેગ વધાર્યો તે તેમને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે અભય વ્યન્તરીએ સુદર્શન મુનિને અનેક પ્રકારનાં અનુકૂલ અને પ્રતિકૂલ ઉપસર્ગો આપ્યાં પણ સુદર્શને પિતાના આત્માને ધ્યાનમાં એ પો કે પરિણામે તેમણે કેવલજ્ઞાન, કેવલદર્શન અને કેવલચારિત્રની પ્રાપ્તિ કરી લીધી. સુદર્શન મુનિને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ તેમાં તમારા પુણ્યને પણ કાંઈ ભાગ છે કે નહિ અને તેથી તમને પણ કાંઈ લાભ છે કે નહિ ! શાસ્ત્રમાં કહ્યું છે કે, લવણસમુદ્રના પાણીમાં જે તરંગે ઉઠે છે તેની એક લહેર પણ જંબુદ્વીપ ઉપર પડે તે આખા જંબુદ્વીપને પણ તાણું લઈ જઈ શકે. પણ જબૂદીપમાં અરિહન્ત, કેવલી, સાધુ, શ્રાવક-શ્રાવિકા, સમ્યગ્દષ્ટિ અને ભદ્ર પ્રકૃતિના સૌમ્ય જે લેકે રહે છે તેમના પુણ્ય પ્રતાપથી લવણસમુદ્રનું પાણુ મર્યાદા ઉલ્લંધતું નથી. આ ર૭. Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો પ્રમાણે તમારું પુણ્ય ત્યાં પણ કામ કરે છે કે નહિ ! શાસ્ત્રમાં કહ્યું છે કે, ઈષ્ટ ગંધ, ઈષ્ટ રૂપ અને ઇષ્ટ રસ આદિ પિતાના પુણ્ય પ્રતાપથી જ મળે છે. હવે વિચારે કે, જ્યાં તે આંબાને રસ અને ક્યાં તમે! પણ ત્યાં પણ તમારું પુણ્ય કામ કરે છે કે નહિ ? આ પ્રમાણે જે કાંઈ થાય છે તે બધું પિતાના આત્માદ્વારા જ થાય છે અને એટલા જ માટે એમ . Mr કાત્તા વિદત્તા ય દુદાપા એ સુહાણ થાય अप्पा मित्तममित्तं च दुप्पदियो सुप्पट्रियो । સુદર્શન મુનિને જે કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ થઈ તેથી તેમને પિતાને તે લાભ થયો પણ સાથે સાથે આપણા બધાને પણ લાભ જ થયો છે. આ લાભ લેવામાં હૃદયનું આકર્ષણ જોઈએ. જેનામાં આકર્ષણ શક્તિ છે તે જ લાભ લઈ શકે છે. જેમકે લોઢું તે છે પણ ચુંબક જ આકર્ષિત કરી શકે છે. આ જ પ્રમાણે જેનામાં આકર્ષણ શક્તિ છે અને જેમને ઉપાદાન આત્મા સારે છે, તેમને પણ સુદર્શન મુનિને કેવલજ્ઞાન પેદા થવાથી લાભ થવાનો જ. - સુદર્શન મુનિને કેવલજ્ઞાન થયું છે એ વાત દેવને જાણવામાં આવી. તેઓ વિચારવા લાગ્યા કે, અમે પિતે તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ ગુણની ઉપાસના કરવી એ પણ ગુણને પ્રાપ્ત કરવાનો માર્ગ છે એટલા માટે અમારે સુદર્શન મુનિની પાસે જઈ કેવલજ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. || આયે દેવતા મહત્સવ કરને, કરતે જયજયકાર; • દેવે દેશના પ્રભુ સુદર્શન, ભવી જીવ હિતકાર. . ધન ૧૩૪ સુદર્શન મુનિ પહેલાં તે શેઠ કહેવાતા હતા પછી મુનિ થયા અને હવે કેવલી થયા. તેમણે બધી તૃષ્ણાને નાશ કરી અને કામ-ધાદિને જીતીને સંસારની બધી પ્રભા-કાતિથી આત્માને ઉજજવલ બનાવી લીધો. જે આત્માને ઉજજવલ બનાવે છે તે બધી કુદરતને સ્વામી જ બની જાય છે. દેવે સુદર્શન પ્રભુની પાસે ઉપસ્થિત થઈ કેવલજ્ઞાનની મહિમા ગાવા લાગ્યા કે, “હે ! નાથ ! આપને સદા યે ય થાઓ. હે! પ્રભો ! અમે આપને જયકાર એટલા માટે કરીએ છીએ કે, જે વિકારને આપે જીતી લીધા છે તે વિકારોને જગતના છે પણ જીતી લે. તે વિકાર અમને પણ છતી રહ્યા છે. અમે પણ એ વિકારોને જીતી લઈએ. જે કે એમ કરવાથી એ વિકારો ઉપર અમે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ અમારે વિજય થાઓ એમ કહેવું એ અભિમાનનું કારણ છે, એટલા માટે અમે અમારા વિકારવિજયને પણ તમારે જ વિજય માનીએ છીએ અને એમ કહીએ છીએ કે, આપને જય થાઓ. આપ જેવા મહાપુરુષે જ અમારું કલ્યાણ કરે છે.” સુદર્શન ભગવાન દેવેનું આ કથન સાંભળી વિચારવા લાગ્યા કે, આ દેવો આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા છે તે મારા હૃદયમાં શું છે તે તેમને બતાવવું જોઈએ. હવે તે મહાપુરુષ કેવી રીતે ઉપદેશ આપે છે અને શું કહે છે તે વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે. Page #232 -------------------------------------------------------------------------- ________________ શુદી ૧૨] રાજકોટ-ચાતુર્માસ [ પ૬૩ વ્યાખ્યાન: સંવત ૧૯૨ આસે શુદી ૧૨ મંગળવાર પ્રાર્થના ચેતન જાણુ કલ્યાણ કરન કે, આ મિલે અવસર રે, શાસ્ત્ર પ્રમાણ પિછાન પ્રભુગુન, મન ચંચલ થિર કર રે; શ્રેયાંસ જિણુંદ સુમર રે. ૧ છે –વિનયચંદ્રજી કુંભટ વીશી ચા શ્રેયાંસનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પ્રાર્થનાની કડિઓમાં એવો આદેશ કરવામાં આવ્યો છે કે, “હે! આત્મા ! તું શ્રેયાંસનાથ ભગવાનની પ્રાર્થના કર.” આ આદેશની પ્રાર્થનામાં પુનરુક્તિ પણ કરવામાં આવી છે. મહાપુરુષો દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની પુનરુક્તિમાં ઘણું રહસ્ય રહેલું છે. મહાપુરુષો મતલબ વિના કે કારણ વિના એક શબ્દ પણ વધારે બેલતા નથી. પરંતુ જનસમાજને શિક્ષા આપવા માટે તેઓ એક જ વાતને વારંવાર કહે છે અને માતા જેમ પોતાના બાળકને સરળ ભાષામાં શિક્ષા આપે છે, તેમ સરળ ભાષામાં શિક્ષા આપે છે. આ જ પ્રમાણે આ પ્રાર્થનામાં હે! આત્મા ! પરમાત્માનું તું સ્મરણ કર.” એ વાતને વારંવાર કહેવામાં આવી છે. મહાપુરુદ્વારા કરવામાં આવેલા આ આદેશને શે અર્થ છે એ તે કોઈ પૂર્ણ જ્ઞાની જ કહી શકે ! એક જ શબ્દના અનેક અર્થ થાય છે. એટલા માટે આ આદેશમાં રહેલા પૂર્ણ રહસ્યને કઈ પૂર્ણ જ્ઞાની જ પ્રગટ કરી શકે છતાં એ વિષે હું થોડુંક કહું છું. જે કાંઈ સમજવામાં આવે છે તેને બહુ જ થોડો ભાગ કહેવામાં આવે છે. આ કથનાનુસાર હું જે કાંઈ સમજ્યો છું અને સમજેલી વાત જેટલા અંશમાં કહી શકાય તેટલા અંશમાં કહું છું. આ પ્રાર્થનામાં પરમાત્માનું સ્મરણ કરવા માટે કહેવામાં આવ્યું છે એટલા માટે પહેલાં તે એ જોવાનું છે કે, આત્મા પણ ચૈતન્ય છે...અને પરમાત્મા પણ ચૈતન્ય છે તે એવી દશામાં ચૈતન્યનું ભજન ચૈતન્ય શા માટે અને કેવી રીતે કરે ? એમ કહી શકાય કે, ચૈતન્ય ઉપર જડનો ઉપકાર જોવામાં આવે છે, પણ ચૈતન્ય ઉપર ચૈતન્યને ઉપકાર જોવામાં આવતા નથી. કોઈ કોઈને ત્યાં માંગવા માટે જાય છે તે તે યાચક પણ જડ વસ્તુ જ માંગે છે અને દાતા પણ જડ વસ્તુ જ આપે છે. ભિક્ષુક પણ જડ જ માંગે છે અને દાતા પણ જડ જ આપે છે. જો ચેતન્ય ચૈતન્ય કહીને જ રહી જાય તે તે બસ કેવળ એ વાત જ રહી. શું લેવું અને શું દેવું ! શ્રેયાંસકુમારે ભગવાનને શેરડીને જે રસ આપ્યો હતો તે પણ જડ હતો- ચંદનબાળાએ પણ ભગવાન મહાવીરને જે અડદનાં બાકળાં આપ્યાં હતાં તે પણ જડ હતાં. સાધુ લેકે પણ અચિત્ત અર્થાત જડ વસ્તુ જ લે છે. જે ચૈતન્ય વસ્તુ હોય તે તેઓ અકલ્પનીય સચિત્ત લેતા નથી. આ પ્રમાણે ચૈતન્ય ઉપર જડને ઉપકાર છે. આવી દશામાં જડને ઉપકાર ન માનતાં અને જડની પ્રાર્થના ન કરતાં ચિતન્ય પરમાત્માની પ્રાર્થના શા માટે કરવામાં આવે છે ? Page #233 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો આ ભૌતિકવાદના જમાનામાં આ પ્રકારની ઘણી ચર્ચા થાય છે. કેટલાક એમ પણ કહેવા લાગે છે કે, ભગવાનનું સ્મરણ કરવાથી શું મળે છે ? પૈસાનું સ્મરણ કરી એમ કહેવામાં આવે તે પણ ઠીક છે. આ જ પ્રકારની અનેક દલીલ આપી એમ કહેવામાં આવે છે કે, ચૈતન્ય ઉપર જડને તે ઉપકાર છે પણ ચૈતન્ય ઉપર ચૈતન્યને શો ઉપકાર છે! એટલા માટે ચૈતન્ય પરમાત્માની પ્રાર્થના શા માટે કરવી જોઈએ? આ પ્રકારનાં પ્રશ્નોનું સમાધાન કરવા માટે સર્વપ્રથમ એ જોવું જોઈએ કે, ચૈતન્ય ઉપર ચૈતન્યને ઉપકાર થઈ શકે છે કે નહિ અથવા ચૈતન્ય ઉપર જડનો જ ઉપકાર છે કે શું? આને માટે જ્ઞાનીજને એમ કહે છે કે, ચૈતન્ય ઉપર ચૈતન્યને જ ઉપકાર છે અને એટલા જ માટે ચિંતન્ય પરમાત્માનું સ્મરણ કરવા માટે કહેવામાં આવે છે. જે લેકે જડના ચક્કરમાં પડી જઈ ચૈતન્ય ઉપર જડનો જ ઉપકાર છે એમ કહે છે તે લેકે જરા ઊંડા ઊતરી વિચાર કરશે તે તેમને જણાશે કે, જેટલાં ઉદાહરણો જડના ઉપકારના વિષયમાં મળી શકે છે તેથી પણ વધારે અને સારાં ઉદાહરણ ચૈતન્યના ઉપકારના વિષયમાં પણ મળી શકે છે. એટલું જ નહિ પણ એવા ઉદાહરણ પણ મળે છે કે, જેમાં ચૈતન્યને મહાન અને જડને તુચ્છ માનવામાં આવેલ છે અને ચૈતન્યના ઉપકારની આગળ જડને ઉપકાર છોડી દેવામાં આવ્યો છે. ઉદાહષ્ણુ તરીકે કઈ માણસ કેર્ટના કઈ કિસ્સામાં ફસાઈ ગયો. તે વકીલની પિાસે ગયા અને તેને કહ્યું કે, આપ એ કેઈ ઉપાય બતાવો કે જેથી હું આ કિસ્સામાંથી ઉગરી જાઉં. હું સાચેં છું. મેં અપરાધ કર્યો નથી છતાં તેમાં હું ફસાઈ ગયો છું એટલા માટે તમે મારી સહાયતા કરે. હવે તે વખતે તે વકીલ જડ વસ્તુ આપશે કે બુદ્ધિ આપશે ? ' ' નાનપણમાં મને એવે પ્રશ્ન પૂછવામાં આવતું કે, અક્કલ મટી કે ભેંશો તે વખતે તે બાળક હતો પણ અત્યારે બાળક નથી; એટલે આજે બચપણથી પણ વધારે ભૂલ થવી ન જોઈએ. આ કારણે જ જ્ઞાનીજને કહે છે કે – – અવિકાર વિચાર આતમ ગુણ, મેહ જંજાળમાં ન પડ રે; પુદ્ગલ ચાહ મિટાય વિનયચંદ, તે જિન તૂ ન અવર રે. જ્ઞાનીજને કહે છે કે, તે પુદ્દગલની લાલસામાં પડી રહ્યો છે એટલા જ માટે તું એમ કહે છે કે, ચૈતન્ય ઉપર જડને ઉપકાર છે. દાતા જડ વસ્તુ જ આપે છે અને યાચક પણ જડ જ લે છે આ પ્રત્યક્ષ વાત જઈને જડ વસ્તુને જ પકડી ન બેસે અને ચૈતન્ય ઉપર કેવલ જળને જ ઉપકાર છે એમ માની ન બેસે. સંસારનું કામ જડથી જ ચાલતું નથી. તે મુકદમામાંથી તે માણસને બચાવવા માટે વકીલે પાંચ દશ રૂપિયા આપી દીધા હતા તે તે ઠીક કહેવાત? આથી વિરુદ્ધ બીજા વકીલે તેને એવી બુદ્ધિ આપી કે તે મુકદમામાંથી બચી ગયો તે તમે આ બંનેમાંથી કેને ઠીક સમજશે? પાંચ રૂપિયા લેવા ઠીક સમજશે કે બુહિ લેવાનું ઠીક સમજશે? એટલું જ નહિ બુદ્ધિને માટે તે લેકે વકીલને ફી આપે છે. આ પ્રમાણે ચૈતન્યને માટે જડ વસ્તુને ત્યાગ કરવો પડે છે. માસ્તર ભણાવે છે એટલા માટે તેને પગાર આપ પડે છે. આ પ્રમાણે જ્ઞાનને માટે પુદ્ગલને ત્યાગ તે કરે જ પડે છે. આ જ પ્રમાણે પરમાત્મા વિષે પણ જુઓ કે, પરમાત્મા માટે શેને ત્યાગ કરે પડે છે? પરમાત્મા માટે પણ પુદગલોને ત્યાગ તે કરે જ પડે છે. પુદ્ગલેના ધ્યાસમાં Page #234 -------------------------------------------------------------------------- ________________ શુદી ૧૨ ] રાજકાટ-ચાતુર્માસ [ ૫૬૫ પડી જઈ પરમાત્માને ભૂલી જવા એ ઠીક નથી. એમ કરવાથી કામ પણ ચાલી શકતું નથી. તમે આ વિષે વિચાર કરશેા તે તમને સ્પષ્ટ જણાશે કે, ચૈતન્ય ઉપર ચૈતન્યના જ ઉપકાર છે અને એટલા જ માટે પરમાત્માનું સ્મરણ કરવા માટે જ્ઞાનીજનેા કહ્યા કરે છે. માટે પુદ્ગલાને બ્યાસ છેાડા અને પરમાત્માનું સ્મરણ કર। અને પરમાત્મા સાથે એવી પ્રીતિ ખાંધે કે જેમ લાભી માણસ રૂપિયા સાથે પ્રીતિ ખાંધે છે. હવે અત્રે એક પ્રશ્ન ઉભા થાય છે કે, પરમાત્મા તે અવિકારી છે અને આપણે વિકારી છીએ. એવી દશામાં આપણે વિકારી એ અવિકારી પરમાત્માની સેવા કેવી રીતે કરી શકીએ ? મેટા માટા આચાર્યંને પણ આવા વિચાર આવ્યા છે અને તેમણે પણ કહ્યું છે કે :-- बुद्धया विनाऽपि विबुधार्चितपादपीठ ! स्तोतुं समुद्यतमतिर्विगतत्र पोऽहम् । बालं विहाय जलसंस्थितमिन्दुबिम्ब मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ॥ હે ! પ્રભા ! તું જ્યાં પદાર્પણ કરે છે તે પાદપીડની ઈન્દ્ર પણ પૂજા કરે છે તેા પછી હું બુદ્ધિહીન તારી પ્રાર્થના કરવાને કેમ સમર્થ બની શકે! પણ તારી ભક્તિવશાત્ જાણે હું પાગલ થઈ ગયા હાઉ” તેમ પાગલ થઈને હું તારી પ્રાર્થીના કરવાને માટે ઉદ્યત થયા છું. કાઈ મને એમ કહે કે, તું મુદ્ધિહીન છે તેા પછી પરમાત્માની પ્રાર્થના શા માટે કરે છે ? તે। આ પ્રશ્નના જવાબમાં હું એ જ કહીશ કે, જે પ્રમાણે જલમાં પડેલા ચન્દ્રના બિંબને ખાલક પકડી શકતા નથી છતાં તેને પકડવાને પ્રયત્ન તા કરે જ છે અને પેાતાના પ્રયત્નમાં આનંદ માને છે, આ જ પ્રમાણે પરમાત્માના ગુણાનું હું પૂરીરીતે વર્ણન કરી શક્તા નથી છતાં પણ નિલજ્જ થઈને તેમના ગુણાનું વર્ણન કરવાને યથાશક્તિ પ્રયત્ન કરું છું. હું પોતાની સુદ્ધિને જુદી રાખીને બાલભાવથી પરમાત્માની પ્રાર્થના કરું છું. આ પ્રમાણે પરમાત્માની સન્મુખ પોતાની શક્તિનેા વિચાર કરી પૂર્વાચાચી પણ પહેલાં તે અસમંજસમાં પડી ગયા હતા પણ આખરે તેઓએ જે માર્ગ પકડ્યો છે તે માર્ગને તમે પણ પકડા. આચાર્યા કહેવાના આશય એ જ છે કે, પરમાત્માની ભક્તિમાં પેાતાની પૂર્ણ શક્તિને સમર્પિત કરી દેવી. પરમાત્માની ભક્તિ કરવામાં પેાતાની અક્કલ ન દોડાવવી તથા એમ પણ વિચાર ન કરવા કે મારામાં ઓછી બુદ્ધિ છે અથવા હું વિકારી છું. આ પ્રકારના વિચાર દૂર કરી જે પ્રમાણે આચાર્યે ખાલભાવે પરમાત્માની પ્રાર્થના કરી છે તે જ પ્રમાણે તમે પણ પરમાત્માની પ્રાર્થના કરે। અને પછી જુએ કે, તેમાં કેવા આનંદ આવે છે ! આ પ્રકારની પ્રાર્થના તમે જો પંદર દિવસ જ કરી જુએ તે તમને ઘણા જ આનંદ મળશે અને એ આનંદની અનુભૂતિ તમે પોતે જ કરી શકશેા. પરમાત્માની ભક્તિ સ્વ–પ્રમાણથી જ સિદ્ધ છે. એને માટે કાઈ ખીજા પ્રમાણની આવશ્યકતા નથી. જેમ દીપકને જોવા માટે બીજા દીપકની આવશ્યકતા રહેતી નથી કારણ કે તે દીપક તે સ્વપ્રમાણથી જ સિદ્ધ છે. એટલા માટે બુદ્ધિને શાન્ત કરી અને પ્રમાદને ત્યાગ કરી, પરમાત્માની ભક્તિમાં તલ્લીન થાઓ અને પછી જુઓ કે તેમાં કેવા આનંદ આવે છે ! ભક્તિના માર્ગો ઉપર દરેક વ્યક્તિ ચાલી શકે છે. એ માર્ગે જ્વામાં ખાલક કે વૃદ્ધ, સશક્ત કે અશક્ત, સ્ત્રી કે પુરુષ વગેરેમાંથી કાઈ ને પ્રતિબંધ નથી. જે કોઈ ચાહે તે ભક્તિના માર્ગે જઈ શકે છે અને પેાતાનું કલ્યાણ સાધી શકે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસા પ૬૬ ] અનાથી મુનિના અધિકાર—૬૩ અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે કે, હું ! રાજન ! હવે હું તને એ બતાવું છું કે મેં સાધુના આચારની આ બધી વાતા તને શા માટે સંભળાવી છે? તમે પણ એમ વિચાર કરે। કે, અનાથી મુનિએ રાજાની સમક્ષ સાધુઓના આચાર વિષયક વર્ણન શા માટે કર્યું છે ? જો તમે એમ કહેતા હેા કે, અમને સાધુએના આચારથી શું મતલબ ! તે। આ તમારી ભૂલ છે. બલ્કિ જે સાધુ હશે તે તે પોતાને આચાર પહેલાં બતાવશે. જે સાધુતાનું પાલન કરતા ન હેાય તે ભલે એમ વિચારે કે, જો હું સાધુના આચાર ગૃહસ્થાને બતાવીશ તે ગૃહસ્થા મારા કાર્યની ટીકા કરશે પણ જે સાધુતાનું પાલન કરતા હશે તે મુનિ તે સાધુઓના આચાર પહેલાં જ બતાવશે. તેમ કરવામાં તેમને પોતાને પણ લાભ છે અને સાથે સાથે તમારા પણ લાભ છે: सोचा मेहावि सुभासि इमं, अणुसासणं नाणगुणोववेयं । मग कुसीला जहाय सव्वं, महानियंठाण वए पहेणं ॥ ५१ ॥ ‘ હે ! મેધાવી ! . હે ! બુદ્ધિમાન રાજા ! આ સુભાષિત કે જેનું મેં તારી સામે વર્ણન કર્યું છે તે સાંભળી તું તે વિષે વિચાર કર. આ સુભાષિત અનુશાસન અર્થાત્ શિક્ષારૂપ છે અને જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં ગુણોથી યુક્ત છે. આ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી સુસંસ્કૃત એવી શિક્ષાને સાંભળી તું કુશીલાને માગ છેાડી દઈ મહાનિગ્રન્થાના માર્ગે ચાલ. ' અનાથી મુનિએ રાજા શ્રેણિકને જે કાંઈ કહ્યું છે તે ઉપરથી તે એમ જણાય છે કે, જાણે રાજા શ્રેણિક સાધુ થતા હાય પણ તે સાધુ થતા નથી છતાં મુનિએ તેને આમ કહ્યું છે તે તેના શા ઉદ્દેશ છે તે અત્રે જોવાનું છે રાજા શ્રેણિકને મુનિએ મેધાવી કહ્યા છે. આ ઉપરથી એમ પ્રગટ થાય છે કે, આ સુભાષિત-શિક્ષા બુદ્ધિમાનને જ આપવી જોઈએ, બુદ્ધિહીનને નહિ. પણ આજે તો શ્રેણિક જેવા બુદ્ધિમાન લોકેા નથી એટલે શું આ શિક્ષા કાઈને આપવી ન જોઈએ ? બુદ્ધિમાન માણસા એ પ્રકારના માનવામાં આવે છે. એક તા તે બુદ્ધિમાન છે કે જે ક્રાઈ વાતને સાંભળી તે જ સમયે સત્યાસત્યને નિર્ણય કરી લે છે અને બીજો તે બુદ્ધિમાન છે કે જે તુરત જ સત્યાસત્યને નિર્ણય કરી શકતા નથી પણ તેને પ્રયત્ન તે તે બાજુ જ હાય છે. જેમકે એક તા માસ્તર હાય છે અને ખીજો છાત્ર હેાય છે. એ બન્નેમાંથી કાને બુદ્ધિમાન કહેવાય ? જો બન્નેમાં બુદ્ધિ ન હોય તેા એક માસ્તર અને ખીજો છાત્ર હાય એ અની જ ન શકે અને જે બન્ને સમાન બુદ્ધિવાળા હેાય તે પછી એકને માસ્તર અને ખીજાતે છાત્ર બનવાની જરૂર પણ રહેતી નથી. માસ્તર અને છાત્ર બન્નેમાં બુદ્ધિ તે છે પણ એકમાં વધારે છે અને ખીજામાં ઓછી છે પણ જેનામાં બુદ્ધિ એછી છે તે બુદ્ધિ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે અને ખીજો તેને બુદ્ધિ આપે છે. આ પ્રમાણે જે છાત્રમાં બુદ્ધિ ઓછી છે તે પણ મુદ્ધિમાન જ છે; કારણ કે, તે બુદ્ધિ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે. આ જ પ્રમાણે જે બુદ્ધિને પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરે છે તે પણ મુદ્ધિમાન જ છે અને જેનામાં બુદ્ધિ છે તે તે પહેલેથી બુદ્ધિમાન છે જ. તમે જો કાઈ વાતના નિર્ણય તાત્કાલિક · કરી ન શકે તો પણ Page #236 -------------------------------------------------------------------------- ________________ સુદી ૧૨ ] રાજકેટ-ચાતુર્માસ [પ૬૭ સત્યાસત્યને નિર્ણય કરવાની ઇચ્છા તે રાખે જ. આ પ્રકારની ઈચ્છા રાખવાથી તમે બુદ્ધિહીન નહિ પણ બુદ્ધિમાન જ કહેવાશે. અમે તમને જે કાંઈ સંભળાવીએ છીએ તે એમ સમજીને જ સંભળાવીએ છીએ કે, તમે સત્યાસત્યને નિર્ણય કરવાની વિવેકબુદ્ધિ પ્રગટાવે. આમ છતાં કોઈ અમારું કહેવું ન સાંભળે કે ન માને તો તે તેમની ઇછો. પણ એ કારણે અમારે દુઃખ માનવું ન જોઈએ. અમને એવો પણ વિચાર થ ન જોઈએ કે, અમે તે કહીએ છીએ પણ આ લેકે તે કાંઈ સાંભળતા જ નથી. જે અમને આ પ્રકારનો વિચાર થયો તો એ પિતાના જ્ઞાનને પોતે હલકું બનાવવા જેવું છે. એટલા માટે અમારું કહેવું કઈ સાંભળતું કે માનતું નથી” એ વિચારથી અમને દુઃખ થવું ન જોઈએ પણ એ વાતને વિચાર તો અવશ્ય કરવો જોઈએ કે, આ શિક્ષા બુદ્ધિમાનને જ આપવી, બુદ્ધિહીનને નહિ. બુદ્ધિહીનને શિક્ષા આપવાથી કાંઈ લાભ થઈ શકતો નથી. ખેડુત પણ બીજ વાવતાં પહેલાં એ જોઈ લે છે કે આ ભૂમિ ઉપજાઉ છે કે નહિ ? ભલે તે ભૂમિમાં અન્ન કે વૃક્ષ ઉગેલું ન હોય છતાં તે એ તે જુએ જ છે કે, અહીં ઘાસ ઉગેલું છે કે નહિ ! જે ઘાસ ઉગેલ હોય તે તે ખેડુતને એટલી તે આશા રહે છે કે, આ ભૂમિ ઉપર વાવેલું બીજ તે નિરર્થક નહિ જાય, પણ જે ત્યાં ઘાસ પણ ઉગ્યું ન હોય તે એવી નકામી ભૂમિ ઉપર બીજ વાવીને શું લાભ થાય ? આ જ પ્રમાણે આ ધર્મશિક્ષા સંભળાવવા માટે અમારે પરિષદ્ જેવી જોઈએ કે આ પરિષદ્દ કેવી છે ! શ્રી નંદીસૂત્રમાં ત્રણ પ્રકારના શ્રોતા બતાવવામાં આવેલ છે. એક તો “જાણિયા', બીજા “અજાણિયા” અને ત્રીજા “દુહેડા” શાસ્ત્રમાં કહ્યું છે કે, જાણિયા અને અજાણિયા શ્રોતા આગળ તે ઉપદેશ આપવો પણ દુહેડા”—-અર્ધદગ્ધ શ્રોતા આગળ તે ચૂપ રહેવું એ જ સારું છે. જાણિયા અને અજાણિયા શ્રોતા આગળ કેવો ઉપદેશ આપવો અને દહેડા-અર્ધદગ્ધ શ્રોતા આગળ કેવી રીતે ચૂપ રહેવું એ પણ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. જાણિયા શ્રોતા તે છે કે, જેઓ ડું કહેવામાં જ ઘણું સમજી જાય. જે પ્રમાણે પાણીમાં પડેલું તેલનું બિદ કેલાઈ જાય છે તે જ પ્રમાણે જે થવું સાંભળીને વધારે સમજી જાય છે તે જાણિયા શ્રોતા છે. બીજા અજાણિયા નામના શ્રોતા છે અર્થાત જેમનામાં આ પ્રકારની બુદ્ધિ હતી નથી. જાણિયા શ્રોતા તે તેઓ છે કે જેઓ થોડું ઘણું જાણે છે, અને અજાણિયા શ્રોતા તે છે કે, જેઓ કાંઈ પણ જાણતા નથી. જાણિયા શ્રોતા અને અજાણિયા શ્રોતાને કે ઉપદેશ આપે એને પણ વિચાર કરવાની જરૂર છે. જે અજાણિયા શ્રોતાઓની આગળ જ્ઞાનચર્ચાની મોટી મોટી વાત કરવામાં આવે તે એ લોકે એ વાતને કેમ સમજી શકે? એટલા માટે અજાણિયા શ્રોતાઓને એવી સરલ શિક્ષા આપવી જોઈએ કે જેથી બાળક પણ એ સરલ શિક્ષાને સમજી શકે. જાણિયા શ્રોતાઓની આગળ કોઈ તત્ત્વજ્ઞાનની ચર્ચા કરવિામાં આવે તો તેઓ તે તર્ક કે દલીલદ્વારા નિર્ણય કરી શકે, પણ અજાણિયા શ્રોતાઓ તત્ત્વજ્ઞાનને સમજી ન શકવાને કારણે ઊલટા ગડબડમાં પડી જાય. એટલા માટે “અજાણિયા” શ્રોતા અને “જાણિયા” શ્રોતાઓની આગળ કે ઉપદેશ આપ તેને પણ ખ્યાલ રાખવાની જરૂર રહે છે. અજાણિયા પરિષ૬ની સામે એવું ચરિત્રચિત્રણ કરવું ન જોઈએ કે જેથી તેમનું પિતાનું ચરિત્ર નષ્ટ થઈ જાય અથવા તેમના ગાઉથ્ય જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી Page #237 -------------------------------------------------------------------------- ________________ પ૬૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો ઉભી થઈ જાય! સાધુઓનું વ્યાખ્યાન સાંભળી કોઈ સ્ત્રી એમ કહેવા લાગે કે, “હું તે હવે ચૂલો સળગાવીશ નહિ, ઘંટી ફેરવીશ નહિ, બાળકને દૂધ પીવડાવીશ નહિ અને ઘરનાં કામ પણ કરીશ નહિ કારણ કે એ બધામાં પાપ છે.” સ્ત્રીનું આ કથન સાંભળી તમે લેકે શું કહેશે? એ જ કહેશે કે, મહારાજ ! આપનું વ્યાખ્યાન સાંભળી અમારી સ્ત્રી બગડી ગઈ. એ સ્ત્રીને જે એમ કહેવામાં આવે છે. તારે જે કામ જ કર્યું નથી તો તું દીક્ષા લઈ લે. તે એને માટે તે તે એમ કહે છે કે, મારે દીક્ષા તે લેવી નથી પણ હું ઘરનું કામ કરીશ નહિ. ત્યારે તેને એમ જ કહી શકાય કે, તું સર્વપ્રથમ સ્થલ હિંસાને ત્યાગ કર તથા ક્રોધ કલેશનો ત્યાગ કર. જે સ્થૂલ હિંસાને ત્યાગ કરીશ તે પણ તને ધર્મ જ થશે. જે તે ઘરમાં શાન્તિથી રહીશ અને ઘરમાં કલેશ કંકાસ નહિ કરે તે તારા ઘરના લેકે એમ કહેશે કે, મહારાજ! આપનું વ્યાખ્યાન સાંભળી તે સુધરી ગઈ. આ પ્રમાણે ઘરના વ્યવહારથી જ સાધુઓને પ્રશંસા પણ મળી શકે છે અને બદનામી પણ મળી શકે છે. કહેવાને આશય એ છે કે, અજાણિયા શ્રોતાઓની આગળ એવી શિક્ષા આપવી ન જોઈએ કે જેને તેઓ સમજી શકે નહિ અને ઊલટા ગડબડમાં પડી જાય. બાળક અને સ્ત્રીઓના મગજમાં એવી વાત ઘુસેડવી ન જોઈએ કે જેથી તેમનામાં વધારે ખરાબી આવી જાય અથવા ભયમુક્ત થવાને બદલે વધારે ભયગ્રસ્ત થઈ જાય. બાળક અને સ્ત્રીઓની સામે ભૂત-ચૂડેલની વાતો કરવામાં આવે તો તેઓ એમ વિશ્વાસ કરવા લાગશે કે, ભૂત-ચૂડેલ હોય છે. કારણ કે તે દિવસે શાસ્ત્રમાં પણ ભૂત-ચૂડેલની વાત નીકળી હતી. આ પ્રમાણે ભૂત-ચૂડેલની વાત કરવાથી બાળક અને સ્ત્રીઓમાં વધારે ભય પેદા થવા પામે છે. તેમની સામે તે એવી વાત મૂવી જોઈએ કે, નવકાર મંત્રમાં એવી શક્તિ હોય છે કે, તે ચૌદ પૂર્વના જ્ઞાનથી પણ ચડિયાતી છે અને તેને જાપ કરવાથી કઈ પ્રકારનો ભય પણ રહે નથી. ગાંધીજીએ લખ્યું છે કે, “મારી ધાયમાતાએ મને એવી શિક્ષા આપી હતી કે, રામનું નામ જપવાથી ભૂત આદિન ભય લાગતું નથી. મારી ધાયમાતાની આ શિક્ષાને કારણે મને કઈ દિવસ ભૂત-પ્રેતને ભય લાગ્યો નથી.' હવે તમે એ વિચારી લે કે, નવકારમંત્ર મેટે છે કે રામનામ મોટું છે. તમે એમ કહેશે કે, નવકારમંત્ર મટે છે. પણ એવો વિશ્વાસ છે કે નહિ ? આજે કોઈ સાઠ વર્ષના વૃદ્ધને એમ કહેવામાં આવે કે, તમે રાતની સ્મશાનમાં ચાલ્યા જાઓ. તે શું તે વૃદ્ધ જઈ શકશે? આથી વિરુદ્ધ જાપાનના બાળકે વિષે એવું સાંભળવામાં આવે છે કે, પાંચ વર્ષના બાળકના હાથમાં પણ તલવાર કે બંદુક આપી સ્મશાનમાં જવાનું કહેવામાં આવે છે તે તે પણ સ્મશાનમાં ચાલ્યો જાય છે. આ પ્રમાણે આપણે ત્યાં આ વિશ્વાસ નથી પણ હૃદયમાં ભય ઘૂસેલે છે. એટલા માટે તેમને એવી શિક્ષા આપવી ન જોઈએ કે જેથી તેમને વધારે ભય થાય; પણ તેમને એવી શિક્ષા આપવી જોઈએ કે જેથી તેમને ભય દૂર થાય! આ જમાનામાં જાણિયા પરિષદ્ ઓછી છે અને અજાણિયા પરિષદ્ વધારે છે. એટલા માટે અમારે ઉપદેશ આપવામાં સાવધાની રાખવી જોઈએ. કદાચ કહે કે, અમુક બાઈનું અમુક કામ તે દેવીની પાસે જવાથી પૂરું થઈ ગયું. પણ જ્યારે દેવીમાં શક્તિ છે તે શું નવકારમંત્રમાં શક્તિ નથી ? નવકારમંત્રમાં કેવી શક્તિ છે એને માટે કહ્યું છે કે – Page #238 -------------------------------------------------------------------------- ________________ શુદી ૧૨ ] રાજકાટ-ચાતુર્માસ [૫૬૯ કૃષ્ણ ભૂજંગકા ઘાલ્યા રે ઘટમે, ક્રિયા મારણકે હાર; નાગ પીઠ ભઈ ફૂલકી માલા, મન્ત્ર જગ્યે નવકાર. નવકારમંત્રની શક્તિનાં આવાં અનેક દાખલા પણ મળે છે. કદાચ કાઈ કહે કે, આ દાખલા તા જુનાં છે અને નવાં દાખલા આની વિરુદ્ધના પણ મળે છે. પરંતુ આ વિષે હું મારા અનુભવની વાત કહું છું કે, હું નાનપણમાં ભૂતપ્રેત આદિથી બહુ ભય પામતા હતા પણ જ્યારથી નવકારમંત્રથી ભૂત ભાગી જાય છે એવી મારામાં દૃઢતા આવી ત્યારથી મારે ભૂતપ્રેતને ભય છે થઈ ગયા. તમે પણ નવકારમંત્ર ઉપર દૃઢ વિશ્વાસ રાખેા તેા પછી ભૂતપ્રેત વગેરે કાઈ ના ભય રહેવા ન પામે. » ' આ વિષે સાધ્વીએ ઉપર વધારે જવાબદારી રહેલી છે. કારણ કે, સ્ત્રીઓનું આવવું– જવું તેમને ત્યાં વધારે હેાય છે. સ્ત્રીઓને એવી ભાવના હાવી ન જોઈએ, તેમ તેમને એવી શિક્ષા પણ મળવી ન જોઈએ કે, આજે કાળી ચૌદશ છે એટલે આ મંત્રને જાપ કરવાથી આમ થશે અથવા આ મંત્રને જાપ કરીશું તે આમ થશે. કેટલાક લેાકેા સાધુ થઈને પણ આ પ્રકારની શિક્ષા આપે છે. એટલા જ માટે અનાથી મુનિ કહે છે કે, હે! રાજા ! તું મહાનિર્થેાના માર્ગે ચાલ. મહાનિર્થેાના માર્ગે એક તે શ્રદ્ધારૂપે ચાલી શકાય છે અને બીજાં સ્પર્શનારૂપે ચાલી શકાય છે. સ્પર્શનારૂપે તેમના માર્ગે ચાલી ન શકાય તે તે વાત જુદી છે પણ જે શ્રદ્ધારૂપે પણ ચાલતા નથી. તે પતિત થઈ જાય છે. શું તમે કાઈ નિગ્રન્થને જંત્ર-મંત્ર બતાવતા સાંભળ્યા કે જોયા છે ? સાચા નિર્માંન્થા જંત્રમંત્રમાં પડતા નથી; તેા પછી જંત્રમ ત્રમાં પડવું એ કુશીલાના માર્ગે ચાલવા જેવું નથી શું ? તમે પણ આ વાતનેા વિશ્વાસ રાખી કુશીલાના માર્ગે ન ચાલેા પણ મહાનિગ્રન્થાના માર્ગે ચાલેા તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. સુદર્શન ચરિત્ર—૬૩ કેવલી ભગવાનની વાણી અમેાત્ર હોય છે, સુદર્શન કેવલી ભગવાન દેશને ઉપદેશ" આપતાં કહેવા લાગ્યા કે, તમે મને અને હું તમને જોઈ રહ્યો છું પણ કેવળ ઉપસ્થી જ જોઈને અટકી ન જાઓ; પરંતુ અંદરથી એ જુએ કે, તમે લેાકેા કાના ઉત્સવ ઉજવી રહ્યા છે અને કાને જયકાર ખેલી રહ્યા છે. એક માણસ જે ઊંચે ખેડેલ છે તે જલ્દી અને દૂર જોઈ શકે છે પણ તેના આધાર તેા નીચેતેા જ હોય છે. જો તેને નીચેને આધાર ના હાય તે। તે ઉપરથી પડી જાય. આ જ પ્રમાણે તમે લેાકેા મારા જયકાર તા મેલે છે પણ મારી નીચે કાને પાયેા રહેલા છે તે જુએ. સુદર્શન મુનિના ઉપદેશનેા સાર, આખા જગતને એક કરવાની ભાવના છે. આજના યુવકા તા કેવલ ત્રણ જ સમ્પ્રદાયાને એક કરવા ચાહે છે પરંતુ અમે તા સકળ સંસારને એક કરવા ચાહિએ છીએ. શાસ્ત્રમાં વારવાર કહેવામાં આવ્યું છે કે, સમસ્ત જીવાને પોતાના આત્માની સમાન માતા, પણ આ કથનને વાસ્તવિક અર્થ શું છે તેને ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે. જ્યારે બધા જીવાને સમાન માનવાનું કહેવામાં આવ્યું છે તે પછી શું મનુષ્ય મનુષ્ય પણ એક થઈ શકે નહિ ! શાસ્ત્ર એમ કહેતું નથી કે ક્રમ—વિભાગને જ મટાડી ૨૮ Page #239 -------------------------------------------------------------------------- ________________ * * * * * પ૭૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો દે. શાસ્ત્ર તે કહે છે કે, પગની જગ્યાએ પગ રહેશે અને મસ્તકની જગ્યાએ મસ્તક રહેશે. શરીરને તે પગ, નાક, કાન, મસ્તક વગેરે બધાની આવશ્યકતા રહે છે છતાં પણ તે પગની જગ્યાએ જ રહેશે અને મસ્તક, મસ્તકની જગ્યાએ જ રહેશે. બધાં અંગેને સમાન માનવાને એ અર્થ નથી કે, પગ અને મસ્તકને એક કરી દે. બધાં અંગે યથાસ્થાને ભિન્ન તે રહેશે જ, પણ સાથે સાથે શરીર એક હોવાથી અભિન્ન પણ થઈ શકે છે. અંગની દષ્ટિએ તે ભિન્નતા છે પણ શરીરની દૃષ્ટિએ અભિન્નતા છે. આ પ્રકારનો વિવેક રાખીને જે સુધાર કરવામાં આવશે તો તે ઠીક છે નહિ તે સુધાર થવાને બદલે ઊલટો વિગ્રહ થશે. સુદર્શન ભગવાન કહે છે કે, તમે આ શરીરને આદર આપી રહ્યા નથી પણ ગુણોને આદર આપી રહ્યા છે અને તે ગુણો આત્માનાં છે; એટલા માટે જે આત્માના ગુણો છે એ આત્માને તમે ભૂલી ન જાઓ. સંસારમાં જે કાંઈ પ્રિય લાગે છે તે આત્માને માટે જ પ્રિય લાગે છે. તે એટલે સુધી કે પરમાત્મા પણ આત્માને માટે પ્રિય લાગે છે. એટલા માટે આત્માને ભૂલી ન જાઓ. કાલે કહ્યું હતું કે, દેખ સખી યહ બ્રહ્મ બિરાજત, થાકી ગતિ સબ યાહી કે સહે.” આત્મા જ બ્રહ્મ છે. એ વાતની સાક્ષી માટે ભગવતી સૂત્રનું પ્રમાણુ આપું છું. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે, “હે! ભગવન! જીવનાં કેટલાં નામ છે?” આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, “હે! ગૌતમ ! જીવન વિષ્ણુ, કર્તા, વિકર્તા, પારંગત આદિ અનેક નામે છે. એ બધાં નામમાં ઉપાધિકૃત ભેદો તે છે પરંતુ ઉપાધિ મટી જવાથી બધાં નામે એક જ છે.” આ પ્રમાણે આત્માને માટે એમ કહેવામાં આવ્યું છે કે, હે! સખી! આ આત્મા જ બ્રહ્મ છે. એને બગાડ નહિ. કેઈ મંદિરના પત્થરને તેડવા લાગે તે એ દેવની અવજ્ઞા માનવામાં આવશે, પણ કઈ દેવળની તે રક્ષા કરે પણ દેવને બગાડે તે શું એ દેવની અવજ્ઞા થઈ નહિ ગણાય? આ શરીર દેવળ છે અને એ દેવળમાં રહેનાર આત્મા દેવ છે. આ વાત કેવળ જેનો જ કહેતા નથી પરંતુ વેદાન્તીઓ પણ એમ જ કહે છે. તેઓ પણ એમ કહે છે કે – ' હો સેવાશ્રય: પ્રોmો, કરો તેવા સનાતનઃ | . . ચકેત મirmનિર્મા, રોમન પૂગયેત્ | આ દેહ તે આત્મદેવનું મંદિર છે, જે તેની અંદર રહે છે. એ આત્મદેવની અવજ્ઞા કરવી શું ઉચિત છે? તમે આડકતરી રીતે તે ગમે તે કહે, પણ એ વિષે ઊંડે વિચાર કરવામાં આવે તે જણાશે કે, આ દેહમાં રહેનાર દેવનો જ દ્રોલ કરવામાં આવે છે. કોઈ મૃત સ્ત્રીને ખરાબ દૃષ્ટિએ જોવામાં આવતી નથી. આ જ પ્રમાણે કઈ મૃત શરીરને મારવામાં આવતું નથી. જે કાંઈ ખરાબ કામ કરવામાં આવે છે તે જીવિતની સાથે જ કરવામાં આવે છે. આ પ્રમાણે એ આત્મદેવને જ બગાડવાને–ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરવા માં આવે છે. . છવની દશા જીવને માટે જ શોભા આપે છે. એની દશા કઈ જડ પદાર્થમાં શોભા આપી શકે નહિ. એ જીવ એકમાં તે. એક છે અને અનેકમાં અનેક છે. આ વાત સાધારણ રીતે સમજમાં આવી શકશે નહિ પણ કઈ મહાપુરુષના શરણે જઈ સમજવામાં આવે તે સમજમાં આવી શકે ! Page #240 -------------------------------------------------------------------------- ________________ સમય જાય છે કે , --- - * ર ક ક ટી ** શુદી ૧૨ ] રાજકોટ–ચાતુર્માસ [૫૭૧ જગતમાં શબ્દોને પાર નથી, પરંતુ-એ શબ્દોનું એ શબ્દોને સાંભળવાનું–સ્થાન તે કાન જ છે. હવે એ જાઓ કે શબ્દ મોટાં કે કાન મોટાં ? આ જ પ્રમાણે આંખ પણ બધાં રૂપોનું આયતન છે. આંખની વિના રૂપ નકામું છે. આ પ્રમાણે સંસારનાં બધાં પદાર્થોનું આયતન અર્થત રહેવાનું સ્થાન તે ઇન્દ્રિયો છે, પણ એ જુઓ કે આંખમાં, નાકમાં, કાનમાં અને એ બધી ઇન્દ્રિમાં કોણ છે? એ બધી ઈન્દ્રિમાં આત્મા જ છે ને ? એ આત્મા એક પણ છે અને અનેક પણ છે. એકમાં તે એક છે અને અનેકમાં તે અનેક છે. ભગવતી સૂત્રમાં તેમના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે, “હું એક પણ છું અને અનેક પણ છું. આંખ, કાન, નાક વગેરેમાં જે આત્મા ન હોય તે શું એ બધી ઇન્દ્રિો પિતપોતાનું કામ કરી શકે ખરી? જોકે આંખ, કાન, નાક આદિ ઇન્દ્રિયો ભિન્ન ભિન્ન છે પણ એ બધી એક જ આત્માની સત્તા છે. આ પ્રમાણે આત્મા એક પણ છે અને અનેક પણ છે. જે આત્મા પિતાના રૂપને સમજે તે પોતાના રૂપમાં જ આવી શકે છે અને જ્યારે તે પિતાને ભૂલી જઈ મેહમાં પડી જાય છે ત્યારે તે પોતે જ ચક્કરમાં પડી જાય છે. આ પ્રમાણે આત્મા જ્યારે પિતાને વિચાર કરે છે ત્યારે તે પોતાના રૂપમાં જ આવી જાય છે અને જ્યારે પિતાને ભૂલી જાય છે ત્યારે મેહમાં પડી જાય છે. આત્મા પિતાને ભૂલી જઈમેહમાં કેવી રીતે પડી જાય છે! તે એને માટે એમ માનો કે, કેઈ સ્ત્રી તમારી સામે આવી તે વખતે આત્મા પિતાને મેં માને છે કે રમણીને મોટી માને છે. બલ્કિ કેટલાકે તે રાવણની જેવા એવા હોય છે કે, જેઓ રમણીની પાછળ પિતાનું સર્વસ્વ-પિતાનાં પ્રાણુ સુદ્ધાં પણ સમર્પણ કરી દે છે. શું આજે પણ મોટા મોટા રાજાએ અને ગોસાઈઓ એક એક રંડીની પાછળ બરબાદ થયા નથી ? - આ પ્રમાણે આ આત્મા-બ્રહ્મ પિતાની મેળે જ પોતાના રૂપમાં આવે છે અને પિતાની મેળે જ પે તાને ભૂલી જઈ મેહમાં પડી જાય છે. એટલા જ માટે કવિ આનંદઘનજી કહે છે, હે ! અવધૂત ! આયતન અર્થાત મઠમાં શું પડી રહ્યો છે ! તારા ઘટને કેમ જેતે નથી ? એ ઘટમાં કહ્યું છે એ જે.” જ્ઞાનમાં પણ આત્મા જ છે અને અજ્ઞાનમાં પણ આત્મા જ છે. આજે જો તમારામાં અજ્ઞાન પણ હોય તે તેને પણ તમારું સહાયક માને. અપૂર્ણતા જ પૂર્ણતા આપનાર છે. ન જાણવું કે એવું જાણવું એ અપૂર્ણ જ્ઞાન અથવા અજ્ઞાન છે, પણ એની દ્વારા જ પૂર્ણતા અર્થાત જ્ઞાનમાં જાઓ. - સુદર્શન ભગવાન આગળ કહેવા લાગ્યા કે, “હે ! દેવો ! તમે લોકો જે મહિમા ગાઈ રહ્યા છો તે મહિમા શરીરને નહિ પણ ઉત્કૃષ્ટ સંયમને છે. એ ઉત્કૃષ્ટ સંયમ બધા આત્મામાં રહેલ છે એટલા માટે તેને ભૂલી ન જાઓ.” જૈનધર્મ કહે છે કે, ઉત્કૃષ્ટ સંયમ હોવાથી જ ઉત્કૃષ્ટ ચારિત્ર આવે છે. એમ બનતું નથી કે, ઉત્કૃષ્ટ સંયમ તે ન હેય અને ઉત્કૃષ્ટ જ્ઞાન પેદા થઈ જાય. જો ઉત્કૃષ્ટ સંયમ પહેલાં : ઉત્કૃષ્ટ જ્ઞાન પેદા થઈ જાય તે ગજબ થઈ જાય ને ! એ દશામાં સંસાર જ પતિત થઈ જાય. એટલા માટે પહેલાં મેહ નષ્ટ થાય છે ત્યારે જ ઉત્કૃષ્ટ જ્ઞાન પેદા થાય છે. મોહ નષ્ટ થયાં પહેલાં જ્ઞાન પેદા થવાથી સંસાર પતિત થઈ જાય. ઉદાહરણ તરીકે માનો કે,.. Page #241 -------------------------------------------------------------------------- ________________ પ૭૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [આસો. તમારે ધન જોઈએ છે. તમારો ધનને મેહ છૂટો નથી છતાં તમને અવધિજ્ઞાન પેદા થઈ જાય તે તમે આ સંસારમાં અનેકેને સાફ કરી નાખે. આ તે એના જેવી વાત બને કે, બિલાડીને પાંખ આવી ગઈ. બિલાડીને જે પાંખ આવી જાય છે તે કોઈ પણ પક્ષીને ન છોડે. આ જ પ્રમાણે જે તમને ધનને મેહ છૂટ્યા પહેલાં જ અવધિજ્ઞાન આદિ પેદા થઈ જાય તે તમે પણ સંસારને પલટાવી દે. બિલાડીને પાંખો આવતી નથી એ જ સારું છે. પાંખ ન આવવાના કારણે જ પક્ષીઓની પણ રક્ષા થાય છે અને બિલાડી પણ ઘણું પાપથી બચી જાય છે. આ જ પ્રમાણે મેહ છૂટયા પહેલાં જ્ઞાન થતું નથી એ પણ સારું જ છે. મતલબ કે, પૂર્ણ ચારિત્ર થયા બાદ જ પૂર્ણ જ્ઞાન પેદા થાય છે; પડેલાં થતું નથી. કઈ કેઈના વિષે એમ કહે કે, તે આધ્યાત્મજ્ઞાની છે તો તેને એમ કહેવું કે, જે આધ્યાત્મશાની હશે તેનામાં ચારિત્રપણું પણ સરસ હશે, તે ચારિત્રની અવગ ગુના કરશે નહિ. સુદર્શન ભગવાન કહે છે કે, હે! દેવો ! તમે જે ગુણની મહિમા ગાઓ છો તે ગુણ તમારા આત્મામાં પણ છે. એ વાત સદા ખ્યાલમાં રાખે. તમે પણ આ વાતને સમજીને આ પ્રકારના ચારિત્રને નમસ્કાર કરશે તે આ ભવમાં નહિ તે અન્ય ભવમાં એ પ્રકારનું ચારિત્ર અવશ્ય પ્રાપ્ત થશે. ગુણને સત્કાર કરે એ સારું જ છે. પણ જે ગુણેની ઘણું કરે છે તે ધૃણું કરનારમાં તે ગુણ છે. કેઈ ક્ષમાની નિંદા કરે છે, તે ક્ષમાર્શલ કહે છે કે, તે નિંદા કરનારમાં પણ સમાન ગુણ છે, જે કઈ દિવસે અવશ્ય પ્રગટ થશે. કેઈ શીલની નિદા કરે છે તે જ્ઞાનીઓ કહે છે કે એ શીલાનિંદકમાં પણ શીલ ગુણ છે. તેનામાં રહેલો તે શીલને ગુણ પણ કોઈને કોઈ દિવસે અવશ્ય પ્રગટ થશે. એવાં અનેક ઉદાહરણે મળે છે કે જે પાપીઓએ ધર્મનોધણી નિદા કરી હોય છે તે પાપીઓ પણ ધર્માત્મા બની ગયા છે. ભગવાન પાર્શ્વનાથની સાથે કમકે કેવું વૈર વાળ્યું હતું અને કે દુર્વ્યવહાર કર્યો હતે ! પરંતુ આખરે તે કમઠ જ ભગવાન પાર્શ્વનાથના ગુણગાન કરવાથી સુધરી ગયો કે નહિ? ગોશાલાએ પણ ભગવાન મહાવીરની સાથે કે દુવ્યવહાર કર્યો હતે ! તેણે ભગવાનના બે શિષ્યોને પણ બાળી નાંખ્યા હતા અને ભગવાન ઉપર પણ તેજેશ્યા ફેંકી હતી. તે ગોશાલક માટે પણ ભગવાને કહ્યું છે કે, તે ગશાળે પણ અનેક ભવની પશ્ચાત્ મારા આત્માની સમાન બની જશે. આ પ્રમાણે જે ગુણની નિંદા કરે છે તેમનામાં પણ તે ગુણે હોય છે, જે કોઈને કોઈ દિવસે પ્રગટ થાય જ છે. જ્ઞાનીજને આ પ્રમાણે નિંદા કરનારા એથી ગભરાતા નથી, પરંતુ તેમને પોતાના સહાયક માને છે. અભયાએ સુદર્શન મુનિને વિચલિત કરવાને ઘણે પ્રયત્ન કર્યો પણ તે શેઠ જ્યારે વિચલિત ન થયા ત્યારે તે બહુ કુદ્ધ થઈ, છતાં શેઠ તે એમ જ વિચારતા હતા કે, આ માતાતુલ્ય ક્રોધ કરતી નથી પરંતુ મારા ચારિત્રને ઉત્કૃષ્ટ બનાવે છે. આ માતા મા ચારિત્રરૂપી અગ્નિ ઉપર ઘી હોમે છે અને મારા ચારિત્રાગ્નિને સતેજ બનાવી રાખે છે. આ પ્રમાણે જ્ઞાનીજને તે અવગુણમાં પણ ગુણોનું જ દર્શન કરે છે. ભગવાન સુદર્શને પોતાના ઉપદેશમાં કહ્યું છે કે, જે ગુણેને કારણે તમે લોકો મહિમા ગાઈ રહ્યા છે તે ગુણે તમારામાં પણ છે કારણ કે મારો અને તમારે આત્મા સમાન છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ વદી ૨] રાજકેટ–ચાતુર્માસ | [૫૭૩ ભગવાનને આ ઉપદેશ સાંભળી અભયા વિચારવા લાગી કે, મેં આવા પ્રભુને પણ કષ્ટ આપ્યું. તેમને પહેલાં પણ શૂળીએ ચડાવવાને હુકમ અપાવ્યું અને હવે મુનિ થયા બાદ અહીં પણ કષ્ટ આપ્યાં. આ પ્રમાણે વિચાર કરી તે કહેવા લાગી કે, “હે! પ્રભો! મારા જેવી પાપિણને આપ ક્ષમા આપે. મેં બહુ પાપ કર્યું છે. મારા પાપને માફ કરે. હે આપના શરણે આવી છું.” ભૂલે તે તમારાથી પણ થઈ હશે અને પૂર્વભવમાં તે ન જાણે તમે કેવી કેવી ભૂલે કરી હશે ! ન જાણે કયાં કયાં પાપ કર્યો હશે? અભયાની માફક તમે પણ તમારાં દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપ કરો. ભૂતકાળમાં કરેલાં પાપને દબાવો કે છુપાવો નહિ. ભક્ત કહે છે કે, “કેવો છું કે હું ઇચ્છાપૂર્વક જે પાપ કૃત્ય કરું છું તે પાપને તે હું દબાવું છું-છુપાવું છું અને કેઈના કહેવાથી જે થોડું ઘણું સુકૃત કરું છું તેને ચારે બાજુ કહેતે ફરું છું.” તમે આ પદ્ધતિને ત્યાગ કરી પિતાનાં દુષ્કા માટે પશ્ચાત્તાપ કરે છે તેમાં કલ્યાણ રહેલું છે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો વદી ૨ રવિવાર પ્રાર્થના વિશ્વસેન નૂપ “અચલાયરાનીજી, તસુ સુત કુલસિણગાર હે અભાગી ! જતાં શાંતિ થઈ નિજ દેશ, મૃગી માર, નિવાર હે, સુભાગી; શાન્તિ જિનેશ્વર સાહબ સેલમા. ૧ –વિનયચંદ્રજી કુંભ, ચોવીશી શ્રી શાન્તિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ભગવાન શાન્તિનાથ પણ શાન્ત છે અને આત્મા પણ શાન્ત છે; એટલા જ માટે આત્મા ભગવાન શાન્તિનાથની પ્રાર્થના કરે છે. આ વિષે વિવેકપૂર્વક વિચાર કરવામાં આવે તે અતુલ શાતિની પ્રાપ્તિ થાય. અત્રે એક પ્રશ્ન થાય છે કે, જ્યારે હું શાન્ત છું તે પછી મારી પાછળ આધિભૌતિક. આધિદૈવિક અને આધ્યાત્મિક દુઃખો કેમ વળગેલાં છે? મારી પાછળ આ પ્રકારની અશાન્તિ કેમ વળગેલી છે તેમને રોગ પણ થાય છે અને મારે દુઃખ પણ સહન કરવો પડે છે. જો હું શાનું છું તો પછી મને રોગ અને દુઃખ કેમ થાય છે? બીજી બાજુ શાસ્ત્ર પણ એમ કહે છે કે, ભગવાન અને ભગવાનને ધર્મ મંગલમય છે. આ કથનાનુસાર મારામાં પણ. મંગલતા હોવી જોઈએ. જ્યારે હું પણ મંગલમય છું, મારામાં પણ મંગલતા છે. તે પછી, મારું અમંગલ કેમ થાય છે અને મને રોગો અને દુઃખો કેમ સતાવે છે ? Page #243 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસા આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજના કહે છે કે, ભગવાન શાન્ત અને મંગલમય છે પણ તું તારા વિષે એ જો કે, તું પાતે શાન્ત અને મંગલમય બન્યા છે કે નહિ ? તું પોતે કામવાસનાથી અશાન્ત અને અમ ંગલ તા બન્યા નથી ને? જો તું કામવાસનાથી ઘેરાઈ ગયા તે । તું એ કામવાસનાની માફક અશાન્ત અને અમગલ બની જઈશ. જો કે તું વાસ્તવિકરીતે શાન્ત અને મંગલમય છે પરંતુ કામવાસનાથી ઘેરાઈ જવાને કારણે અશાન્ત અને અમંગલમય બની રહ્યો છે! માટે શાન્ત અને મ ંગલમય બનવા માટે તું કામવાસનાના ત્યાગ કર. તું પરમાત્માના વિષે તો એમ જુએ છે કે પરમાત્મા અને તેમને ધર્મ મંગલમય હોવા છતાં પણ અમંગલમય પ્રેમ છે પણ એમ શા માટે જોતા નથી કે, જે અશાન્તિ અને અમ ગલતા છે તે કામવાસનામાંયી આવી છે કે પરમાત્મામાંથી ? આ વિષે ઘણું કહી શકાય એમ છે પરંતુ તમે લેાકેા સમજદાર હાવાથી સંક્ષેપમાં એટલું જ કહું છુ કે, તમે ખીજી કોઈ વાત ન જોતાં એટલું જ જુએ કે તમે પ્રભુમય છે! કે પ્રભુથી જુદા છે ? ‘ પ્રભુ સત્ય, શિવ અને સુન્દર' છે.’ તે પ્રભુ સત્ય છે, શિવ છે અને સુંદર છે. સત્ કલ્યાણકારી-મંગળકારી હાવા છતાં સુંદર છે. હવે તમે એ જુએ કે, તું કા છે? કદાચ કાઈ કહે કે, હું અસત્ ; કારણ કે સત્ તા ત્રિકાલમાં એક સરખું જ રહે છે પરંતુ હું તા ક્ષણભંગુર છું. આ જ પ્રમાણે મારી પાછળ અનેક અમગળ વાતા વળગેલી છે એટલા માટે હું અમળ છું. આ પ્રમાણે હું સુંદર પણ નથી; કારણ કે મારી પાછળ અનેક પ્રકારની ઉપાધિઓ વળગેલી છે કે જે ઉપાધિઓને કારણે હું અસુંદર બની રહ્યો છું. આ પ્રમાણે કાઈ ભલે કહે પણ જ્ઞાનીજતા કહે છે કે, આ તારું મૂલ સ્વરૂપ નથી. તું તારા મૂળ સ્વરૂપને જો કે તું કેવા છે ? સાનાને ઘાટ ગમે તેવા હાય પરંતુ સેાનું તે સાનું જ રહે છે. આ જ પ્રમાણે તારી પાછળ ઉપાધિએ વળગેલી છે એ કારણે જ તું આવા થઈ રહ્યો છે પરંતુ તારું મૂળ સ્વરૂપ વાસ્તવમાં આવું નથી. તારું મૂલ સ્વરૂપ તે ‘સત્યં શિવ સુંદર' જ છે. તારું મૂલ સ્વરૂપ સમજવા માટે તું પુદ્ગલ અને આત્માના ભેદ કરી જો. આ પ્રકારના ભેદવિજ્ઞાન વિના મૂલ સ્વરૂપ જાણી શકાતું નથી. તું પાતાને ક્ષણભંગુર અને એ કારણે અસત્ માને છે પરંતુ વાસ્તવમાં ક્ષણુભંગુર તુ નથી પણ પુદ્ગલ છે. આત્મા ક્ષગુભ’ગુર નથી પણ પુદ્દગલ ક્ષણભ'ગુર છે. પુદ્દગલને કારણે આત્મા ક્ષણભંગુર બની શકે નહિ. પુદ્દગલ અને આત્મા ભિન્ન ભિન્ન છે. પુદ્ગલ અને આત્માની ભિન્નતાને માટે એ જુએ કે, જ્યારે શરીરમાંથી આત્મા નીકળી જાય છે ત્યારે શું શરીર હાલી—ચાલી શકે છે ? આંખ, કાન, નાક વગેરે ઇન્દ્રિયા જોઈ, સાંભળી કે સૂંઘી શકે છે? આત્મા વિના શરીર હાલી—ચાલી શકતું નથી તેમ ઇન્દ્રિયા કાંઈ કામ કરી શકતી નથી. આ શરીરને આ રૂપ અને આ સસ્થાનમાં લાવનાર આત્મા જ છે. આત્માના ચાલ્યા ગયા બાદ શરીર નિશ્ચેતન મડદું બની જાય છે. જે શરીરમાંથી આત્મા નીકળી જવાથી નિચેતન ખની ગયું એવાં અનેક મડદાં શરીરને તમે ખાળ્યાં હશે છતાં શું તમને એવું જ્ઞાન પ્રગટયું કે, આત્મા જુદો છે અને શરીર કે પુદ્દગલ જુદું છે? ગોંડલ સમ્પ્રદાયની બાલબ્રહ્મચારિણી સતી પાર્વતીજી પારબંદરમાં આજે કાલધર્મ'ને પામ્યા એ તે! તમે સાંભળ્યું જ છે. તેમણે તે અનેક જીવાને ધર્મોપદેશ આપ્યા હશે અને પેાતાના આત્માનું પણ કલ્યાણ કર્યું હરો એટલા માટે તેમનું મૃત્યુ તે મહેાત્સવરૂપ છે, ચિન્તનીય Page #244 -------------------------------------------------------------------------- ________________ વદી ૨] રાજકોટ–ચાતુર્માસન [૫૭૫ નથી. તેમનું મૃત્યુ ચિન્તનીય છે કે જેમણે આત્માના કલ્યાણનાં કામ કર્યા નથી પણ અકલ્યાણનાં કામો કર્યા છે. કહેવાનો આશય એ છે કે, જ્યારે શરીરમાંથી આત્મા ચાલ્યો જાય છે ત્યારે શું શરીરને રાખી શકાય છે! જે નિચેતન શરીરને રાખવામાં આવે તે શરીર ગંધાવા માંડશે અને તેમાં કીડા પડી જશે. શરીરનું સડી જવું અને તેમાં કીડાનું પડવું એ જ બતાવે છે કે, આ શરીરમાં જે કંઈ હતું તે બીજો કોઈ હતું અને આ શરીર પણ તેનાથી બીજું છે; પણ લોકો શરીર-પુદ્ગલને જ આત્મા સમજી બેઠા છે એ જ મોટી ભૂલ છે. હું પુદ્ગલ છું એવી લોકેમાં શ્રદ્ધા બેસી ગઈ છે અને પછી જેવી શ્રદ્ધા હોય છે તેવું જ બની જાય છે. કહ્યું પણ છે કે – શામળs gasો ચો ચહૂ ર ાવ ! અર્થાત–પુરુષ શ્રદ્ધામય છે. જે જેવી શ્રદ્ધા કરે છે તે તેવો જ બની જાય છે. આ જ કારણે પુરુષ આત્માના મૂળ સ્વરૂપને ભૂલી જઈ એમ માનવા લાગે છે કે, હું અસત્, અમંગલ અને અસુંદર છું. જે આત્મા પિતાના મૂળ સ્વરૂપને સમજીને પછી ભગવાન શાન્તિનાથનું સ્મરણ કરે તે શાન્ત પણ થઈ જાય અને તેની બધી ઈચ્છા પણ પૂર્ણ થઈ જાય. ભગવાનનું સ્મરણ કરવાથી કઈ પ્રકારની ઉપાધિ બાકી ન રહે. કેઈ એમ કહે કે, “ભગવાન શાન્તિનાથનું નામસ્મરણ કરવાથી શાંતિ મળે છે પરંતુ અનેકવાર એવું બને છે કે, ભગવાન શાન્તિનાથનું નામસ્મરણ કરવા છતાં પણ રેગ શાન્ત થતો નથી. આવી દશામાં ભગવાન શાન્તિનાથના નામસ્મરણ કરવાથી શાંતિ મળે છે એ કથન ઉપર વિશ્વાસ કેમ બેસી શકે ? આ જ પ્રમાણે કેટલાક લોકો એમ પણ કહેશે કે, આ પ્રાર્થનામાં એમ કહેવામાં આવ્યું છે કે, ભગવાન શાન્તિનાથનું નામ જપવાથી બધી આશાઓ પૂરી થઈ જાય છે. પણ અમે નામ જપતાં જપતાં ઘરડાં થઈ ગયા છતાં અમારી આશા પૂરી ન થઈ. તે પછી ભગવાન શાન્તિનાથના નામસ્મરણથી આશા પૂરી થાય છે એ વાત ઉપર વિશ્વાસ કેમ બેસી શકે?” આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, માને કે કોઈ માણસે બીજા માણસને એમ કહ્યું કે, સાયકલકારા બે ચાર મિનિટમાં જ અહીંથી સ્ટેશને જઈ શકાય છે. જે માણસને આમ કહેવામાં આવ્યું તે માણસ સાયકલ ચલાવવી જાણ ન હતો, છતાં તે સાયકલ ઉપર બેસી ચાલવા ગયો, પણ તે નીચે પડી ગયો અને તેના હાથે તથા પગે સખ્ત ચેટ લાગી. એટલે તે પેલા માણસને કહેવા લાગ્યો કે, તમે મને ખોટું કહ્યું કે બે ચાર મિનિટમાં સાયકલદ્વારા સ્ટેશને પહોંચી શકાય છે. હવે તમે એ વિચાર કરી જુઓ કે, પેલા માણસે જે કાંઈ કહ્યું હતું તે ખોટું હતું કે ઠીક હતું તે માણસનું કહેવું તે બરાબર હતું કે, બે-ચાર મિનિટમાં અર્થાત જલદી સાયકલદ્વારા સ્ટેશને પહોંચી શકાય છે, પણ ત્યારે કે જ્યારે સાયકલ બરાબર ચલાવતાં આવડતી હોય. જે સાયકલ ઉપર ચડતાં જ આવડતું ન હોય તે સ્ટેશને પહોંચવાને બદલે હાથ–પગ ભાંગે તે એમાં આશ્ચર્યની વાત શી છે? સાયકલ તે સ્ટેશને પહોંચવાનું એક સાધન છે. આ સાધનને જે ઉપયોગ કરતાં જાણે છે તે જ સ્ટેશને જલ્દી પહોંચી શકે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો ભગવાન શાન્તિનાથના નામસ્મરણ વિષે પણ આ જ ઉદાહરણ લાગુ પડે છે. શક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાન શાન્તિનાથનું નામ એક સાધન છે; પણ આ સાધનને ઉપગ યોગ્ય રીતિએ કરવો જોઈએ. જ્યારે સાયકલ ચલાવવામાં પણ બરાબર ખ્યાલ રાખવાની જરૂર રહે છે તે પછી ભગવાનના નામમાં ખ્યાલ રાખવાની જરૂર ન હોય ? ભગવાન શાન્તિનાથનું નામ મંગલમય અને શાન્તિ આપનારું છે; પણ જે નામસ્મરણ બરાબર રીતિએ કરવામાં આવે છે. જે કાઈ પરમાત્માનું નામસ્મરણ ચગ્ય રીતિએ કરે છે તેને શાન્તિ અને મંગલતાની પ્રાપ્તિ થાય જ છે. એક કબુતરની રક્ષા માટે પિતાના શરીરનું બલિદાન આપવાને સમય મેઘરથ રાજા માટે માંગલિક હતું કે અમાંગલિક કઈ સાધારણ રાજા હોય તે જુદી વાત હતી. પણ મેઘરથ રાજા તે પ્રજાને સુખ આપનાર અને વ્યાયનિપુણ રાજા હતે. ધર્મને તે સેવક હતે. છતાં એક કબુતરને માટે રાજાના શરીરનું બલિદાન આપવું પડે! તે વખતે રાણી, પ્રધાન અને પ્રજા વગેરે લેકે દુઃખી થઈ રહ્યા હતા. પ્રધાને રાજાને અનેક રીતે સમજાવ્યા અને વિનવ્યા કે, અલ્પને માટે મહાનની હાનિ કરવી એમાં શું બુદ્ધિમતા છે? એમ કરવું એ તે મૂર્ખતા છે. આ એક કબુતરને માટે આપ શરીરનો ભોગ ન આપે. આપના જે શરીરથી પ્રજાનું પાલન થાય છે તે આ પ્રમાણે નષ્ટ થઈ જાય એમ અમે ચાહતા નથી. આ પ્રમાણે પ્રધાનએ રાજાને ઘણું સમજાવ્યા પણ રાજા વાણિ ન હતો કે એમ માની જાય. તેણે પ્રધાને કહ્યું કે, “હે! પ્રધાને! અ૮૫ માટે મહાને ત્યાગ કરતા નથી પણ મહાનને માટે છેડે ત્યાગ કરું છું. તમે સમજો છો કે, હું કબુતરની રક્ષા માટે શરીર આપું છું પણ વાસ્તવમાં હું ધર્મને માટે શરીરનું બલિદાન આપી રહ્યો છું. તમે એ તે સારી રીતે જાણે જ છે કે, આ શરીર નાશવાન છે તે પછી એ નાશવાન શરીરનું પિતાના હાથે જ દાન કરી દેવું શું ખોટું છે?” - આ પ્રમાણે અપૂર્વ ત્યાગ કરનાર જ તીર્થકર કે મહાપુરુષ થાય છે. આ ઉદાહરણ ઉપરથી તમે એ જુઓ કે તમે શાન્તિનાથ ભગવાનને જપો છો કે તેમના નામની ખરીદી કરે છે ! “જે મારું માથું દુખવું બંધ થઈ જાય તે હું શાન્તિનાથ ભગવાનની શક્તિ જાણું – આ પ્રમાણે કહેવું એ ભગવાનનું નામસ્મરણ નથી પરંતુ તેમના નામની ખરીદી છે. શાન્તિનાથ ભગવાનનું નામસ્મરણ સાચું છે તે છે કે, જ્યારે ભગવાનને માટે તન, ધન અને પ્રાણ સમર્પિત કરી દેવામાં આવે. અર્થાત્ તન, ધન અને પ્રાણનો મેહ છોડી દેવામાં આવે. જો કે તમારાથી મેહ એકદમ છૂટે મુશ્કેલ છે, પરંતુ ધીરે ધીરે મેહને છોડતા જાઓ અને આગળ વધતા જાઓ તે શાન્તિનાથ ભગવાનને જાણી શકશે. સાચું નામસ્મરણ કરતાં જે માથે કષ્ટ પડે તે પણ એમ માનો કે, એ કષ્ટ નથી પડતાં પણ મહાન કર્મોની નિર્જરા થઈ રહી છે. એમ થવું ન જોઈએ કે, ઉપવાસ કરે અને ભૂખ લાગે ત્યારે ખાઈ લે. આ જ પ્રમાણે નામ તે જ અને ધર્મ પણ કરે, પરંતુ માથે કષ્ટ પડે ત્યારે નામ જવાનું અને ધર્મ કરવાનું છેડી દે. પરમાત્માનું નામ જપતાં કષ્ટ પડે તે એમ વિચારે કે, એ કષ્ટ મને ઉન્નતિના માર્ગે લઈ જાય છે. જે આત્મા કષ્ટોને પણ મંગળ બનાવી લે અને એમ વિચારે કે, આત્મા મંગલમય છે તે કષ્ટ તેને કષ્ટરૂપ જણાય જ નહિ. આ પ્રમાણે જે યોગ્ય રીતિએ પરમાત્માનું નામસ્મરણ કરે છે તેને અમંગલ કે અશાન્તિ થતી જ Page #246 -------------------------------------------------------------------------- ________________ વદી ૨] રાજકોટ–ચાતુર્માસ [ પ૭૭ નથી. સંસારમાં જેને અમંગલ કે અશાન્તિ કહેવામાં આવે છે તેને પણ ભગવાનને ભત શાન્તિ અને મંગલરૂપ બનાવી લે છે. અનાથી મનિને અધિકાર–૬૪ અનાથી મુનિ પણ આ જ વાત કહે છે. તેઓ કહે છે કે, હું પોતે જ શાન્તિને પામ્યો ન હતો એટલે ભાઈ, બહેન, માતાપિતા વગેરે કેઈને પણ શાન્તિ આપી શકે ન હતા. મને શાંતિ ન મળવાનું કારણ એ જ હતું કે, મને રેગ બીજો હતે અને ઉપાય બીજો કરવામાં આવતા હતા. - તમે શરીરના છો કે શરીર તમારું છે? જો તમે એમ માનતા છે કે, અમે શરીરના નથી અને શરીર અમારું નથી તે તે ઠીક જ છે પણ જો એમ માનતા છે કે, અમે શરીરના નથી પણ શરીર અમારું છે તે પણ ઘણુંખરું કામ થઈ જાય. એ દશામાં એમ થવું ન જોઈએ કે શરીર રેગી હેવાથી પિતાને રોગી માને અને શરીર સ્વસ્થ રહેવાથી પિતાને સ્વસ્થ માને. જો શરીર રેગી હોવાથી પિતાને રેગી અને શરીર સ્વસ્થ થવાથી પિતાને સ્વસ્થ માનવામાં આવે તે તમે શરીરના થયા કે શરીર તમારું થયું? અનાથી મુનિ કહે છે કે, જ્યાં સુધી હું શરીરને પિતાનું માની રહ્યો હતો ત્યાં સુધી હું દુઃખ ભગવતે રહ્યો; પણ જ્યારે હું શરીર અને આત્માને પૃથફ માનવા લાગ્યો અને હું શરીર નથી પણ શરીર મારું છે એમ સમજવા લાગ્યો ત્યારે શરીરના રોગે ચાલ્યાં ગયા. જે તમે શરીરને આધીન થઈ જશે તે ઘણું દુઃખ પામશે પણ જે શરીરને પિતાને આધીન કરી લેશે તે એ દિશામાં તમારું ખાવું, પીવું, દેખવું, સાંભળવું વગેરે જુદા જ પ્રકારનું થઈ જશે અને ત્યારે દુઃખ પણ નહિ થાય; તથા ઇન્દ્રિયને વશ થઈ આજે જે ન ખાવા યોગ્ય ખાવામાં આવે છે, ન જેવા યોગ્ય જોવામાં આવે છે અને ન સાંભળવા મેં સાંભળવામાં આવે છે તે ખાવામાં, જવામાં કે સાંભળવામાં આવશે નહિ. જેમકે, સિનેમાં–નાટક જેવા કે સાંભળવા યોગ્ય નથી. સીનેમા–નાટકને જોનાર ઘરને કે ઘાટ રહેતા નથી. સીને માની નટી જેવી તેની સ્ત્રી હોતી નથી એટલે સીનેમા જોયા બાદ ઘરની સ્ત્રી તેને રાક્ષસી જેવી લાગે છે અને સીનેમાની નહી તેને મળતી નથી એટલા માટે તે એકેય બાજુને રહે નથી. આ પ્રમાણે શરીરને આધીન બની જવાથી તે ન જોવા ગ્યને પણ જોવાનું બને છે, પણ જે શરીર પિતાને આધીન હોય તે એમ થતું નથી. - અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન ! જે સાધુ થઈને પણ શરીરને ગુલામ બની જાય છે તે અનાથ જ છે, તે કુશીલ છે. હે! રાજન ! તું એ કુશીલેને માર્ગ છેડી દઈ મહાનિગ્રંથેના માર્ગે ચાલ. તું એમ ન સમજ કે, “ મને જે શિક્ષા આપવામાં આવી છે તે સાધુઓને માટે જ હિતકારી છે. તું આ શિક્ષાને પોતાના હિત માટે પણ માન અને કુશીલોને માર્ગ છોડી દે તો તેમાં તારું કલ્યાણ રહેલું છે.” કેઈ કુશલેને તે છોડી દે પણ તેમને માર્ગ છોડે નહિ તે એથી કાંઈ લાભ થતા નથી. લાભ તે ત્યારે થાય કે જ્યારે કુશીલને માર્ગ છોડી દેવામાં આવે. જે વસ્તુ જે કામ માટે મળી છે તે વસ્તુને વિપરીત કામમાં ઉપયોગ કરે એ ખુશીનો માર્ગ છે. અને જે એમ કરે છે તે કુશીલ છે, જેમકે કપડાં લજજા ઢાંકવા માટે પહેરવામાં આવે છે પણ જે Page #247 -------------------------------------------------------------------------- ________________ - ૫૭૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો કપડાં પહેરી બીજાની લજજા લૂંટવામાં આવે છે તે કુશીલપણું છે. પૃથ્વી બધાને આધાર આપે છે પણ પૃથ્વીને આધાર લઈ બીજાને આધાર રહિત કરે છે તે કુશીલ છે. જે ભોજનપાણી તમારી ભૂખ-તરસ મટાડે છે તે ભોજન-પાણી ખાઈ-પીને બીજાને ભજન–પાણીથી વંચિત રાખવામાં આવે, બીજાનું ભોજન–પાણી ઝૂંટવી લેવામાં આવે તે એ કુશીલપણું છે. આ પ્રમાણે જે વસ્તુ જે કામને માટે મળી છે તે વસ્તુને-ગેરઉપયોગ કરવો એ કુશીલપણું છે. આ જ પ્રમાણે જે વેશને ઈન્દ્ર પણ નમસ્કાર કરે છે અને જે વેશ સંયમનું પાલન કરવા માટે છે તે વેશને ધારણ કરી વિપરીત કામ કરવું તે પણ કુશીલપણું છે. અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન ! કુશીલેને તે ત્યાગ કરે જ પણ સાથે સાથે તેમના માર્ગને પણ ત્યાગ કરે; અર્થાત જે કારણે તે કુશીલ કહેવાય છે તે કારણને પણ ત્યાગ કરવો, એ અવગુણોને પણ ત્યાગ કરવો. જોકે, સાધુ અને ગૃહસ્થ બન્નેના માર્ગો જુદા જુદા છે પણ ગૃહસ્થોમાં જે કુશીલને માર્ગ હોય તે ગૃહસ્થોએ છોડવો જોઈએ અને સાધુઓમાં જે કુશીલને માર્ગ હોય તે સાધુઓએ છોડ જોઈએ. હે! રાજન ! જે તું કુશીલેને માર્ગ છેડીશ નહિ તે પછી તે કુશીલેની ધૃણ પણ કરી શકીશ નહિ અને તેમને સંગ પણ છોડી શકીશ નહિ.” ' અનાથી મુનિ કહે છે કે હે ! રાજન ! તું રાજા છે. તે પ્રજાની રક્ષા માટે રાજા થયું છે. જે રાજ થઈને ગરીબના ધન-પ્રાણનું હરણ કરે છે અને ગરીબ પ્રજાને દુઃખ આપે છે તે કુશીલ છે. જે આ પ્રકારને કુશીલ રાજા છે તે ગરીબ પ્રજાની રક્ષાથી વિમુખ થઈ તેમનું ધન હરી લે છે. જે લેકે રાજાને રાજા માને છે અને તેમને નમન કરે છે તે રાજા ઉપર પ્રજાની રક્ષાને ભાર રહે છે. જે રાજા પિતાની આ જવાબદારીને સંભાળતા નથી તે કુશલેના માર્ગ ઉપર છે એમ સમજવું જોઈએ.” ભવભૂતિ કવિએ રામના મુખે એમ કહેવડાવ્યું છે કે, “હે ! લક્ષ્મણ ! હું નામ જ રાજા નથી, પણ સાચે રાજા છું. મારી ઉપર પ્રજાની રક્ષાને ભાર રહે છે એટલા માટે પ્રજાના હિતને કારણે જે મારે સીતાને ત્યાગ કરવો પડે તે હું સીતાને ત્યાગ પણ કરી શકું છું એટલું જ નહિ પણ પ્રજાના હિત માટે તારા જેવા સાચા ભાઈને પણ ત્યાગ કરવો પડે તે તારે પણ ત્યાગ કરી શકું છું.” આવા રાજાને કણ ન ચાહે ? અને આવા રાજા હોય તે સ્વરાજ્યને પ્રશ્ન પણ કેમ ઉપસ્થિત થાય ? પણ રાજાએ પિતાની જવાબદારી ભૂલી રહ્યા છે અને કુશીના માર્ગે જઈ રહ્યા છે અને તે જ કારણે સ્વરાજ્ય પણ માંગવામાં આવે છે તથા કાળા વાવટા બતાવી તે રાજાઓને ધિક્કારવામાં પણ આવે છે. - આ તો રાજાઓની વાત થઈ. હવે તમે તમારા વિષે પણ જુઓ કે, તમારા માટે કર્યો કુશીલોને માર્ગ છે કે જે ત્યાજ્ય છે? તમે વિવાહના સમયે કઈ પ્રતિજ્ઞા કરી હતી અને અત્યારે ક્યાં જઈ રહ્યા છે તે જુઓ. શું તમે પિતાની સાથે કે પુત્ર જેવો, માતાની સાથે ગ્ય સંતાન જેવ, ભાઈ-બહેનની સાથે એગ્ય ભાઈ જેવો, સ્ત્રીની સાથે યોગ્ય પતિ જે અને નોકરની સાથે યોગ્ય સ્વામી જેવો વ્યવહાર રાખે છે ? જે નહિ તે શું તમે કુશલેના માર્ગ ઉપર નથી ? તમે ધનવાન બન્યા છે પણ જે ગરીબના ધનથી તમે Page #248 -------------------------------------------------------------------------- ________________ વદી ૨]. રાજ કેટચાતુર્માસ : [ પ૭૯ ધનવાન બન્યા છો તે ગરીબનું તમે ધ્યાન રાખો છો? કલમ-ખડીયાની તમે પૂજા કરે છે, પણ શા માટે ? કલમ-ખડીયાની પૂજા કરી જે કલમ-ખડીયાથી વિપરીત કામ કરવામાં આવે તે શું તે કામ કુશલેના માર્ગ ઉપર ચાલવા જેવું નથી ? તમે ભારતીય છે, આ જ ભારતમાં તમે જન્મ્યા છો, ઉછર્યા છે અને અહીંના જ પરમાણુઓથી તમારું શરીર બન્યું છે. છતાં જો તમે અહીંના ખાન-પાન તથા અહીંની રહેણીકરણીને પસંદ ન કરે. અને તમે વિદેશનાં ખાનપાન તથા રહેણીકરણીને અપનાવી ભારતને કલંક્તિ કરો તે શું એ કુશલેના માર્ગે જવા જેવું કૃત્ય છે કે નહિ ? હવે સાધુઓની વાત કહું છું. સાધુની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે – ___साधयन्ति स्व-परकार्याणि इति साधषः અર્થાત –જે પિતાનું અને બીજાનું કલ્યાણ સાધે છે, તે સાધુ છે. આમ હોવા છતાં જે સાધુઓ સાધુતાથી વિપરીત જઈ કુશલેના માર્ગે ચાલે છે તેઓ બીજા લોકોને સાચે માર્ગ કેવી રીતે બતાવી શકે? એટલા માટે અનાથી મુનિ શ્રેણિક રાજાને કહે છે કે, હે ! રાજન ! તું કુશલેને માર્ગ છોડી દઈ મહાનિર્ચથેના માર્ગે ચાલ. તમે કહો છો કે, અમે મહાનિર્ઝન્યના ભક્તો છીએ, પણ જેઓ મહાનિ ભગવાન મહાવીરના શિષ્ય હશે તેઓ કુશલેના માર્ગ ઉપર ચાલશે નહિ પણ ભગવાન મહાવીરના માર્ગ ઉપર જ ચાલશે. સુદર્શન ચરિત્ર-૬૪ સુદર્શને નિષ્કામ થઈ વિશ્વાસપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરી હતી તે સૂળીનું પણ સિંહાસન થઈ ગયું અને સાથે સાથે અભયાએ કે જેણે અનેક કષ્ટ આપ્યાં હતાં તે પણ વ્યન્તરીના ભાવમાં સુધરી ગઈ સુલટ ગઈ અભયા વંતરી ભી, પાઈ સમ્યક જ્ઞાન; છુરી છેદને ગઈ પારસો, કનકરૂપ હુઈ જાન. ધન ૧૩૫ હાથ જોડ વંદના કરે છેધન્ય ધર્મ અવતારે; ખમે ખમે અપરાધ હમારા, કે દુર્ભાગન નાર. ધન ૧૩૬ અભયા વ્યન્તરી હાથ જોડી સુદર્શન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે, “હે ! પ્રભો ! મને ક્ષમા કરે. હું આપના શરણે આવી છું.” સંસારમાં હાથ તો જોડવામાં આવે છે પરંતુ જે વિરોધ રાખે છે તેના હાથ જોડવા કેઈ જુદા જ પ્રકારના હોય છે. જેમકે રાણા પ્રતાપને માટે એમ કહેવામાં આવે છે કે, અકબરે તેને કહેવડાવ્યું હતું કે, “જો તે મને નમસ્કાર કરતે હેય તે હું મારા રાજ્યને દ્રો ભાગ આપવાને માટે તૈયાર છું. આમ કહેવડાવ્યા છતાં રાણાએ માથે ન નમાવ્યું. આ પ્રમાણે વિરોધીઓની સામે માથું નમાવવું બહુ જ મુશ્કેલ હોય છે. અભયા પહેલાં તો ક્ષત્રિયાણી હતી અને વન્તરી હેવાથી તે આસુરી શક્તિવાળી હતી એટલે તે સુદર્શન ભગવાનની આગળ માથું નમાવે એવી ક્યાં હતી? પણ તે પણ સુદર્શન ભગવાનને હાથ જોડી નમસ્કાર કરવા લાગી. આ બધે તેમની અદશ્ય શક્તિને જ પ્રતાપ હતા. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસા પરમાત્માને નમસ્કાર તો તમે પણ કરતા હશે। પણ ઉપરથી નમસ્કાર કરે। છે કે હૃદયથી નમસ્કાર કરો છો ? આ આત્મા સંસારના પદાર્થોમાં ફસાઈ રહ્યો છે એ કારણે તે પરમાત્માને સાચી રીતે નમસ્કાર કરતા નથી. જો આત્મા એક વાર પણ સાચા હૃદયથી પરમાત્માને નમસ્કાર કરે તે તેનું કલ્યાણ થઈ જાય. પરમાત્માને સાચા હૃદયથી નમસ્કાર કરવાના એ જ અર્થ છે કે, પરમાત્માને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દેવું. પોતાની શક્તિને ખરાબ ક્રમામાં ન લગાડવી એ જ પરમાત્માને સર્વસ્વ સમર્પણુ કરવા બરાબર છે; અને પેાતાની શક્તિને ખરાબ કામેામાં વાપરવી એ પરમાત્મા સાથે વૈર કરવા બરાબર છે. જે પ્રમાણે કૈ કેયીષ્મે જંગલમાં જઈ રામની પાસે ક્ષમાપ્રાના કરી હતી તે જ પ્રમાણે બન્તરી પણ સુઈશન ભગવાનને ક્ષમાપ્રાર્થના કરવા લાગી કેઃ— મુનિવર તુમકા મેરી લાજ, અધમ ઉધારન મિરદ તિહારા શ્રવણ સુની હૈ અવાજ; હૂં. તા અધમ પુરાતન કહિયે પાર લગા જહાજ. મુનિ * આ કવિતા એવી છે કે તેના જ્યાં ઉપયાગ કરવા ચાહે ત્યાં કરી શકાય છે; કૈકયીએ રામને કહ્યું હતું કે, ‘રઘુવર તુમકા મેરી લાજ.' આ જ પ્રમાણે ભક્તો પણ ભગવાનને કહે છે કે, ‘ પ્રભુજી તુમકા મેરી લાજ. ' તે જ પ્રમાણે વ્યન્તરી કહે છે કે, હે ! મુનિવર ! તુમા મેરી લાજ, ” તમે પણ પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થના કરે કે, ‘હું ! પ્રભા ! તમે અમારી લાજ રાખા.' હું વ્યાખ્યાન સંભળાવું છું તે વખતે મને જે ભાવ આવે છે તે ભાવ જો સદાને માટે ટકી જાય તા મારું કલ્યાણ થઈ જાય. * સ્મશાનમાં અને કાના મન્તમાં જે વિચાર આવે છે તે વિચાર શ્રેાડી વાર પણ ટકી શકતા નથી. જો તે વિચાર ટકી જાય તેા કલ્યાણ થવામાં વાર ન લાગે. એટલા માટે વ્યાખ્યાન સાંભળતી વખતે જે વિચાર આવે તે વિચારને ટકાવી રાખેા અને અભક્ષ્ય-અનીતિથી બચતા રહે। તે કલ્યાણુ થવામાં વાર ન લાગે. અભયા સુદ્દÖન મુનિને પ્રાર્થીના કરે છે કે, હે ! પ્રભો! મને ક્ષમા કરશ. હું મારાં પૂર્વ પાપાને યાદ કરું તે હું આપને કાંઈ કહી શકું' નહિ. પરંતુ હું આપની સિવાય ખીજા કાની પાસે જાઉં" ! એટલા માટે હું આપના જ શરણે આવી છું.” ભગવાન સુદનના ઉપદેશ–ઔષધની અસર અભયા વ્યન્તરીતે થઈ અને તેથી તેને મિથ્યાત્વ તાવ ઉતરી જ્યાં તે કહેવા લાગી કે, “ હૈ ! પ્રભા ! મને ક્ષમા કરો. મેં ઘણું જ પાપ કર્યું છે, અને આપ જેવા મહાપુરુષને ઘણું જ કષ્ટ આપ્યું છે. હવે હું આપના શરણે આવી છું.” << અભયાનું આ કથન સાંભળી ભગવાન સુદન ત્યાં ઉપસ્થિત દેવાને કહેવા લાગ્યા કે, મારી પ્રાર્થના કરવાની અધિકારીણી તમારા બધાં કરતાં આ પહેલી છે. ધર્માંને કારણે અને જે અવસ્થા પ્રાપ્ત થઈ છે તે અવસ્થા પ્રાપ્ત કરવામાં આ માતા મારી પરમ સાયિકા છે.” આ પ્રમાણે કહીને ભગવાન મુદ્દેને પોતાને અને અભયાને બધે હાલ સંક્ષેપમાં કહી સભળાવ્યું અને પછી કહ્યું કે, આખરે હું એવા વિચાર પર આવ્યા કે, જે ધર્મના પ્રતાપથી શૂળીનું સિંહાસન બની ગયું છે એ ધર્મની સેવા હવે હું કરીશ. આ પ્રમાણે વિચાર Page #250 -------------------------------------------------------------------------- ________________ વદી ૨ ] રાજકેટ–ચાતુર્માસ [૫૮૧ કરી હું મુનિ થયો. મુનિ થયા બાદ પણ આ અભયા માતાની સહાયિકા પંડિતાએ પણ મારી ધર્મપરીક્ષા કરી મને સહાયતા આપી છે. આ માતા જે પહેલાં અભયા રાણી હતી પણ શૂળી ઉપરથી બચી જવાને કારણે જે ગળે ફાંસો ખાઈ બન્તરી થઈ છે, તેણીએ પણ મારા ઉપર આ જંગલમાં ઉપકાર કર્યો છે. મને આ ઉન્નત અવસ્થાને પ્રાપ્ત કરવામાં જેટલી સહાયતાની આવશ્યક્તા હતી તે બધી સહાયતા આ માતા તુલ્ય મને આપી છે. આ પ્રમાણે આ બધો મહિમા અને દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરવામાં આ માતા તુલ્ય જ મારી સહાયિકા છે. એટલા માટે તમારા કરતાં આ માતા તુલ્ય જ મારી પ્રાર્થના કરવાની સર્વપ્રથમ અધિકારીણી છે. ભગવાનનું આ કથન સાંભળી અભયા કહેવા લાગી કે, “હે ! પ્રભ! તે આપને પહેલાં પણ અનેક કષ્ટો આપ્યાં હતાં, અને આ જંગલમાં પણ મુનિ થવા છતાં તમને ઘણું કષ્ટો આપ્યાં છે છતાં તમે મને ઉપકારિણી કહી મારી પ્રશંસા કેમ કરી રહ્યા છે ?” આ પ્રમાણે કહી અભયા દીનતા પ્રગટ કરવા લાગી. | દે ભગવાન સુદર્શનને કહેવા લાગ્યા કે, આપ જે કહે છે તે પણ ઠીક છે અને આ વ્યન્તરી જે કહે છે તે પણ ઠીક છે. અમને તે તમારી વાતમાંથી એક તવ જાણવા મળ્યું છે કે, પારસને છેદવા માટે જે છરી ગઈ હતી તે છરી પારસના સ્પર્શથી પોતે જ સોનાની બની ગઈ. આ જ પ્રમાણે આ વ્યન્તરીના હાલ બન્યા છે. એટલા માટે આપને પણ ધન્ય છે અને તેને પણ ધન્ય છે. અમે તે તમારા બન્નેના ગુણ ગાઈએ છીએ. નીમેં અતિ નીચ કમ મેં, કીના પાતિક પૂર; દિયા દુખ મૈને મહામુનિકે, અરે ! અરે ! કર્મ સૂર. . ધન ૧૩૭ છે આ પ્રમાણે અભયા વ્યન્તરી, ભગવાન સુદર્શનની સમક્ષ ક્ષમાપ્રાર્થના કરી રહી છે. ઘણા વર્ષોથી પડેલા ઘાસના ઢગલાને બાળવામાં અગ્નિને કેટલી વાર લાગે ? અગ્નિને એ વાતને વિચાર હેત નથી કે આ ઘાસને ઢગલે આટલાં વર્ષોથી અત્રે પડે છે એટલા માટે એને બાળવામાં પણ એટલે જ સમય લગાડવો જોઈએ. પણ તે તે થોડી જ વારમાં ઢગલાને બાળીને ભસ્મ કરી નાંખે છે. આ જ પ્રમાણે અનંતકાળના સંસ્કાર અને અનંત ભવનાં પાપોના સંસ્કારો પણ આવા મહાત્માના શરણે જવાથી થોડીવારમાં જ ભસ્મીભૂત થઈ જાય છે. મહાપુરુષો ઉપર ખોટું આળ ચડાવવું એ કાંઈ ઓછું પાપ નથી. ગૌહત્યા, બ્રાહ્મણહત્યા, સ્ત્રીહત્યા અને બાલહત્યાથી પણ આ પાપ ભયંકર છે. વિશ્વાસઘાતનું પાપ એથી પણ વધારે છે. અભયાએ પણ વિશ્વાસઘાત કરી એવું ભયંકર પાપ કર્યું હતું પણ કહ્યું છે કે – ગે બ્રાહ્મણ પ્રમદા બાલક કી, મેટી હત્યાચારે; તેને કરણહાર પ્રભુ ભજ ને, પાવે ભવનિધિ પારે. પદ્મળ પટરહિત થઈ પરમાત્માના શરણે જવામાં આવે તે એવાં મહાપાપે પણ નષ્ટ થઈ જાય છે. વ્યન્તરી કહે છે કે, “હેપ્રભો ! મેં સાંભળ્યું છે અને પ્રત્યક્ષથી જોઉં છું કે, આપ અધમ ઉદ્ધારક છે. અને તેથી જ તમે આ દેવેને એમ કરી રહ્યા છે કે, “આ માતાતુલ્ય મને કેવલજ્ઞાન જલદી પ્રાપ્ત કરવાની સહાયતા આપી છે. આ પ્રમાણે તમે મારા દુષ્કૃત્યને પણ સહાયતારૂપે માની રહ્યા છો. આપ અધદ્ધારક છે એ કારણે જ તમે મારા Page #251 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આ દુષ્કૃત્યને પણ સારાં માની રહ્યા છે. હવે હું આપના શરણે આવી છું. આપ મારે અપરાધ માફ કરો અને મારો ઉદ્ધાર કરે.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. પાપને નષ્ટ કસ્યા માટે ભગવાન તે કેવલ નિમિત્તરૂપ જ છે. સાચી રીતે પાપને નષ્ટ કરનાર તે પિતાને પશ્ચાત્તાપ જ છે. | મંગલ ગાવે દેવી દેવતા, મુનિગુણુ અપરંપાર; મહાપાતકી સુધરી વ્યંતરી, પાઈ સમકિત સાર. ધન ૧૩૮ છે વ્યન્તરીને પશ્ચાત્તાપ જઈદેવે કહેવા લાગ્યા કે, આ પિતાનાં પાપ માટે કેવો પશ્ચાત્તાપ કરી રહી છે! આપણે દેવ છીએ, આપણું સ્થાન આ વ્યન્તરી કરતાં ઊંચું છે, છતાં પણ જે આપણામાં પાપ દબાએલું રહ્યું તે મહાન હાનિ થશે. એટલા માટે આપણે પણ પોતાનાં પાપનો પશ્ચાત્તાપ કરવો જોઈએ. - ઉપરથી ભલે ગમે તેવાં સુંદર કપડાં પહેરવામાં આવ્યાં હેય પણ કપડાંની નીચે પણ બીમારી–ખરાબી હોય છે. એટલા માટે એમ સમજવું ન જોઈએ કે અમે સાધુ કે શ્રાવક છીએ એટલે નિષ્પાપ છીએ, પણ પિતાનામાં જે કાંઈ પાપ હોય તેને પ્રગટ કરી પશ્ચાત્તાપ કરવું જોઈએ. જે પાપને દબાવી રાખવામાં આવે તે પાપથી ભયંકર હાનિ થશે. જયારે નીચ અને આસુરી શક્તિવાળી વ્યન્તરી પણ પિતાનાં પાપનો આ પ્રમાણે પશ્ચાત્તાપ કરી રહી છે તે પછી વિવેકશક્તિને ધારણ કરનાર મનુષ્યએ પોતાનાં પાપને પશ્ચાત્તાપ કેટલે કરવો જોઈએ તેને વિચાર કરશે. તમે તમારા વિષે વિચાર કરો કે, તમે હમેશાં વ્યાખ્યાન સાંભળો છે છતાં જો તમે પિતાનાં પાપને પશ્ચાત્તાપ ન કરે તે ક્યારે પશ્ચાત્તાપ કરશે? જે રોગને અમૃતથી પણ ન ધાયું તે પછી ક્યારે ધશે ? સાબુ મળવા છતાં પણ જે કપડાંને સાફ ન કર્યો તે પછી ક્યારે સાફ કરશે ? દેવો તે વ્યન્તરીને પશ્ચાત્તાપ કરતી જોઈ પોતાનાં પાપને પશ્ચાત્તાપ કરવા લાગ્યા, તેમ તમે પણ તમારા પાપને પશ્ચાત્તાપ કરે. તમારે પણ પાપોની આલોચના કરી પશ્ચાત્તાપ કરવો જોઈએ. કેટલાક લે કે, પિતાનાં પાપ પ્રકટ થઈ જશે તે દુનિયા ખરાબ કહેશે એ વિચારથી પિતાનાં પાપ છુપાવી રાખે છે. પરંતુ પાપને છુપાવી ભલે થોડા દિવસો માટે દુનિયામાં સારા કહેવાઓ પણ એમ કરવાથી તે અનંતકાળ સુધી ખરાબ બન્યા રહેશે, અને પાપને પ્રકટ કરવાથી દુનિયા તમને ભલે ગમે તે કહે પરંતુ પરમાત્મા તમને ખરાબ નહિ કહે. પાપને પ્રકટ કરવાથી આત્મા ગમે તે હોય પણ તે પવિત્ર બની જાય છે. પરમાત્માની સમક્ષ ગમે તે પાપી પિતાનાં પાપો રજુ કરી પવિત્ર બની શકે છે. એટલા જ માટે ભક્તજને કહે છે કે: પ્રભુજી મેરે અવગુણ ચિત્ત ન ધરો, એક લોહા પૂજામેં રાખત એક ઘર બધિક છુરે; પારસ તામે ભેદ ન રાખત કંચન કરત ખરે. પ્રભુ એક નદિયા એક નાર કહાવત મલે નીર રે; દેય મિલ એક રૂ૫ ભયે તબ સુરસુરિ નામ પ. પ્રભુત્વ એક તે તે લેટું છે કે જે પૂજામાં રાખવામાં આવે છે, અને એક તે લે છે કે જે કસાઈના છરાના રૂપમાં છે. જો કસાઈના છરામાં રહેલું લેતું જે પારસને સ્પશે નહિ તે Page #252 -------------------------------------------------------------------------- ________________ વજ્રી પ ] રાજકોટ–ચાતુર્માસ [ ૫૮૩ એ દશામાં તા તે લેઢુ જ રહેશે. પણ જો તે લેઢુ પારસને સ્પર્શ કરી લે તે, પારસ તે લેઢામાં અને પૂજામાં રાખવામાં આવતા લેાઢામાં કાંઈ ભેદભાવ ન રાખતાં તેને સેાનું બનાવી દેશે. પારસને માટે તે લેાઢાની ષ્ટિએ બન્ને સમાન જ છે. આ જ પ્રમાણે પાપ ન રહેવાથી આત્માની દૃષ્ટિએ બધા સમાન જ છે. ભગવાન મહાવીર ક્ષત્રિય હતા અને હરકેશી મુનિ ચાંડાલને ત્યાં જન્મ્યા હતા છતાં સિદ્ધ થયા બાદ તેમનામાં કાઈ પ્રકારના ભેદ ન રહ્યો. ગંગા અને ગટરમાં કેટલું બધું અંતર હેાય છે ? પણ ગગા એ ગટરને પણ પોતાનામાં મેળવી લે છે. જે પ્રમાણે ખુલ્લી પડેલી ગટર એટલી બદબૂ મારતી નથી જેટલી બદબૂ બંધ પડેલી ગટર મારે છે, તે જ પ્રમાણે પ્રકટ કરેલાં પાપાની અપેક્ષા દખાએલાં પાપા અધિક હાનિ કરે છે, એટલા માટે પાપાને ન દબાવતાં પ્રકટ કરી પશ્ચાત્તાપ કરે। તા તેમાં કલ્યાણ રહેલું છે. અભયા વ્યન્તરીની વાતને વધારે ન વિસ્તારતાં એટલું જ કહું છું કે, તે પાતાનાં પાપાને પશ્ચાત્તાપ કરી સમકિતધારિણી બની ગઈ. હવે સુદર્શન ભગવાનનું શું થાય છે તેના વિચાર હવે પછી યથાવસરે કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસા વદી ૫ મગળવાર પ્રાથના કુથ્રુ જિનરાજ તૂ એસા, નહિ કાઇ દેવ તા *સા; ત્રિલાકીનાથ તૂ કહિયે, હમારી બાંહ દૃઢ ગહિયે. પ્રથ॰ ૧ u —વિનયચંદ્રજી કુંભટ ચેાવીશી શ્રી કુંથુનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના આત્માએ કઈ રીતિએ કરવી જોઈએ એ વાત હું વારંવાર કહું છું, છતાં આ વાત જ એવી છે કે તેને પાર આવે એમ નથી. પક્ષીએ પાતાની પાંખાદ્વારા આકાશમાં ગમે તેટલા ઊંચા ઉડે પણ તેઓ અનન્ત આકાશને પાર પામી શકતા નથી. છતાં જ્યાંસુધી તેમનામાં ચેતના હેાય છે ત્યાંસુધી તેઓ આકાશમાં વિચરતા જ રહે છે. આ જ પ્રમાણે પરમાત્માની પ્રાર્થનાના પાર નથી છતાં પોતાની શક્તિ અનુસાર પરમાત્માની પ્રાથના કરતાં જ રહેવી જોઈએ. પરમાત્માની પ્રાર્થના કરવાથી શે। લાભ થાય છે તે અત્રે જોવાનું છે. આને માટે શાસ્ત્રકારા અને યેાગાભ્યાસીએ એમ કહે છે કે, પરમાત્માની પ્રાર્થના કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પાતંજલિ યેાગસૂત્રમાં કહ્યું છે કેઃ— वीतरागविषयचित्तं वा योगसिद्धिः અર્થાત્-—વીતરાગમાં ચિત્ત એકાગ્ર કરવાથી–વીતરાગનું ધ્યાન ધરવાથી યેાગની સિદ્ધિ થાય છે. પ્રાર્થના વિષે પણ એમ જ સમજો. પાતંજલિ યેાગશાસ્ત્રમાં જે કાંઈ કહ્યુ છે તે જ વાત જૈનશાસ્ત્રમાં ખરી રીતે જોતાં ખ ્ મળે છે, જૈનશાસ્ત્ર કહે છે કે, આપણા Page #253 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આ દેવ વિતરાગ જ છે. સરાગી આપણુ દેવ નથી એટલા માટે વીતરાગનું ધ્યાન ધરવું. પાતંજલિ યેગસૂત્ર પણ વીતરાગનું ધ્યાન ધરવા વિષે કહે છે. વીતરાગનું ધ્યાન ધરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માટે બધું ભૂલી જઈ વીતરાગનું જ ધ્યાન ધરવું. આ તો પ્રાર્થના કસ્વાથી અર્થાત વીતરાગનું ધ્યાન ધરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એની વાત થઈ. પણ વીતરાગનું ધ્યાન કેવી રીતે ધરવું જોઈએ એ વાત અત્રે જોવાની છે. કેટલાક લેકે એમ કહે છે કે, રાગીનું ચિત્ત રાગીમાં તે એંટી શકે પણ રાગીનું ચિત્ત વીતરાગમાં કેવી રીતે ચેટી શકે ? જે કંઈ અમારી સાથે પ્રીતિ બાંધે છે તેની સાથે અમે પણ પ્રીતિપૂર્વક વ્યવહાર કરીએ છીએ, પણ જે. વિતરાગ છે અને જે અમારા જેવા રાગીઓની સાથે પ્રીતિ જ બાંધતા નથી તેમની સાથે અમે કેવી રીતે પ્રીતિ બાંધીએ ? - આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજનો કહે છે કે, રાગીઓની સાથે પ્રીતિ તે અનન્તકાળથી બાંધતા આવ્યા છો પણ તેમની સાથે પ્રીતિ બાંધવાથી કાંઈ લાભ થયો નથી. સંસારમાં એ પ્રકારની પ્રીતિ તે બાંધવામાં આવે જ છે. એવી પ્રીતિ તે કીડી-મકડા આદિ નાના છો પણ બાંધે છે. એટલા માટે મનુષ્ય એવી પ્રીતિ બાંધે એમાં આશ્ચર્યની વાત શું છે. સ્ત્રીપુરુષનું પરસ્પર આકર્ષણ આ જ પ્રકારની પ્રીતિથી થાય છે. આ પ્રકારની રાગપૂર્ણ પ્રીતિ તે સંસારના લોકો કરે જ છે અને તે પણ અનંતકાળથી એવી પ્રીતિ કસ્તે આવ્યો છે, પણ હે! ભવ્ય પુરુષ ! એ પ્રકારની પ્રીતિ કામની પણ નથી. જે રાગથી તું બીજાઓની સાથે પ્રીતિ બાંધે છે તે રાગને વશ થવાથી વીતરાગની સાથે પ્રીતિ બાંધી શકાતી નથી. પરમપુરષ વીતરાગની સાથે પણ પ્રીતિ બાંધી શકાય છે, પણ ત્યારે કે જ્યારે તું આ પ્રકારના રાગમાંથી ચિત્તને પાછું ખેંચી લે. પાતંજલિ યોગદર્શન વિષે જૈનદષ્ટિએ વિચાર કરવામાં આવે તે બધાં તો આ એક જ સૂત્રમાં ગતાર્થ થઈ જાય છે. પાતંજલિ યોગદર્શન અને જેનસિદ્ધાન્ત બન્ને વિતરાગનું ધ્યાન ધરવું એમ કહે છે. પણ વીતરાગનું ધ્યાન કેવી રીતે ધરવું અને વીતરાગની સાથે પ્રીતિ કેવી રીતે બાંધવી એને માટે કહ્યું છે કે – પ્રીતિ અનાદિ પર થકી, જે તેડે હો નર જોડે એહ; - પરમ પુરુષથી રાગતા, એક તત્વતા હો રાખી ગુણગેહ. - મહાપુરુષો કહે છે કે હે! જી ! તમે અનાદિ કાળથી આત્માને ભૂલી જઈ પુગલની સાથે પ્રીતિ કરે છે. પુદ્ગલોની સાથેની આ અનાદિની પ્રીતિ જેટલા દરજે તેડવામાં આવશે તેટલા દરજે પરમાત્મા સાથેની પ્રીતિ વધવા પામશે. આ સંસારમાં એવી કઈ વસ્તુ જ નથી જે સદાને માટે ટકી રહે. આને માટે તમે તમારા શરીરને જ જુઓ. તમારા મસ્તક ઉપર જે કાળા વાળ ઉગેલા હતાં અને જે તમને ગમતા હતા તે પણ સફેદ થઈ ગયા. આ પ્રમાણે આ સંસાર નાશવાન અર્થાત પરિવર્તનશીલ છે. તે નવપુરાતનધર્મવાળો છે, તેને સ્વભાવ જ એવો છે. જ્ઞાનીજનો કહે છે કે, જે સંસારને આ સ્વભાવ છે તે સંસાર સાથે પ્રીતિ ન બાંધો પણ પરમપુરષની સાથે પ્રીતિ બાંધે. આ સંસારની સાથે પ્ર ત બાંધવાથી તું તે પરમપુરુષની સાથે પ્રીતિ બાંધી શકીશ નહિ. જે તે સંસારના આ સ્વભાવને સમજી લઈશ તે પછી તેની સાથેની પ્રીતિ છોડવામાં તને કઈ પ્રકારની મુશ્કેલી જણાશે નહિ અને સંસારની વસ્તુ દૂર થવાથી તેને કોઈ પ્રકારનું Page #254 -------------------------------------------------------------------------- ________________ વદી ૫] - રાજકેટ–ચાતુર્માસ : દુઃખ પણ થશે નહિ. જે સંસારના આ સ્વભાવને જાણતા નથી તે તે શરીરને રેગી કે દુખી થવાથી રુદન કરે છે પરંતુ જે સંસારના સ્વભાવને જાણકાર-જ્ઞાની છે તેને એવા સમયે પણ દુઃખ થતું નથી પણ પ્રસન્નતા થાય છે. જ્ઞાનીજને સંસારને એમ કહે છે કે, તું તારો સ્વભાવને છોડતા નથી તો પછી અમે અમારો સ્વભાવ કેમ છોડી દઈએ ? તું પરિવર્તનશીલ છે. એ તારો સ્વભાવ જ છે પણ અમારો સ્વભાવ એવો નથી,” sy સંસારને પરિવર્તનશીલ સ્વભાવ જોઈને પુદ્ગલ સાથેની પ્રીતિ તમે જેમ જેમ તેડતા જશે તેમ તેમ પરમાત્મા સાથે પ્રીતિ વધતી જશે. એટલા માટે સંસાર સાથેની પ્રીતિ તેડી નાંખી અનન્યભાવે પરમપુરુષ પરમાત્માની સાથે પ્રીતિ કરો. .. .. - કદાચ કોઈ એમ કહે કે, એક બાજુ તે તમે રાગનો ત્યાગ કરવાનું કહે છે. અને બીજી બાજુ પરમાત્માની સાથે પ્રીતિ–રાગ બાંધવાનું કહે છે તે એ બન્ને વાત કેમ બની શકે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ એ ત્રણ પ્રકારના રાગે ત્યાજ્ય છે, પરંતુ દેવ, ગુરુ અને ધર્મ સાથે રાગ ત્યાજ્ય નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – ધમેખ ના ક્રિમિiાપમાગુviral... છે. આ પ્રમાણે પરમાત્માની સાથે પ્રીતિ બાંધવી ત્યાજ્ય નથી. કામરાગ, સ્નેહરાગ અને દષ્ટિરાગ અપ્રશસ્ત છે અને ધર્મરાગ પ્રશસ્ત છે. પહેલાં અશુભમાંથી નીકળી શુભમાં જવાય છે, બાદ પિતાના સ્વરૂપમાં અવાય છે. આ જ ય માર્ગ છે. . . . કદાચ કઈ કહે કે, અમે પરમાત્મા સાથે પ્રીતિ બાંધીએ અને એ પ્રીતિના ચિહ સ્વરૂપ અમે જે વસ્તુ ખાઈએ-પીઈએ અને પહેરીએ તે પરમાત્માને અર્પણ કરીએ તો એમાં પરમાત્મા સાથેની પ્રીતિ પ્રગટ થાય છે કે નહિ ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે વિવેકદષ્ટિએ એ જોવું જોઈએ કે, અમે પરમાત્માની સાથે જે પ્રીતિ પ્રગટ કરીએ છીએ તે પ્રીતિ પરમાત્માની પ્રભુતા વધારવાના ઉદ્દેશથી કરીએ છીએ કે ઘટાડવાના ઉદ્દેશથી ? પ્રત્યેકની સાથે તેની યોગ્યતાનુસાર પ્રીતિ કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, તમે લેકે સાધુ એની ભક્તિ કરે છે પણ સાધુઓ પ્રત્યેની પ્રીતિ પ્રગટ કરવા માટે જે તમે તેમને ગળામાં તમારી મોતીની માળા પહેરાવી દો તે શું તે ઠીક કહેવાશે ? શું એમ કરવાથી ભકિત છે પ્રીતિ પ્રગટ થશે ? એ ભક્તિ કે પ્રીતિ નથી કે તે તમે જાણે જ છે. એટલે માટે જે વસ્તુથી સાધુના ચારિત્રમાં દોષ ન લાગે તેવી વસ્તુ સાધુઓને સમર્પણ કરવી એમાં જે સધુર એની ભક્તિ રહેલી છે; પણ જે વસ્તુ આપવાથી સાધુના ચારિત્રમાં દેષ લાગે તે વસ્તુ સાધુઓને આપવી એમાં સાધુઓની ભક્તિ રહેલી નથી. એમ કરવું એ તે અજ્ઞાન છે. - ભગવાન વીતરાગની ભક્તિ વિષે પણ એમ જ સમજે. પરમાત્માની ભક્તિ કરવા માટે વિકાર અને અહંકારને ત્યાગ કરી દીનભાવે તેમની પ્રાર્થના કરે. પરમાત્માં અહંકારથી દૂર રહે છે અને નમ્રતાની સમીપ રહે છે એટલા માટે વિનમ્ર બની પરમાત્માની સાથે હૃદયપૂર્વક જેમ જેમ પ્રીતિ બાંધતા જશે તેમ તેમ પરમાત્માની સમીપ તમે જતા જશે અનાથી મનિને અધિકાર-૬પ - અનાથી મુનિ રાજા શ્રેણિકને એ જ વાત કહી રહ્યા છે કે, “હે! રાજન ! તું કુશીલના માર્ગને ત્યાગ કરી મહાનિર્ચન્થના માર્ગે ચાલ.” મહાનિર્ચથેના માર્ગે ચાલવાથી શું લાભ થશે તેને માટે અનાથી મુનિ કહે છે કે –. . . . . . . . . . ૨૯ , બ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો चरित्तमायारगुणानिए तओ, अणुत्तरं संजमं पालिया णं ।। નિવાસ સંવિવાહi , લવે ટાઈ વિત્ત પુર્વ II પર I અર્થાત –હે ! રાજન ! જે કુશીલોના માર્ગને ત્યાગ કરી ભગવાનની આજ્ઞામાં વિચરનાર હશે તે ચારિત્રના આચારગુણોથી યુક્ત હશે. ચારિત્ર, આચાર અને ગુણ કોને કહેવાં એ અત્રે જોવાનું છે. જે વસ્તુ જે આચારનું પાલન કરવાથી પ્રાપ્ત થઈ શકે છે તે આચારનું પાલન કરવાથી જ તે વસ્તુની પ્રાપ્તિ થાય છે. આ જ પ્રમાણે કઈ ચારિત્રપ્રાપ્તિનું કહે તે ભગવાન કહે છે કે, પંચવિધ આચારનું પાલન કરવાથી જ ચારિત્રની પ્રાપ્તિ થઈ શકે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય; આ પાંચ પ્રકારના આચારાનું પાલન કરવાથી જ અનુત્તર ચારિત્રની પ્રાપ્તિ થઈ શકે છે. આવાસ કવિ : અર્થાત-જેનું આચરણ કરવામાં આવે અથવા જેને રચનાત્મક કાર્ય કહી શકાય તે આચાર કહેવાય છે. જેમકે જ્ઞાનાચાર અર્થાત જે જ્ઞાન છે તેને જ્ઞાનાચાર પ્રમાણે આચરણમાં ઉતારવું. ભલે થોડું જ જ્ઞાન હોય, પણ જેટલું જ્ઞાન હોય તે જ્ઞાન પ્રમાણે વ્યવહાર કરનાર જ્ઞાનાચારને પાલક છે–આરાધક છે. પરંતુ જેમનામાં જ્ઞાન તે ઘણું છે, કિન્તુ જ્ઞાનાચાર પ્રમાણે તેનું આચરણ કરતું નથી તેને ભગવાન આરાધક નહિ પણ વિરાધક કહે છે. શ્રી ભગવતી સૂત્રમાં ભગવાને ત્રણ પ્રકારની આરાધના બતાવી છે. જ્ઞાનની આરાધના, દર્શનની આરાધના અને ચારિત્રની આરાધના. આ આરાધનાનાં ઉત્કૃષ્ટ, મધ્યમ અને કનિષ્ટ એમ બીજા ત્રણ ભેદ કરવામાં આવ્યા છે. કોઈને ભલે કનિષ્ટ જ્ઞાન હોય છતાં જે તે જ્ઞાનાનુસાર જ્ઞાનનું બહુમાન કરે તે તે જ્ઞાનને આરાધક છે, પરંતુ કેઈને ઉત્કૃષ્ટ જ્ઞાન પણ હોય છતાં જે તે જ્ઞાનાનુસાર જ્ઞાનનું બહુમાન કરતે ન હોય તે તે વિરાધક છે. ચારિત્રમાં જ્ઞાન અને દર્શન બન્નેને સમાવેશ થઈ જાય છે. મતલબ કે, જે ચારિત્રના આચારમાં સહાયતા આપનાર જ્ઞાનાદિ ગુણોની સાથે ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે તે જ કુશીના માર્ગથી અળગો છે, તે જ મહાનિર્ગસ્થના એ મહામાર્ગ ઉપર ચાલનાર છે અને તે જ વિપુલ, ઉત્તમ અને ધ્રુવ મેક્ષસ્થાનને પહોંચાડે છે. ચારિત્રનું ફલ આ જ છે. શ્રી. ભગવતી સૂત્રમાં એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે, રંગ જો! લિંક ? અર્થાતહે! આર્ય! સંયમનું શું ફળ છે? આ જ પ્રમાણે તા ! ? અર્થાત- હે ! આર્ય! તપનું શું ફળ છે? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે, संजमेण अज्जो! अनास्सवफलं, तवेण अज्जो! वोदानफलं । અર્થાત હે! આર્ય! સંયમનું ફળ અનાશ્રવ છે અને તપનું ફળ પૂર્વકર્મોને નષ્ટ કરવાં એ છે. જ્યારે સંયમદ્વારા નવા કર્મો બંધાતાં અટકી જાય છે અને તપદ્વારા પહેલાંનાં કર્મો નષ્ટ થઈ જાય છે તે પછી મેક્ષ સિવાય બીજું બાકી શું રહે? એ દિશામાં મેક્ષ જ મળે છે અને ભગવાને પણ મુક્તિને આ જ માર્ગ પ્રરૂપે છે. આ પ્રમાણે સંયમથી મુક્તિ જ મળવી જોઈએ. પરંતુ સાધુઓ સ્વર્ગમાં પણ જાય છે તેનું શું કારણ પહેલાના શ્રાવકેએ Page #256 -------------------------------------------------------------------------- ________________ વદી પ ] રાજકોટ–ચાતુર્માસ [૫૮૭ આ પ્ર સ્થવિરાની સામે મૂક્યો અને પૂછયું કે, જ્યારે તપ અને સંયમનું ફળ મેક્ષ છે તે પછી સાધુઓ કયા કારણે સ્વર્ગમાં જાય છે? સ્થવિરએ આ પ્રશ્ન વિષે ઘણો વિચાર કર્યો છે અને કેઈએ કાંઈ તથા કેઈએ કાંઈ ઉત્તર આપ્યો છે પણ બધાને સાર એ જ છે કે, સંયમમાં ઉત્કૃષ્ટ પરાક્રમનું ફળ તે મોક્ષ જ છે, પણ જ્યારે સંયમમાં ઉત્કૃષ્ટ પરાક્રમ હેતે નથી ત્યારે સ્વર્ગમાં દેવભૂમિમાં વિશ્રામ કરીને મેક્ષે જાય છે. માને કે, બે માણસો મુંબઈ જવા માટે નીકળ્યા. એકની પાસે ચાલાક ઘડે હ. એટલે તે માર્ગમાં ક્યાંય રોકાયા વિના સીધો મુંબઈ પહોંચી ગયો પણ બીજાની પાસે એવો ચાલાક ઘડો ન હતો, એટલે તે માર્ગમાં વિસામે લેતા લેતે મુંબઈ પહોં; અર્થાત માર્ગમાં તેને વિશ્રામ લેવો પડશે. શક્તિ ન હોવાને કારણે માર્ગમાં વિશ્રામ લેવો જ પડે છે. છતાં તે બીજે પથિક પણ મુંબઈને જ હતો. આ જ પ્રમાણે ભગવાનને માર્ગ તે મુક્તિને જ છે અને ભગવાનને ઉપદેશ પણ મુકિતને જ છે. તેમણે સ્વર્ગને માટે ઉપદેશ આપ્યો નથી; છતાં સાધુઓ સીધા મોક્ષે ન જતાં સ્વર્ગમાં પણું એ કારણે જાય છે કે, તેમનામાં સરાગતા રહી જાય છે; વીતરાગતા આવી હેતી નથી. સરાગતા રહેવાથી શુભ યોગ અને શુભ બંધ થાય છે જેથી તેઓ સ્વર્ગે જાય છે. આ પ્રમાણે સંયમના ફળથી સ્વર્ગે નહિ પણ રામના રહેવાથી સ્વર્ગે જાય છેતેમ છતાં આ રાગ અવનતિ કરનારે નહિ પણ ઉન્નતિ કરનારા જ છે. જ્યારે સાધનમાં અંતર પડી જાય છે ત્યારે સિદ્ધિમાં પણ અંતર પડી જ જાય છે. જેમકે પાતંજલિ યોગદર્શનમાં કહ્યું છે કે, વીતરાગનું ધ્યાન કરવાથી યોગની સિદ્ધિ થાય છે. આમ કહ્યું છે પણ બધા લેકે એકદમ એમ કરી શક્તા નથી. એટલા માટે વીતરાગને ધ્યાનના પણ તે જ પ્રમાણે ભેદપભેદ કરવામાં આવ્યા છે, જે પ્રમાણે જૈન શાસ્ત્રમાં ચારિત્રની આરાધનાદિ ૮૧ ભેદ કરવામાં આવ્યા છે. જે કેઈ જે ભેદથી સાંધનને ઉપયોગ કરે છે તેની સિદ્ધિમાં પણ તેવું જ અંતર પડી જાય છે. અનાથી મુનિ કહે છે કે, હે! રાજન! જ્યારે આત્મા કુશીલેને માર્ગ છેડી દઈ ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે ત્યારે તેનામાં જરાપણુ આશ્રવ રહેતું નથી. ઈવહી ક્રિયા પણ તેરમાં ગુણસ્થાન સુધી જ રહે છે, ચૌદમા ગુણસ્થાને પહોંચ્યા બાદ તે ક્રિયા પણું છૂટી જાય છે અને તેથી તે અત્યુત્તમ (વિપુલ ઉત્તમ) અને ધ્રુવ સ્થાન મુક્તિને પામે છે અર્થાત તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની જાય છે. મુક્તિને વિપુલ, ઉત્તમ અને ધ્રુવ કહેવામાં આવી છે તેનું શું કારણ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, મુકિતનું ક્ષેત્ર ૪૫ લાખ જનનું અનાદિ કાળથી છે અને આ સંસાર પણ અનાદિ કાળથી છે. આ ઉપરથી કોઈ એમ કહે કે, સિદ્ધિ અને સંસારમાં પહેલાં કોણ છે અને પછી કોણ છે? પ્રશ્ન કરનાર એમ કહે કે, જે મુક્ત થયા છે તેઓ આ સંસારમાંથી જ મુક્ત થયા છે એટલા માટે પહેલાં સંસાર છે અને પછી મુક્તિ છે. પરંતુ આને માટે શાસ્ત્ર એમ કહે છે કે, સંસાર અને મુક્તિ એ બન્ને અનાદિ કાળથી છે અને એ કારણે એમાં આગળ પાછળનો કાંઈ કમ નથી. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસા કહેવાનું એ છે કે, તે મુક્તિનું સ્થાન ૪૫ લાખ યાજનનું જ છે અને અનન્ત જીવા એ મેાક્ષસ્થાને ગયા છે, જાય છે અને જશે છતાં તે સ્થાન નાનું પડતું નથી. તે સ્થાન નાનું કેમ પડતું નથી તેા એને માટે એમ સમજો કે, કાઈ એક મકાનમાં એક દીપકના પ્રકાશ છે પણ જો તે જ મકાનમાં દશ, પચાસ કે હજારા દીપકના પ્રકાશ કરવામાં આવે તે શું એ અધિક દીપકના પ્રકાશને જગ્યાની સંકડાશ પડશે ખરી ? વધારે દીપકના પ્રકાશને સ'કડાશ પડી શકે નિહ એટલું જ નહિ પણ સૂર્યના પ્રકાશને પણ એ મકાનમાં જરાપણુ સંકડાશ પડી શકે નહિ. આ જ વાત મુક્તિના સ્થાન વિષે પણ સમજો. ૪૫ લાખ યાજનનું સ્થાન હોવા છતાં ગમે તેટલા સિદ્ધો થાય તેપણુ તેમને સ્થાનની સંકડાશ પડી શકે હિ અને એ જ કારણે એ સ્થાનને વિપુલ કહેવામાં આવ્યું છે. અનાથી મુનિએ રાજા શ્રેણિકને એમ કહ્યું છે કે, હે! રાજન ! કુશીલાના માર્ગ છેડી તું મહાન ન્થાના માર્ગે ચાલ. પણ અત્રે પ્રશ્ન એ થાય છે કે, રાજા સાધુ ન હતા તેમ તે સાધુ થતા ન હતા છતાં તેને આમ કેમ કહેવામાં આવ્યું ? તેને આ પ્રકારના ઉપદેશ આપવાથી શા લાભ ? આ પ્રશ્નનેા ઉત્તર એ છે કે, જો આ ઉપદેશ કેવળ સાધુઓને માટે જ ઉપયેાગી અને ગૃહસ્થાને માટે ઉપયાગી ન હેાત તેા અનાથી મુનિરાજાને આ ઉપદેશ કદાપિ સ ́ભળાવત નહિ. આ ઉપદેશ સાધુઓ અને ગૃહસ્થ બધાને માટે સમાન ઉપયેગી છે. જે મેક્ષે જવાની ઇચ્છા રાખે છે તે મેક્ષનું ભલે થાડું જ સાધન કરી શકે પણ તેનું સાધન ઠીક હાવું જોઈ એ, ઊલટું હાવું ન જોઈ એ. જેમકે ખરાબર રીતે પકડવામાં આવેલા શસ્ત્રદ્વારા તા. રક્ષા થઈ શકે છે પણ જે તે જ. શસ્ત્રને ઊલટું પકડવામાં આવે તે તે..જ શસ્ત્ર સ્વધાતક બની જાય છે. આ જ પ્રમાણે મેક્ષને માટે ભલે થાડા પરાક્રમ કરવામાં આવે પણ તે પરાક્રમ ઊલટા હેાવા ન જોઈએ પણુ ભગવાનની આજ્ઞાનુસાર હવે જોઈએ. એમ કરવાથી આજે તમે જે સ્થિતિએ છે. તેથી આગળ વધી શકશેા પણ પાછા પડો નહિ. એટલા માટે તમારે પણ વિચારવું જોઈએ કે, અમે કુશીલાના માર્ગે ન ચાલીએ પણ તે માના ત્યાગ કરીએ તા અમારા ગૃહસ્થાશ્રમ સુધરી જશે, બગડશે નહિં. . કેટલાક લેાકા એમ કહે છે કે, જો અમે કુશીલાના માર્ગ છેડી દઈએ તે અમારે ભૂખ્યા જ મરવું પડે. અમે ગૃહસ્થ છીએ અને આજને જમાના એવા છે કે જે ‘ પેાલીસી ’ કરે છે તે જ પાતાનું પેટ ભરી શકે છે. સીધા ઝાડને બધા તાડી નાંખે છે પણ વાંકા ઝાડને કાઈ કાપતું નથી. એટલા માટે આ જમાનામાં તેા કુશીલાને માર્ગ કેમ છેાડી શકાય ? કહેવત પણ છે કે: “ રોટી ખાની શક્કર સે, દુનિયા ડગની મમ્રર સે.” આ જમાને જ કપટને છે એટલા માટે કપટ વિના અમારું ભરણપોષણ કેમ થઈ શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, તમે લોકો જો વિવેક રાખશે! તે તમને આવા વિચાર જ નહિ આવે. જો તમે અદ્રશ્ય શક્તિ ઉપર વિશ્વાસ રાખેા અને ધર્મોના અબંને માને તેા પછી આ પ્રકારના પ્રશ્ન જ ઉભા નહિ થાય. સંસારનું કામ સરળતાથી જ ચાલી શકે છે; ઉદાહરણ તરીકે પાંચ અને પાંચ દશ થાય છે. કાઈ એમ કહે કે, આજના જમાનામાં સરલ વાતથી કામ ચાલી શકતું નથી એટલા માટે પાંચ અને પાંચ દશ ન બતાવતાં અગ્યાર બતાવવામાં આવે તે આ પ્રકારની વાતથી કામ ચાલી શકે છે ? આ વાત સરલ છે પરંતુ શું તે નિશાળમાં શું આવી શિક્ષા ઠીક કહેવાય ? શું આપવામાં આવે Page #258 -------------------------------------------------------------------------- ________________ વદી ૫] રાજકોટ–ચાતુર્માસ [૫૮૯ છે. સંસારને વ્યવહાર સાચા ગણિતથી જ ચાલે છે. ખોટા ગણિતથી ચાલતું નથી. તિષના ગણિતમાં થોડી પણ ભૂલ થઈ જાય તે હિસાબ જ બેટ થઈ જાય. સંસારમાં ભલે અસત્યને વ્યવહાર પણ થતું હોય છતાં સંસારનું કામ અસત્ય ગણિત કે અસત્ય કામથી જ ચાલે છે એમ કહી શકાય નહિ. આ જ પ્રમાણે સંસારનું કામ પણ કુશીનાં માર્ગે ચાલવાથી જ ચાલી શકે છે એમ માનવું એ પણ ભૂલ છે. ભગવાન કહે છે કે, સંસાર વ્યવહાર સત્ય અને સરલતાથી જ ચાલી શકે છે. આજે તમે સત્ય અને સરલતાના વ્યવહારમાં ભલે કષ્ટો માનતાં હે પણ સત્ય અને સરલતાના વ્યવહારથી તમારે આત્મા કેઈ દિવસ હાનિમાં પડી શકતા નથી. આથી ઊલટું સત્ય અને સરલતાના વ્યવહારથી જ આત્મા પિતાનું કલ્યાણ સાધી શકે છે. ' . . * * સુદશનું ચરિત્ર-૬૫ સુદર્શનના ચરિત્રમાં પણ આ જ વાત બતાવવામાં આવી છે. અભયાએ અસત્ય અને અસરલતાને વ્યવહાર કર્યો તે આખરે તેને પશ્ચાતાપ કરવો જ પડે. બીજી બાજુ સુદર્શને સત્ય અને સરલતાનો જ વ્યવહાર કર્યો તે તેમણે પિતાના આત્માનું તે કલ્યાણ કર્યું પણ સાથે સાથે અભયાન પણું આત્મસુધાર કર્યો. આ પ્રમાણે સત્ય અને સરલતામાં ઘણી શક્તિ રહેલી છે. સત્ય એને સરલતાથી આત્મબલ વધે છે અને આત્મબલની સમાન બીજું કઈ બલ નથી. સુદર્શનની આત્મબલના પ્રતાપથી શૂળનું સિંહાસન બની ગયું હતું. અને એ જે ભવમાં મેક્ષની પ્રાપ્તિ થઈ શકી હતી. એટલા માટે સત્ય અને સરલતાંની નિદા અને ફૂડકપની પ્રશંસા ન કરે. દુનિયામાં ભલે કૂટપટને ફેલાવે થઈ રહ્યો હોય છતાં કોઈ પણ ધર્મના ગ્રન્થમાં એમ કહેલું નથી કે ફૂડપ્પટ કરવું એ ધર્મ છે અથવા કૃર્ડકપટ કરવું જોઈએ. બધા ધર્મશાસ્ત્રાએ અને નીતિકારોએ ફૂડકપટની નિંદા જે કરેલ છે છતાં જે જેવું કરે છે તે તેવું ફળ પામે છે. ' અભયાએ રાણીના ભવમાં તથા વ્યન્તરીના ભવમાં મહાત્મા સુદર્શનને ઘણું કષ્ટ આપ્યું હતું છતાં એ મહાત્માને ધન્ય છે કે તેમણે બધાં કષ્ટોને સમતાપૂર્વક સહન કર્યો અને કષ્ટ આપનાર અભયાને પણ પવિત્ર કરી દીધી. એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે વિતરાગમાં ચિત્ત એકાગ્ર કરવાથી ન જાણે કયા વખતે શું થઈ જાય છે એ વાત જ નિર્વચનીય છે. વ્યારી કહે છે કે, મેં અનેક પાપ કર્યા છે પણ હવે હું આપના શરણે આવી છું. દીન કે દયાલ દાની સરે ન કોઈ, તૂ દયાલ દીન હો તૂ દાની હો ભિખારી; હો પ્રસિદ્ધ પાતકી તુ પાપપૂજહારી. દીન. - નાથ તુ અનાથ કે અનાથ કોન મેસો, મે સમાન આરત નાહિં આરતહાર તેસે. દીન - ' આ વાત જે તમને સંભળાવું છું તે તમારા માટે પણ છે અને મારા આત્મા માટે પણ છે. અભયા પણ આ પ્રકારની પ્રાર્થનાથી સુધરી ગઈ તો આપણે કેમ સુધરી નહિ શકીએ ? અભયા મહાપાતકિની હતી પણ તેણુએ પાપ છુપાવ્યું નહિ તે તે પવિત્ર બની - Page #259 -------------------------------------------------------------------------- ________________ પ૯૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આ ગઈ. આ ઉપરથી તમે તમારા વિષે જુઓ કે તમે શું કરે છે ? સાધુ-સાધ્વી કે શ્રાવકશ્રાવિકા કેઈએ પણ પિતાનું પાપ દબાવી કે છુપાવી રાખવું ન જોઈએ કારણ કે, દબાએલું છુપાવેલું પાપ ભયંકર હાનિ કરનારું હોય છે. તમે અયાના જેવું ભયંકર પાપ કર્યું નહિ હોય પરંતુ સાધારણું પાપ તે કર્યું જ હશે. એ સાધારણ પાપને પણ દબાવી ન રાખે કિન્તુ પ્રગટ કરી દે. માને , કઈ માણસને ભાલું લાગ્યું અને તેની અણુ શરીરમાં ખેંચી ગઈ પરંતુ તે માણસે ઓપરેશન કરાવી તે અણી કઢાવી લીધી. જ્યારે બીજા માણસને જેકે કાટે જ પગમાં લાગ્યો હતો પરંતુ તેણે તે કાંટાને બહાર કઢા નહિ પણ દબાવી રાખે. હવે આ બેમાંથી હાનિ અને કષ્ટ કેને વધારે થશે ? આ વાતને ઊંડો વિચાર કરી, ભલે સાધારણ જ પાપ હેાય તે પાપને પણ દબાવી ન રાખે. કારણ કે, દબાવી રાખેલું સાધારણ્ય પાપ ભયંકર પાપથી પણ વધારે હાનિ કરનારું નીવડે છે. ગામ નગર પુર પાટન વિચરત, ક્રિયા ધમ ઉદ્ધાર; ભવ્ય જીવો તાર મુનિજી, પહુંચે મોક્ષ મઝાર રે. ધન ૧૩૫ ભગવાન સુદર્શને જે અંતિમ દેશના આપી હતી તેને દેવેએ હર્ષપૂર્વક સાંભળી. આ દેશના સાંભળવાથી સૌથી વધારે લાભ તે અભયાને થશે. તે જેવી પાપિણી હતી તેવી જ ધર્મિણી બની ગઈ. શાસ્ત્રમાં એવાં અનેક ઉદાહરણ મળે છે કે જેમાં દુરાત્માઓ પણ ઉપદેશ સાંભળ્યા બાદ સુઆત્મા બની ગયા છે. પ્રભવ ચેર જંબુકુમારને ત્યાં ચોરી કરવા માટે ગયો હતો પણ સુધર્યા બાદ તે જ મહાત્મા બની ગયા. ચિલાયતી ચારે પિતાના શેઠની સાથે જ અન્યાય કર્યો હતો અને તેની કન્યાનું માથું કાપી લઈ જઈ રહ્યો હતે. માર્ગમાં તેને મુનિ મળ્યા. તેણે મુનિને કહ્યું કે, મને સારે અને જલ્દી કલ્યાણ થાય એ માર્ગ બતાવે. નહિ તે મારા હાથમાં આ તલવાર છે તે દ્વારા તમારું માથું ઉડાવી દઈશ. મુનિએ કહ્યું કે, હું તને બહુ જ સરલ માર્ગ બતાવું છું, કે જે માર્ગે જવાથી તારું કલ્યાણ જલ્દી થઈ શકે. ચિલાયતીએ કહ્યું કે, મને બહુ જ જિજ્ઞાસા છે એટલા માટે મને જલ્દી કલ્યાણને માર્ગ બતાવે. મુનિએ કહ્યું કે, કલ્યાણ કરવાનો સરલ માર્ગ તે એ જ છે કે, મન જેમ કહે તેમ ન કરવું, અર્થાત્ મનના કહ્યા પ્રમાણે ન ચાલવું. ચિલાયતીએ કહ્યું કે, ઠીક હવે હું એ જ પ્રમાણે કરીશ. મુનિ તે ઉપદેશ આપી ચાલ્યા ગયા પણ ચિલાયતી ત્યાં જ ધ્યાનસ્થ થઈ ઉભો રહ્યો. જ્યારે મન બીજે કયાંય ચાલ્યું જતું ત્યારે વિલાયતી મનને કાબુમાં રેકી રાખો અને તેને કહે કે, હવે હું તારા બતાવેલ માર્ગે ચાલનાર નથી. તેના શરીર ઉપર લેહીની જે ધાર ચાલી હતી તેના ઉપર કીડીઓ ચેટી ગઈ છતાં તે પિતાના ધ્યાનમાંથી વિચલિત ન થ; સ્થિર જ રહ્યો અને એ પ્રમાણે તેણે આત્માનું કલ્યાણ સાધી લીધું. મતલબ કે, મહાત્માઓના સંગથી ઘેર પાપી પણ પવિત્ર થઈ ગયા છે. એનાં અનેક ઉદાહરણો પણ શાસ્ત્રોમાં ઉલિખિત છે. અભયા વ્યન્તરી પણ મહાપાકિની હતી પણ ભગવાન સુદર્શનના પ્રતાપથી તે પણ સુધરી ગઈ. અભયા તે સુધરી ગઈ પણ તમે તમારું જુઓ. તમે પણ કપટ ત્યાગ કરી પવિત્ર બનો. શાસ્ત્રમાં કર્યું છે કે, માળી બિછાદિ અમીર સન્મ અર્થાત-કપટ કરનારે જ પાપી છે અને સરળતા રાખનાર જ સમદષ્ટિ છે એટલા માટે છળકપટને ત્યાગ કરી સરળ બનો. Page #260 -------------------------------------------------------------------------- ________________ વદી ૬] રાજકાટ ચાતુર્માસ [ પ૧ ભગવાન સુદૃર્શીને વિચાર્યું કે, હજી મારું આયુષ્ય બાકી છે એટલા માટે જગતનું કલ્યાણુ કરવું. આ પ્રમાણે વિચાર કરી સુદન ભગવાન ગ્રામ–નગર, પુર-પાટણમાં વિચરવા લાગ્યા અને જનતાને ધર્માંતા ઉપદેશ આપી તેમનું કલ્યાણ કરવા લાગ્યા. મહાપુરુષના એ તા સ્વભાવ જ હાય છે કે, તેઓ પોતાના શરીરને ઉપયેાગ ખીજાઓના કલ્યાણુમાં જ કરે છે. આ જ પ્રમાણે ભગવાન સુદન પણ જનપદમાં વિચરતાં જનતાને ધર્મ ઉપદેશ દેવા લાગ્યા. તેમના ધર્મોપદેશના પ્રભાવ જનતા ઉપર કેવા પડતા હશે અને તેમના ઉપદેશથી જનતાનું કેવું કલ્યાણ થતું હશે એ કાણુ કહી શકે ? આપણે પણ આત્માનું કલ્યાણ કરવા માટે પોતાની શક્તિ ભગવાન સુદર્શનને અનન્ય ભાવે સમપી દેવી જોઈ એ અર્થાત્ આ સંસાર ઉપર જે મેહ છે તે પરમાત્માને સોંપી દેવા જોઈએ; એમ કરવાથી અપૂર્વ શાન્તિ પ્રાપ્ત થશે અને આત્માનું કલ્યાણ પણ થશે. કેવલી થયા બાદ મેક્ષે જવામાં મુક્ત થવામાં કાઈ પ્રકારના સ ંદેહ રહેતા નથી છતાં પણ કેવલી ભગવાન વિહાર કરે છે. તેઓ જે વિહાર કરે છે તે પરોપકાર કરવા માટે જ કરે છે. પરાપ કાર કરવા માટે જ સાધુએ કાઈ પ્રકારના બંધનમાં રહેતા નથી પણ જનપદમાં વિચરે છે. આ જ પ્રમાણે તમે પણ તમારી શક્તિના પરીપકારમાં ઉપયેગ કરા. ભગવાન સુદન તેરમા ગુણુસ્થાનનું ઉલ્લ’ધન કરી ચૌદમા ગુરુસ્થાને પહોંચી મેસે ગયા અને સિદ્ધ, યુદ્ધ અને મુક્ત થયા. આ જ માગે અનંત જીવો મેક્ષે ગયા છે. મેશ્ને જવાના આ જ માર્ગ છે. તમે પણ આ મ`તે અપનાવે। . તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. ~~~~~~~ વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ આસા વદી ૬ બુધવાર = પ્રાના અરનાથ અવિનાશી, શિવ-સુખ લીધા; વિમલ વિજ્ઞાન-વિલાસી, સાહબ સીધ. તૂ ચેતન ભજ અરદ્ધનાથને, તે પ્રભુ ત્રિભુવનરાય; તાત ‘સુદર્શોન’ ‘દેવી' માતા, તેહુને નન્દ કહાય. ૫ ૧૫ —વિનયચ’દ્રજી કુભટ ચાવીશી શ્રી અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થનાને માર્ગ ઘણા જ વિકટ છે છતાં એ માર્ગે આત્મા જેટલા જેટલા આગળ વધે છે તેટલા તેટલા આત્માને અધિક આનંદ મળે છે. આત્માનું સ્વરૂપ જાણવું એ પરમાત્માની પ્રાથનાનું સાચુ રહસ્ય છે. આત્મા, અજ્ઞાનને કારણે પેાતાનું સ્વરૂપ ભૂલી ગયા છે અને એમ માનવા લાગ્યા છે કે, હું બહાર જે કાંઈ જોઈ રહ્યો છું તે જ હું છું; પણ આત્મા એટલું વિચારતા નથી કે, તે બહાર જે કાંઈ દશ્યરૂપે જોઈ રહ્યો છે તે તેા તુચ્છ છે. તેનું સ્વરૂપ આ દશ્ય પદાર્થોથી તદ્દન જુદું જ છે. આત્મ સ્વરૂપ સમજવા માટે જ્ઞાનીજના થ્યાત્માને સખાધીને કહે છે કેઃ Page #261 -------------------------------------------------------------------------- ________________ - - - - - - + + 1) ૫૯૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આ ચેતન ભજ તુ અરહનાથને તે પ્રભુ ત્રિભુવનરાયા. “હે! ચૈતન્ય આત્મા ! અત્યાર સુધી પરમાત્માને ભૂલી જઈ તે ગભીર ભૂલ કરી છે. હવે અમારી વાતને ધ્યાનમાં લઈ તારી થએલી ભૂલ સુધારી લે અને પરમાત્માનું ભજન કર, કારણ કે, ભગવાન અરહનાથ ત્રિભુવનના સ્વામી છે. તારે તે એ ત્રિભુવનના સ્વામી અરહનાથની જ મુલાકાત કરવી જોઈએ. તારું અને તેમનું સ્વરૂપ એક જ છે એટલા માટે તારે તેમને જ મળવું જોઈએ. તે પિતે જ પિતાનો કર્તા છે અને બહારના બંધા પદાર્થો તારા સહાયક છે. તું તે એ બધા પદાર્થો પાસેથી કામ લેનાર સ્વામી છે. છતાં તું આ વાતને ભૂલી જઈ સ્વામી હોવા છતાં તે પદાર્થોને વશ થઈ રહ્યો છે અને એ પદાર્થોની-સાધનની સાથે અહીંતહીં ભટકી રહ્યો છે. માટે તું અજ્ઞાનને દૂર કરી જરા જે કે તારાં આ સાધન તેને કઈ બાજુ લઈ જઈ રહ્યાં છે? વાસ્તવમાં તારે કઈ બાજુ જવું જોઈએ અને તારાં આ સંધને તને કઈ બાજુ લઈ જઈ રહ્યાં છે તે તું બરાબર છે. આમ બરાબર જેવાથી જ તું પિતાના સ્વરૂપને સમજી ભવિષ્યની ગતિ માટે દિશા પરિવર્તન કરી શકીશ.” - આત્મા ને આધીન થઈ કેવી રીતે કઈ બાજુ જઈ રહ્યો છે એ બતાવવા માટે પૂર્વાચાર્યોએ એક સુંદર કલ્પના કરી છે. તેમની કલ્પના એવી છે કે, એક રથ છે, તેને ઘોડાઓ જોડવામાં આવેલ છે. ઘેડાઓની લગામ સારથીના હાથમાં છે, તે રથનો માલિક રથમાં બેઠેલ છે અને રથને સારથી ચલાવી રહ્યું છે. જે રથમાં બેઠેલે રથનો માલિક સાવધાન હશે તે તે સારથીને એમ જ કહેશે કે, મારે અમુક જગ્યાએ જવું છે માટે રથને તે બાજુ જ હંકારજે. રથના સ્વામીએ આ પ્રમાણે સાવધાન રહેવું જ જોઈએ. સારથીને પણ એ જ ધર્મ છે કે, રથીની સૂચનાનુસાર રથને ચલાવે અને ઘેડાઓને લગામારા કાબુમાં રાખી યથેષ્ટ સ્થાને રથને લઈ જોય. આ પ્રમાણે જે રથી સાવધાન હશે, જે સારથી રથીની સૂચનાનુસાર રથને ચલાવત હશે, જે લગામઠારા ઘોડાઓને સારથી કાબુમાં રાખો હશે અને ઘેડાએ જે જાતવંત હશે તે તે રથીને યથાસ્થાને લઈ જવામાં કોઈ પ્રકારની મુશ્કેલી આવી શકશે નહિ. આથી વિપરીત જે રથને સ્વામી અસાવધાન હય, જે સારથી સ્વચ્છેદ હોય અને મરજી મુજબ રથને ચલાવતા હોય, જે ઘડાઓની લગામ બરાબર કાબુમાં રાખવામાં આવતી ન હોય અને ઘડાઓ પણ અડીયલ ટટ્ટ હોય છે તે રથ અને તેની સાથે જ સારથી તથા તેનો માલિક યથેષ્ટ સ્થાને પહોંચવાને બદલે રસ્તામાં જ પડી જાય. આ ઉદાહરણ આત્માને પણ લાગુ પડે છે. આત્મા પણ એક રથી છે કે જે આ શરીરરૂપી રથમાં બેઠેલે છે. ઉપનિષતમાં કહ્યું છે કે – ' . ' आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव च । बुद्धिन्तु सारथिं विद्धि मन: प्रग्रहमेव च ॥ इन्द्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् । आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः॥ . છે. અર્થાત–હે! બુદ્ધિમાન ! આ શરીર એક રથની સમાન છે. આ શરીરમાં બેઠેલો આત્મા આ શરીરને રથી છે. નિશ્ચયાત્મક બુદ્ધિ-વિવેક એ આ શરીરરૂપી રથને સારથિ છે. મન એ આ શરીરરૂપી રથમાં જડેલા ઘોડાઓની લગામ છે અને ઇન્દ્રિયે આ શરીર Page #262 -------------------------------------------------------------------------- ________________ વદી | રાજકેટ–ચાતુર્માસ [ ૫૯૩ રૂપી રથના ઘોડાઓ છે. જે પ્રમાણે લગામના ઈશારાથી ઘોડાઓ દડે છે તે જ પ્રમાણે આ શરીરરથમાં જોડવામાં આવેલા ઈન્દ્રિયોરૂપી ઘડાઓ પણ મનરૂપી લગામના ઈશારાથી દોડે છે પણ ઇન્દ્રિયો સ્વછંદ થઈને જે જે વિષયોની તરફ દેડવા લાગે છે તે માર્ગ ઇન્દ્રિયોનો છે, આત્મારૂપી રથને તે માર્ગ નથી. આત્મારૂપી રથી વિષયના માર્ગે જવા ચાહત નથી પણ મનરૂપી લગામ ઢીલી અને ઈન્દિરૂપી જોડાઓ સ્વછંદ છે એટલા માટે એમ થવું સ્વાભાવિક છે. ઈન્દ્રિયારૂપી ઘોડાઓ મનરૂપી લગામથી વશ છે અને એ મનરૂપી લગામને કાબુમાં રાખનાર બુદ્ધિ સારથિ છે. એ બુદ્ધિ આત્મારૂપી રથીને સારથિ છે. એટલા માટે બુદ્ધિને આત્માધીન રાખવી જોઈએ. જે રથી સાવધાન હોય તો તે સારથિને પિતાને અધીન રાખી શકે છે અને એમ કહી શકે છે કે, “હે ! સારથિ ! મારે અમુક જગ્યાએ જવું છે માટે રથને તે રસ્તે હંકારજે, ઊલટે માર્ગે હંકારીશ નહિ.” જે આત્મા–રથી આ પ્રમાણે સાવધાન હોય, અને બુદ્ધિ-સારથિને પિતાની અધીનતામાં રાખે તે આ શરીરરૂપી રથની સહાયતાથી આત્મા યથેષ્ટ સ્થાનને પ્રાપ્ત થઈ શકે છે અર્થાત્ કલ્યાણ સાધી શકે છે. આત્માને આ શરીરરૂપી રથ મળ્યો છે. એટલા માટે એ રથને કઈ દિશામાં લઈ જેવો જોઈએ એને તમે વિચાર કરે. આને માટે સર્વપ્રથમ એ વિચારે કે તમારે દુર્ગતિ જોઈએ કે સદ્ગતિ ? દુર્ગતિ તે કઈ પણ ચાહતું નથી. બધા એમ જ કહેશે કે, અમારે સદ્દગતિ જ જોઈએ, પણ તમો સદ્દગતિ તે ચાહે છે પરંતુ તમે શું કરી રહ્યા છો અને તમારે રથ કઈ બાજુ જઈ રહ્યો છે તેને વિચાર કરે. તમારે આત્મા અસાવધાન, બુદ્ધિ પાગલ, મન ઇન્દ્રિયોને અધીન અને ઇન્દ્રિ સ્વછંદ તે થઈ રહી નથી ને? એમ હોય તો એ દશામાં સદ્દગતિ કેમ મળી શકે? જ્યારે આત્માને સાવધાન કરે, બુદ્ધિને નિશ્ચયાત્મક અને આત્માને સ્વાધીન કરે અને ઇન્દ્રિયોને સ્વછંદ ન બનાવતાં મનને વશ કરે ત્યારે જ સદ્દ ગતિ પ્રાપ્ત થઈ શકે; અર્થાત આત્મા પિતાનું કલ્યાણ સાધી શકે. તમે નત્થણું'નો પાઠ બેલતાં ભગવાનને માટે એમ કહે છે કે, ભગવાન ધર્મના સારથિ છે. જ્યારે ભગવાનને સારથિ બનાવવામાં આવે ત્યારે આત્માનું કલ્યાણ થવામાં કાંઈ સંદેહ હોઈ શકે ખરો ! અને કૃષ્ણને કહ્યું હતું કે, હે. કૃષ્ણ! આપ મારા સારથિ છો. એટલે મારી હાર કેમ થઈ શકે ? આ જ પ્રમાણે જ્યારે ભગવાન સારથિ હોય ત્યારે દુર્ગતિ કેમ થઈ શકે? પણ સદ્દગતિ કે મુક્તિ ત્યારે જ મળી શકે છે, જ્યારે ભગવાનને સારથિ બનાવવામાં આવે અર્થાત બુદ્ધિ ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે. જે પ્રમાણે વાસુદેવને ગરુડધ્વજ રથ પ્રસિદ્ધ છેતે જ પ્રમાણે આ મનુષ્ય શરીરરૂપી પ્રસિદ્ધ રથ આત્માને મળે છે. આ રથના સારથિ ભગવાનને બનાવવામાં આવે અર્થાત જે સારથિનું કામ કરી રહી છે તે બુદ્ધિને અત્યારથી ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે તે કલ્યાણ થવામાં શું. વિલંબ લાગે ખરો ? અને આવું મનુષ્ય શરીર પ્રાપ્ત થવા છતાં પણ જો આત્માનું કલ્યાણ કરવામાં ન આવે તે પછી કલ્યાણ ક્યારે થઈ શકશે ? આ સમ્પ્રદાયમાં રઘુનાથજી મહારાજ નામના એક તેજસ્વી મહાત્મા થઈ ગયા છે. તે તપરવી હતા. એકવાર જોધપુરમાં રઘુનાથજી મહારાજે ત્યાંના સીંઘીજીને કહ્યું કે, “સીંઘીજી! Page #263 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આ ધર્મધ્યાન કાંઈ કરે છે કે નહિ?” સીધીજીએ ઉત્તર આપે કે, “મહારાજ ! પહેલાનાં ભવમાં ખૂબ ધર્મધ્યાન કરી આવ્યા છીએ એટલે જ આ ભવમાં જાગીર મળી છે, ઊંચું કુળ મળ્યું છે અને સારા ઘરની સ્ત્રી પણ મળી છે. તેથી અત્યારે તે આગળના ભાવમાં ધર્મધ્યાન કરેલું છે તેને ઉપભોગ કરીએ છીએ. એટલે હમણું ધર્મધ્યાન કરવાની શી જરૂર છે” ત્યારે રઘુનાથજી મહારાજે કહ્યું કે, “એ તે ઠીક છે કે તમે પહેલાં ધર્મધ્યાન કર્યું છે એનું ફલ અત્યારે મળી રહ્યું છે અને તે બધા જોઈ રહ્યા છે પણ જે હવે ધર્મકરણી ન કરી અને મરીને કુતરા થયા તે આ મકાનમાં આવવા દેશે?” સીંઘીજીએ જવાબ આપ્યો કે, “ના, એ દિશામાં તે આવવા નહિ દે.” ત્યારે રઘુનાથજી મહારાજે કહ્યું કે“અમે એટલા જ માટે ધર્મધ્યાન કરવાનું કહીએ છીએ. પહેલાં ધર્મધ્યાન કર્યું એનું ફળ તે અત્યારે જોગવી રહ્યા છે, પરંતુ ભવિષ્ય માટે પણ કાંઈક સારી કરણી કરે. આ મનુષ્યજન્મ મળ્યો છે છતાં ધર્મધ્યાન ન કર્યું તે શું પછી કૂતરા કે બિલાડીના ભાવમાં ધર્મધ્યાન થઈ શકશે?” આ જ વાત તમે તમારા વિષે પણ સમજે. જે આ મનુષ્યજન્મ પામીને પણ આત્માનું કલ્યાણ ન કર્યું તે પછી ક્યારે કરશે ! એટલા માટે આ મનુષ્યશરીરદ્વારા આત્માનું કલ્યાણ કરે. અનાથી મુનિને અધિકાર–૬૬ - અનાથી મુનિ રાજા શ્રેણિકને આ જ વાત કહી રહ્યા છે કે, “હે ! રાજન ! કુશીલેને માર્ગ છોડી મહાનિસ્ર ના માર્ગે ચાલ.” જે કે રાજા શ્રેણિક સાધુ થતું ન હતું પણ તે મુક્તિ અભિલાષી તે હવે જ. આત્માને મુક્તિધામમાં પહોંચ્યા વિના શાન્તિ મળી શક્તિ નથી; એટલા માટે બધાએ મુક્તિની જ અભિલાષા રાખવી જોઈએ. કદાચિત આ ભવમાં જ તમે મુક્ત થઈ ન શકે તે પણ જે મુક્તિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ચાલુ રહે અને મુક્તિ તરફ જ ગતિ કરવામાં આવે તે મુક્તિ આ ભવમાં નહિ તે અન્યભવમાં મળશે જ. બલિક મુક્તિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ચાલુ રાખવાથી મુક્તિને પ્રાપ્ત કરી એમ જ કહેવાશે. શાસ્ત્રમાં કહ્યું છે કે –રમાણે િવમળે ? અર્થાત–જે કાર્યને પ્રારંભ કરવામાં આવ્યું છે તે કાર્યને પૂરું થએલું સમજે અને જેણે ચાલવા માંડયું છે તેને પહોંચેલે સમજે. માને કે, એક માણસ મુંબઈ ગયું છે અને બીજે માણસ મુંબઈ જવા માટે રવાના થયો છે. જે પહેલે ગયો છે તે તે મુંબઈ પહોંચી ગયો છે પણ બીજો માણસ જે હજી ઘરમાંથી નીકળ્યો જ છે તેને માટે મુંબઈ હજી દૂર છે છતાં કોઈ એ બન્ને કયાં ગયા એમ પૂછે તે એ બન્નેને માટે એમ જ કહેવાશે કે તેઓ મુંબઈ ગયા છે. અર્થાત જે જ્યાં જવા માટે નીકળ્યો તે તરફ પ્રસ્થાન કરનારને માટે એમ જ કહેવામાં આવશે કે તે યથાસ્થાને પગ મૂકી રહ્યો છે. આ જ પ્રમાણે એક માણસ મુંબઈથી રાજકોટ આવવા માટે નીકળે છે. હજી તે મુંબઈમાં જ છે છતાં તાત્વિક દૃષ્ટિએ તે તેને માટે તે રાજકેટ જ સમીપ કહેવાશે. શુકલપક્ષની બીજને દિવસે પ્રકાશ ઓછો થાય છે અને કૃષ્ણપક્ષની બીજને દિવસે પ્રકાશ વધારે થાય છે છતાં એકને શુક્લપક્ષ અને બીજાને કૃષ્ણપક્ષ એટલા માટે કહેવામાં આવે છે કે, એકમાં પ્રકાશની વૃદ્ધિ થઈ રહી છે અને તે પ્રકાશની સન્મુખ છે અને બીજામાં પ્રકાશ Page #264 -------------------------------------------------------------------------- ________________ વઢી ૬ ] રાજકાટ-ચાતુર્માસ [ ૫૫ વધારે હોવા છતાં પ્રકાશની હાનિ થઈ રહી છે અને તે પ્રકાશથી ઉન્મુખ છે. શુકલપક્ષમાં ખીજને દિવસે પ્રકાશ ઓછો હોય છે પણ તે ક્રમશઃ વધતા હેાય છે અને કૃષ્ણપક્ષમાં ખીજતે દિવસે પ્રકાશ વધારે હોય છે પણ તે ક્રમશઃ એછા થતા જાય છે. અનાથી મુનિ આ જ વાતને દૃષ્ટિમાં રાખી એમ કહે છે પણ તે મહાનિર્માંન્થના માર્ગે જ ભરા. આ પ્રમાણે ભલે મહાનિ ભરવામાં આવે છતાં તમારા માટે એમ જ કહેવામાં જ ચાલી રહ્યા છે ! કે, ભલે એક જ પગલું ભરા ન્થના માર્ગે એક જ પગલું આવશે કે તમે મુક્તિના માર્ગે અનાથી મુનિએ આ વાત જો કે બધાને માટે કહી છે પણ તમારા લોકેાની અપેક્ષાએ અમારા–સાધુઓ–ઉપર એ વાતની વધારે જવાબદારી રહેલ છે; કારણ કે અમે ધર્મને માટે જ શિરામુંડન કરાવ્યું છે અને તમારા અને અમારા જે સંબંધ છે તે સંબંધ પણ ધને કારણે જ છે, છતાં બને છે એવું કે, કાઇ કાઈ સાધુએ અને ગૃહસ્થાના સંબંધ સંસારને માટે બની જાય છે. એટલા માટે સાધુઓએ આ વિષે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. અનાથી મુનિએ જે કાંઇ કહ્યું છે તેના સાર એ જ છે કે, જ્ઞાન અને ક્રિયા બન્નેને જીવનમાં ઉતારવાં. કેટલાક લેાકેા તે કેવળ જ્ઞાનને જ માને છે અને કેટલાક લેકા કેવળ ક્રિયાને જ માને છે; પણ જૈનશાસ્ત્ર કહે છે કે, જ્ઞાન અને ક્રિયાના સમન્વયની આવશ્યકતા છે. બન્નેના સમન્વય થાય તા જ કલ્યાણ થઈ શકે. જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે અને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. જે પશુ–લંગડા હેાય છે તે જોઈ તેા શકે છે પણ ચાલી શકતા નથી પરંતુ જે આંધળા હાય છે તે ચાલી તેા શકે છે પણ જોઈ શકતા નથી. પણ જો બન્ને એકખીજાની સહાયતાથી કામ કરે તેા બન્ને ચાલી પણ શકે છે અને યચેષ્ટ સ્થાને પહેાંચી શકે છે. આ વાત એક ઉદાહરણુદ્વારા સમજાવું છુંઃ~~~ માનેા કે, એક સંધે જંગલમાં પડાવ નાંખ્યા. એ સંધની સાથે એક લંગડા અને એક આંધળેા હતેા. રાતના સમયે સંધના બીજા લેાકેા તેા ઉઠીને ચાલ્યા ગયા પણ તે લંગડા અને આંધળા એ બન્ને રહી ગયા. કેવલ એ એ જ માણસા હતા. અને તે સ્થાન જંગલ હાવાથી ભયાનક હતું. સવારે ઉઠીને લંગડાએ જોયું કે, આ બધા લેાકા ચાલ્યા ગયા છે અને કેવળ અમે એ જ જણા અહીં રહ્યા છીએ. તે લગડાએ આંધળાને બધી હકીકત કહી સંભળાવી અને કહ્યું કે હવે શું કરવું! જો આપણે અહીં જ રહીશું તેા જંગલના જાનવરા આપણને ફાડી ખાશે. હું સાથીએ જે માગે ગયા છે તે મા` તા જોઈ શકું છું પણ લગડે। હાવાથી ચાલી શકતા નથી ત્યારે આંધળેા કહેવા લાગ્યા કે, હું ચાલી તે શકુ છું પણ જોઈ શકતા નથી. તે વખતે જો તેઓ બન્ને સંપી ન જાય તેા તેઓ બન્ને ત્યાં જ રહી જાય અને જંગલી પશુએ તેમને ફાડી ખાય; પણ બન્નેએ સંપીને એવા વિચાર કર્યો કે, આપણામાં એકને ચાલવાની શક્તિ છે અને એકને જોવાની શિત છે. એટલા માટે આ બન્ને શક્તિના સમન્વય કરી આપણે જંગલમાંથી બહાર નીકળી જવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી આંધળાએ લંગડાને પેાતાની કાંધે ખેસાડી દીધેા અને લંગડા તેને માર્ગ બતાવવા લાગ્યા. લંગડા મા ખતાવતા જતા હતા અને આંધળા ચાલતા જતા હતા. બન્નેને એક જ સ્થાને જવાનું હતું એટલા માટે બન્ને પોતપોતાની શક્તિના સમન્વય કરી યથેષ્ટ સ્થાને પહેાંચી ગયા. Page #265 -------------------------------------------------------------------------- ________________ પ૯૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો જ્ઞાન અને ક્રિયા વિષે પણ એમજ સમજે. કોઈ કહે છે કે, જ્ઞાન હોય તે પછી ક્રિયાની શી જરૂર છે અને કેઈ એમ કહે છે કે, બડબડ કરવાથી અને જ્ઞાનને પ્રાપ્ત કરવાથી શે લાભ છે ? આપણે તે ક્રિયા જ કરવી. જો કે લક્ષ્ય તે બન્નેનું અરમકલ્યાણ સાધવાનું છે, પણ બન્નેમાં કુસંપ હેવાથી–કેવલ એક એક શક્તિ હોવાને કારણે બન્નેમાંથી કેાઈ લક્ષ્ય પ્રાપ્ત કરી શકતું નથી. લક્ષ્ય છે ત્યારે જ સિદ્ધ થઈ શકે કે જ્યારે બન્નેની શક્તિઓનું એકીકરણ-સમન્વય કરવામાં આવે. શાસ્ત્ર કહે છે કે, જે જ્ઞાન ક્રિયાનું ખંડન કરે છે તે જ્ઞાન નહિ પણ અજ્ઞાન છે અને જ્ઞાન વિનાની જે ક્રિયા કરવામાં આવે છે તે પણ નકામી છે, લાભ તે ત્યારે જ થઈ શકે કે જ્યારે જ્ઞાનની સાથે ક્રિયા કરવામાં આવે. - વ્યવહારમાં પણ જ્ઞાન અને ક્રિયા બન્નેની આવશ્યકતા રહે છે. જેમકે કઈ માણસ કહે કે, સ્વતંત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. પરંતુ સ્વતંત્રતા કેવળ જ્ઞાનથી કે કેવળ ક્રિયાથી પ્રાપ્ત થઈ શકે નહિ. જ્ઞાન અને ક્રિયા બન્ને હોય તે જ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શકે. જેમકે કડકડતી ભૂખ લાગી છે અને ભોજન કરવું છે પરંતુ ભજન કેવી રીતે કરવું એનું પણ જ્ઞાન હેવું જરૂરી છે. આ પ્રમાણે જ્ઞાનપૂર્વક ભોજન કરવાથી જ ભૂખ મટી શકે છે. ભજન મુખથી જ કરી શકાય છે, કાનઠારા ખાઈ શકાતું નથી. આ જ્ઞાન હોય તે જ ભજન કરી શકાય છે. - તમે લેકે એ તે જાણે જ છે કે, મુખદ્વારા ભેજન થાય છે. એનું જ્ઞાન તે બધાને હેય છે પરંતુ સાથે સાથે જે ભજન કરવામાં આવે છે તે પથ્ય છે કે અપચ્ચે તેનું પણ - જ્ઞાન હોવું આવશ્યક છે. જે અપથ્ય ભોજન કરવામાં આવે તે લેકે પરિણામે રેગી અને દુઃખી થતાં જોવામાં સ્થી આવતા ? આ પ્રમાણે વ્યવહારમાં પણ જ્ઞાન અને ક્રિયા બનેયની આવશ્યકતા રહે છે, એકથી કામ ચાલી શકતું નથી. જ્ઞાન વિનાની કરવામાં આવેલી ક્રિયા હાનિપ્રદ નીવડે છે. સાથે સાથે ક્રિયાવિહીન જ્ઞાન પણ પિપટીયું જ જ્ઞાન છે. ઉદાહરણને માટે એક માણસે એક પોપટને એમ શીખડાવ્યું કે, “બિલાડી આવે ત્યારે ડરતા રહેવું. પિોપટ તે “બિલાડી આવે ત્યારે ડરતા રહેવું” એમ રટ રહ્યો. એકવાર બિલાડી આવી અને તે પોપટને પંજામાં પકડી પણ લીધે પણ તે તો એમ જ રટતો રહ્યો કે, બિલાડી આવે ત્યારે ડરતા રહેવું. લેકે કહેવા લાગ્યા કે, “અરે! મૂખ પોપટ ! બિલાડી ક્યારે આવશે અને તું કયારે ડરતે રહીશ?” આ પ્રમાણે તે પોપટને “બિલાડી આવે ત્યારે ડરતા રહેવું” એ જ્ઞાન તે હતું પરંતુ તે જ્ઞાન સક્રિય–ક્રિયાત્મક ન હોવાને કારણે તે જ્ઞાન કેઈ કામનું રહ્યું નહિ, નિષ્ફળ નીવડયું. આજની શિક્ષા પણ પોપટીયા શિક્ષણના જેવી બની રહી છે. જે વસ્તુ ઉપર પિતાને અધિકાર નથી તે વસ્તુને પિતાની માનવી અને જે વસ્તુ પિતે બનાવી શકતા નથી એ વસ્તુ મેળવીને અભિમાન કરવું અને જીવનને પરતંત્ર બનાવવું એ પિપટીયું જ્ઞાન છે. ઉદાહરણ તરીકે જે પાઘડી તમે પહેરે છે તે પાઘડી બનાવવામાં તમે શું કર્યું છે? શું તમે તે પાઘડીને વણી કે રંગી છે? તમે જે ધોતીયું પહેરે છે અને તે પહેરીને અભિમાન કરો છો તે તીયાને તમે કોઈ દિવસ બનાવ્યું છે ? જે નહિ તે પછી તેને પહેરવામાં અભિમાન કેમ કરી શકે અને પિતાની કેમ માની શકે ? Page #266 -------------------------------------------------------------------------- ________________ વદી ૬] રાજકેટ-ચાતુર્માસ આજે સાંભળ્યું છે કે, હમણું એક એવું મશીન નીકળ્યું છે કે જે એક હાથ લાંબે કરવાથી કોટની એક બાંય પહેરાવી દે છે અને બીજો હાથ લાંબો કરવાથી બીજી બાંય પહેરાવી દે છે. આ પ્રમાણે મશીન કોટ પહેરાવી દે છે. માનો કે એ પ્રમાણે કોઈ ધોતીયું પહેરાવી દે એવું મશીન નીકળે અને તે મશીન ધોતીયું પહેરાવી પણ આપે છે તે સ્થિતિમાં લજ્જા બચાવવાનું કામ તમારા હાથમાં રહ્યું કે, પરતંત્ર રહ્યું ? મશીન ધોતીયું પહેરાવી આપે પછી ધોતીયું પહેરવાની તમે તક્લીફ જ શા માટે લે? પણ જે બજારમાં ધોતીયું ખુલ્લી જાય તે એ દશામાં તમે શું કરશો? આ પ્રમાણે જે વસ્તુને લીધે તમે પરતંત્ર છે, તે વસ્તુ મેળવીને અભિમાન કરવાની શી જરૂર છે ! આવા ખોટા અભિમાનને કારણે જ લેકે પરાધીન અને પતિત બન્યાં છે. શાસ્ત્ર કહે છે કે, શ્રેણિક રાજાના પુત્ર અને પાલિત શ્રાવકના પુત્રે ૭૨ કલાનું શિક્ષણ લીધું હતું. કદાચ શ્રેણિકના પુત્ર રાજ્ય કરવા માટે ૭૨ કલા શીખી હોય એમ કહેતા હે તે શું પાલિતના પુત્રને રાજ્ય કરવું હતું કે તેને ૭૨ કલાઓ શીખડાવવામાં આવી ? પાલિત શ્રાવક હતો અને નિગ્રન્યપ્રવચનને જાણકાર હતા. છતાં તેણે પિતાના પુત્રને રાજાના પુત્રની માફક ૭૨ કલાઓ શીખડાવી હતી. મારી સમજમાં તે એમ કરવાનું કારણ કદાચ એ હશે કે, જીવનને પરતંત્ર ન બનાવવું; પણ સ્વતંત્ર બનાવવું. પરતંત્ર બનવાથી જીવન દુઃખી બની જાય છે. સુખી જીવન તે સ્વતંત્ર બનવાથી જ બને છે. જીવનના ઉપયોગને માટે જે વસ્તુ આવશ્યક છે તે વસ્તુ કઈ છે કે જેનો સમાવેશ ૭૨ કલાઓમાં થતું નથી ? ઘર, વસ્ત્ર, ભોજન બનાવવું આદિ બધાં કાર્યો કરે કલામાં અતર્ગત થાય છે. આજે એ ચીજોને ઉપયોગ તે કરવામાં આવે છે પણ તે ચીજને કેમ બનાવવી એ ન જાણવાને કારણે જ જીવન પરતંત્ર બની રહ્યું છે; જીવન પરતંત્ર હોવા છતાં લોકે બેટું અભિમાન કરે છે અને એ અભિમાનને કારણે જ લેકે પતિત થઈ રહ્યા છે. કદાચ કોઈ કહે કે, અમે પુણ્યવાન છીએ અને અમારી સાથે પુણ્ય કમાવી લાવ્યા છીએ એટલા માટે અમે તૈયાર વસ્તુ ખાઈએ છીએ, પહેરીએ છીએ અને આનંદ માણીએ છીએ. પણ જે લોકે પરતંત્રતા ભગવે છે તે લોકે પુણ્યવાન છે કે જેમનું જીવન પરતંત્ર નથી, પણ સ્વતંત્ર છે તે લેકે પુણ્યવાન છે ? પરતંત્રતા ભોગવવી અને પિતાને પુણ્યવાન માની અભિમાન કરવું એ ભૂલ છે. જેમકે મારા હાથે ઑપરેશન કરવામાં આવ્યું છે, એ મારા હાથથી પાત્ર ઉપડતું નથી અને મારા માટે સાધુઓ ગોચરી લઈ આવે છે. જો તૈયાર ખાઈ લેવું એ જ પુણ્યતા છે તે તે હું સાધુઓએ લાવેલી ગોચરી ખાઈને એમ કહી શકું કે હું તૈયાર ખાનાર તે પુણ્યવાન છું અને તમે ગોચરી લાવનારા પાપી છે. બીમાર થવાથી સાધુઓ મારું મલમૂત્ર પણ પરઠવી આવે છે, એટલા માટે હું તેમને કહ્યું કે હું પુણ્યવાન છું અને તમે પાપી છો શું આ મારું કથન ઉચિત કહી શકાય ખરું? લોક સમ્યજ્ઞાનની વાતો તે કરે છે પણ આજે તેઓ સમ્યગ જ્ઞાનથી કેવી રીતે દૂર જઈ રહ્યા છે તે જોતા નથી. પિતાની અશક્તતાને કારણે બીજાઓની સહાયતા લઈને સહાયતા આપનારાઓને પાપી બનાવવા અને પિતાને પુણ્યવાન કહેવડાવવા એ કેઈપણ દષ્ટિએ યોગ્ય નથી. મારા માટે ઉચિત તે એ છે કે, પિતાની અશક્તતાને કારણે મુનિઓ પાસેથી હું જે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો. કાર્ય લઉં છું તેને માટે હું તેમને ધન્યવાદ આપું અને પિતાને માટે એવો પશ્ચાત્તાપ કરું કે, મારામાં આ પ્રકારની અશક્તતા ક્યાંથી આવી ગઈ? મારે મુનિઓને એમ કહેવું જોઈએ કે, તમે લેકે મારા જેવા અશકતની આ પ્રમાણે સહાયતા કરી ભગવાનની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે અને ભગવાનની સમીપ જઈ રહ્યા છે. હું તો પિતાનું કામ કરવામાં પણ અશક્ત છું એટલે મને મારી અશક્તતાને માટે ખેદ છે. આ પ્રમાણે પિતાની અશક્તતાને માટે પશ્ચાત્તાપ કરે તે ઠીક છે પણ ખોટું અભિમાન કરવું અને બીજાને ખરાબ બનાવવા એ કેઈપણ રીતે ઠીક નથી. તમે લોકે એમ વિચારે છે કે, અમે તૈયાર ખાઈએ-પહેરીએ છીએ એટલા માટે અમે પુણ્યવાન છીએ પરંતુ પરાધીનતા વહેરવી એ શું પુણ્યતા છે ? તમે લેકે બીજાઓનું બનાવેલું ભોજન ખાઓ છો પરંતુ રસોયો એમ કહી દે કે, રસોઈ નહિ બનાવું તે તમે શું કરશો? તમે એમ કહેશો કે અમારી સ્ત્રી ભોજન બનાવી લેશે! પણ માને છે, તમારી સ્ત્રી પણ બિમાર પડી ગઈ હોય અને એ દિશામાં પિતાને ભોજન બનાવતાં આવડતું ન હોય તે કેટલી મુશ્કેલી સહેવી પડે ? કદાચ તમે કહો કે આખરે હટલ તે છે ને? પણ હોટલની બેટલ ફેડવા છતાં પણ આખરે પરતંત્ર જ રહ્યા ને ? જે લેકે પાયખાનામાં શૌચ જાય છે તે લેકે પિતાને “મેટા” માને છે અને જે લોકે અશુચિ સાફ કરે છે તેમને “નીચ” માને છે. તે લેકે અશુચિ સાફ કરતા હોવાને કારણે “નીચ” કહેવાય છે. જો માતા પિતાના પુત્રની અશુચિ સાફ કરે નહિ અને તેને અશુચિમાં જ રહેવા દે તે કેવી મુશ્કેલી પડે! તે પછી જે અશુચિ સાફ કરે છે તેમને નીચ” કહેવા અને પોતે અશુચિ ફેલાવવા છતાં પિતાને “ઉચ્ચ” માનવા એ કેવી ભૂલ છે! જેમને તમે નીચ કહો છો તે ભંગીઓ જે ચાહે તે તમો સૌને એક જ દિવસમાં સંકટમાં મૂકી શકે છે. જો તેઓ એક દિવસ પણ અશુચિ સાફ ન કરે તે કેવી મુશ્કેલી ઉભી થાય ? ઉદયપુરને વિષે એમ સાંભળ્યું છે કે, ત્યાં ભંગીઓને ચાંદી પહેરવાની મના કરવામાં આવી હતી. આ કારણને લીધે ભંગીઓએ ઝાડુ કાઢવાનું બંધ કરી દીધું. આખરે બધાએ ઠેકાણે આવવું પડયું અને ભંગીઓને ચાંદી પહેરવાની છૂટ આપવી પડી. કહેવાને આશય એ છે કે, જ્ઞાન અને ક્રિયાને સમન્વય એ જ સમજ્ઞાન છે. જે ક્રિયારહિત જ્ઞાન છે તે પોપટીયું જ્ઞાન છે અને ક્રિયાને ત્યાગ કરી પરતંત્રતા ભેગવવી એ સમ્યજ્ઞાન નથી. એ વાત બીજી છે કે, આજે તમે તમારા જીવન સંબંધી બધાં કામ તમારા હાથે કરી શકતાં નથી તે પણ તેનું અભિમાન તે છોડે. અભિમાનને ત્યાગ કરવાથી પણ ઘણો ખરે લાભ થશે. સુદર્શન ચરિત્ર-૬૬ સુદર્શનની કથા પૂરી થઈ ગઈ. હવે એ સ્થાને ઉપસંહાર કરવાનું છે. આ ચરિત્ર કથામાંની કઈ વાતે ઉપર તમારું ધ્યાન ખેંચવાનું છે તે અત્રે બતાવવું છે. સૌથી પહેલાં અહેવાસી અને જિનદાસને જુઓ કે બન્ને પતિ-પત્નીનાં નિયમનું કેવી રીતે પાલન કરતા હતા. તેમને ત્યાં રહેતા સુભગ દાસ કેવી રીતે સેવા કરતો હતો અને સુભગની સાથે જિનદાસ અને અર્હદ્દાસી કે પ્રેમપૂર્વક વ્યવહાર રાખતા હતાં. Page #268 -------------------------------------------------------------------------- ________________ વદી ૬] રાજકેટ-ચાતુર્માસ [૫ - તમારે સેવક પણ જોઈએ અને સંતાન પણ જોઈએ. પણ કેવાં જોઈએ? જવાબમાં બધા એમ જ કહેશે કે સારાં સંતાન અને સારા સેવકે જોઈએ. પરંતુ તમે પોતે કેવા છે, તેને વિચાર કરો. જ્યારે તમે પોતે જ સારા નહિ હે તો પછી સંતાનો સારાં ક્યાંથી થાય? મૂળ જે સારું હશે તે ફળ મીઠાં આવશે. એ લેકક્તિ અનુસાર માતાપિતા સારાં હોય તો સંતાને પણ સારાં થઈ શકે. પોતે સારાં ન હોય તો સંતાને સારાં ક્યાંથી થઈ શકે? સુભગ સેવક જ તેમને ત્યાં સુદર્શન નામનો પુત્ર થશે. પુત્ર કેને કહેવો ! એની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે, પુરાતતિ પુત્રઃ અર્થાત–જે પિતાની રહેણીકરણીથી માતાપિતાને તથા વંશકુળને પવિત્ર બનાવે તે જ પુત્ર છે. નીતિમાં પણ કહ્યું છે કે – परिवत्तिनि संसारे मृत: को वा न जायते। स जातो येन जातेन याति वंशः समुन्नतिम् ॥ અર્થાત–આ પરિવર્તનશીલ સંસારમાં બધા જન્મે છે અને મરે છે પણ તેમનું જન્મવું જ સાર્થક છે કે જે પોતાના કુલવંશને પવિત્ર બનાવે છે. સુદર્શને પિતાના કુલને કેવું પવિત્ર બનાવ્યું હતું તે જુઓ. કેટલાક લકે વૃદ્ધ થવા છતાં પણ સંસારવ્યવહારમાં જ ફસાઈ જઈ આખરે મરી જાય છે; પણ જિનદાસે સુદર્શનને યોગ્ય સમજી તેના ઉપર સંસારવ્યવહારને ભાર શેંપી દીધો અને પોતે તથા અર્વદ્દાસીએ આત્માનું કલ્યાણ સાધ્યું. જિનદાસ તથા અહદ્દાસીનું આ કાર્ય પણ અનુકરણીય છે. જે લેકે અન્ત સમય સુધી સંસારવ્યવહારમાં જ ફસાએલા રહે છે તેઓ પિતાનું તે અહિત કરે જ છે પણ સંતાનનું પણ અહિત કરે છે. તેઓ સંતાનની સામે એ ખરાબ આદર્શ મૂકી જાય છે કે જેથી સંતાનનું પણ અહિત થાય છે. - સુદર્શને કપિલની સાથે મિત્રતા બાંધી હતી. મિત્રતા કેવી હોવી જોઈએ એ પણ સુદર્શનના ચરિત્ર ઉપરથી જુઓ. સાચા મિત્ર વચ્ચે છૂપી વાત પણ છુપાવવામાં આવતી નથી અને તેની સાથે ખાનપાનાદિમાં પણ કઈ પ્રકારને ભેદ રાખવામાં આવતું નથી. આ જ પ્રમાણે સંકટના સમયે મિત્રની સહાયતા કરવા માટે મિત્રોએ હમેશાં તૈયાર રહેવું જોઈએ એ પણ બધપાઠ આ ચરિત્રકથામાંથી મળે છે. નીતિમાં જે છ પ્રકારની મિત્રતા બતાવવામાં આવી છે તેમાંની ઉત્તમ મિત્રતા તે સુદર્શનની મિત્રતા જેવી જ હોય છે. સુદર્શનની મિત્રતા જેવાની સાથે ત્રિયાચરિત્રથી કેટલા સાવધાન રહેવું જોઈએ અને કદાચ ત્રિયાચરિત્રના ફંદામાં ફસાઈ જવાય છે તેમાંથી કેવી રીતે બચવું જોઈએ એ પણ જુઓ. સુદર્શન કપિલાના ફંદામાં ફસાઈ ગયા હતા ત્યારે તેણે કપિલાને સ્પષ્ટ કહી દીધું હતું કે, હું મારી સ્ત્રીના સિવાય બીજા કોઈને માટે પુરુષ નથી. આ પ્રમાણે ત્રિયાચરિત્રના પંજામાં સપડાયા છતાં તે નિષ્કલંક બહાર નીકળી ગયો હતો. તેનું આ કાર્ય પણ અનુકરણીય છે. અભયા રાણી હતી છતાં કપિલાના કુસંગમાંથી તે કેવી બની ગઈ હતી ! કપિલાએ તેને મશ્કરીમાં જ ખરાબ કામમાં કેવી રીતે ફસાવી દીધી હતી? અભયા ભલે ગમે તેવી હોય પણ જે તે કપિલાના કુસંગમાં પડી ન હતી તે તે સુદર્શનને ફસાવવા માટે તૈયાર ન થાત અને આગળની ઘટના પણ ઘટત નહિ. આ વાતને દૃષ્ટિ સમક્ષ રાખી કુસંગતિથી હમેશાં બચવું જોઈએ. સાપ અને વીંછીના સંગથી એટલી હાનિ થતી નથી જેટલી હાનિ કુસંગથી થાય છે. અભયાની જે દુર્ગતિ થઈ તે કુસંગના કારણે જ થઈ હતી. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો કદાચ અનાયાસ જ કુસંગમાં ફસાઈ જવું પડે કે પડી જવાય છે ત્યારે પિતાની ઉપર કુસંગને પ્રભાવ પડવા દેવો ન જોઈએ. જેમકે સુદર્શન અભયાના કુસંગમાં ફસાઈ ગયા હતા પરંતુ કુસંગમાં ન પડવાને કારણે તેઓ કુસંગમાંથી બચી ગયા અને પરિણામે શૂળીનું સિંહાસન થઈ ગયું. સુદર્શન શેઠ તે અભયાના પંજામાંથી બચી ગયા પણ એ ઉપરથી શિક્ષા એ લેવાની છે કે, કુસંગથી હમેશાં બચતાં રહેવું જોઈએ. કપિલાના કુસંગથી અયાનું કેટલું બધું અધ:પતન થયું હતું તે આગળ કહી દેવામાં આવ્યું છે. અભયાએ સુદર્શનને પતિત કરવાની જાળ બિછાવી હતી પણ સુદર્શન અભયાના કૃત્યથી વધારે સાવધાન થઈ ગયા. તેમના ઉપર કુસંગને પ્રભાવ તે ન જ પડ્યો પણ તેમણે એમ વિચાર્યું કે, આ બધાં અને ઘરમાં રહેવાને કારણે જ થાય છે એટલા માટે ઘરને જ ત્યાગ કરી દેવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તેમણે ઘરને પણ ત્યાગ કર્યો અને સાધુ બની ગયા. સાધુ થયા બાદ પણ અભયાની સહાયિકા પંડિતાએ મુનિને વિચલિત કરવા માટે હરિણી વેશ્યાને ભંભેરી. હરિણી શ્રાવિકા બની સુદર્શનને પિતાના ઘેર તેડી આવી અને સુદર્શન પણ માતા ઉપર બાળક જેમ વિશ્વાસ રાખે છે તેમ તેના ઉપર વિશ્વાસ રાખી તેની સાથે ગયા. જેમનામાં કપટ હેતું નથી તેમને સંદેહ પણ હેત નથી અને તેઓ કેઈ કપટમાં ફસાઈ જતા પણ નથી. | હરિણીએ મુનિને અનુકૂલ-પ્રતિકૂલ અનેક ઉપસર્ગો આપી વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ મુનિ વિચલિત થયા નહિ. આખરે તેણીએ મુનિને જવા દીધા. મુનિ તે ચાલ્યા ગયા પરંતુ એ વેશ્યાનું પાછળથી શું થયું તે અત્રે જોવાનું છે. હરિ વેશ્યા કહે પંડિતા, મુનિ ગુણ અપર પાર; દંભ મેહ અબ હા હૈ મેરા, પાઈ તત્ત્વકા સારઅબ મેં ઐસા શૃંગાર સગી, તજ ગહને કા ભાર; સેના ચાંદી હીરા મેતી, જિસકા નહીં આધાર. કજલ ટીકી પાન તજૂગ, મહંદી પ્રેમ ચડાય; સચ્ચા પ્રેમ ચઢા કે તન પર, દિલ મુનિજી મેં લગાય. જગતારક જિસ માગ સે ગયે હૈ, લૂંગી ધૂલ ઉઠાય; તન પર મલકર પાવન બનકર, જંગી મેરી કાય. મુનિ વિરહ મેં આંસૂ બહાઉં, યે હી મુક્તાહાર; ઐસી સછલી બનકે રંગીલી, પાઉં ભદધિ પાર. મુનિ હરિણીને ત્યાંથી નીકળી ચાલ્યા ગયા. હરિણી તેમની તરફ જોતી જ રહી તે મનમાં વિચારતી હતી કે, આ કેવા મહાત્મા છે જે મારી આંખનો કટાક્ષથો પણ ડગ્યા નહિ. હું અત્યાર સુધી મેહને કારણે એવો ગ કરતી હતી કે, મારી આંખોના કટાક્ષની સામે કોણ ઊભે રહી શકે એમ છે. આજે હું સમજી ગઈ કે, જેમના હૃદયમાં પરમાત્માને વાસ છે તે અપ્સરાથી ડગી શકે નહિ પણ આ મુનિના પ્રતાપથી મને આ વાત સમજવામાં આવી શકી છે. | હરિણીએ પંડિતાને બોલાવી. પંડિતા તેની સામે આવી અને કહેવા લાગી કે, આખરે તમે હારી ગયાને ? વેશ્યાએ જવાબ આપ્યો કે, હા, હવે હું એ મુનિના પ્રતાપથી દુર્ગુણોથી Page #270 -------------------------------------------------------------------------- ________________ વદી ૮] રાજકોટ–ચાતુર્માસ [૬૦૧ હારી ગઈ છું. જે મુનિ આવ્યા ન હતા તે હું દુર્ગુણોથી હારી ન જાત. મેં અત્યાર સુધી તે દુર્ગુણની સેવા કરી છે પણ હવેથી હું સગુણની સેવા કરીશ. આ બધે પ્રતાપ તે મુનિને જ છે. હરિણી આ પ્રમાણે પંડિતાને કહે છે હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે વિચાર કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો વદી ૮ શુક્રવાર પ્રાર્થના શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવાં તણુ દેવ કે; તરણતારણ પ્રભૂ મે ભણી, ઉજજવલ ચિત્ત સમરું નિત્યમેવ કે. . શ્રી૧ –વિનયચંદ્રજી કુંભ, વીશી શ્રી મુનિસુવ્રત ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ આત્માને અનેક ભાવની પ્રાર્થનાની આવશ્યકતા છે. હજી આત્મા છવસ્થ હોવાને કારણે તેનું કામ એક જ ભાવનાની પ્રાર્થનાથી ચાલી શક્યું નથી. છદ્મસ્થની ભાવના બદલાયા જ કરે છે એટલા જ માટે ભક્ત વિધવિધ ભાવનાથી પરમાત્માની પ્રાર્થના કરે છે. ભગવાન મુનિસુવ્રતનું નામ તે તમે લેકે જાણે જ છો. લોગસ્સ’ ના પાઠમાં ભગવાન મુનિસુવ્રતનું નામ આવે જ છે. શાસ્ત્રમાં ભગવાન મુનિસુવ્રતનું ચરિત્ર ઓછું મળે છે; પણ તીર્થકર મહાપુરુષને માટે જેટલી સત્કલ્પના કરવામાં આવે તે બધી સત્કલ્પનાઓ ભગવાન અહંન્તને લાગુ પડે છે. ભક્તજને ભગવાન મુનિસુવ્રતની પ્રાર્થના કરતાં કહે છે કે – હું અપરાધી અનાદિ કે, જનમ જનમ ગુના કિયા ભરપૂર છે; લૂટિયા પ્રાણ છકાયના, સેવિયાં પાપ અઢારહ ક્રૂર કે શ્રી મુનિ પૂર્વ અશુભ કર કર્તવ્યતા, તેહને પ્રભુ તૂમ ન વિચાર કે; અધમ ઉધારણ બિરુદ છે, સરન આયે અબ કીજીએ સાર કે. શ્રી મુનિ ભક્તજનોએ આ પ્રમાણે મુનિસુવ્રત ભગવાનની સમક્ષ આત્મનિંદા કરી છે અને પિતાનાં પાપની આલોચના કરી છે. આ પ્રમાણે આલોચના કરી તેઓ સંસારનાં આઘાતે સહેવાં માટે દૃઢ થઈ રહ્યા છે. જેમકે કોઈ માણસ વ્યાયામશાળામાં જઈ કસરત કરી શરીરને દૃઢ બનાવે છે, મુદગલ ફેરવી હાથને મજબૂત બનાવે છે અને બીજાનાં આઘાતે સહન કરી પિતાના શરીરને આઘાત સહેવાને યોગ્ય બનાવે છે. તે માણસ વ્યાયામશાળામાં તે આઘાત સહન કરવાની પ્રેકટીસ” પાડે છે, પણ વ્યાયામશાળામાંથી બહાર નીકળી જે તે બીજાઓનાં આઘાત સહી ન શકે તે તેને માટે એમ જ કહી શકાય કે, તેણે બરાબર રીતે વ્યાયામ કરી ૩૧ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો નથી. જે તેણે બરાબર રીતે વ્યાયામ કરી હતી તે તેનું શરીર બીજાઓનાં આઘાત સહી શકે એવું બની શક્યું હોત. આ વિષે મહાભારતમાં આવેલું આ ઉદાહરણ ભાવિકજને માટે ઘણું જ ઉપયોગી છે. દુર્યોધનને યુધિષ્ઠિરે કહ્યું કે, “હે! દુર્યોધન ! જે તારું શરીર વજનું બની જાય તે ભીમની ગદા તે શું, ઇન્દ્રનું વજ પણ તારા શરીરની હાનિ કરી શકે નહિ. તારા શરીરને વજ જેવું બનાવવાનો ઉપાય એ છે કે, તું એકવાર તારી ગુણવતી સતી માતાની દષ્ટિમાં નીકળી જા. તારા શરીર ઉપર તારી માતાની દૃષ્ટિ પડવાથી તારું શરીર વજી જેવું બની જશે.” આ ક્ષાત્રધર્મનું ઉદાહરણ છે. ક્ષત્રિય કાયરતા લાવી આગળ પાછળને વિચાર કરતા નથી કિંતુ વીરતાનાં જ કામ કરે છે. તેઓ કાયરતાના પંથ ઉપર પગલું પણ ભરતા નથી. પણ વીરતાના માર્ગે જ આગળ ધપતા જાય છે. દુર્યોધનને શરીર વજય બનાવવાને ઉપાય બતાવતી વખતે યુધિષ્ઠિરને એવો વિચાર સરખો પણ ન આવ્યો કે, જો આનું શરીર વજીમય બની જશે તે મારા ભાઈઓનું શું થશે અને યુદ્ધનું પરિણામ કેવું આવશે ? વીર લેકે આવી આડી અવળી વાત કરતા નથી, તેઓ તે વીરતાની જ વાતો કરે છે. યુધિષ્ઠિરે બતાવેલો ઉપાય જાણી દુર્યોધન ત્યાંથી રવાના થયો અને પોતાની માતા ગાંધારી પાસે આવી બધી હકીક્ત કહી સંભળાવી. ગાંધારીએ બધી વાત સાંભળી દુર્યોધનને કહ્યું કે, “જેમની તારી ઉપર આટલી બધી કૃપા છે તે યુધિષ્ઠિરનો તું દ્રોહ કર નહિ.” પણ દુર્યોધને ગાંધારીનું કહ્યું ન માન્યું અને એમ જ કહ્યું કે, “હું જેમ કહું છું તે પ્રમાણે તું કરી દે. તું તે મારા શરીરને જોઈ વમય જ બનાવી દે” માતાનું હૃદય કઈ જુદા જ પ્રકારનું હોય છે. તે પોતાના પુત્રના અવગુણે જેતી નથી પણ તેનું કલ્યાણ જ જુએ છે. ગાંધારીએ દુર્યોધનની ઈચ્છાનુસાર શરીર ઉપર દષ્ટિપાત કરવાની અનુમતિ આપી. જો કે યુધિષ્ઠિરે શરીરને વિજય બનાવવાને જે ઉપાય બતાવ્યો હતો તેમાં નગ્ન થઈનીકળવાની શરત કરી હતી પણ દુર્યોધનને માર્ગમાં કૃષ્ણ નગ્ન થઈ ન નીકળવાની સલાહ આપી હતી. એ સલાહાનુસાર તેણે પિતાના ગુપ્તાંગને કાપીનઠારા ઢાંકી દીધું અને તે માતાની દષ્ટિમાંથી પસાર થયે. - દુર્યોધન પિતાની માતાની દૃષ્ટિમાંથી નીકળ્યો. તેની માતાની દષ્ટિ શરીરના જે ભાગ ઉપર પડી, શરીરને તે ભાગ વજીમય બની ગયે. પણ જે ભાગ કેપીનઠારા ઢંકાએલા હતા તે તે જ રહી ગયે, અર્થાત તે ભાગ વજીમય બની શક્યો નહિ. | ગદાયુદ્ધના સમયે ભીમ દુર્યોધનના શરીર ઉપર ગદાનો પ્રહાર કરતે હો પણ દુર્યોધનના શરીર ઉપર તેની કશી અસર પડતી ન હતી. ત્યારે કૃષ્ણ ભીમને કહ્યું કે, તમારી પ્રતિજ્ઞા દુર્યોધનની જંધ તેડવાની છે તે પછી તમે તેના શરીરના બીજા ભાગ ઉપર પ્રહાર કેમ કરે છો ? ભીમ કૃષ્ણની આજ્ઞા માનતે હતું એટલે તેણે દુર્યોધનની જાંઘ ઉપર ગદાનો પ્રહાર કર્યો. શરીરનો તે ભાગ તો પહેલેથી જ કેમલ હતા એટલે ગદાનો પ્રહાર થતાં જ જાંધ તૂટી ગઈ અને દુર્યોધન નીચે ઢળી પડ્યો. કહેવાનો આશય એ છે કે, ભગવાનની પ્રાર્થના ગાંધારીની દૃષ્ટિ જેવી છે. પ્રાર્થનાની દૃષ્ટિમાં નીકળેલાને જગતનો કાઈ પણ આઘાત લાગી શકતું નથી. પરંતુ શરત એ છે કે, Page #272 -------------------------------------------------------------------------- ________________ વદી ૮] રાજકેટ-ચાતુર્માસ [૬૦૩ પરમાત્માની સાથે તેણે કોઈ પ્રકારને પડદો રાખવો ન જોઈએ. તેમની સમક્ષ નગ્ન સત્ય રજુ કરી દેવું જોઈએ અને પિતાનાં અવગુણો પણ પ્રગટ કરી દેવાં જોઈએ; અર્થાત તેમની સમક્ષ સાચા હૃદયથી આલોચના કે આત્મનિંદા કરવી જોઈએ. પરમાત્માની પ્રાર્થના આ પ્રમાણે કરવાથી સંસારને કોઈ પણ આઘાત પ્રાથને લાગી શકતા નથી. પરમાત્માની પ્રાર્થના કરતી વખતે કોઈ પ્રકારને પડદો રાખે છે કે નહિ તેને સાક્ષી કોણ છે ? એની સાક્ષીમાં બીજું કશું હોય ? એની સાક્ષી તે આત્મા જ આપી શકે. પરમાત્માની પ્રાર્થનાદ્વારા આત્મામાં એવી શક્તિનો સંચાર થે જોઈએ કે પછી સંસારનાં આઘાત સહેવામાં કોઈ પ્રકારનું કષ્ટ ન થાય. પિતાનામાં એવી શક્તિ આવી છે કે નહિ એ વાતને નિર્ણય તે જ કરી શકે છે કે જેણે પિતાનું નગ્ન સ્વરૂપ પરમાત્માની સમક્ષ પ્રગટ કરી દીધું હોય. જેમકે તમે પરમાત્માની પ્રાર્થના કરી અહીંથી બહાર નીકળ્યા. બહાર તમને કેઈએ. ગાળો ભાંડી. જે ગાળો સાંભળી તમને ગાળો ભાંડનાર ઉપર ક્રોધ થાય તે એમ સમજવું કે, તમે હજી પરમાત્મા સમક્ષ તમારું નગ્નસ્વરૂપે પ્રગટ કર્યું નથી. તમે તેમની આગળ કઈ વાતને પડદે રાખે છે. આ પ્રકારનો પડદે પરમાત્માની આગળ રાખવો ન જોઈએ એ બતાવવા માટે ભક્તજને કહે છે કે – પુરુષ વચન અતિ કઠિન શ્રવણ સુનિ, તેહિ પાવક ન દહેગે; | વિગત માન સમ શીતલ મન પર, ગુણ અવગુણ ન ગહેશે. ભક્તો કહે છે કે, “હે પ્રભો ! અમારામાં એવી શક્તિ આવે કે અમે કઠોરમાં કઠેર વચનબા પણ સહી શકીએ. બસ! અમે આપની પાસે એ જ ચાહિએ છીએ.' ' વચનને આઘાત કાંઈ છે તે નથી. બાણથી વધારે વચનને આઘાત હોય છે. શાસ્ત્ર પણ કહે છે કે, શસ્ત્રને આઘાત સહે તે સરલ છે પરંતુ વચનનો આઘાત સહે બહુ જ મુશ્કેલ છે. શાસ્ત્રનો ઘા તે મટી પણ શકે છે પણ વચનને ઘા માટે બહુ જ મુશ્કેલ હોય છે. ભક્તો કહે છે કે, “હે! પ્રભો ! અમેએ જે આપની સમક્ષ નગ્ન સ્વરૂપે પ્રગટ કર્યું હેય અને આપની સાચા હૃદયથી પ્રાર્થના કરી હોય તે કઠેર વચનબાણ પણ અમારી સામે, જે પ્રમાણે સમુદ્રમાં પડેલી આગ શાન્ત થઈ જાય છે તે પ્રમાણે શાન્ત થઈ જાય. જો અમારો આત્મા સમુદ્ર સમાન ગંભીર બની જાય અને અમારું મન શાન્ત થઈ જાય તે વચનાગ્નિ પણ પિતાની મેળે જ શાન્ત થઈ જશે. અમારું કાંઈ નુકશાન કરી શકશે નહિ.” પરમાત્માની પ્રાર્થના કરવામાં જે કોઈ પ્રકારની કચાશ ન રહે તે એ દિશામાં વચનાગ્નિ અવશ્ય શાન્ત થઈ જાય; પણ જે ક્યાલ રહે તે દુર્યોધનની જે હાલત થઈ તે જ હાલત થાય. એટલા માટે પરમાત્માની પ્રાર્થના કરવામાં કોઈ પ્રકારની કચાશ રાખવી ન જોઈએ. પરમાત્માની પ્રાર્થના કરી લેકે એમ ચાહે છે કે, અમને કઈ ગાળો જ ભાંડે નહિ પણ અમે એમ કહીએ છીએ કે, પરમાત્માની પ્રાર્થના કરવાથી એવી શક્તિ આવે છે જેથી બીજાઓએ આપેલી ગાળો શાન્ત થઈ જાય અર્થાત અસર જ ન કરે. આ પ્રમાણે પર Page #273 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો માત્માની પ્રાર્થના કરવામાં આ પ્રકારની સમજનું જ અંતર રહેલું છે. આ સમજને ફેરવવાની જરૂર છે. ભગવાન મહાવીરને શેવાળે રાંઢવાથી (દેરડાંથી) માર મારી કહ્યું હતું કે, તેં જ મારા બળદેને ચોર્યા છે. મારા બળદો ક્યાં છે તે બતાવે. આમ કહેવા છતાં જ્યારે ભગવાન બેલતા. ન હતા ત્યારે ગોવાળને ક્રોધ વધતું જતું હતું. કથાનકમાં કહ્યું છે કે, તે વખતે ઇન્દ્રનું આસન ડોલાયમાન થયું. ઇન્દ્ર ત્યાં આવ્યા અને ક્રોધે ભરાઈ તે ગોવાળને કહેવા લાગ્યા કે, “હે! દુષ્ટાત્મા! જે સિદ્ધાર્થ રાજાના પુત્ર છે અને જેમણે રાજ્યને તૃણવત્ ત્યાગ કર્યો છે તેઓએ શું તારા બળદો ચોર્યા હશે ? તું જેતે નથી કે આ કાણુ મહાત્મા છે કે તેમને તું ફટકા મારી રહ્યો છે ! મને તારા ઉપર એ ક્રોધ આવે છે કે તારા શરીરને આ વજીથી વિધી નાંખું?” તે વખતે ભગવાન ગોવાળ અને ઇન્દ્રની વચ્ચે પડ્યા અને ઇન્દ્રને કહેવા લાગ્યા કે, “ઈન્દ્ર! તું આ શું કરે છે? તું અને મારી ભક્તિ કરવાને કારણે જ દંડ આપે છે ને ? પણ મારી ભક્તિ મારા ગુણને અપનાવવાથી થઈ શકે કે દુર્ગુણોને અપનાવવાથી? આને દંડ આપવાને શું હું સમર્થ ન હતું ? પરંતુ જે હું એને દંડ આપત તે શું તું મારો ભક્ત રહી શક્ત? તું ક્ષમાને કારણે જ મારો ભક્ત થયો છે ને ? તે પછી મારી ભક્તિ કરવા માટે તું ક્ષમાથી વિપરીત કામ શા માટે કરી રહ્યો છે ! આ ગોવાળ તે અજ્ઞાન છે પણ તું તે એનાથી પણ વધારે અજ્ઞાનતાનું કામ કરે છે. આ ગેવાળ મારા વિશ્વાસે બળદેને છોડી ગયો હતો પણ એ શું જાણે કે હું બળદની ખબર રાખીશ કે નહિ ? તે ગોવાળે પાછા આવી બળદે કયાં ગયા એમ મને પૂછયું અને જ્યારે મેં તેને પ્રશ્નનો જવાબ ન આપે ત્યારે તેને એવી શંકા પડી કે તેના બળદને મેં જ ચેર્યા છે. આ પ્રમાણે એ તે અજ્ઞાન છે. પણ તું તે અજ્ઞાન નથી. તું તે જ્ઞાની છો છતાં મારી ભક્તિને નામે તું મારા ગુણોથી વિપરીત કામ કેમ કરી રહ્યો છે? તારે મારી ભક્તિ કરવા માટે મારાં લક્ષણ જેવાં જોઈએ કે તેનાં લક્ષણ જેવાં જોઈએ ? એને દંડ આપવા માટે હું સશક્ત નથી એમ તે નથી. મેં બાળપણમાં જ મેરને ડોલાવ્યા હતા તે હવે મારામાં શું એ શક્તિ નથી ? શકિત છે છતાં મેં તેને દંડ એટલા માટે આપે નહિ કે મારી તેના ઉપર અનન્ત કૃપા છે. એટલા માટે તું એને કોઈ પ્રકારને દંડ આપવાનો વિચાર છોડી દે.” ભગવાન મહાવીર સાચા ક્ષત્રિય હતા. તેમનામાં બ્રાહ્મણત્વને ગુણ પણ હતું અને ક્ષાત્રત્વને ગુણ પણ હતા. તેઓ જાણતા હતા કે કેવળ મસ્તિષ્ક શક્તિથી જ કામ ચાલી શકતું નથી પણ તેની સાથે ક્ષત્રિયોચિત વીરતાની પણ આવશ્યક્તા રહે છે. ભગવાનની અમૃત વાણી સાંભળી ઇન્દ્ર તે શાન્ત થયો જ પણ તે ગોવાળ પણ બંધ પામ્યો. તે ગોવાળ વિચારવા લાગ્યો કે, “મેં તેમને માર માર્યો છે છતાં તેઓ મારે પક્ષ ખેંચી રહ્યા છે અને મને બચાવી રહ્યા છે. ધન્ય છે એ મહા પ્રભુને! આ પ્રમાણે વિચાર કરી તે ગોવાળ ભગવાનના પગે પડે. કહેવત છે કે, “સાંભરના તળાવમાં ભલે હાડકું પડે કે પત્થર પડે, પણ તે બધું મીઠું જ બની જાય છે. આ જ પ્રમાણે ભલે કોઈ પ્રેમ કરીને ભગવાનને ભેટે કે ક્રોધ કરીને ભગવાનને ભેટે પણ ભગવાન તે એમને બધાને સમાન જ માને છે અને જે તેમને ભેટે છે તેમને બધાને પોતાના જેવા જ બનાવી દે છે.” Page #274 -------------------------------------------------------------------------- ________________ વદી ૮] રાજકોટ–ચાતુર્માસ [ ૬૦૫ કહેવાનો આશય એ છે કે, જ્યારે વચનબાણને સહેવાની શક્તિ આવી જાય ત્યારે પરમાત્માની પ્રાર્થના સાચી કરી છે એમ માનવું. જેણે બરાબર વ્યાયામ કરી હશે તે બીજા ની મુક્કીઓથી ડરી જશે નહિ પણ તે મુક્કી મારનારને એમજ કહેશે કે, તું મને ગમે તેટલી મુક્કીઓ માર, મને તારી મુક્કીઓ કાંઈ જણાતી જ નથી. આ જ પ્રમાણે સંસારની ગમે તેટલી આપત્તિઓ માથે તૂટી પડે તો પણ તે આપત્તિઓથી ન ગભરાએ, ત્યારે જ એમ માનવું કે હવે મારામાં પ્રાર્થનાનું સાચું બળ આવ્યું છે. ગાળો ભાંડના તે “તું લુએ છે, દુષ્ટ છે' વગેરે અપશબ્દો કહેશે પણ જેમણે પરમાત્માની સાચા હૃદયથી પ્રાર્થના કરી હશે તે તો આ પ્રકારની ગાળો સાંભળી એમ જ વિચારશે કે, “એ મને ખોટું શું કહે છે! હું પોતે પણ પરમાત્માને એમ જ કહું છું કે, “હું અનાદિ કાળથી અપરાધી છું-દુષ્ટ છું.’ જે હું પરમાત્માને આ પ્રકારની વાત હૃદયથી કહું છું તે પછી જે મને દુષ્ટ કહે છે, તેના ઉપર હું કેધ કેમ કરી શકું ? બલ્કિ એ તે મને મારાં પાપે પ્રકટ કરવામાં સહાયતા કરે છે.” કઈ ગાળો ભાંડે તો ઉપર પ્રમાણે વિચાર કરવો જોઈએ, પણ આવો ઉન્નત વિચાર તે ત્યારે જ આવી શકે કે જ્યારે પરમાત્માની પ્રાર્થના સાચા હૃદયથી કરવામાં આવી હોય; નહિ તે સ્ત્રીઓ જેમ ઉપરથી ગીત ગાય છે તેમ પ્રાર્થના પણ ઉપરની બની જશે. સ્ત્રીઓ ગાય છે કે વાને કેસર ઉડ રહી, કસ્તૂરીકે અન્ત ને પાર. જો કે કસ્તુરી કે કેસરની જગ્યાએ ધૂળ ઉડી રહી હોય તે પણ સ્ત્રીઓ તે એમ જ કહેશે કે, ધૂળનું કાંઈ ગીત ગાઈ શકાય ? એટલા માટે ધૂળને બદલે કસ્તુરીનું ગીત ટું બતાવવા માટે તેઓ ગાય છે. આ પ્રકારના ખોટા ગીતની માફક પરમાત્માની ખેતી પ્રાર્થના કરી હેય તે તે વાત જુદી છે. પણ જે પરમાત્માની પ્રાર્થના સાચા હૃદયથી કરવામાં આવી હેય તે તે કેઈએ ગાળો ભાંડી હોય તે પણ ગાળો ભાંડનાર ઉપર ક્રોધ આવશે નહિ. જે સાચા ભક્ત છે તેઓ તે પિતાના માટે એમ કહે છે કે – મે સમ કૌન કુટિલ ખલ કામી, તુમસે મેં કાહ છિપાઉં, દયાનિધિ! તુમ હૈ અન્તર્યામી. સમય ભર ભર ઉદર વિષયરસ, પીવત જૈસે શૂકરગ્રામી, જે તન દન તાહિ, બિસરાયો ઐસો નમકહરામી. મો સમ) ભક્ત કહે છે કે, “હે! પ્રભ! અમારા જેવા કુટિલ, દુષ્ટ અને કામ કર્યું હશે ? બીજા લેકે તે અજ્ઞાન હોવાને કારણે પાપ કરતાં જ હશે પણ અમે જાણતાં છતાં પાપ કરીએ છીએ અને સાથે સાથે તારા ભક્તો પણ કહેવાઈએ છીએ.” - આ પ્રમાણે સાચા ભક્તો જ્યારે પિતાને ખરાબ કહે છે તે પછી ગાળો ભાંડનાર ઉપર ક્રોધ કેમ કરી શકેજો તમે પણ પરમાત્માની સાચી પ્રાર્થના કરતા હશો તે અહીં હો કે બહાર હે, બધેય ઠેકાણે તમે તેને યાદ જ કરતા રહેશો. કોઈ પણ સમયે તેને તમે ભૂલી જશે નહિ. પરમાત્મા “સત્યં શિવં સુંદરમ’ છે, એટલા માટે જે તેમના ભકત છે તેઓ ગાળાને તે ધગધગતા અંગારાને પણ સત્યં શિવ સુન્દરમ ” બનાવી લેશે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો આ કથનની પુષ્ટિ માટે હું શાસ્ત્રનું પણ પ્રમાણ આપું છું. હું મારા કથનને પ્રમાણભૂત કહેતે નથી પરંતુ શાસ્ત્રના વચનને પ્રમાણભૂત કહું છું. મારા જે કથનની પુષ્ટિ શાસ્ત્રના પ્રમાણથી થઈ શકે તેને તે ઠીક માને અને જેની પુષ્ટિ થઈ ન શકે તેને ઠીક ન માને. જે આ વાતને વિચાર નહિ રાખે તે વજની માફક તમે અસ્થિર જ રહેશે. અનાથી મુનિને અધિકાર-૬૭ --- અનાથી મુનિના કથનને ઉપસંહાર કરતાં ગણધર મહારાજ કહે છે કે – एबुग्गदंते वि महातवोधणे, महामुणी महापइन्ने महायसे । महानियण्ठिजमिणं महामुयं, से कहेई महया वित्थरेणं ॥ ५३॥ નિર્ચાનું કલ્યાણ કરનાર આ મહાસુત્ર શાસ્ત્રમાં તે મહાપુરુષોએ પિતાના કલ્યાણ માટે ઘેડામાં જ ગૂંચ્યું છે, પણ ગણધર મહારાજ કહે છે કે, આ નિર્ચન્થનું કલ્યાણ કરનારી મહાસ્થાને મહામુનિ અનાથી લાંબા વિસ્તારથી મહારાજા શ્રેણિકને સંભળાવી હતી. - તમે કહેશે કે, જ્યારે આ કથા, નિર્ચન્થોનું કલ્યાણ કરનારી છે તે પછી આ કથા સાધુઓ અંદર જ કેમ કરી લેતા નથી ? ગૃહસ્થની સામે આ કથા શા માટે કહેવામાં આવે છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, અનાથી મુનિએ આ કથા નિર્ચન્થની સામે કહી નથી પરંતુ રાજા શ્રેણિકની સામે કહી છે એટલે શાસ્ત્ર પ્રમાણ મળે છે કે આ કથા ગૃહસ્થની આગળ કહેવામાં કાંઈપણ વાંધો નથી. બીજું જે વાત નિર્ચન્થને માટે હિતકારી છે તે વાત તમને પણ હિતકારી જ હશે. નિગ્રન્થનો અને તમારો આત્મા સમાન જ છે. નિર્ગળે જે મુક્તિ ચાહે છે તે જ મુક્તિ તમે પણ ચાહો છો. બધાને માટે એક જ મુક્તિ છે. આ સિવાય જે દવા રાજાના રેગને મટાડે છે તે દવા ગરીબેના રેગને કેમ મટાડે નહિ? જે સૂર્ય રાજાના મહેલ ઉપર પ્રકાશ પાથરે છે તે જ સૂર્ય ગરીબના ઝૂંપડા ઉપર પણ પ્રકાશ પાથરે છે. સૂર્ય તે રાજાના મહેલ અને ભંગીના ઝૂંપડા ઉપર સમાનરૂપે પ્રકાશ આપે છે, પછી તે એ પ્રકાશને જે લાભ લેવા ચાહે તે લઈ શકે છે. એ જ પ્રમાણે આ મહાસૂત્ર પણ બધાને માટે સમાન હિતકારી છે. જે કાઈ પાપી આ મહાસૂત્રને લાભ લેવા ચાહે તે તેને પણ લાભ મળી શકે છે અને કેઈ નિગ્રંથ તેને લાભ લેવા ચાહે છે તે પણ લાભ મેળવી શકે છે. આ મહાકથા કેણે કહી હતી અને તેણે સાંભળી હતી એ બતાવવા માટે સૂત્રકાર કહે છે કે, આ મહાકથા કહેનાર મહાઉગ્ર, દાન્ત, તપોધની, મહાપ્રજ્ઞાવાન અને મહાન યશસ્વી મુનિ છે. ઉચને અર્થ વિર થાય છે. તે મુનિ પણ વીર હતા, કેઈને મારવામાં વીર ન હતા પણ ઈન્દ્રિયોનું દમન કરવામાં વીર હતા. અર્થાત કર્મશત્રુઓને જીતવામાં વીર હતા. - જ્યારે કોઈ વિરપુરુષ હાથમાં હથિયાર લઈ શત્રુઓને દમન કરવા બહાર નીકળે છે ત્યારે કોઈ તેને એમ કહે કે, તારી સ્ત્રી રુવે છે, તારે છેક બિમાર છે અથવા આવી જ બીજી વાત કહે તે શું તે વીરપુરૂષ તેની આવી વાત સાંભળી પાછો ફરશે ? તે વખતે તેને આવી વાતે ગમશે નહિ. તેના મનમાં તે શત્રુઓનું દમન કરવું એની જ ધૂન હશે. તે Page #276 -------------------------------------------------------------------------- ________________ વદી ૮]. રાજકેટ ચાતુર્માસ [ ૬૦૭ કાયરતાપૂર્ણ વાત સાંભળવાને માટે પણ તૈયાર નહિ હોય. જે સાચે વીર હશે તે આડીઅવળી વાતો પર ધ્યાન પણ નહિ આપે. તેના મનમાં એક જ ધૂન હેય કે, જે પાતામિ યા કા રાષrfમ અર્થાત કાં તે મરી જાઉં અથવા કામ પૂરું કરી આવું. સાધુઓ પણ આવા જ ધર્મવીર હોય છે. સાધુઓ સાધુતાને સ્વીકાર કરી એમ વિચાર કરતા નથી કે “કદાચિત સાધુતાનું પાલન થઈ ન શકે અને સંસારમાં જવું પડે તે તે વખતે સંસારમાં કેવી રીતે ભરણપોષણ થશે ? એટલા માટે જંત્ર મંત્ર શીખી લેવાં અને જ્યોતિષ જાણી લેવું જેથી સંસારમાં ભરણપોષણ તે થઈ શકે.” સાચા સાધુઓને આવો વિચાર પેદા થતું જ નથી. તેઓ તે વાતમMમવિમુક્ષ અર્થાત-જીવનની આશા અને મરણને ભય પણ રાખતા નથી. તેઓ તે સાધુતામાં જ મસ્ત રહે છે અને કર્મશત્રુઓને જીતવામાં જ પ્રયત્નશીલ રહે છે. અનાથી મુનિ પણ ઉગ્ર હતા. જેમને માતાપિતા, ભાઈબહેન, પત્ની વગેરે પરિવારજ હોય, જેમની પાસે વિપુલ ધનસંપત્તિ હોય અને જે મરણ પથારીએથી ઉઠયા હોય તેની ઈચ્છા કઈ હોય ? એવી દશામાં ભોગપભોગ કરવાની ઈચ્છા કેની ન હોય? કદાચિત સાધુ બનવાને કોઈ પ્રસંગ પણ તેની સામે આવે તે પણ એકવાર એવો વિચાર તે આવી શકે કે, હજી એક બે વર્ષ તે મોજમઝા માણું લઉં, પછી સાધુ થવા વિષે જોવાઈ જશે. પણ અનાથી મુનિ એવા ઉગ્ર હતા કે તેમણે શરીરનો રંગ શાન્ત થતાં જ પિતાના પરિવારજનને એમ કહ્યું કે, હવે મને દીક્ષા અંગીકાર કરવાની આજ્ઞા આપો અને કુટુંબીજનેની આજ્ઞા લઈ તેમણે દીક્ષા પણ લઈ લીધી. અનાથી મુનિ એવા ઉગ્ર હતા. ધનસંપત્તિ અને પરિવારને આ પ્રમાણે ત્યાગ કરી દેવો અને પછી તે તરફ જેવું પણ નહિ એ શુ ઓછી વીરતા છે? ઉગ્ર સાધુનું લક્ષણ શું છે? એ બતાવવા માટે કહ્યું છે કે, અનાથી મુનિ ઈન્દ્રિયોને જીતનાર હતા. ઈન્દ્રિયો અને નેઈન્દ્રિય-મનને પિતાના વશમાં રાખનાર હતા. ઉગ્રપુરુષ જ ઇન્દ્રિયને વશ થતું નથી. ઇન્દ્રિયને પિતાના વશમાં રાખનાર જ દાનત છે. અનાથી મુનિ દાન્ત હતા. ક્ષત્રિયોને હાથની ઉપમા આપવામાં આવી છે. આખા શરીરને સ્પર્શ કરી શકે અને આખા શરીરને તપાસી શકે એ સુવિધા માત્ર હાથને જ પ્રાપ્ત થએલ છે અને હાથ જ એ યોગ્યતા ધરાવે છે. શરીરનું પાલન કરનાર પણ હાથ જ છે. કમાણીની દષ્ટિએ તથા ખાવાપીવાનું કાર્ય કરવાની દૃષ્ટિએ હાથ જ શરીરનું પાલન કરે છે. લખવું, વાંચવું કે બીજું કઈ કામ કરવું એ હાથ દ્વારા જ બની શકે છે. જે હાથ ન હોય તે કાંઈ કામ થઈ શકતું નથી. હાથ શરીરના કેઈપણ ભાગની ઘણા કરતા નથી. તે મુખને પણ સાફ કરે છે અને પગને પણ સાફ કરે . ક્ષત્રિયને માટે પણ હાથની ઉપમા આપવામાં આપી છે. ક્ષત્રિયો પણ બધાનું પાલન કરે છે અને કેઈની ઘણું કરતા નથી. તેઓ બ્રાહ્મણોનું પણ પાલન કરે છે અને ભંગીઓનું પણ પાલન કરે છે. તેઓ બધાની તપાસ રાખે છે. જે પ્રમાણે હાથ આખા શરીરને પિતાના વશમાં રાખે છે તે જ પ્રમાણે ક્ષત્રિય પણ બધાને પિતાના વશમાં રાખે છે. વીરતા ક્ષત્રિામાં હોય છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો જે પ્રમાણે ક્ષત્રિયો બધાનું પાલન કરવાની સાથે બધાને પિતાના વશમાં રાખે છે તે જ પ્રમાણે સાધુઓ પણ બધી ઇન્દ્રિયનું પાલન કરવાની સાથે તે ઈન્દ્રિયોને પિતાના વશમાં રાખે છે. અનાથી મુનિ ઇન્દ્રિયનું દમન કરનારા મહાતપસ્વી હતા. ઈન્દ્રિો અને કષાયોને છતવાને કારણે જ તેઓ તપસ્વી હતા. સાચું તપ કરોડ ભવનાં કર્મોને પણ ભસ્મીભૂત કરી નાંખે છે. કેવલ ઉપવાસ કરવાં એ જ તપ નથી. ઉપવાસ એ તે તપનું એક અંગ છે. ભગવાને બાહ્ય અને અભ્યન્તર એમ તપના બાર પ્રકાર બતાવેલ છે. તપમહિમા સમજવાથી ઘણે લાભ થઈ શકે છે, ગણધર મહારાજ કહે છે કે આવા મહાતપસ્વી અને ઈન્દ્રિયોનું દમન કરનાર દાન્ત મહામુનિએ આ મહાકથા સંભળાવેલ છે. હવે આ મહાકથાને સાંભળનાર કોણ છે તે બાબતને વિચાર હવે પછી કરવામાં આવશે. સુદર્શન ચરિત્ર-૬૭ મહામુનિને પ્રતાપ કેવો હોય છે એ વાત સુદર્શન મુનિના ચરિત્ર ઉપરથી જુઓ. હરિણી વેશ્યા પંડિતાની વાતેથી ભરમાઈ ગઈ અને મુનિને વિચલિત કરવાને નિશ્ચય કરી, તે મુનિને વિચલિત કરવાનો પ્રયત્ન કરવા લાગી. જ્યારે મુનિ તે સામા તેણીને તારવાને પ્રયત્ન કરવા લાગ્યા. હરિણીને પ્રયત્ન તે નિષ્ફળ નીવડ્યો પણ મુનિને પ્રયત્ન સફળ નીવડો. હરિણી ઉપર મુનિની અદશ્ય શક્તિને પ્રભાવ પડ્યો. પંડિતા હરિણી પાસે આવી કહેવા લાગી કે, તમને તમારા પ્રયત્નમાં સફળતા મળી કે કેમ ? હરિણીએ જવાબ આપ્યો કે, હા, મને મારા પ્રયત્નમાં સફળતા મળી. પંડિતાએ ફરી પૂછયું કે, શું તમે મુનિને ભ્રષ્ટ કર્યા ? હરિણીએ ઉત્તર આપ્યું કે, અરે ! એ તું શું બોલી રહી છે? શું મુનિઓ કઈ દિવસ ભ્રષ્ટ થઈ શકે ? શું સૂર્ય કોઈ દિવસ અંધકાર આપી શકે? આ જ પ્રમાણે કઈ દિવસ મુનિ ભ્રષ્ટ થઈ શકે ખરા ? મારા જેવી પાપિણને ઉદ્ધાર તે એવા મુનિઓ અવશ્ય કરે છે પણ ભ્રષ્ટ થઈ શકતા નથી. પંડિતાએ પૂછયું કે, શું તમારો ઉદ્ધાર થયો ? હરિણી આંખમાંથી આંસુઓ પાડતી કહેવા લાગી કે, હા, મારો ઉદ્ધાર થયો. મને હવે મારા પાપને પશ્ચાત્તાપ થાય છે. મારા જેવી પાપિણી બીજી કેણું હશે અને મુનિ જેવા બીજા ઉપકારી કોણ હશે? મુનિ ઉપર ફેંકેલાં મારાં કામબાણે તે નકામાં ગયાં પણ મુનિને પ્રભાવ મારા ઉપર અવશ્ય પડ્યો. હું તેમને મહિમા શું વર્ણવું? હું ગાયિકા છું અને ગાયને ગાઈ પણ શકું છું. છતાં એ મુનિને મહિમા વર્ણવવામાં સમર્થ થઈ ન શકી. હું અત્યાર સુધી શેતાનના રાજ્યમાં હતી પરંતુ મુનિની કૃપાથી હવે પરમાત્માના રાજ્યમાં આવી શકી છું. હવે હું દંભ અને મેહના રાજ્યમાંથી બહાર નીકળી આવી છું. પંડિતા કહેવા લાગી કે, તમે શું કહી રહ્યા છો? તમે તમારું જીવન વેશ્યાવૃત્તિમાં વ્યતીત કર્યું છે તે હવે શું શૃંગાર સજી લેકેનું ચિત્તરંજન નહિ કરે ? આ વાતને તમે બરાબર વિચારી જુઓ. | હરિણીએ ઉત્તર આપ્યો કે, હવે હું જુદા જ પ્રકારને શૃંગાર સજીશ અને કોઈ બીજાનું ચિત્તરંજન નહિ કરતાં મુનિનું જ ચિત્તરંજન કરીશ. મેં એ મુનિને મારા હૃદયમાં ધારણ કરી લીધા છે. એ મુનિ મને ભલે તુચ્છ માને પરંતુ હું તે તેમને મારા પ્રભુ માનું છું. હવે Page #278 -------------------------------------------------------------------------- ________________ વદી ૯ ] રાજકેટ ચાતુર્માસ : [ ૯ હું તેમને માટે જ એવો શૃંગાર સજીશ કે એ શૃંગારમાં શેતાન–સેના-ચાંદીને સ્થાન નહિ હોય હવે હું સાચા પ્રેમનું આભૂષણ, લજજાનાં કપડાં, શીલનું અંજન અને બધા છો આત્મા સમાન લાગે એવી મેંદી ધારણ કરીશ. જે માર્ગ એ જગતારક મુનિ ગયા છે એ માર્ગની ધૂળને મારા શરીરને માટે ચંદન સમાન ગણી ચોપડીશ. એ મહાત્માના સ્મરણમાં જે આંસુઓ મારી આંખમાંથી ટપકશે તે જ આંસુઓ મારે મુક્તાહાર બનશે હવે હું મુનિનું ચિત્તરંજન કરવા માટે શ્રૃંગાર સજીશ, બીજા કોઈને માટે નહિ. ' ' , , , પંડિતાએ કહ્યું કે, “એવું જીવન તે સાધ્વીઓનું હોય છે. વેશ્યાનું જીવન એવું હોઈ શકે નહિ.” હરિણીએ ઉત્તર આપ્યો કે, “લેકે મને હવે વેશ્યા કહે કે ન કહે પણ હવે હું વેશ્યા નથી.” હવે હરિણી પંડિતાને પણ પિતાના રંગથી કેવી રીતે સંગી લે છે અને વિચાર હવે પછી યથાસમયે કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત ૧લ્ટર આસે વદી ૯ શનિવાર પ્રાર્થના . " "વિજયસેન નૃપવિપ્રા રણું, મંમિનાથ જિન જા, - ચૌસઠ ઈન્દ્ર કિયે મિલ ઉત્સવ, સુર-નર આનંદ પાયે . - . . સુજ્ઞાની છવા ભજ લે રે જિન ઈકવીસવાં. ૧માં - . –વિનયચંદ્રજી કુંભટ વીશી " , ચા નેમિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. - પરમાત્માની પ્રાર્થના કરવા માટે જ્ઞાનીજને સંબોધન કરી' વારંવાર કહે છે. આ સંબધન કોના માટે છે?, કેઈ વ્યક્તિવિશેષને માટે આ સંબંધન નથી પણ અભેદ સંબંધન છે. એટલા માટે જે પિતાને માટે માને એને જ માટે એ સંબોધન છે. જ્ઞાનીજને વારંવાર સંબંધન કરી કહે છે કે, “હે ! સુજ્ઞાનીઓ ! પરમાત્માનું ભજન કરે. . ' » પરમાત્માની પ્રાર્થના કરવા માટે આ પ્રમાણે વારંવાર શા માટે કહેવામાં આવે છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આજે સંસારમાં અનેક પ્રકારની ઉપાધિઓ વધી રહી છે. એ ઉપાધિઓને જોઈ જ્ઞાનીઓએ એક એવો માર્ગ શોધી કાઢયે છે કે જે દ્વારા આત્મા સંસોરની ઉપાધિમાંથી નીકળી કલ્યાણ સાધી શકે છે. આજે સંસારમાં પઠન-પાન આદિની ઊલટી ક્રિયા વધી રહી છે અને એ ક્રિયાને કારણે બુદ્ધિવાદ એ ફેલાવા પામ્યો છે કે, બુદ્ધિના પ્રપંચમાં પડી જઈ આત્મા અનેક સારાં તને પણ ભૂલી રહ્યો છે. વળી તે બીજાને ભૂલ્યા છે એટલું જ નહિ પણ પિતાને પણ ભૂલી રહ્યો છે , આજના લેકે જડવિજ્ઞાનમાં પડી જઈ ત્યાં સુધી કહેવા લાગ્યા છે કે, આત્મા જ નથી. આ પ્રમાણે આજના જડવિતાને અનેક ઉપાધિઓને જન્મ આપ્યો છે. આ કારણે જ્ઞાનીજને એમ કહે છે કે, સંસારમાં તે એવાં તોફાને ચાલ્યા જ કરે છે. તમે તે નિશ્ચલ થઈ પ્રમાત્માનું ભજન કરે. આ ઉપાધિના ૨ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આ સમયે બીજું કાંઈ કરી શકતા ન હો તે પરમાત્માનું ભજન તે બરાબર કરી શકે છે, જ્યારે પ્રચંડ વાવાઝોડું ચડી આવ્યું હોય ત્યારે આંખમાં ધૂળ ઘુસી જશે એ કારણે શાસ્ત્રવાચન આદિ કાર્ય કરી ન શકે, પણ આત્મા તે કલ્યાણ કરવા માટે ત્યારે પણ સ્વતંત્ર છે. જે તે વખતે પણ તમે આત્માને વિચાર કરે છે તે વાવાઝોડું પણ તમારા માટે અનુકૂલ જ બની જશે. આ જ પ્રમાણે આ ઉપાધિપૂર્ણ જમાનામાં બીજું કાંઈ કરી ન શકે તે પણ પરમાત્માને અવશ્ય ભજે તે બધાં તર્કવિતર્કો સ્વતઃ શાન્ત થઈ જશે અને સંસારની ઉપાધિ તમને કાંઈ હાનિ કરી શકશે નહિ. પરમાત્માની પ્રાર્થનાદ્વારા જે આત્મા ઉપરનું આવરણ દૂર કરી દેવામાં આવે તે આત્મા પણ પરમાત્માની માફક પ્રકાશમાન થઈ જશે. જો કે આ કામ બીજી રીતે પણ કરી શકાય છે પરંતુ પરમાત્માની પ્રાર્થનાદ્વારા આ કામને કરવું બહુ જ સરલ છે એટલા માટે પરમાત્માનું ભજન કરે. જે પ્રમાણે આ પ્રાર્થનામાં પરમાત્માની પ્રાર્થના કરવા માટે કહેવામાં આવ્યું છે, તે જ પ્રમાણે પાતંજલિ એગદર્શનમાં પણ કહેવામાં આવ્યું છે. જો કે, પરમાત્માની પ્રાપ્તિ માટે અષ્ટાંગ યોગની વિધિ બતાવવામાં આવી છે પણ જે વખતે દુનિયામાં તેફાનનું વાવાઝોડું ચડવું હોય તે વખતે પ્રાણાયામ આદિ ચોગ સાધવા માટે કયાં બેસશે ? એટલા માટે એક એ સરલ ઉપાય બતાવવામાં આવ્યો છે, જે યોગસાધના જેટલું જ ફળ આપશે. જે પ્રમાણે સમુદ્રમાં તોફાન ચડયું હોય કે નદીમાં પૂર આવ્યું હોય ત્યારે નૌકાને આધાર લેવામાં આવે છે તે જ પ્રમાણે સંસારમાં તેફાને ચડે ત્યારે જ્ઞાનીજનેએ આત્માને બચાવવા માટે એક સરળ ઉપાય વિચાર્યું છે. એ ઉપાય બતાવતાં પાતંજલિ એગદર્શનમાં કહ્યું છે કે – શ્યપરિપાતા. અર્થાત–ોગસાધના કરી ન શકે તે ઈશ્વરપરિધાન દ્વારા પણ યોગની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. સિદ્ધિ તો એક હોય છે પણ તેનાં સાધને અનેક હોય છે. બીજી સાધનને ઉપયોગ સંસારમાં તેફાને ચડ્યું હોય ત્યારે કરી શકે કે ન કરી શકે પણ ઈશ્વરપરિધાન તે પ્રત્યેક સમયે કરી શકે છે. પરિધાનને સાધારણ અર્થ ધારણ કરવું અને વિશેષ અર્થ અનન્ય અને નિષ્કામભક્તિથી ધારણ કરવું એ થાય છે. કઈ પણ પ્રકારની પૌગલિક વાંછા ન રાખી, તન, મન અને ધનને પરમાત્માને સમર્પણ કરી દેવું એ પરમાત્માની અનન્ય ભક્તિ અથવા ઈશ્વર પરિધાન છે. બધા ઉપાયોને છેડી દઈ જે ઈશ્વર ઉપર દઢ વિશ્વાસ રાખવામાં આવે તે જે સિદ્ધિ બીજા ઉપાયોથી પ્રાપ્ત થઈ શકે તે જ સિદ્ધિ ઈશ્વરની ભક્તિથી પણ પ્રાપ્ત થઈ શકે છે. બધે બીજા ઉપાયોથી તે સિદ્ધિમાં વિલંબ પણ થાય છે પણ આ ઉપાયથી તે ક્ષણભરમાં જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ જ્ઞાનીઓને આત્મવિશ્વાસ છે. હવે અત્રે પ્રશ્ન એ થાય છે કે, ઈશ્વરને સર્વસ્વ સમર્પણ કેવી રીતે કરવું? ઈશ્વરને તન, મન, ધન કેવી રીતે સમર્પણ કરવું? શું આજે જ જે કાંઈ હોય તે બધાને ત્યાગ કરી દેવો અને સાધુ બની જવું? આ પ્રશ્નના ઉત્તરમાં ભક્તજને કહે છે કે, ઈશ્વરની ભક્તિ હોવાની સાથે આ સંસાર રહે છે તે ભલે રહે, પણ જે ધન કે ઈશ્વરની ભક્તિમાંથી કઈ એકને છોડવાનો સમય આવે તે તે વખતે તન-ધન ભલે ચાલ્યાં જાય પણ ઈશ્વરની ભક્તિ તે રહેવી જ જોઈએ. તન, ધન, પ્રાણ સ્ત્રી આદિ સંસારનાં બધાં પદાર્થો જ્યાં સુધી ઈશ્વરની Page #280 -------------------------------------------------------------------------- ________________ વદી ૯] રાજકોટ–ચાતુર્માસ ભક્તિમાં બાધક નથી ત્યાં સુધી તે ભલે રહે; પણ જે તે ઈશ્વરની ભક્તિમાં બાધક થતાં હોય તે એને માટે ભક્ત કહે છે કે, “હું આ બધા સાથેની પ્રીતિને ત્યાગ તે કરી શકું છું પરંતુ પરમાત્માની પ્રીતિને ત્યાગ કરી શકું નહિ.” આ પ્રમાણે દઢ વિચાર રાખવો એ જ તન-ધન–પ્રાણને ઈશ્વરને સમર્પણ કરવા બરાબર છે. જે કઈ ઈશ્વરની ભક્તિ વિષે આટલે દઢ વિશ્વાસ રાખી શકતું નથી, તે ઈશ્વરની ભક્તિ ભલે ઉપરછલી કરી શકે, પણ સાચી ભક્તિ કરી શકતા નથી. જેમને ઈશ્વરની સાચી ભક્તિ કરવી છે તેમણે તે આ પ્રકારને પુરુષાર્થ કરે જ પડશે. પુરુષાર્થ વિના કોઈ પણ કામ થઈ શક્યું નથી તે પછી પર માત્માની ભક્તિમાં પરમ પુરુષાર્થની આવશ્યક્તા હોય એમાં કહેવું જ શું? કઈ એમ કહે કે, જે અમે ઈશ્વરની ભક્તિની સામે સંસારનાં પદાર્થોને તુચ્છ સમજીએ તે અમારે સંસારવ્યવહાર કેમ ચાલી શકે? પણ આ પ્રકારને સંદેહ વ્યર્થ છે. તમે લેકે બેન્કમાં રૂપિયા જમા કરાવ્યા બાદ શું એ રૂપિયાને માટે ચિંતા કરે છે ? ઘરનો વીમો ઉતરાવ્યા બાદ શું એવી ચિંતા રહે છે કે, અમારું ઘર બળી જશે તે અમને હાનિ થશે? જે નહિ તે પછી પરમાત્માને જે સમર્પણ કરી દેવામાં આવ્યું છે એ તન-ધનને માટે કઈ પ્રકારની ચિંતા કે કોઈ પ્રકારને સંદેહ કરવાની શી જરૂર ? તન-ધન પરમાત્માને સમર્પણ કરી દેવું એ વીમો ઉતરાવવા જેવું છે. જ્યારે તમે સર્વસ્વને વીમો પરમાત્મા પાસે ઉતરાવ્યો છે તે પછી અમારો સંસારવ્યવહાર કેમ ચાલશે એવી ચિંતા જ કરવાની શી જરૂર ? હવે અત્રે પ્રશ્ન એ થાય છે કે, ઈશ્વર કયું છે? ભિન્ન ભિન્ન દાર્શનિકો ઈશ્વરનું સ્વરૂપ ભિન્ન ભિન્ન માને છે. પણ જેનદર્શન કહે છે કે, જેમનામાં અઢાર દે મને એક પણ દેવું ન હેય તે જ ઈશ્વર છે. કદાચ કોઈ એમ કહે કે, શું આ કથનનું સમર્થન કેઈ બીજાં શા કરે છે, તે આ પ્રશ્નનો ઉત્તર એ છે કે પાતંજલિ યોગદર્શનમાં કહ્યું છે કે – क्लेशकर्मविपाकाशयरपरामृष्टः पुरुषविशेष ईश्वरः। અર્થાત–જે કલેશ, કર્મ, વિપાક તથા આશય આદિથી રહિત છે તે પુરુષ વિશેષ જ ઈશ્વર છે. જો કે ઈશ્વરનું જ સ્વરૂપ ઉપર બતાવવામાં આવ્યું છે તે પૂરી રીતે તે સિદ્ધોમાં જ ઘટે છે પણ ભગવાન અહંન્તમાં પણ તે ગુણ હોય છે. એ કયા ગુણો છે અને ભગવાન અહત્તમાં એ ગુણો કેવી રીતે ઘટે છે એ વિષે હવે વિચાર કરીએ. પહેલાં કલેશ છે. જેમનામાં એ કલેશ ન હોય તે ઈશ્વર છે. આત્માને જે દ્વારા સંતાપ થાય છે તે અવિદ્યા-કલેશ છે. આત્માને વધારે ક્લેશ અવિઘાથી થાય છે. દુઃખને સુખ, આત્માને અનાત્મા, અનિત્યને નિત્ય અને અશૌચને શૌચ માનવું એ અવિદ્યા છે. આ અવિદ્યાને જૈનશાસ્ત્ર “મિથ્યાત્વના નામથી ઓળખે છે. એ મિથ્યાત્વ જ કલેશનું કારણ છે. જેમનામાં તે મિથ્યાત્વ નથી તે ઈશ્વર છે. આપણે અઢાર દેષોનું વર્ણન કરતાં કહીએ છીએ કે ભગવાનમાં મિથ્યાત્વ નથી. મિથ્યાત્વ કહો કે અવિદ્યા કહે એ એક જ વાત છે. આત્માને અવિદ્યાને કારણે જ બધાં દુઃખે વળગેલાં છે. શારીરિક, માનસિક, આધિભૌતિક, આધિદૈવિક કે આધ્યાત્મિક કલેશ અવિદ્યાને લીધે જ પેદા થવા પામે છે. અવિદ્યાને કારણે કલેશ કેવી રીતે પેદા થાય છે અને વિદ્યાને કારણે એ કલેશ કેવી રીતે મટી જાય છે એ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું. Page #281 -------------------------------------------------------------------------- ________________ કાકા કા = કે કઈ ગાડી કે, ', ' ૬૧૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો માને છે, કેઈ એક અંધારા ઘરમાં એક દેરી પડેલી છે. એ દેરીને સાપ સમજી એક માણસ ભય પામ્યો. આ માણસને જે ભય પેદા થયો તે કેવી રીતે થયો? અવિદ્યાને કારણે જ ભય પેદા થયો ને ? એટલા માટે દેરીના વિષે સાપની કલ્પના થવી એ જ અવિદ્યા છે અને આ અવિદ્યાને કારણે જ ભય પેદા થાય છે. ભ્રમ, વિપરીતજ્ઞાન કે અવિધા કહે એ એક જ વાત છે. તે માણસ દેરીને સર્પ માની ભય પામતે હતો એટલામાં જ એક બીજે માણસ આવ્યા. બીજા માણસે તે ભયભીત થએલા માણસને કહ્યું કે, તું ભય કેમ પામે છે. તે ભયભીત થએલા માણસે કહ્યું કે, આ મકાનમાં સાપ છે. ત્યારે બીજા માણસે કહ્યું કે, એ સાપ નથી; પણ દેરી છે. આ પ્રમાણે બન્ને વચ્ચે વિવાદ થવા લાગ્યો. એટલામાં જ કે બત્તી લઈને આવ્યું અને જોયું તે તે સર્પ નહિ પણ દેરી હતી. આ પ્રમાણે દેરી છે એ નિર્ણય થવાથી સાપને ભય ચાલ્યા ગયા. ' - આ પ્રમાણે અવિદ્યાને કોરણે જ ભય પેદા થવા પામે છે અને અવિદ્યા દૂર થતાં જ ભય પણ મટી જાય છે. આ જ પ્રમાણે આત્માને જે દુઃખ છે તે અવિદ્યાને કારણે જ છે. અવિદ્યા દૂર થતાં આત્મામાં કોઈ પ્રકારને કલેશ રહેવા પામતે નથી. કે તેરમાં ગુણસ્થાને ચડેલા ભગવાન અહો અવિદ્યાને નષ્ટ કરી દીધેલી હોય છે. અવિદ્યા જ કર્મનું મૂળ છે. જ્યારે મૂળ જ નષ્ટ થઈ ચૂક્યું હોય ત્યારે કર્મો કયાંથી હોય? જો કે તેઓ હાલચાલે છે પણ કર્મો પેદા કરવા માટે હાલતા ચાલતા નથી, પરંતુ પૂર્વ કમેને નષ્ટ કરવા માટે જ હાલે ચાલે છે. ' ' કર્મો ત્રણ પ્રકારનાં છે. વિહિત, અવિહિત અને વિહિતાવિહિત. અર્થાત પુણ્ય, પાવ અને મિશ્ર એમ કર્મો ત્રણ પ્રકારનાં હોય છે. ભગવાન અહંત એ ત્રણેય કર્મોમાંનું એક પણ કર્મ બાંધતા નથી. તેમને કેવળ ઈર્યાવહીની ક્રિયા લાગે છે પણ તે ક્રિયા એક સમયમાં બંધાય છે. બીજા સમયમાં ભોગવાઈ જાય છે અને ત્રીજા સમયમાં તેની નિર્જરા થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન અર્વતને સંપ્રરાયની અપેક્ષાએ કર્મો લાગતાં જ નથી. ' * કલેશ અને કર્મ તે ભગવાન અહંન્તમાં હેતાં જ નથી પણ વિપાક પણ હેત નથી. વિપાકને અર્થે કર્મનું ફલ એ થાય છે. કર્મફલરપિ જન્મમરણ આદિને વિપાક કહેવામાં આવે છે. પણ જ્યારે સંપ્રરાય કર્મો જ હેતાં નથી તે પછી ફલસ્વરૂપ જન્મ-મરણને વિપાક હોઈ જ કેમ શકે ? ભગવાનમાં આશય અર્થાત સંસ્કાર પણ હોતા નથી. જેના દર્શન જેને સંસ્કાર કહેઃ છે, અન્ય દર્શને તેને આશય કહે છે. સંસ્કારથી જ કર્મ કે વિપાક થાય છે. સંસ્કાર ના હોય તે કર્મ કે વિપાક થાય જ નહિ. જેમકે વડથી પૃથક થએલ વડના ફળમાં અનેક બીજ હોય છે. કોઈ માણસ એ બીજોમાંથી એક બીજ લઈ એમ કહે કે, આ બીજમાં વડનું આખું ઝાડ સમાએલ છે તે શું કઈ એ વાતને માની શકે ? અને જો એમ કહેનારને એમ કહેવામાં આવે કે વૃક્ષ ક્યાં છે એ બતાવે તે શું તે વૃક્ષ બતાવી શકે ખરો ? જો કે એ બીજમાં વૃક્ષ પ્રત્યક્ષ દેખાતું નથી તેમ બતાવી પણ શકાતું નથી પણ જે તે જ બીજને માટી-પાણી આદિનો સંગ મળે તે શું એ જ બીજમાંથી વૃક્ષ પેદા થઈ ન શકે ? અવશ્ય થઈ શકે Page #282 -------------------------------------------------------------------------- ________________ - - વેદી ૯]. રાજકેટ–ચાતુર્માસ [૬૧૩ તે પછી એ વૃક્ષ એ બીજમાંથી જ પેદા થયું કે બીજે કયાંયથી ? મોટી મેટી જુની ઈમારતે ઉપર પણ વડનું ઝાડ ઉગી જાય છે. તે વડનું ઝાડ ત્યાં કયાંથી આવી ગયું ? એના ઉત્તરમાં એમ જ કહેવાશે કે, ત્યાં વડનું બી પડયું હશે એ કારણે જ એ બીજમાંથી વૃક્ષ ઉગવા પામ્યું છે. - આ પ્રમાણે જે સંસ્કાર છે તે જ બીજ કહેવાય છે અને બીજો અર્થ જે સંસ્કાર છે. સંસ્કારથી જ કર્મ થાય છે અને વિપાક પણ થાય છે. જ્યારે સંસ્કાર જ નથી તે પછી કર્મ કે વિયાક ક્યાંથી હોઈ શકે? ભગવાને અહંને સંસ્કારને નષ્ટ કરી મૂક્યા છે એટલા માટે તેમનામાં સંસ્કાર પણ નથી. " . લડાઈમાં રાજા પિતે લડત નથી પણ યોદ્ધાઓ જ લડે છે, છતાં યોદ્ધાઓની હારને રાજ પિતાની હાર માને છે અને યોદ્ધાઓની છતને પોતાની જીત માને છે. કારણ કે રાજા યોદ્ધાઓને પિતાના માને છે. આ પ્રમાણે રાજાનો દ્ધાઓમાં અને યોદ્ધાઓને રાજામાં સંસ્કાર રહેલો છે. . સંસારમાં એમ તે બધા પદાર્થો પુદ્ગૈલ છે. પણ આત્મા જે પદાર્થોને પોતાના માને છે તેમને જ સંસ્કાર તેનામાં આવે છે. જે લોકો આ પ્રકારના સંસ્કારને આધીન છે, તે સાધારણ પુરુષ છે. પણ જેમણે આ પ્રકારના સંસ્કારનો સંબંધ સર્વથા તોડી નાંખ્યું છે તે પુરુષ વિશેષ જ ઈશ્વર છે. એવા ઈશ્વરને પિતાનું સર્વસ્વ સમર્પણ કરી દેવું અને તેમની ભક્તિ કરવી એમાં જ સિદ્ધિ રહેલી છે. - પરમાત્માની ભક્તિ પ્રત્યેક જગ્યાએ કરી શકાય છે. ભક્તિને સ્થાન અને સમયનાં બંધન નથી છતાં પરમાત્માની ભક્તિને માટે થોડે પણ સમય ન કાઢવે એ કેવી ભૂલ છે !. પરમાત્માની ભક્તિ એવી છે કે એને પિતાની સાથે દરેક જગ્યાએ રાખી શકાય છે. જે સમયે સમુદ્રમાં દેવદ્વારા વહાણને તેફાને ચડાવવામાં આવ્યું હતું તેવા વિકટ સમયે પણ અરણક શ્રાવકે પરમાત્માની ભક્તિ પોતાની સાથે રાખી હતી. આવી ભક્તિને છોડીને બીજાં કામોમાં પડ્યા રહેવું એ કેવી ગંભીર ભૂલ છે! શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે – : - ગણું વત્તા ઓ વિરું મુંs૬ સુયો , , , , , एवं सीलं चइत्ता णं दुस्सीलं रमइ मियो ॥ - પરમાત્માની ભક્તિરૂપી શીલને ત્યાગ કરી સંસારના પદાર્થોની સાથે પ્રેમ કરનાર એવી ભૂલ કરે છે, જેવી ભૂલ થાળમાં પડેલાં કમોદના ચખા છોડીને સૂવર વિષ્ટા ખાઈને કરે છે. ભગવાનની ભક્તિરૂપી શીલને ત્યાગ કરનાર પણ સૂવર જેવી જ ભૂલ કરે છે. આ ભક્તજનો અને જ્ઞાનીજનો આ પ્રકારને હિતોપદેશ આપે છે. આથી વધારે બીજો હિતોપદેશ શું આપી શકાય ? તેઓ કહે છે કે, પરમાત્માની ભક્તિને ત્યાગ કરે એ પિતાના સ્વરૂપને ત્યાગ કરવા બરાબર છે. એટલા માટે પુદ્ગલેનાં પ્રલોભનમાં ન પડતાં પરમાત્માની ભક્તિમાં સંલગ્ન બને. જે સૂવર કમોદના ચોખા ખાય તો શું તેનું પેટ નહિ ભરાય ? શું તેનું જીવન તે ચોખાદ્વારા નભી નહિ શકે ? જરૂર નભી શકે. આથી વિપરીત વિષ્ટા તે ચેખા નિઃસાર ભાગ છે. એટલા માટે ચોખા ખાવાથી તેનું જીવન સારી રીતે નભી શકે પણ સૂવર આ વાતને બરાબર સમજ નથી એટલે તે ભૂલ કરે છે, પણ આત્મા તેં સૂવરથી Page #283 -------------------------------------------------------------------------- ________________ : - - - - - ૬૧૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [આસો પણ વધારે ભૂલ કરે છે. કારણ કે તે મુદ્દગલને સ્વભાવ જાણવા છતાં પણ પુદ્ગલેના પ્રલેશનમાં પડે છે. જે આત્મા પરમાત્માની ભક્તિમાં રહે, તે શું તેનું ભરણપોષણ નહિ થાય? તેનું ભરણપોષણ તે અવશ્ય થઈ શકે અને તે પણ સારી રીતે. પણ પિતાની કાયરતાને કારણે પિતે એમ સમજી રહ્યો છે કે મારું ભરણપોષણ થઈ નહિ શકે. જેનામાં આ પ્રકારની કાયરતા નહિ હોય પણું વીરતા હશે તે જ પરમાત્માની ભક્તિ કરી શકે છે અને પરમાત્માને પિતાનું સર્વસ્વ સમર્પણ કરી શકે છે. જ્યારે દશ રૂપિયાને પગારદાર સિપાઈ પણ રાજાની રક્ષા માટે પિતાના પ્રાણને પણ ભેગ આપી શકે છે તે પછી શું પરમાત્માની ભક્તિ કરનાર અને પરમાત્માને પિતાનું સર્વસ્વ સમર્પણ કરનાર પુદ્ગલેના પ્રલેનને પણ ભોગ આપી નહિ શકે? પણ કાયરતા અને તૃષ્ણાએ તમારી સ્થિતિને કઢંગી બનાવી દીધી છે. જો કાયરતા. દૂર કરી અને તૃષ્ણને છતી પરમાત્માની ભક્તિ કરે તે આત્માનું કલ્યાણ અવશ્ય થાય. અનાથી મુનિને અધિકાર–૬૮ રાજા શ્રેણિકને ઉપદેશ આપનાર મુનિ કેવા હતા એ વિષે કાલે થેનું વર્ણન કરવામાં આવ્યું છે. અમે અનાથી મુનિનું વર્ણન કરીએ, પણ જે ગુણને કારણે અમે અનાથી મુનિનું વર્ણન કરીએ છીએ તે ગુણેને અમે અપનાવીએ નહિ, તે અમારું એ ગુણવર્ણન કેવળ ચારણ ભાટ જેવું પ્રશંસાત્મક જ બની જશે. વિર લેકે જ્યારે લડાઈ કરવા માટે બહાર નીકળે છે ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા માટે ચારણભાટે શૌર્યગીત ગાઈને તેમની પ્રશંસા કરે છે. ચારણ-ભાટ કેવળ વિરતાની પ્રશંસા જ કરે છે, પણ લડાઈ તે તે વીરલેકે જ કરે છે. વીરતાની પ્રશંસા સાંભળી વીર લેકેને જ જોશ આવે છે, કાયર લોકોને જોશ પણ આવતે નથી. આ જ પ્રમાણે અમે મહાત્માઓના તે ગુણોનું વર્ણન કરીએ પણ તેમનાં ગુણોને જીવનમાં ન ઉતારીએ તે એ ચારણ-ભાટની માફક વીરેની પ્રશંસા કરવા જેવું ગણાય. એટલા માટે અમારે તેમના ગુણને પણ જીવનમાં ઉતારવાં જોઈએ. તે અનાથી મુનિ ઉગ્ર અને તપોધની હતા. તમારી દૃષ્ટિએ તપ મોટું છે કે સંસારની ધનસંપત્તિ મેટી છે? તમે તપને જ મોટું માને છે એ તમારા સંસ્કારને જ પ્રતાપ છે. વાસ્તવમાં તપનું ધન જ સાચું ધન છે. માને કે એક ધનીક માણસ લાખો રૂપિયાનું ઝવેરાત લઈ જતા હતા. રસ્તામાં તેને બે માણસો મળ્યા. તે બેમાં એક માણસ સંસારના ધનને જ મેટું માનતા હતા અને બીજો તપોધનને મોટું માનતા હતા. જે સંસારના ધનને જ મોટું માનો હતો તેણે વિચાર્યું કે, પાપ કર્યા વિના તે ધન આવતું નથી. પહેલા માણસની પાસે આટલું બધું ધન છે તે તલવાર કે છરીના એક ઘાથી જ તે ધન મારું કરી શકુ એમ છું, તે આ અવસર શા માટે ગુમાવું? આ પ્રમાણે વિચાર કરી તે માણસ જેની પાસે ધન હતું તેને મારી નાંખવા માટે તૈયાર થયા. આ જોઈ તપોધની માણસે ધનવાન માણસને કહ્યું કે, આ સંસારના ધનની સંગતિનું જ પરિણામ છે કે તેની દાનત બગડી છે અને તને મારવાને માટે પણ તે ધનલેલુપી તૈયાર થયો છે. એટલા માટે જે ધને આ માણસની દાનત બગાડી છે એ ધનને જ ત્યાગ કેમ કરી દેતું નથી ? તપોધનીના ઉપદેશથી તે ધનિક માણસ સમજી ગયો અને પોતાની પાસેનું બધું ઝવેરાત વગેરે તે મારવા આવનાર ધનલેલુપીની સામે મૂકી દીધું. Page #284 -------------------------------------------------------------------------- ________________ વી ૯] રાજક્રાટ–ચાતુર્માસ [ ૬૧૫ તે ધનલાલુપી માણસ ઝવેરાત વગેરે ધન લેવા તૈયાર થયા ત્યારે તે તપાધની મહાત્મા તેને કહેવા લાગ્યા કે, શું તું આ ધન લઈ હવે અમર બની જઈશ ? જ્યારે આ ધન આ માણુસની પાસે હતું ત્યારે તે તારી દાનત બગડી. હવે તારી પાસે આ ધન છે તે ખીજાની દાનત બગડશે. માટે તું ધન પ્રત્યેની મમતા આટલી કેમ રાખે છે ? તપેાધનીના ઉપદેશથી તેના મનમાં અસર થઈ અને તેણે પણ ધન ઉપરની મમતા ઉતારી નાંખી. હવે કાઈ પ્રકારના ઝઘડા રહી શકે ? ઝઘડા તે ત્યાંસુધી જ હતા કે જ્યાંસુધી ધનને લેવા દેવાની ખેંચાતાણી હતી. આ પ્રમાણે સંસારનાં પદારૂપી ધન કરતાં તપોધન ચડીયાતું છે, તપોધન શ્રેષ્ઠ ધન છે એ વાત તેા ઠીક, પણ તપ શું છે એ અત્રે જોવાનું છે. અનશન પણ એક તપ છે પરંતુ કેવળ અનશન જ તપ નથી છતાં અનશન તપનું મહત્ત્વ કાંઈ ઓછું નથી. મહાભારતમાં પણ કહ્યું છે કેઃ—તો ન અનશનાત્ પરમ્ અર્થાત્–અનશનકાંઈ ન ખાવું—જેવું ખીજાં તપ નથી. પણ અનશન તપમાં જ તપની સમાપ્તિ થતી નથી. ભગવાને ખાર પ્રકારનાં તપ વર્ણવ્યાં છે. તેમાં પહેલું તપ અનશન તપ છે. ખીજું ઊણાદરી તપ છે. ત્રીજું ભિક્ષાચરી ( વૃત્તિસંક્ષેપ ) તપ છે. ચેાથું રસપરિત્યાગ તપ છે. પાંચમું કાયાક્લેશ અને છઠ્ઠુ પ્રતિસંલીનતા તપ છે. આ છ પ્રકારનાં બાહ્ય તપ છે. સાતમું પ્રાયશ્ચિત્ત, આઠમું વિનય, નવમું વૈયાનૃત્ય, દશમું સ્વાધ્યાય, અગ્યારમું ધ્યાન અને ખારમું કાર્યાત્સગ આ છ પ્રકારનાં આભ્યન્તર તપ છે, વનમાં તપની બહુ આવશ્યકતા છે. તપ વિના એક શ્વાસ પણ સુખપૂર્વક લઈ શકાતા નથી. પહેલા અનશન તપની વ્યાપક્તા તા એવી છે કે, અમેરિકાના લોકો પણ એ તપ વિષે એમ કહેવા લાગ્યા છે કે, બધી દવાઓમાં શ્રેષ્ઠ દવા અનશન છે. જે રાગાને મટાડવા માટે મેાટા મેઢા દાક્તરોએ પણ હાથ ધેાઈ નાંખ્યા હતા એવા મહાન્ રાગે પણુ ઉપવાસ દ્વારા મટાડવામાં આવેલ છે. અનશનના વિષે મારા પણ સ્વાનુભવ છે કે, ઉપવાસ દ્વારા રાગ મટી જાય છે. જેમને આ વાત વિષે અનુભવ નથી તે તા કદાચ આ વાત માની ન શકે કે ઉપવાસદ્વારા આટલા લાભ થાય છે પણ જેમને અનુભવ છે. તેઓ તા ઉપવાસદ્દારા લાભ થાય છે એ વાતને તે સ્મૃવશ્ય માનશે. ગીતામાં કહ્યું છે કેઃ— विषया विनिवर्त्तन्ते निराहारस्य देहिनः । रसवर्ज रसोऽप्यस्य परं दष्टवा निवर्तते ॥ લોકમાન્ય તિલક વિદ્વાન હતા. પણ વિદ્રતા જુદી વસ્તુ છે અને અનુભવ પણ જુદી વસ્તુ છે. એટલા માટે તેમણે ગીતાના આશ્લાકના અથ એવા લખ્યા છે કે, ઉપવાસથી વિષયા તે છૂટી જાય છે પણ તેની વાસના છૂટી જતી નથી. એટલા માટે ઉપવાસ કરવા એ એક રીતે આત્માનેા ધાત કરવા બરાબર છે. લેાકમાન્યના આ અ ઉપરથી એ વાત પ્રગટ થાય છે કે, તેમને ઉપવાસ વિષે અનુભવ નહિ હેાય અને તેમણે કાઈ દિવસ એકાદશીના પણ ઉપવાસ કર્યાં હાય કે ન પણ કર્યો હાય ! આથી વિરુદ્ધ ગાંધીજી ઉપવાસના અનુભવી છે. તેમણે એકવીશ એકવીશ દિવસના ઉપવાસ કર્યા છે અને ખીજા ઘેાડા ચેડા ઉપવાસેા પણ આત્મશુદ્ધિ કે અન્ય કારણાને અંગે કર્યાં છે, એટલા માટે તે ઉપવાસના અનુભવી હેાવાને કારણે તેમણે ગીતાના આ લેાકના અથ એવા કર્યાં છે કે, શરીરની બાહ્ય શુદ્ધિને માટે ઉપવાસ ઘણા સારા ઉપાય છે. જે પ્રમાણે જંગલી ઘેાડાઓને Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો જ્યારે પકડી લાવવામાં આવે છે ત્યારે તે ઘોડાઓ બહુ તોફાન કરે છે પરંતુ જ્યારે તે ઘેડાઓને બે ત્રણ દિવસ ભૂખ્યા રાખવામાં આવે છે ત્યારે તે વશમાં આવી જાય છે. આ જ પ્રમાણે ઇન્દ્રિયરૂપી ઘોડાઓને વશમાં કરવા માટે ઉપવાસની આવશ્યક્તા રહે છે. વિધવા સ્ત્રી અને સાધુ બ્રહ્મચારી આદિ લેકે ઉપવાસની સહાયતાથી જ પિતાના નિયમોનું પાલન કરે છે પણ એટલું ધ્યાન રાખવું જોઈએ કે, ઉપવાસે બાહ્ય વિષને જ મટાડે છે. વાસનાને મટાડતા નથી; એટલા માટે ઉપવાસની સાથે જ વિષયોની વાસનાને મટાડવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. આ જે કે અનશન તપ સારું છે છતાં બળજબરીથી કેઈની પાસે અનશન તપ કરાવી ન શકાય. તમે ઉપવાસ કરે અને તમારી સાથે જ તમારા નોકરે તથા પશુઓને પણ ઉપવાસ કરાવેતેમને પણ ખાવા ન આપે તે તમને ભત્તપાનવિચ્છેદને અતિચાર લાગશે રા-રૂપથારઃ અર્થાત જ્ઞાન, દર્શન અને ચારિત્રની સમીપ વસવું એ જ ઉપવાસ છે. કોઈને બળજબરીથી ભૂખ્યા રાખવા એ ઉપવાસ નથી. જૈનકુળમાં તે ઉપવાસે એવા પ્રચલિત છે કે, સંવત્સરીને દિવસે નાના બાળકે પણ ઉપવાસ કરે છે. અનશનની બાદ ઊણદરી તપ છે. ઉપવાસને વિષે તે કોઈ પ્રકારને મતભેદ પણ હોઈ શકે પણ ઊણદરી તપને વિષે તે કોઈ પ્રકારનો મતભેદ હૈઈ જ ન શકે. અલ્પાહારની બધા. લેકે પ્રશંસા કરે છે અને બધા તેમાં લાભ માને છે. વધારે ખાવાની ઈચ્છા હોવા છતાં ઓછું ખાવું પણ વધારે ન ખાવું એ ઊણેદરી તપ છે. " આ પ્રમાણે છ પ્રકારનાં તૈપ તો બાહ્ય શુદ્ધિને માટે છે, પણ આતરિક શુદ્ધિને માટે આન્તરિક તપ કરવું જોઈએ. . . . ક્રોધ, માન, માયા, લેભ આદિને જીતવાનું કામ આવ્યંતર તમારા જ થઈ શકે છે. અનાથી મુનિ આ પ્રકારનાં તપના ધણી હતાં એટલા માટે તેમને તધની કહ્યા છે . ' સુદર્શન ચરિત્ર-૬૮ . . . . . . : : : આ તપ-ત્યાગનો પ્રભાવ હરિણું વેશ્યા ઉપર પણ પડશે. તે વેશ્યા પણ સુદર્શન મુનિના તપત્યાગના પ્રભાવથી સુધરી ગઈ. તે પોતે તે સુધરી પણ પિતાની સાથે પંડિતાને પણ સુધારી દીધી. એક સુધરે છે તે બીજાને પણ સુધારે છે અને એક બગડે તો બીજાને પણ બગાડે છે. | હરિણી પડિતાને કહ્યું કે, મેં દંભ અને મોહને જીતી લીધા છે. પંડિતાએ કહ્યું કે, જ્યારે એમ છે તે પછી તમે શૃંગાર કે સજશે અને વેશ્યાવૃત્તિ કેવી રીતે ચલાવશે ? હરિણું વેશ્યાએ ઉત્તર આપ્યો કે, હવે હું એ અંગાર સજી ન શકું કે જે કામી કુતરાઓને પસE પડે. કુતરાઓ તે મૃત શરીરને ચૂંથે છે, જીવતું શરીર તેમને ગમતું નથી. અત્યાર સુધી અને શરીર મરેલું હતું એટલા જ માટે કામી કુતરાઓ એને ચૂંથતા હતા પણ હવે હું જીવિત છું અને જાગ્રત છું એટલે એ કામી કુતરાઓ આ શરીરથી દૂર જ ભાગશે. આ કારણે હું એ શૃંગાર સજીશ નહિ કે જે કામી કુતરાઓને પસંદ પડે પણ એ ભંગાર સજીશ કે જે શૃંગારની દેવે પણ સેવા કરે. હવે હું કામીજનનું ચિત્તરંજન નહિ કરું પણ મુનિનું ચિત્તરંજન કરીશ. . " ' હરિણી વેશ્યાએ, પંડિતાને આ પ્રમાણે કહ્યું. હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે બ્રિચાર કરવામાં આવશે. . સ્ટે ન્ડ - . Page #286 -------------------------------------------------------------------------- ________________ વદી ૧૩] રાજકેટ-ચાતુર્માસ [ ૬૧૭ વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો વદી ૧૩ બુધવાર પ્રાર્થના ધન ધન જનક “સિધારથ” રાજા, ધન “ત્રિશલાદે માત રે પ્રાણી, , જ્યાં સુત જા ને ગોદ ખિલાયે, “બદ્ધમાન વિખ્યાત છે પ્રાણી; શ્રી મહાવીર નો વરનાણી. ૧ - –વિનયચંદ્રજી કુંભ, વીશી મા મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં પરમાત્માને પ્રાપ્ત કરવાને સરલ માર્ગ બતાવવામાં આવ્યો છે. પરમાત્માને મળવાની જેમની ઈચ્છા છે એને માટે જ્ઞાનીજનેએ સરળ અને સુંદર માર્ગ બતાવ્યું છે. તેઓ કહે છે કે, પરમાત્માને મળવા માટે પરમાત્માની જ પ્રાર્થના કરે. પરમાત્માની પ્રાર્થના એ પરમાત્માને મળવાને સુંદર અને સરળ માર્ગ છે. પરમાત્માની પ્રાર્થના કરવાથી શું લાભ થાય છે, તો એને માટે કહ્યું છે કે – ततः प्रत्येकचेतनाऽधिगमोऽप्यन्तरायाभावश्च । પરમાત્માની પ્રાર્થના કરવાથી સૌથી મોટો લાભ તો એ થાય છે કે પ્રત્યેક આત્માને સાક્ષાત્કાર થાય છે. વિષયભોગના પદાર્થો અર્થાત બુદ્ધિકલ્પિત પદાર્થોથી આત્મા અળગો થઈ જાય છે અને પ્રત્યેક આત્માને બોધ થઈ જાય છે. આત્મા જ્યારે બહાર જોવામાં જ રહી જાય છે ત્યારે તેને પ્રત્યેક આત્માને બોધ થતું નથી. જો કે આત્મા દષ્ટા છે પણ તે દષ્ટાભાવમાંથી નીકળી દશ્યભાવમાં ચાલ્યો ગયો છે અને તેથી જ તે ગોથાં ખાઈ રહ્યો છે, અને સંસારમાં ભટકી રહ્યો છે. પરમાત્માની પ્રાર્થના કરવાથી તે દશ્યભાવમાંથી નીકળી દૃષ્ટાભાવને પ્રાપ્ત થાય છે. ઈન્દ્રોદ્વારા ગ્રહીત વિષયો અર્થાત જેવીમાં, સાંભળવામાં, સુંઘવામાં, ચાખવામાં અને સ્પર્શ કરવામાં જે આવે છે તે પદાર્થો દશ્ય છે અને આ આત્મા તેને દષ્ટા છે. દષ્ટાને જ આ દશ્ય પદાર્થોનું ભાન થાય છે. દષ્ટાને માટે જ આ પદાર્થો દશ્ય છે. જે દષ્ટા –આત્મા જ ન હોય તે આ પદાર્થો દશ્ય કોના થશે ? એટલા માટે જ્યાં સુધી દષ્ટા આત્મા છે ત્યાં સુધી જ આ દશ્ય પદાર્થો જોવામાં આવે છે. પણ દષ્ટા આત્માથી એ ભૂલ થાય છે કે, તે પિતાને જ ભૂલી જાય છે અને જે દશ્યને તે જુએ છે, તે જ પોતે બની જાય છે. દશ્યમાં જ તે મશગૂલ બની જાય છે. કેઈ સારું ગાયન સાંભળી તે એટલો બધો મુગ્ધ બની જાય છે કે તે પિતાનું જ ભાન ભૂલી જાય છે. પરંતુ એમ ભાન ભૂલી જવાથી આત્માને કેવા પ્રકારની હાનિ થાય છે ! એ વાત જ્ઞાનીઓએ અનેક ઉદાહરણો આપી સમજાવી છે. હરણ જ્યારે ગાયન ઉપર મુગ્ધ બની જાય છે ત્યારે તે પોતાનાં પ્રાણુ જ ગુમાવી બેસે છે. તેને એટલું ભાન નથી કે આ ગાયન મને ફસાવનાર છે અને મારા પ્રાણ લેનાર છે. પતંગીયું દીપકના રૂપ ઉપર મુગ્ધ બની જઈ તેમાં પડી મરી જાય છે. તે એટલું જાણતા નથી કે આ દ્રશ્યમાં પડી જઈ ૩૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસે હું પિતાને જ નાશ કરી રહ્યો છું. આ જ પ્રમાણે પ્રત્યેક વિષયનાં પદાર્થો વિષે ઉદાહરણો આપવામાં આવ્યાં છે અને એ ઉદાહરણ દ્વારા બતાવવામાં આવ્યું છે કે વિષયના પદાર્થોમાં પડી જવાથી અને દશ્યની આગળ દષ્ટાને ભૂલી જવાથી આત્માને કેટલી બધી હાનિ થાય છે! મતલબ કે, આ પ્રમાણે આત્મા દશ્યમાં પડી જાય છે અને હું “દૃષ્ટા” છું એ ભૂલી જાય છે. આ ભૂલને કારણે તે પોતે પણ દશ્ય બની જાય છે અને એ જ કારણે મહા અનર્થ પેદા થાય છે. દુનિયામાં જેટલા ઝગડાઓ છે એ બધાં આ ભૂલને લીધે જ પેદા થવા પામ્યાં છે. લેકે કહે છે કે અમારું ધન ચોરાઈ ગયું અને એમ કહી તેઓ રુદન કરે છે. તેઓ એટલું જાણતા નથી કે જે ધન પિતાનું જ હેત તે તે ચોરાઈ કેમ જઈ શકે? અને જે ચેરાઈ ગયું તે પોતાનું કેમ હેઈ શકે? આ વાત ન જાણવાને કારણે જ તેઓ રુવે છે અને કહે છે કે, અમારું ધન ચોરાઈ ગયું. આંત્મા જ્યારે પિતાને જ ભૂલી જાય છે અને હું દૃષ્ટા છું એવું તેને ભાન રહેતું નથી ત્યારે તે દશ્ય ઉપર આસક્ત બની જાય છે, અને એ આસક્તિને કારણે તે દુઃખ પામે છે. હવે અત્રે એ પ્રશ્ન થાય છે કે, જ્યારે આત્મા પિતાનું ભાન ભૂલી ગયો છે અને પિતે દષ્ટા હોવા છતાં દશ્યમાં આસક્ત બની ગયું છે તે હવે તેને શું કરવું? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે, પરમાત્માને ભજે તે દશ્યમાંથી નીકળી પાછા દષ્ટારૂપ બની જશે. પિતાના આત્માને સાક્ષાત્કાર થે એને જ આત્મબોધ કે આત્મસાક્ષાત્કાર કહેવામાં આવે છે. પરમાત્માની પ્રાર્થના કરવાથી હું રૂપ, રસ આદિ દશ્યરૂપ નથી એનું ભાન થાય છે અને એ ભાન થવાથી જ આત્મા પિતાનું ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરી લે છે. અર્થાત તે પાછ દશ્યમાંથી નીકળી દષ્ટ બની જાય છે. પરમાત્માને મળવાને આ જ સરલ માર્ગ છે. પછી તે જે આ માર્ગને અપનાવે છે તે જ આત્મસાક્ષાત્કાર કરી શકે છે અને આત્મલાભ મેળવી શકે છે. પ્રત્યેક આત્માને બોધ કે સાક્ષાત્કાર થવાથી આત્મા સંસારનાં પદાર્થો પિતાનાં નથી એમ માને છે. આ ભાવના પેદા થવાથી આત્માને કેટલું લાભ થાય છે અને એ ભાવના કેટલી ઉચ્ચ છે એને માટે ગજસુકુમાર વગેરે મુનિનું ચરિત્ર જુઓ. . ગજસુકુમાર મુનિને આ જ ઉચ્ચ ભાવનાએ મેક્ષ અપાવ્યું હતું. મસ્તક ઉપર ધગધગતાં અંગારાં મૂકવામાં આવ્યાં છતાં તેઓ એમ જ વિચારતા હતા કે, મારા મસ્તક ઉપર જે અંગારાં મૂકવામાં આવ્યાં છે તે મારાં નથી અને હું તેને નથી. કારણ કે, જે મારું છે તે મને બાળી શકે નહિ. પાંચસે મુનિઓને ઘાણીમાં પીલાવવામાં આવ્યા હતા ત્યારે તે મુનિઓ એમ વિચારતા હતા કે, રક્ત, માંસ આદિ જે દશ્ય છે તે ઘાણીમાં પલાય છે, અમે તે દષ્ટ છીએ એટલે અમે પીલાઈ શકીએ નહિ. આ ઉચ્ચ ભાવનાને પરણે એ મહાપુરુષોએ તત્કાલ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને આત્મકલ્યાણ સાધી લીધું. શાસ્ત્રમાં આવાં બીજાં અનેક ઉદાહરણ છે. પછી તે જેવી તેમની ભાવના અને શક્તિ હશે તે તેવું કરશે, પરંતુ શ્રદ્ધા તે એ જ હોવી જોઈએ કે, “જે પદાર્થો જોવામાં આવે છે તે દશ્ય છે અને હું એ બધાને દષ્ટા છું.” આ પ્રકારની શ્રદ્ધા હોવાથી ભેદવિજ્ઞાન જાગ્રત થશે અને પરિણામે કલ્યાણ થશે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ળ થશે. વદી ૧૩] રાજકેટ-ચાતુર્માસ [ ૬૧૯ પરમાત્માની પ્રાર્થના અને પરમાત્માના ધ્યાનથી આત્મસાક્ષાત્કાર–આત્મબેધ તે થશે જ પણ સાથે સાથે જે અંતરાય જોવામાં આવે છે તે અંતરાય પણ નષ્ટ થઈ જશે. અને એક બીજો પ્રશ્ન ઉભો થાય છે કે, ધ્યાન તે પરમાત્માનું કરવામાં આવે છે અને સાક્ષાત્કાર તે આત્માને થાય છે. આ તે એના જેવી વાત થઈ કે ધ્યાન તે આંબાનું કરવામાં આવ્યું અને દર્શન થયું લીંબુનું! આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે, આત્માને સાક્ષાત્કાર થવાથી જ ઈશ્વરનો પણ સાક્ષાત્કાર થશે. પરમાત્મા આત્માથી અળગે નથી. એટલા માટે આત્માને સાક્ષાત્કાર થવાથી એમ જ માનવામાં આવશે કે, પરમાત્માને જ સાક્ષાત્કાર થઈ રહ્યો છે. આ વાત ઉપર નિછા રાખો અને એમ વિચારે કે, “જે પ્રમાણે પરમાત્મા અવિનાશી છે તે જ પ્રમાણે હું પણ અવિનાશી છું, જે પ્રમાણે તે અનન્ત છે તે જ પ્રમાણે હું પણ અનન્ત છું અને જે પ્રમાણે તે ચેતન્ય છે તે જ પ્રમાણે હું પણ ચૈતન્ય છું.” આ પ્રમાણે વિચાર કરી જે તમે તન-મનથી ઉપાધિરહિત બની જાઓ તે તમારે આત્મા દૃષ્ટા બની જશે અને આત્માને તથા પરમાત્માનો સાક્ષાત્કાર જલ્દી થશે. મતલબ કે, પરમાત્માની પ્રાર્થના કરવાથી આત્મામાં જાગૃતિ આવશે અને આત્મામાં જાગૃતિ આવવાથી બધાં વિઘો મટી જશે, અને જે વિઘો અંતરાય રૂપ હતાં તે જ વિદ્ય સહાયક બની જશે. કેવી રીતે એ વિદ્યા સહાયક બની જશે તે એક નાના ઐતિહાસિક ઉદાહરણદ્વારા સમજાવું છું – શિવાજીમાં હિંદુધર્મની રક્ષા કરવાની અને ભારતને મુસલમાનથી બચાવવાની તીવ્ર ભાવના હતી. આ ભાવનાને કારણે શિવાજીએ શું શું કર્યું એ વાત કહેવાને અત્રે અવકાશ, નથી તેમ જરૂર નથી. અહીં તો કેવળ એટલું જ બતાવવાનું છે કે, તીવ્ર ભાવના હોવાના કારણે વિધ્રો પણ કેવી રીતે સહાયક બની જાય છે! શિવાજીએ એક વાર કિલ્લા ઉપર ચડાઈ કરી. એ કિલ્લાની રક્ષા માટે બાદશાહના તરફથી દેશપાંડે નામને એક સરદાર નિયુક્ત કરવામાં આવ્યો હતે. શિવાજી એ કિલ્લાને જીતી ન શકયા અને થાકી ગયા. દેશપાંડે વીર અને ચતુર હતું એટલે શિવાજી કિલ્લાને જીતી ન શક્યા. શિવાજી વિચારવા લાગ્યા કે, હવે શું કરવું? આખરે તેઓ એ નિશ્ચય ઉપર આવ્યા કે, આ વીરના હાથે મરી જવું એ જ સારું છે. આ પ્રમાણે નિશ્ચય કરી તેઓ એકલા જ રાતના વખતે કિલ્લામાં ઘુસી ગયા. દેશપાંડેને ખબર પડી કે, શિવાજી કિલ્લામાં આવ્યા છે. તે હાથમાં તલવાર લઈ શિવાજી પાસે આવ્યો અને કહેવા લાગ્યું કે, તમે મને ઠગવા આવ્યા છો પણ તમારાથી હું ઠગાઈ જાઉં તેમ નથી એટલા માટે તમે પાછા ચાલ્યા જાઓ. કાલે સંગ્રામમાં મળજે. શિવાજીએ દેશપાંડેને કહ્યું કે, હું તમને ઠગવા માટે આવ્યો નથી પણ તમારા હાથે મૃત્યુ પામું એટલા માટે આવ્યો છું. તમે આ તલવારથી મારે શિરોચ્છેદ કરી નાખે. દેશપાંડે પૂછયું કે એમ કેમ ? શિવાજીએ જવાબ આપે કે, હું જે કાંઈ કરી રહ્યો છું તે મારા સ્વાર્થ માટે નહિ પરંતુ હિંદુધર્મ અને હિંદુજાતિની રક્ષા માટે કરી રહ્યો છું; પણ તમારા કારણે મારું તે કાર્ય અટકી રહ્યું છે એટલા માટે મેં વિચાર્યું કે, તમારા જેવા વીરના હાથે મારું મૃત્યુ થાય તે મારું કામ પૂરું થયું સમજું. - દેશપાંડે ક્ષત્રિય ન હતું પણ બ્રાહ્મણ હતા; છતાં તે વીર હતા. વીર ઉપર કઈ વાતની અસર જલ્દી પડે છે. આ કારણે શિવાજીની વાત સાંભળી દેશપાંડેનું દિલ પીગળી ગયું અને Page #289 -------------------------------------------------------------------------- ________________ 1. કે . ૬૨૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો તે શિવાજીના પગે પડી કહેવા લાગ્યું કે, હું કેવળ સ્વાર્થને માટે જ તમારા આ કાર્યમાં બાધક થઈ રહ્યો હતે. તમે તે દેશધર્મને માટે આટલું કરી રહ્યા છે અને હું દેશધર્મને માટે કાંઈ કરતો નથી. ઊલટો જે દેશધર્મનું કામ કરે છે તેમાં પણ બાધા ઉભી કરું છું. વાસ્તવમાં ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ તમે જ છો. એટલા માટે હવેથી હું તમારી સાથે જ છું અને જે માર્ગ તમારો છે, તે જ માર્ગ મારે પણ છે. કહેવાનું અત્રે એ છે કે, શિવાજીની સામે કેવું વિધ્ર હતું ? પરંતુ જ્યારે શિવાજીએ દઢતા રાખી અને તેઓ પ્રાણ આપવા માટે તૈયાર થઈ ગયા ત્યારે દેશપાંડે તેમને સેવક બની ગયો અને તે એ સેવક બન્યું કે શિવાજીની રક્ષા કરવામાં જ તેણે પિતાના પ્રાણ આપી દીધા. આ જ પ્રમાણે જે વિઘો તમારી સામે દેખાય છે, તે વિક્તિ વિકારરહિત પરમાત્માની પ્રાર્થના કરવાથી શાન્ત થઈ જશે અને તમારા સેવક બની જશે. આ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના કરવાથી વિ પણ દૂર થઈ જશે અને આત્માનું ભાન પણ થશે. આત્મા કે પરમાત્માને સાક્ષાત્કાર કરવા માટે જ્ઞાનીજનેએ પરમાત્માની પ્રાર્થના કરવી એ સરલ માર્ગ બતાવ્યો છે. આ માર્ગને પકડી આગળ વધતા જાઓ તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. અનાથી મુનિને અધિકાર-૬૯ અનાથી મુનિ રાજા શ્રેણિકને આ જ વાત કરી રહ્યા છે કે, “દ બને.” આ વાતને વિર લેકે જ સમજી શકે છે અને તેને જીવનમાં ઉતારી શકે છે. જે દશ્ય અને દષ્ટાને ભેદ સમજી આત્માને દષ્ટારૂપ બનાવે છે તે જ વીર છે. તમે પણ તમારામાં આવી વીરતા પ્રગટાવો અને કાયરતા ઉપર વિજય મેળવે. આવી વીરતા ધારણ કર્યા વિના આત્મકલ્યાણ સાધી શકાતું નથી મહામુનિ અનાથીએ રાજા શ્રેણિકની સમક્ષ અનાથતાનું વર્ણન વિસ્તારપૂર્વક કર્યું તે સાંભળી રાજા શ્રેણિક ઉપર તેને કે પ્રભાવ પડ્યું તેનું વર્ણન કરતાં ગણધર સ્વામી કહે છે કે – तुट्ठो य सेणियो राया, इणमुदाहु कयंजली। अनाहयं जहाभूयं, सुटु मे उवदेसियं ॥५४॥ અનાથી મુનિદ્વારા સનાથ-અનાથની વ્યાખ્યા સાંભળી રાજા શ્રેણિક ઘણું જ સંતુષ્ઠ થયે. આ વર્ણન દ્વારા એ બતાવવાનું છે કે, રાજા શ્રેણિક પહેલાં બીજું વિચારતો હતો અને આ કથન સાંભળ્યા પછી બીજું વિચારવા લાગ્યા. તે વીર હતા, એટલે આ કથા સાંભળી તેણે અનાથી મુનિને હાથ જોડવા. તે વાણિયો ન હતો કે સાધારણ વાત માટે પણ હાથ જોડવા માંડે. તે તે ક્ષત્રિય હતે. ક્ષત્રિયોને હાથ જોડાવવા સરલ નથી, બહુ જ મુશ્કેલ હોય છે. એટલા માટે મોટા મોટા રાજા-મહારાજાઓ પણ તેને હાથ જોડાવી શક્યા ન હતા. દે પણ તેને વિચલિત કરી શક્યા ન હતા. વીર ક્ષત્રિય લેભ કે સંકટમાં પડી જઈ કોઈને હાથ જોડતા નથી. રાણા પ્રતાપને બાદશાહ અકબરે રાજ્યને માટે ભાગ આપવાનું પ્રલોભન આપ્યું તો પણ રાણા પ્રતાપે અકબરને હાથ જોડ્યા નહિ. આ પ્રમાણે ક્ષત્રિયોને હાથ જોડાવવા. સરલ નથી; પણ જ્યારે તેમનું હૃદય પલટી જાય છે ત્યારે ભક્તિવશ થઈ હાથ જોડવામાં ક્ષત્રિય વાર પણ લગાડતા નથી. Page #290 -------------------------------------------------------------------------- ________________ વદી ૧૩ રાજ કાટ–ચાતુર્માસ [૬૨૧ રાજા શ્રેણિક સંતુષ્ટ થયા અને બે હાથ જોડી મુનિને કહેવા લાગ્યા કે, આપે મને અનાથતાનું સ્વરૂપ બહુ જ સારી રીતે સમજાવ્યું. રાજા જ્યાંસુધી અનાથતાના ભાવ સમજ્યા ન હતા ત્યાંસુધી તે એમ જ માનતા હતા કે, જેને દુનિયાની સંપત્તિ અધિક મળી હોય તે સનાથ છે અને જે દુનિયાની સંપત્તિથી રહિત છે તે અનાથ છે. રાજા શ્રેણિક તા એમ સમજતા જ હતા પણ તમે લોકો પણ એમ જ સમજો છે ને ! તમે અનાથાલયેા ખાલ્યાં છે અને તેમાં, જેમને કોઈ ખાવા–પીવાનું આપનાર નથી, જેમની શિક્ષાને કાઈ પ્રબંધ કરનાર નથી, એવાઓને અનાથ માનવામાં આવે છે, અને એવા અનાથાને જ રાખવામાં આવે છે. આ પ્રમાણે રાજાની પહેલી સમજમાં અને તમારી સમજમાં શું અંતર રહ્યું ? રાજા શ્રેણિક એને જ અનાથ માનતા હતા કે જેની પાસે સંસારની સંપત્તિ નથી; અને તેને જ સનાથ સમજતા હતા કે જેની પાસે સંસારની વધારે સપત્તિ છે. તે પેાતાને સનાય માનતા હતા અને તેનું કારણ એ હતું કે, તેની પાસે સંસારની સંપત્તિ અધિક હતી. પેાતાને સનાથ માનતા હેાવાના કારણે જ તેણે અનાથી મુનિને એમ કહ્યું હતું કે, તમે આ ભરજુવાનીમાં આવા સુંદર અને સ્વરૂપવાન હેાવા છતાં સાધુ કેમ થયા ? આ પ્રશ્નના જવાખમાં મુનિએ કહ્યું કે, હું અનાથ હતા એ કારણે સાધુ થયા. ત્યારે રાજાએ કહ્યું કે, તમારા જેવા આવા સ્વસ્થ અને સુંદર શરીરવાળા અનાથ હેાય એ કેમ બની શકે ? ખેર ! હું આ વિષે વધારે વિવાદમાં ન પડતાં આપને એટલું જ કહું છું કે, આપ અનાથ છે. તે હું આપનેા નાથ બનું છું. જ્યારે હું રાજા તમારા નાથ બનું છું, તેા પછી તમારે બ્રીજી' શું જોઈએ ! તમે મારી સાથે ચાલા અને ભાગેાપભાગ કરી. આ મનુષ્યજન્મને આમ ખરાબ ન કરે. મારા રાજ્યમાં આવા સ્વસ્થ સુંદર શરીરવાળા લાકો આ પ્રમાણે જીવન ખરાબ કરે એ હું જોઈ શકું નહિ. ' શ્રેણિકે આ પ્રમાણે જે કાંઈ કહ્યું હતું તેનું કારણ એ જ હતું કે, તે સનાથ—અનાથનું વાસ્તવિક સ્વરૂપ જાણતા ન હતા. જેની પાસે સંસારની વધારે સંપત્તિ હોય તે સનાથ છે એ તેનું અજ્ઞાન હતું. છતાં તે જેને સુધારા સમજતા હતા તે સુધારા કરવા માટે પણ તૈયાર થયા હતા. આજે પણ જગતમાં એને જ સુધારે। માનવામાં આવે છે કે કોઈ ને પૌલિક દૃષ્ટિથી દુ:ખી રહેવા ન દેવા. રાજા પણ આ જ સુધારા કરવા માટે તૈયાર થયા હતા અને મુનિને ભાગસામગ્રી આદિ આપી તેમનું દુઃખ મટાડવા ચાહતા હતા. આથી વધારે તે તે કરી પણ શું શકતા હતા ? આત્માને ઉપર ચડાવવાનું આ પહેલું પગથિયું છે. કાઈ ને દુઃખી જોઈ તેનું દુ:ખ મટાડવાના પ્રયત્ન કરવા એ નીતિના પહેલા પગથિએ ચડીને જ આત્મા આગળ વધી શકે છે. રાજા તે। આ પ્રમાણે મુનિનું દુઃખ મટાડવા માટે તૈયાર થઈ નીતિનું પહેલું પગથિયું ચડી ગયા હતા. પણ તમે તમારા માટે જુએ કે, તમે આ ચિત્ર તા સાંભળેા છે પરંતુ તમે આ પ્રકારનું પહેલું પગથિયું ચડી ગયા છે કે નહિ અને તમે પણ કોઈ ને દુ:ખી જોઈ તેનું દુઃખ દૂર કરી છે કે નહિ ? કદાચ તમે એમ કહેા કે, રાજા જે દુઃખ મટાડવા માટે તૈયાર થયા હતા તે દુ:ખ મટાડવું એ તે સ'સારનું કામ છે પણ હું તમને પૂછું છું કે, શું તમે સંસારમાં નથી? તમે પણ સંસારમાં જ બેઠા છે. છતાં જેમની કમાણીથી તમે Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસા ધનવાન બન્યા છે. એ ગરીખાને વિચાર ન કરો અને તેમને દુઃખમાં જોઈ તમારું હૃશ્ય પીગળે નહિ તેા એ દશામાં એમ કેમ કહી શકાય કે તમે આ કથા સાંભળવાને પાત્ર બન્યા છે ? દક્ષિણ પ્રાંત વિષે સાંભળ્યું છે કે, ત્યાં દુષ્કાલને કારણે નવ આનામાં સાત ગાયેા વેચવામાં આવી છે. સાત ગાયેાની શું નવ આના કીંમત છે! પણ ખરીદનારા મફત લેવા ચાહતા નહિ હૈાય એટલે તેણે આ નામની કીંમત આપી હશે. સાથે એવું પણ સાંભળ્યું છે કે, પાંચ હજાર પશુઓને કસાઈએ લઈ ગયા છે, કે જે તેમની કત્લ કરશે. તમે લેાકા ગાયાની આવી દુર્દશા જોઈ જો સારાં ખાનપાનમાં, એઢવા-પહેરવામાં તથા નાટક–સિનેમા જોવામાં જ રહે। તો શું એમ કહેવાય કે તમે તમારા ધનના સદુપયેગ કરેા છેા ? અને શું તમે સનાથ-અનાથના ભેદ સમજવાના પાત્ર બન્યા છે? રાજા શ્રેણિકનું પ્રાથમિક કાર્ય કેવું હતું તે જુઓ. તે મુનિને કહેતા હતા કે, હું કાઈ ને દુઃખી જોઈ શકતા નથી. ખીજાઓને દુઃખી જોઈને હું સુખાપભાગ કરું એ મારાથી ખની શકતું નથી. રાજા શ્રેણિક આ પ્રકારના વિચાર કરતા હતા, અને જેમનામાં આ પ્રકારને વિચાર છે તે જ માણુસ આ સનાથ-અનાથના ઉપદેશનેા પાત્ર બની શકે છે. મુનિએ જ્યારે તેને એમ કહ્યું કે, હું અનાથ હતા એટલે મેં દીક્ષા લીધી. ત્યારે તેણે હસીને કહ્યું કે, એમ છે તો હું તમારા નાથ બનું છું. પણ જ્યારે મુનિએ તેને માટે એમ કહ્યું કે, તું પાતે પણ અનાથ છે તેા પછી બીજાનેા નાથ કેમ બની શકે? આ સાંભળી તેને ધણું આશ્ચર્ય થયું. તે વીર હતા, એટલા માટે તે મુનિનું કથન સાંભળી ચૂપ બેસી ન રહ્યો પણ તેણે નિર્ણય કરાવવા ચાહ્યું અને મુનિને કહ્યું કે, હું રાજા છું, મારી પાસે આટલી બધી સંપત્તિ છે અને હું આજ્ઞાના ઈશ્વર છું તો પછી હું અનાથ કેવી રીતે હું ? શું તમારું આ કથન ખાટું નથી ? રાજાએ આ વાત કાઈ ખીજાને કહી હેાત તા સંભવ છે કે તે નારાજ થઈ. જાત પણ આ મુનિ તે। ક્ષમાના ભંડારસમા હતા, એટલા માટે રાજાના કથનના જવાબમાં તેમણે એમ કહ્યું કે, “ હે ! રાજન ! આમ કહેવામાં તારા દેષ નથી પરંતુ તારા અજ્ઞાનનેા જ દેષ છે. તું સનાથ અને અનાથનું સ્વરૂપ જાણતા નથી, એટલા જ માટે તું આ પ્રમાણે કહે છે.” આ પ્રમાણે કહી મુનિએ રાજાને સનાથ-અનાથનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાવ્યું. ત્યારે રાજા હાથ જોડી મુનિની ક્ષમા માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, મે' આપને અનુચિત વાત કહી આપને અપરાધ કર્યા છે. આપ મારા એ ઘેર અપરાધને ક્ષમા કર. સુદર્શન ચરિત્ર—૬૯ સુદર્શીન મુનિને વિચલિત કરવાના જેણે પ્રયત્ન કર્યાં હતા તે હરિણી વેશ્યા પણુ સુધરી ગઈ અને પડિતાને કહેવા લાગી કે, હું મુનિથી હારી ગઈ. જો હું મુનિદ્વારા પરાજિત થઈ ન હેાત અને મારે। વિચાર બદલ્યા ન હેાત, તેા ન જાણે મારી કેવી ગતિ થાત ! એ તો બહુ સારું થયું કે, તે મને મુનિને વિચલિત કરવાનું કહ્યું અને મેં મુનિને વિચલિત કરવાના પ્રયત્ન કર્યાં. મેં મુનિને વિચલિત કરવાના પ્રયત્ન કર્યાં, પણ તે મુનિ પારસમણિની સમાન હેાવાથી લાઢા જેવી મને પણ તેમણે સાનાની માફક પવિત્ર બનાવી દીધી. હવે તે હું એ મુનિની શિષ્યા બની ગઈ છું. એટલા માટે જે મા તેમને છે તે જ માર્ગ મારા પણ છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ વદી ૧૩] રાજકોટ–ચાતુર્માસ [ ૬૨૩ હરિણીને પહેરવેશ તે હજી વેશ્યાના જેવો જ છે પણ તેની ભાવના બદલી ગઈ છે એટલા માટે તે પિતાને માટે એમ કહે છે કે હવે હું મુનિની શિષ્યા બની ગઈ છું. હરિણીનું આ કથન સાંભળી પંડિતા તેને કહેવા લાગી કે, તમે આ શું કહી રહ્યા છો ? તમારા પૂર્વ પરિચિત પુરુષો જ્યારે અહીં આવશે અને અનેક પ્રકારનાં પ્રલોભને આપી તમને કામવાસનાની પૂર્તિનું સાધન બનાવવા ચાહશે ત્યારે તમે શું કરશે તેને વિચાર કરે ! પંડિતાના આ કથનના ઉત્તરમાં હરિણીએ કહ્યું કે, હવે હું જાગ્રત છું. હવે હું દૃષ્ટા છું, દશ્ય રહી નથી. એટલા માટે હવે હું એ લેકોના વિષયભોગનું સાધન બની શકું એમ નથી. હવે મારે આ શ્રૃંગાર અને આ કપડાં નહિ રહે પરંતુ કેવલ લજ્જાની રક્ષા માટે આ શરીર ઉપર કપડાં રહેશે અને ભજન પણ શરીરની રક્ષા માટે જ હશે, રસાસ્વાદ માટે નહિ. આ શરીરની સહાયતા જ્યાં સુધી આવશ્યક છે ત્યાંસુધી તેને રાખી શકું છું, નહિ તો તેને પણ ત્યાગ કરી શકું છું. મારા માટે હવેથી લજજા ઢાંકવા માટે વસ્ત્ર અને શરીર ટકાવવા માટે ભેજન સિવાય બીજું ખાવું-પહેરવું હરામ છે. હવેથી હું સેના–-હીરાને આ શૃંગાર પણ પહેરીશ નહિ. મુનિએ મને જુદા જ પ્રકારને શૃંગાર પહેરાવી દીધું છે. પંડિતા હરિણીનું કથન સાંભળી કહેવા લાગી કે, જેની મેં દલાલી કરી હતી તે વેશ્યા પણ સુધરી ગઈ તે પછી હવે હું પણ સુધર્યા વિના કેમ રહી શકું તે હરિણીને કહેવા લાગી કે, હવે તમારે માર્ગ એ જ મારે માર્ગ છે. તમે મારા માટે આદર્શ—અરીસાની સમાન છે; એટલા માટે તમે જે કરશે તે હું પણ કરીશ. આ પ્રમાણે હરિણીની સાથે જ પંડિતા પણ પૂરી પંડિતા બની ગઈ. જે લોકો મુનિની સાથે દ્રોહ કરનારા હતા, તે લેકે પણ સુધરી જઈ કલ્યાણના માર્ગે ચડી ગયા અને વહેલા કે મોડા મેક્ષે જશે તે પછી જે લેકો મુનિની સાથે પ્રીતિ રાખતા હતા તે મનોરમા વગેરે પણ આત્મકલ્યાણ સાધી મેક્ષે કેમ નહિ જાય ? આ પ્રમાણે તે બધા લોકોએ આત્માનું કલ્યાણ કર્યું પણ તમે તમારા વિષે વિચારો કે તમે શું કરે છે? તમે સંસાર-સંબંધમાં બદ્ધ થએલા છે અને જે સ્વ–સ્ત્રીને ત્યાગ કરી શકતા ન હો તે પણ જે પરસ્ત્રીને ત્યાગ કરે તે પણ તેમાં કલ્યાણ છે. મહાત્મા સુદર્શનનો આદર્શ દષ્ટિ સમક્ષ રાખી આગળ વધતા જાઓ તે તમે પણ તમારા આત્માનું કલ્યાણ કરી શકશે. Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક શુદી ૧ રિવવાર ૧૨૪ ] [ કારતક પ્રાર્થના આજ મ્હારા સ ́ભવ જિનકે, હિતચિતનું ગુણ ગાસ્યાં; મધુર મધુર સ્વર-રાગ અલાપી, ગહરે શબ્દ ગુંજાસ્યાં. ॥ ૧૫ —વિનચંદ્રજી કુંભટ ચાવીશી 3 શ્રી સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ભગવાન સંભવનાથની પ્રાર્થનાદ્વારા આત્માને શું વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે એ વાત આ પ્રાનામાં બતાવવામાં આવી છે. લક્ષ્યબિંદુ દષ્ટિ સમક્ષ રાખીને જ પ્રત્યેક કાર્ય કરવું જોઈ એ, લક્ષ્યના નિર્ધાર કર્યાં વિના અર્થાત્ અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલું કોઈ પણ કાર્યં લાભપ્રદ નીવડતું નથી. લક્ષ્યપૂર્વક કાર્ય કરવું એ જ ન્યાયમાં છે. ભગવાન સંભવનાથની પ્રાર્થના વિષે પણ એ જોવું આવશ્યક છે કે, પ્રાર્થાંનાદ્વારા આત્માને ક્યા વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે! જ્ઞાનીજતાનું કથન છે કે, પરમાત્માની પ્રાર્થના આત્માને પરમાત્માની સાથે સંલગ્ન કરી “એકતાર કરી–કરવી જોઈ એ અને પરમાત્માનાં ગુણાને હૃદયમાં ઉતારવાં જોઈ એ. આ રીતે પ્રાર્થના કરવામાં ખાલવાનો પણ સમાવેશ થઈ શકે છે. પરંતુ હમેશાં ખાલબુદ્ધિથી જ પ્રાર્થના કરતાં રહેવું ન જોઈ એ. જેમ જેમ બુદ્ધિના વિકાસ થતા જાય તેમ તેમ તત્ત્વો ઉપર પણ વિચાર કરવા જોઈએ. બુદ્ધિના વિકાસની સાથે જ તાત્ત્વિક વિકાસ પણ કરવા જોઈ એ. અને તાત્ત્વિક વિકાસની સાથે પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ. હમેશાં બાળક જ અન્યા રહેવું ન જોઈ એ. જ્ઞાનીઓનું એવું કથન છે કે, ખાળજીા માટે પ્રાર્થના એ જ આગળ વધવાના માર્ગો છે, પરંતુ બુદ્ધિના વિકાસની સાથે જ પ્રાર્થનાના વિકાસ કરવા જોઈ એ અને આગળ વધવુ જોઇ એ. આ કથનાનુસાર ભગવાન સંભવનાથની પ્રાર્થના પણ તાત્ત્વિક વિચારની સાથે કરવી જોઈએ. આ પ્રાર્થનામાં કહ્યું છે કેઃ— આ જ મારા સંભવ જિન કે, હિતચિત્તસે ગુણુ ગાસ્યાં. અર્થાત્—આજે હું ભગવાન સંભવનાથની પ્રાનામાં ચિત્ત લગાડી અને તેમાં મારું હિત માની પ્રાર્થના કરીશ. ઉપલક દૃષ્ટિએ જોવામાં આવે તે। આ એક સાધારણ પ્રતિજ્ઞા છે અને ખીજી દષ્ટિએ જોવામાં આવે તે તે ઉપદેશ પણ છે. આપણે જો આ પ્રાર્થનાને પ્રતિજ્ઞારૂપ સમજતા હ।ઈએ તે। આ પ્રતિજ્ઞાને પૂરી કરવાને પ્રયત્ન કરવા જોઈએ અને જો તેને ઉપદેશરૂપ માનતા હાઈ એ તેા આ ઉપદેશને હધ્યમાં ઉતારવા જોઈ એ. જ્ઞાનીઓએ ભગવાન સંભવનાથના ચરિત્ર ઉપર ઘણા પ્રકાશ પાડયો છે. જ્ઞાન અને ક્રિયામાં સમ એવા જ્ઞાનીઓએ ભગવાનનાં ગુણા ઉપર પ્રકાશ પાડી તે ગુણાને પેાતાના જીવનમાં સ્થાન આપ્યું છે. તેઓએ ભગવાન સંભવનાથનાં ગુણા ઉપર કેવી રીતે પ્રકાશ પાડયો Page #294 -------------------------------------------------------------------------- ________________ શુદી ૧] રાજકોટ–ચાતુર્માસ | [૬૨૫ છે એ બધાનું વર્ણન કરવાને માટે તે હું સમર્થ નથી પણ ભગવાન સંભવનાથનું નામ સંભવનાથ કેમ પડયું એ વિષે બરાબર વિચાર કરવામાં આવે તે એ વિચાર સંસાર વ્યવહારને માટે અને આત્મકલ્યાણને માટે પણ લાભપ્રદ નીવડી શકે એમ છે. ભગવાન સંભવનાથનું નામ સંભવનાથ કેમ પડયું એને માટે એમ કહેવામાં આવે છે. કે, જે સમયે ભગવાન સંભવનાથ ગર્ભમાં આવ્યા તે પહેલાં દેશમાં મહાન દુષ્કાળ પડ્યો હત. દુષ્કાળના સમયે સંસારમાં કેવી વિષમતા ફેલાવા પામે છે અને લોકોની સ્થિતિ કેવી કઢંગી બની જાય છે એ વાત કહી કહેવાય એવી નથી! દુકાળના વખતે માતા પણ પિતાનાં સંતાનને ભૂલી જાય છે એટલું જ નહિ પણ પિતાનાં સંતાનોને પણ મારી ખાઈ જાય છે. આથી વિશેષ વિષમતા અને લોકોની ભયંકર સ્થિતિ બીજી કેવી હાય ! દુષ્કાળના આવા મુશ્કેલના સમયે લોકોને ધર્મને ઉપદેશ આપવામાં આવે કે પરમાત્માનું ભજન કરવાનું કહેવામાં આવે તે સાધારણ લોકોને તે બહુ જ મુશ્કેલ જણાય છે. એવા સમયે તે લેકેને સુધબુધ જ ઠેકાણે રહેતી નથી તે પછી પરમાત્માનું ભજન તે કેવી રીતે કરી શકે? . . . . ભગવાન સંભવનાથ જ્યારે ગર્ભમાં આવ્યા તે વખતે દુષ્કાળને કારણે દેશની દશા એવી જ વિષમ અને ભયંકર થઈ રહી હતી; પણ ભગવાન જેવા ગર્ભમાં આવ્યા તેવો જ દુભિક્ષને બદલે સુભિક્ષ થઈ ગયા. જ્યાં અજોત્પત્તિની જરાપણું સંભાવના ન હતી ત્યાં પણ અને ત્પત્તિને સંભવ થયે અને અન્ન પણ ખૂબ પેદા થયું. . માતાના ગર્ભમાં જ્યારે એક મહાત્મા આવે છે તે વખતમાં અને જ્યારે એક પાપી આવે છે તે વખતમાં કેટલું બધું અંતર હોય છે એ વાત બધા લેકે સારી રીતે જાણે છે. એક ધર્માત્માનો જન્મ થવાથી બધી જગ્યાએ આનંદ પ્રવત છે અને એક પાપીના જન્મવાથી બધી જગ્યાએ દુઃખ પ્રવર્તે છે. રાજા વિચારવા લાગ્યા કે, “મારા રાજ્યમાં દુભિને બદલે સુભિક્ષ થઈ ગયો એ બધા ગર્ભસ્થિત મહાપુરુષને જ પ્રતાપ છે. આ પ્રમાણે વિચાર કરી તે મહારાણીને કહેવા લાગ્યા કે, “હે! મહારાણી ! આપણા રાજ્યમાં કેવો દુષ્કાળ હતો ! અને એ દુષ્કાળને કારણે રાજ્યમાં કેવો હાહાકાર મચી ગયો હતો. આ દુભિક્ષને કારણે જે થયું તે તે થયું પણ મને એથી એટલું તે જણાયું કે, આ રાજ્ય મારું નથી પરંતુ મેઘરાજાનું છે. જે મેઘરાજા ન પધારે તે કેટલી મુશ્કેલી ઊભી થાય! આ મુશ્કેલીની કલ્પના કરતાં જ મારું અભિમાન ગળી જાય છે. આપણું રાજ્યમાં દુભિક્ષને કારણે મહાન હાહાકાર મચી રહ્યો હતો, પરંતુ હવે બધી જગ્યાએ સુભિક્ષ થઈ ગયો છે અને જ્યાં અન્ન ઉત્પન્ન થવાની જરા પણ સંભાવના ન હતી ત્યાં પણ અન્ન પેદા થયું છે ! કઈ મારા પ્રતાપથી આ બધું થયું એમ કહે છે તે વાત બેટી છે. આ તે કઈ અલૌકિક શક્તિને જ પ્રતાપ છે અને મારી સમજમાં તો આ બધો તારે જ પ્રતાપ છે.” - - - રાણું હસી પડી. રાણીને હસતી જોઈ રાજા કહેવા લાગ્યો કે, તારા હસવા ઉપરથી તે એમ જણાય છે, કે તું આ વિષે કાંઈ ના જ પ્રકાશ પાડવા ચાહે છે ! તારી બુદ્ધિ અને શક્તિ કાંઈ ઓછી નથી. એટલા માટે તું શું કહેવા ચાહે છે તે ખુશીથી કહે. માતૃશક્તિ પ્રબળ હોય છે. માતૃશક્તિની આગળ પિતૃશક્તિ તુચ્છ છે. ગ્રન્થમાં માતાની શક્તિનું ઘણું જ વર્ણન મળે છે. એલા માટે હે!- રાણી! તું જે કહેવા ચાહે છે તે ખુશીથી કહે : Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક રાણી કહેવા લાગી કે, “હે ! પ્રભે ! જ્યારે મારા પેટમાં ગર્ભ આવ્યો ત્યારે મારા જોવામાં ચૌદ મહાસ્વપ્ન આવ્યાં. વળી ગર્ભના પ્રતાપથી મારામાં ઘણી જ સારી ભાવનાઓ પેદા થવા લાગી છે. જે પ્રમાણે કાચની હાંડીમાં દીપક જ્યાં સુધી કરવામાં આવતું નથી ત્યાં સુધી તે કાચની હાંડી પ્રકાશિત થતી નથી તે જ પ્રમાણે ગર્ભની શક્તિ જ મારામાં આવી છે અને તેથી જ મારામાં ઉત્તમોત્તમ શુભ ભાવનાઓ પેદા થવા લાગી છે. હું તે આપની સેવિકા અને ધર્મ સહાયિકા છું. એટલા માટે આપની અને ગર્ભની શક્તિના પ્રતાપથી જ દુભિક્ષ મટી સુભિક્ષ થયો છે અને જ્યાં જરાપણ અન્નોત્પત્તિની સંભાવના ન હતી ત્યાં અન્ન પેદા થયું છે.” રાણીની વાત સાંભળી રાજાએ કહ્યું કે, વાસ્તવમાં તમારા ગર્ભમાં રહેલા મહાપુરુષની શક્તિને જ આ બધો પ્રતાપ છે. એટલા માટે હું એ મહાપુરુષને જન્મ થયે તેમનું નામ સંભવનાથ જ પાડીશ. ભગવાન સંભવનાથનું નામ સંભવનાથ કેમ પાડવામાં આવ્યું એ વાતની ચર્ચા આવશ્યક ભાષ્યમાં કરવામાં આવી છે. તમે લેકે લેગસ્સનો પાઠ બોલે છે તેમાં પણ ભગવાન સંભવનાથનું નામ આવે છે અને ત્યાં પણ આ જ અર્થ બતાવવામાં આવ્યો છે. ભગવાન સંભવનાથનું નામ સંભવનાથ પાડવાનું બીજું કઈ કારણ પણ હશે પણ અન્નોત્પત્તિને સંભવ થવો એ મુખ્ય કારણ છે. અન્નનું ઘણું જ મહત્વ છે. હીરા-મેતીથી પણ અન્નની કીંમત વધારે છે. હું માને એ ધાતુ ઉપરથી “અન્ન” શબ્દ બન્યું છે, અને કાન wારે એ ધાતુ ઉપરથી “પ્રાણ” શબ્દ બને છે. અન્ન અને પ્રાણને પારસ્પરિક ઘનિષ્ટ સંબંધ છે. હીરાબેતી વિના તે પ્રાણ ટકી શકે છે પણ અન્ન વિના પ્રાણ ટકી શક્તા નથી. એટલા જ માટે ભગવાને જે નવ પ્રકારનું પુણ્ય બતાવેલ છે તેમાં અન્નપુણ્યને પ્રથમ સ્થાન આપેલ છે. અન્ન વિના કેવી ભયંકર સ્થિતિ થાય છે એનું કેટલુંક વર્ણન પટ્ટાવલીમાં પણ મળે છે. તેમાં લખ્યું છે કે, પિતાએ પિતાની પુત્રીને સેનામહોરની ટોપલીના બદલામાં પણ અન્નની ટપલી આપી નહિ. આ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં ધર્મની પણ કેવી દશા થઈ હશે તે કેણ કહી શકે? આવા સમયમાં ધર્મ કોણ કહે અને કોણ સાંભળે. એટલા જ માટે પ્રાર્થના કરતાં તુલસીદાસજીએ કહ્યું છે કે – તુલસી તબહિં જાનિકે, રામ ગરીબનિવાજ, મેતકણ મહંગા કિયા, સસ્તા કિયા અનાજ લેકે કહે છે કે, અન્નમાં શું છે? પણ જે મોતીની માફક અન્ન પણ મોઘું હેત તે લેની દશા કેવી હતી? અને કદાચિત ખેતીને ભાવ આજે જે છે તેથી પણ વધારે મે હત તે લેકેને શું હાનિ થાત? પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજે કહ્યા કરતા કે, જ્યારે અન્ન સતું હોય અને સોના-ચાંદી વગેરે મેધું હોય ત્યારે તે જમાને પુણ્યને માનવામાં આવે છે અને જ્યારે અન્ન મોહ્યું હોય અને સોના-ચાંદી સસ્તા હોય ત્યારે તે જમાનો પાપ માનવામાં આવે છે. આ પ્રમાણે અન્ન મતીઓથી વધારે મોંધું છે. છતાં અન્નની કીંમત જે મેતીની માફક મેંઘી હોત તે દુનિયામાં હાહાકાર મચી જાત. એટલા માટે અન્ન સસ્તું હોય એ જ જમાને સારું માનવામાં આવે છે. ઇતિહાસ કહે છે કે, ભારતમાં એક સમયે એક રૂપિયાના Page #296 -------------------------------------------------------------------------- ________________ શુદી ૧] રાજકાટ–ચાતુર્માસ આઠ મણુ ચેાખા અને એક રૂપિયાનું ત્રીશ શેર ઘી મળતું હતું. તે તે જમાનામાં આજની માફક વીજળી, રેડિયા, સાઈકલ, મેટર જમાનાના લેાકા કેવાં સુખી હશે અને તેમનામાં કેવી શક્તિ હરશે એ આજે લેાકા કહે છે કે, જમાના સુધરી રહ્યો છે પણ જમાને સુધરી રહ્યો છે કે બગડી રહ્યો છે એને નિર્ણય કાણુ કરે ? [ ૬૨૦ જમાને કેવા સારા હશે ! વગેરે ન હતાં છતાં તે કાણુ કહી શકે ? કહેવાના આશય એ છે કે, અન્ન વિના જીવન નભી શકતું નથી. ભગવાન સભવનાથ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે અન્નને। સભવ થવાને કારણે જ તેમનું નામ સંભવનાથ પડયું. જેટલા તીર્થંકરા થયા છે તે બધા દયાળુથી પણ વધારે ધ્યાળુ થયા છે. બધાએ દીક્ષા લીધા પહેલાં એક વર્ષી સુધી હમેશાં ૧૦૮ લાખ સાનામહેરેનું દાન આપ્યું છે અને એ પ્રમાણે પૃથ્વીને સ્વર્ણમયી બનાવ્યા બાદ દીક્ષા લીધી છે. જાણે ભગવાને આ કા` એટલા જ માટે કર્યું ન હેાય કે ભવિષ્યની જનતા થા—દાનમાં પાપ માનવા ન લાગે. આમ હેાવા છતાં જો કાઈ માણસ દયા—દાનમાં પાપ માને તે એ તેના મેહનેા જ પ્રતાપ છે એમ સમજવું જોઈ એ. ભગવાને દીક્ષા લીધા પહેલાં તેા સેનામહોરાનું દાન આપ્યું અને દીક્ષા લીધા બાદ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી જનતાને કૈવલજ્ઞાનના પ્રકાશનું દાન આપ્યું. તેઓએ જનતાને સદ્ભાધ આપ્યા છે કે, “હું ! સ`સારના વા! સામાન્ય દુષ્કાળ પડવાને કારણે જ તમારી સ્થિતિ કેવી બની જાય છે તેને વિચાર કરી કે તમારે આવાં કષ્ટા કેટલીવાર ભાગવવાં પડયાં છે! તમારે ભવિષ્યમાં આવાં કટેશ સહન કરવાં ન પડે એ વાત તમારા હાથમાં જ છે.” આ ઉપદેશ ભગવાન સભવનાથે આપ્યા છે અને આવા જ ઉપદેશ બધા તીર્થંકરાએ આપ્યા છે. ઉપદેશ તા તે જ હોય છે પણ પાત્રના ભેદ અવશ્ય હેાય છે. એક જ કુવાનું પાણી કાંદાના ક્યારામાં જઈ કાંદાના રસરૂપે પરિણમે છે અને શેરડીના ક્યારામાં જઈ શેરડીના રસરૂપે પરિણમે છે. આ જ પ્રમાણે તે પાણી ગુલાબના ક્યારામાં જઈ ગુલાબરૂપે પરિણમે છે. પાણી તો તે જ છે પણ ઉપાદાનના ભેદને કારણે તેમાં પણ ભેદ પડી જાય છે. કુંભારને ત્યાં એક જ ખાડાની માટી આવે છે પણ તે જ માટીનાં જુદા જુદા પ્રકારનાં વાસણા બને છે. ઉપાદાન માટી તા એક જ પ્રકારની છે પરંતુ નિમિત્તે અને કર્તાના ભેદને કારણે તેનાં વાસણામાં પણ ભેદ પડી જાય છે. આ પ્રમાણે કેાઈવાર તેા ઉપાદાનના ભેદથી પણ ભેદ પડી જાય છે અને કાઈવાર કોં કે નિમિત્તના ભેદથી ભેદ પડી જાય છે. એટલા માટે કેવલ ઉપાદાનને જ ન જોતાં નિમિત્તને પણ સાથે જોવાની જરૂર રહે છે. જૈનદર્શોનનું આ જ રહસ્ય છે. કેવલ એક જ વાતને પકડી બેસવું અને ખીજી વાતને ભૂલી જવું એ જૈનદર્શનના રહસ્યને ન જાણવાનું અજ્ઞાનપણું બતાવે છે. અનાથી મુનિના અધિકાર—૭૦ મતલબ કે, ઉપદેશ તે એ જ હોય છે પરતુ પાત્રાનુસાર ઉપદેશ લાભ કરનારા હોય છે. અનાથી મુનિની સામે શ્રેણિક રાજા ઉપદેશને પાત્ર હતા; એટલા માટે મુનિને ઉપદેશ સાંભળી તેને જીવનપલટા થઈ ગયા. રાજા શ્રેણિક પહેલાં તા એમ કહેતા હતા કે, આ આવા સ્વરૂપવાન, સ્વસ્થ અને ભરયુવાનીમાં હોવા છતાં મુનિ કેમ થયા? ભાગેાના ઉપભાગ કેમ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ | [ કારતક કરતા નથી ? પરંતુ મુનિને ઉપદેશ સાંભળી જ્યારે તેના હૃદયને પલટ થઈ ગમે ત્યારે તે કહેવા લાગે કે – . तुम्भे मुलद्धं खु मणुस्सजम्म, लामा मुलद्धा य तुमे महेसी। . तुम्भे सणाहा य सबन्धवा य, जं भे ठिया मग्गे जिणुत्तमाणं ॥५५॥ રાજા શ્રેણિક, અનાથી મુનિને તેમની દ્વારા પ્રાપ્ત વસ્તુ કેવી રીતે ભેટ ધરે છે એ જુઓ. જે પ્રમાણે કોઈ રાજાએ કોઈ માણસને એક બાગ ભેટમાં આપો. રાજદ્વારા બાગને ભેટ પામનાર માણસ જે કૃતજ્ઞ હશે તે તે બાગમાં પેદા થતાં ફળફૂલને રાજાને ભેટ આપ્યા વગર રહેશે નહિ. આ જ પ્રમાણે ઉપદેશને પાત્ર જે કૃતજ્ઞ હશે તે તે બેધરૂપી બાગનાં ફળખુલે બેધ આપનાર ગુરુને જે પ્રમાણે રાજા શ્રેણિક અનાથી મુનિને સ્તુતિદ્વારા ભેટ ધરે છે તેમ ભેટ આપ્યા વગર રહેશે નહિ. આમ કરવું એ સુપાત્રનું લક્ષણ છે. ભગવાન મહાવીરે ગોશાલા તથા જમાલિને બોધ આપે હતું. પણ તેઓ કેવા નીવડયા ? આ પ્રમાણે ઉપદેશ તે એક જ પ્રકારને હેય છે પણ પાત્ર પિતાની યોગ્યતાનુસાર તેને ગ્રહણ કરે છે. રાજા શ્રેણિક અનાથી મુનિને કહે છે કે, હે ! મુનિ ! આપને ઉપદેશ સાંભળી મને એ ખાત્રી થઈ છે કે, સુંદર મનુષ્યજન્મ તે તમને જ મળ્યો છે અને તમે જ મનુષ્યજન્મને લાભ મેળવ્યો છે! * મનુષ્યજન્મ કોને સુંદર માનવો એ વાતને વ્યવહારદષ્ટિએ જુઓ તે પછી નિશ્ચયનીદૃષ્ટિએ પણ તેને વિચાર કરી શકશે. માનો કે, એક માણસ દેખાવમાં તે સુંદર છે પણ તે બેઠે બેઠે એવું કાર્ય કરે છે અથવા એવું. લખે છે કે જેથી તેના ઉપર અભિયોગ કરવામાં આવે છે અને તે પોતે તેમાં ફસાય છે. બીજે માણસ દેખાવમાં તે કુરૂપ છે પણ તે એવું કાર્ય કરે છે અથવા એવું લખે છે કે જેથી તેના ઉપર અભિયોગ મટાડી દે છે. તમે આ બને માણસમાંથી કોને સારો કહેશે ? કોને સુંદર માનશે ? આ પ્રશ્નના જવાબમાં તમે એમ જ કહેશે કે, જે દેખાવમાં સારે નથી પરંતુ કાર્ય સારું કરે છે તેને જ મનુષ્યજન્મ સફળ છે.. - આ જ વાતને નિશ્ચયને વિષે પણ સમજે. આ જ વાતને દૃષ્ટિમાં રાખી રાજા શ્રેણિક - અનાથી મુનિને કહી રહ્યા છે કે, હે ! મુનિ! આપે જ સુંદર મનુષ્યજન્મને પ્રાપ્ત કર્યો છે અને આપે જ સુંદર મનુષ્યજન્મને લાભ મેળવ્યો છે. છે જે માણસ પિતાને લાભ કરે છે તે જ માણસ બીજાને પણ લાભ પહોંચાડી શકે છે અને જે પિતાનું અહિત કરે છે તે બીજાઓનું પણ અહિત કરે છે. જે બીજાઓનું કલ્યાણ કરવામાં સંલગ્ન રહે છે, તેના પ્રયત્નથી બીજાનું કલ્યાણ થાય કે ન થાય પરંતુ તેનું પિતાનું તે કલ્યાણ અવશ્ય થાય જ છે. - રાજા શ્રેણિકે પહેલાં કહ્યું હતું કે, આપ આ મનુષ્ય જન્મને સાધુજીવનમાં ઉપયોગ કરી હીરાને પત્થરના બદલામાં આપવા જેવું કાર્ય કરી રહ્યા છે; પણ જ્યારે તે મુનિના ઉપદેશથી સદ્દબોધ પામે ત્યારે તે જ રાજા શ્રેણિક કહેવા લાગે કે આપને મનુષ્યજન્મ સુંદર છે અને આપ જ મનુષ્યજન્મને ખરે લાભ લઈ રહ્યા છો ! ! ! Page #298 -------------------------------------------------------------------------- ________________ શુદી ૩ ] રાજકોટ–ચાતુર્માસ [ ૬૨૯ રાજા શ્રેણિકની માફક તમે લોકો પણ આ ધર્માંકથા સાંભળી હવે સારાં ખાનપાનમાં જ મનુષ્યજન્મને સફળ ન માનેા પરંતુ તેને સુલાભ લે. તમે તમારા જીવનને ખીજાએનું કલ્યાણ કરવામાં લગાવી દો. તે વખતે તમે જ માનતા થશેા કે, અમારું મનુષ્ય જીવન હવે સુંદર અને સફળ છે. આ પ્રમાણે તમે મનુષ્યજીવનની કીંમત સમજો અને કૃતજ્ઞ બને તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. =>pus — વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક શુદી ૩ મગળવાર 1*0 પ્રાર્થના શ્રી અભિનંદન દુઃખનિકન્દન, વંદન પૂજન જોગજી; આશા પૂરા ચિંતા ચૂરા, આપે સુખ આરાગજી. ॥ ૧ ॥ —વિનચચંદ્રજી કુંભટ ચાવીશી શ્રી. અભિન’દન ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પ્રાર્થનામાં બતાવેલ ભાવ તો સ્પષ્ટ છે છતાં તે વિષે થાડુ' કહેવાનું હોવાથી કહું છું. આ પ્રાર્થનામાં આશા પૂરી કરવાની પ્રાર્થના કરવામાં આવી છે, પરંતુ ભગવાનની પાસે કઈ આશા પૂરી કરાવવાની છે એ વાતને સર્વપ્રથમ નિર્ણય કરવા જોઈ એ. ‘ આશા પૂરી કરો' એ વાત સાધારણ રીતે સરળ અને સ્પષ્ટ જણાય છે, પરંતુ સાંસારિક લેાકાની સાંસારિક કામના વધી ગઈ હેવાને કારણે કઈ આશાની પૂર્તિ કરાવવી એ વાતના નિર્ણય કરવા મુશ્કેલ થઈ રહ્યો છે; પણ મારા આત્મા એમ કહી રહ્યો છે કે, પરમાત્માની પાસે સરળ અને મધુર આશા પૂરી કરાવવી જોઈએ. મધુર આશા કોને કહેવી એ પણ એક પ્રશ્ન છે. સંસારમાં જે લેાકેા મેાટા ગણાય છે. તે લાકો મેાટી વસ્તુઓને જ મધુર માને છે; પણ જ્ઞાનીજને કહે છે કે, તે લોકો જે વસ્તુને મધુર માને છે, વાસ્તવમાં તે વસ્તુ મધુર નથી. ઉદાહરણ તરીકે, કોઈ કહેવાતા મેટા માણસસા સા રૂપિયાના એક એક કાળીયા ખાય અને તેને મધુર માને, પણ જ્ઞાનીજના કહે છે કે, તે મધુર નહિ પણ વિષ છે. મધુર તા તે છે કે જેદ્દારા બધાનું પોષણ થઈ શકે. જેદ્દારા જીવન નભી શકે તે મધુર છે; બાકી તા બધા વિકાર છે. કોઈ તરસ્યા માણસને માં શરબત પણ પીવડાવવામાં આવે છે પણ વિવેકીજતા કહે છે કે, તે મધુર નથી. મધુર તા. પાણી જ છે. આ જ પ્રમાણે જે ભૂખ મટાડે છે તે અન્ન મધુર છે. જે લજ્જાની રક્ષા કરે છે તે વસ્ત્ર મધુર છે. વસ્ત્ર લજ્જાની રક્ષા માટે જ પહેરવામાં આવે છે. એટલા માટે જે લજ્જાની રક્ષા કરે તે જ વસ્ત્ર મધુર છે. બાકી ફેશનેબલ અને ઝીણાં વસ્ત્રો કે જે લજ્જાની રક્ષા કરી શકતાં નથી તે વસ્ત્રો મધુર નથી, પણ વિષ છે. કહેવાતા મેટા માણસા સાદી વસ્તુને મધુર ન માનતાં મેાંઘી ચીજને મધુર માને છે અને એ જ કારણે તેએએ સંસારને વધારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. પરંતુ વિવેકજતા કહે Page #299 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [કારતક છે કે, જે ચીજદ્વારા સાધારણ રીતે બધાનું પોષણ થતું હોય તે જ ચીજ મધુર છે, અને એવી મધર ચીજની પ્રાપ્તિ માટે જ પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ. માંથી ચીજને મધુર માની તેની પ્રાપ્તિ માટે પરમાત્માની પ્રાર્થના કરવી એ તે સંસારને વધારે મુશ્કેલીમાં ઉતારવા જેવું છે. જેમકે, કોઈ માણસ મહાન ઋદ્ધિને મધુર માની, તેની પ્રાપ્તિ માટે તે પરમાત્માની પ્રાર્થના કરે છે, પરંતુ તે મહાન ઋદ્ધિ મધુર નથી, કારણ કે તે મહાન ઋદ્ધિની પ્રાપ્તિમાં અનેક જણાને દબાવવું પડશે. અનેક જણની દ્ધિ છીનવી લેવાથી જ મહાન ઋદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે અને એમ કરવા જતાં અનેક જણને કષ્ટમાં ઉતારવા પડે છે. એટલા માટે મેંઘી ચીજ મધુર નથી અને એવી ચીજની પ્રાપ્તિ માટે પરમાત્માની પ્રાર્થના પણ કરવી ન જોઈએ. આ સિવાય જે વસ્તુમાં જે ગુણ છે તે ગુણ જ મધુરતા છે. જેમકે કોઈ માણસ પાણી પાસેથી ગરમીની આશા રાખે તે પાણી ગરમી ક્યાંથી આપી શકે? પાણીને ગુણ તે શીતળતા આપવાનો છે. જે પ્રમાણે પાણીને ગુણ શીતળતા છે તે જ પ્રમાણે ભગવાનને ગુણ વીતરાગતા છે. એટલા માટે પરમાત્માની પાસે કઈ વસ્તુની આશા કરવી જોઈએ એને વિચાર કરો. આને માટે આ જ પ્રાર્થનામાં કહ્યું છે કે – જબલગ આવાગમન ન છૂટે, તબલગ યહ અરદાસજી; સંપત્તિ સહિત જ્ઞાન સમક્તિ ગુણ, પાઉં દઢ વિશ્વાસ જી. | હે ! પ્રભો ! બીજા લેકે બીજી કઈ આશા તો કદાચ પૂરી પણ કરી શકે પરંતુ હું જે તારી પાસેથી આશા કરું છે તે આશા બીજા લેકે પૂરી કરી શકે એમ નથી. જે આશા બીજા લેકે પૂરી કરી શકે એમ નથી તે આશા તું પૂરી કર. મારામાં એ ગુણ પ્રગટાવકે જેથી મારામાં જ્ઞાન-દર્શન આદિ ગુણ ટકી શકે ! મને એવા ગુણની પ્રાપ્તિ થાય એ જ મારી આંતરિક આશા છે. આ પ્રકારની આશાએ પરમાત્માની પ્રાર્થના કરવાથી ભલે પ્રાથને મેક્ષની પ્રાપ્તિ વહેલી થાય કે મોડી થાય, પણ જે સંસારમાં રહેવું પડે તે તે જરૂર શાન્તિ અને આનંદપૂર્વક જ રહેશે. હવે આપણે એ જોઈએ કે, સમ્યજ્ઞાન અને સમ્યફ શ્રદ્ધા શું છે? આ વિષે હું એટલું જ કહું છું કે, વીતરાગની પ્રાર્થના કરવાથી જે જ્ઞાનપ્રાપ્તિ થશે તે જ્ઞાન સમ્યફ જ હશે અને જે શ્રદ્ધા હશે તે સમ્યક્ શ્રદ્ધા જ હશે. કોઈ સારા પૅટરે આપેલી દવા સારી જ માનવામાં આવે છે, ખરાબ માનવામાં આવતી નથી. તે જ પ્રમાણે વીતરાગ ભગવાનદ્વારા મળેલું જ્ઞાન પણ સમ્યફ જ હશે; અને જે વસ્તુની પ્રાપ્તિ થશે તે પણું કલ્યાણકારી અને સમ્યફ જ હશે. આ કથા હું જ્ઞાનને નિષેધ કરતે નથી પણ જ્ઞાનને પ્રાપ્ત કરીને પણ પરમાત્માની પાસે મધુર આશા જ રાખવી જોઈએ. તમને આ અવસર અપૂર્વ મળે છે સાથે નિમિત્ત પણ સારું મળ્યું છે. જો તમે આ અપૂર્વ અવસરને ગુમાવી દીધે તે પછી પશ્ચાત્તાપ જ થશે. તમારે આત્મા જે ઉપાદાન છે તે તે હંમેશાં રહેશે પણ નિમિત્ત મળ્યા વિના ઉપાદાન પણ એમ જ રહી જાય છે. આપણને અત્યારે વીતરાગ ભગવાનનું નિમિત્ત મળ્યું છે; એટલા માટે આ અવસરને લાભ લઈ આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. તમારી પાસે પાણી હોય અને છીપનું મુખ પણ ખુલેલું હોય તે વખતે કઈ માણસ તમને એમ કહે કે, આવા Page #300 -------------------------------------------------------------------------- ________________ શુદી ૩] રાજકોટ–ચાતુર્માસ [૬૩૧ અવસરને શા માટે ગુમાવો છે ? પાણીને છીપમાં શા માટે રેડી દેતા નથી કે જેથી મેતી બની જાય! આમ કોઈ કહે તે શું તમે આવા અવસરને ગુમાવો ખરા! આ જ પ્રમાણે તમારી પાસે આજે જે શક્તિરૂપી પાણું છે તે પરમાત્મારૂપી છીપમાં રેડી દે. પિતાની શક્તિને ઉપયોગ કરવાનું આ સારામાં સારું નિમિત્ત છે. જે આ અવસરને લાભ અત્યારે ન લીધો તે પછી પશ્ચાત્તાપ કરવો જ બાકી રહેશે. અનાથી મુનિને અધિકાર–૭૧ અનાથી મુનિ રાજા શ્રેણિકને આ જ વાત કહી રહ્યા છે. રાજા શ્રેણિકનું હૃદય અનાથી મુનિના ઉપદેશથી થોડા જ સમયમાં પલટાઈ ગયું. જ્ઞાની પુરુષને સમાગમ થતાં આત્મા કેવી રીતે કે બની જાય છે એ વાત શ્રેણિક રાજાના ચરિત્ર ઉપરથી જુઓ. રાજા શ્રેણિકે સંસારમાં અનેક એવાં કામે પહેલાં કર્યાં હતાં કે જેને લીધે તેણે નરકનું કર્મ બાંધી લીધું હતું છતાં અનાથી મુનિના સમાગમથી તેણે તીર્થકર ગોત્ર બાંધી લીધું. આ ઉપરથી તમારે એમ વિચારવું જોઈએ કે, પહેલાંનાં બાંધેલાં કર્મો તે ભોગવવાં જ પડશે, પરંતુ જે સત્વસ્તુ અત્યારે મળી રહી છે તેને પ્રાપ્ત કરી ભવિષ્યને માટે આત્માનું કલ્યાણ કરવું જોઈએ. એમાં ઢીલ કરવી ન જોઈએ. આ વીસમું અધ્યયન સાધુઓને લક્ષ્ય કરી કહેવામાં આવ્યું જ છે, પણ એ સાધુશ્રાવક બધાને માટે સમાન ઉપયોગી અને કલ્યાણકારી છે. આ અધ્યયનમાં એમ કહેવામાં નથી આવ્યું કે સાધુ થવાથી જ કલ્યાણ સાધી શકાય છે. આમાં તે સાધુઓને સાવધાન કરવામાં આવ્યા છે કે, તમે નાથ થઈને પણ થોડા પ્રલોભનમાં પડી જઈ અનાથ બની ન જાઓ. આ પ્રમાણે સાધુઓને સાવધાન કરવાની સાથે એ અનુરોધ કરવામાં નથી આવ્યો કે, બધાએ મહાવ્રતને સ્વીકાર કરવો જ જોઈએ; પણ એમ કહ્યું છે કે, મહાવ્રતને સ્વીકાર થઈ ન શકે તે શ્રદ્ધા તે એવી જ રખે કે, અમે મહાવ્રતને પાળનારાઓના ઉપાસક છીએ. હૃદયપલટ થયા બાદ રાજા શ્રેણિકે અનાથી મુનિને જે કાંઈ કહ્યું તે વાત ગણધરેએ સૂત્રરૂપે ગૂંથી આપણી સામે મૂકી આપણી ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ વાતને ધ્યાનમાં રાખી આપણે પણ વિચારવું જોઈએ કે સબોધ આપનાર પ્રતિ કેવી રીતે કૃતજ્ઞ બનવું જોઈએ. - રાજા શ્રેણિક કહે છે કે, હે ! મુનિ! આ શ્રેષ્ઠ મનુષ્યજન્મ તમને જ પ્રાપ્ત થયો છે અને તમે જ આ મનુષ્યજન્મને સફળ બનાવ્યો છે. આ કથન વિષે ટીકાકાર કહે છે કે, મુનિના શરીર ઉપર જે સુલક્ષણો હતાં તે સુલક્ષણો જોઈ રાજા વિચારતો હતો કે, આવાં સુલક્ષણોથી યુક્ત હોવા છતાં તે સાધુ શા માટે થયા ! આજે પણ કોઈને શરીરમાં સુલક્ષણો દેખાતાં હોય તે તે તેના ફળરૂપે એ જ જાણવા ચાહે છે કે, મને કેટલી સ્ત્રીઓ મળશે, પુત્રો કેટલાં થશે અને ધનસંપત્તિ કેટલી મળશે. આ પ્રમાણે આજે ઘણા લેકે પણ સુલક્ષણને આ જ દૃષ્ટિએ માને છે. મારા શરીરમાં આવાં સુલક્ષણો છે તે હું સંયમ ધારણ કરી શકીશ કે નહિ! એવું તે કઈક જ વિચારતે હશે. ગ્રન્થમાં નાક, કાન વગેરેનાં બત્રીસ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. આ સુલક્ષણો હોવાથી લેકે પોતાને ઘણુ ઋદ્ધિ મળે એમ ચાહે છે. આ જ મેટી ભૂલ છે. સુલક્ષણોને પણ કેવો દુરુપયોગ કરવામાં આવે છે અને તે દ્વારા પણ કેવી રીતે અકલ્યાણ પિતાના હાથે થાય Page #301 -------------------------------------------------------------------------- ________________ ૬િ૩૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ L [ કારતક છે એ વાત બ્રહ્મદત્ત ચક્રવર્તીના ચરિત્ર ઉપરથી જુઓ. બ્રહ્મદત્ત ચક્રવર્તીના શરીરમાં ઘણાં સુંદર લક્ષણો હતાં અને એ સુંદર લક્ષણને કારણે તે ચક્રવતી પણ થયો, પરંતુ તે જ સુલક્ષણોઠારા તેણે સાતમી નરકનું પાપ બાંધ્યું. આવી દશામાં તેનાં લક્ષણો કેવાં ઘાતક નીવડયાં ? માને કે, એક માણસ સુલક્ષણવાળો છે પણ તે તમને તલવાર લઈ મારવા આવ્યો છે, તે એ વખતે તે માણસ તમને કેવો લાગશે કે તમે એ માણસને માટે એમ જ કહેશે કે આ માણસ કે ખરાબ લક્ષણવાળે છે! તમે તમારા માટે આ વાત જુઓ છો પણ આ જ વાત બીજાઓ માટે પણ જુઓ. જે પિતાના સ્વાર્થ માટે બીજા લેકેને કષ્ટ આપે છે તે માણસ ભલે સુલક્ષણવાળો પણ હોય છતાં તે સુલક્ષણવાળો મનાતું નથી. સુલક્ષણવાળો તે તે જ છે કે, જે કોઈને પણ કષ્ટ આપતું નથી પરંતુ બધા ઉપર કૃપાભાવ રાખે છે. આ જ કારણે રાજા શ્રેણિક અનાથી મુનિને માટે એમ કહે છે કે, આપનાં લક્ષણ જ સુલક્ષણ છે; બીજાઓ તે ખરાબ લક્ષણવાળા છે. - કોઈ સ્ત્રી એમ વિચારે કે મારા શરીરમાં આવાં સુલક્ષણ છે અને હું આવી સુંદરી છું. આ પ્રમાણે વિચાર કરનારી સ્ત્રીમાં જે શીલનું લક્ષણ હોય તે તે ઠીક છે, નહિ તે વેશ્યાનાં લક્ષણને પણ સુંદર સુલક્ષણ કેમ માનવામાં નહિ આવે ? રાજા કહે છે કે, પહેલાં હું એમ કહેતે હતો કે, તમે આવાં સુલક્ષણોથી યુક્ત શરીરને સંયમમાં કેમ લગાડયું? આપે સંયમ શા માટે ધારણ કર્યો પણ હવે હું સમજી શક્યો છું કે, આપે આ શરીરને સંયમમાં લગાડી વધારે સુંદર બનાવ્યું છે અને મનુષ્યજન્મને સફળ બનાવ્યું છે. " જે પ્રમાણે રાજા શ્રેણિક પહેલાં કહેતા હતા કે, “આ ભરયુવાનીમાં તમે સંયમ શા માટે ધારણ કરે છે ! તમે તે ભોગેને ઉપભોગ કરે અને મોજમજા માણો.” તે જ પ્રમાણે આજના યુવકે પણ કહે છે કે, બીજી વાતો તે તમારી પાસે રાખો. અમને તે એવી વાત સંભળાવ કે જેથી અમને મજા આવે. વળી તેઓ કહે છે કે, ધર્મની વાત રહેવા દે, અમને તે સમાજ-સુધારની વાત કહે. પણ ધર્મથી સમાજને સુધાર નહિ થાય એમ સમજવું એ ગંભીર ભૂલ છે.' - રાજા શ્રેણિક પણ પોતે એવો સુંદર હતો કે તેને જોઈ સાધ્વીઓ પણ સંયમનું મહત્ત્વ ભૂલી ગઈ હતી અને તેઓએ એવું નિયાણું બાંધ્યું હતું કે, અમને તપ-સંયમના ફલ સ્વરૂપ આગલા જન્મમાં આ જ સુંદર પતિ મળે. એ સુંદર રાજા પણ પિતાને ગર્વ ભૂલી જઈ મુનિને કહે છે કે, “આપનું જ શરીર સુંદર છે અને આપે જ મનુષ્યજન્મને સુંદર લાભ લીધો છે.” રાજાના આ કથનમાં કેવી આત્મદીનતા જણાય છે! તમે પણ આ વાતને વિચાર કરી તમારા આત્માને ઉન્નત બનાવે. આત્મા વસ્તુની વાસ્તવિક્તા ઉપર વિચાર કરતા નથી એ જ આત્માની ભૂલ થાય છે. વસ્તુને વાસ્તવિક વિચાર કરી, સમ્યફ જ્ઞાન સંપાદન કરી જેટલું આગળ વધવામાં આવે તેટલું સારું જ છે. - રાજા કહે છે કે, “હું ભેગોને ઉપભેગ કરે એમાં જ મનુષ્યજન્મને સફળ માનતા હતો પણ હવે હું સમજી શક્યો છું કે મનુષ્યજન્મની સાચી સફળતા સંયમ ધારણ કરવામાં જ છે. આપે સંયમને ધારણ કરી મનુષ્યજન્મને સફળ બનાવ્યું છે, અને અનાથતાને દૂર કરી આપ સનાથ બન્યા છો. તમે તમારા પિતાના જ નાથ બન્યા નથી પણ સમસ્ત, ત્રસ અને Page #302 -------------------------------------------------------------------------- ________________ શુદી ૩] રાજકોટ–ચાતુર્માસ [૩૩ સ્થાવર જીવોના પણ નાથ બન્યા છે. આ પ્રમાણે તમે તમારા પણ નાથ છે અને જગતના પણ નાથ છો. હવે હું સારી રીતે સમજી શકો છું કે, વાસ્તવમાં હું તે અનાથ જ છું. જે વેગક્ષેમ કરે તે જ નાથ છે; અર્થાત અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરાવે અને પ્રાપ્ત થએલી વસ્તુની રક્ષા કરે તે જ નાથ છે. આ ઉપરથી કોઈ એમ કહે કે, આ વાત તો સંસાર વ્યવહારને પણ લાગુ પડે છે. જેમકે કઈ ભૂખ્યા માણસને કેાઈએ રોટલો આપ્યો અને એ રોટલાને ખાવા દેડતા કાગડાકૂતરાને ભગાડ્યા.-આ પ્રમાણે તેણે અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરાવી અને પ્રાપ્ત વસ્તુની રક્ષા કરી; એટલા માટે આમ કરનાર માણસ બીજા માણસને નાથ થયો કે નહિ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, રટલે આપીને અને રોટલાની રક્ષા કરીને તે બીજા માણસનો નાથ બન્યો કહેવાય નહિ. કારણ કે, જ્યારે તે પિતાને જ નાથ બન્યો મથી તે પછી બીજાઓને નાથ કેમ બની શકે તે માણસે રોટલો આપી દયા કરી છે એમ તે અવશ્ય કહી શકાય પણ એ કારણે એ બીજાને નાથ બન્યો છે એમ કહી શકાય નહિ. તે માણસે રોટલો આપી તેના શરીરની તે વખતે સહાયતા અવશ્ય કરી છે પણ એ કારણે કાંઈ તે તેને નાથ બની જતો નથી. તે કાંઈ હમેશાંને માટે તેના શરીરની રક્ષા કરી. શકે નહિ તેમ તેના આત્માની પણ કાંઈ રક્ષા કરી શકે નહિ. A કહેવાનો આશય એ છે કે, જે ગક્ષેમ કરે તે નાથ છે; પણ સંસારમાં કઈ પણ એવો નથી કે જે સ્થાયીરૂપે યોગક્ષેમ કરી શકે. યોગક્ષેમ કરનાર તે સંયમ જ છે. એ કારણે જ રાજા શ્રેણિક અનાથી મુનિને કહે છે કે, “હે! મુનિ ! આપ જ સનાથ છો અને આપ તમારા પિતાના પણ નાથ છે અને સંસારના બીજા બધા જીવોના પણ નાથ છો.” - અત્રે એ પ્રશ્ન થાય છે કે, મુનિ પિતાના નાથ થયા એ તે ઠીક છે, પરંતુ બીજાના. નાથ કેવી રીતે થયા ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, રાજા શ્રેણિક એમ તે ન જાણે કેટલીવાર નરકે જાત પણ અનાથી મુનિ તેના નાથ થયા એ કારણે તેણે તીર્થકર ગાત્ર બાંધી લીધું. આ પ્રમાણે મુનિ બીજાના પણ નાથ થયા. સાધારણ રીતે પિતાનું ઉપાદાન સારું હવું આવશ્યક છે, પણ ઉપાદાનની સાથે નિમિત્ત પણ હોવું જોઈએ અને નિમિત્તની સાથે જ ઉપાદાનનું દેવું પણ આવશ્યક છે. જે પિતાનું ઉપાદાન સારું ન હોય તે નિમિત્તનું મળવું પણ નકામું નીવડે છે. જેમકે સૂર્ય બધાને પ્રકાશ આપે છે પણ કોઈ આંધળો માણસ કહે. કે, મને તે સૂર્ય પ્રકાશ આપતા નથી તે એ માણસને એમ જ કહેવામાં આવે કે એમાં તારા ઉપાદાનને જ દેષ છે. આ જ પ્રમાણે અનાથી મુનિ તો બધાના નાથ છે પણ પિતાનું ઉપાદાને સારું હોવું જોઈએ.' રાજા શ્રેણિક કહે છે કે, “હે ! મુનિ ! આપ જ સનાથ છો અને આપ જ સબાંધવ છે. જે સહાયતા કરે તે બાંધવ છે. અંત સમય સુધી સહાયતા આપનાર સાચા બાંધવ પણ આપે જ છે. કારણ કે આપે જિનોત્તમ માર્ગને પકડ્યો છે એટલા માટે તમે જ સનાથ, સબાંધવ અને શરીરને સુલાભ લેનાર છે.” રાજા શ્રેણિકની ભક્તિ જોઈ તમે પણ પરમાત્માને એવી પ્રાર્થના કરી કે, હે! પ્રભો! જે પ્રમાણે રાજાને મુનિ તરફ ભક્તિભાવ પ્રગટયો તે જ પ્રમાણે અમને તારા પ્રતિ ભક્તિભાવ-પ્રગટ થાઓ. આ પ્રમાણે સાચા હૃદયથી પરમાત્માની પ્રાર્થના કરશે તે તમારું કલ્યાણ થશે. -', Page #303 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૫ ગુરુવાર પ્રાર્થના પર પ્રભુ પાવન નામ તિહારે, પતિત ઉધારનહારે, જદપિ ધીવર ભીલ કસાઈ, અતિ પાપીણ જમારે; તદપિ જીવહિંસા તજ પ્રભુભજ, પાર્વ ભવનિધિ પારે. . ૧ : -વિનયચંદ્રજી કુંભવીશી શ્રી પદ્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં પરમાત્માના નામની મહિમા મુખ્યરૂપે ગાવામાં આવી છે. પરમાત્માના નામનું કેટલું મહાભ્ય છે એ તે જેમને પરમાત્માના નામ ઉપર પૂર્ણ વિશ્વાસ છે તેઓ જ જાણી શકે છે. જો કે આ વિષે કહેવું બહુ જ મુશ્કેલ છે પરંતુ જ્યારે તે વિષે બેલવાને સમય આવે છે ત્યારે હૃદયમાં જે ભાવો આવે તે કહેવા જ પડે છે. એટલા માટે એ વિષે ચેડામાં કહું છું. - પરમાત્માના નામનું ઘણું માહામ્ય છે પરંતુ પરમાત્માના નામમાં જેમને પૂર્ણ વિશ્વાસ હોય તેમને જ પરમાત્માને નામથી લાભ થઈ શકે છે. પરમાત્માનું નામ બીજા મહાન, કાર્યોની માફક લાભ પહોંચાડનારું છે. જ્યારે જેવો સમય હોય છે તે વખતે આત્માના કલ્યાણ માટે તેવો જ ઉપાય શોધી લેવામાં આવે છે. જ્યારે સંસારમાં શાન્તિ હોય છે અને ખાવાપીવા વગેરે વિષે કઈ પ્રકારનું કષ્ટ હેતું નથી તેવા સમયે આત્માના કલ્યાણ માટે બીજા ઉપાયે લેવામાં આવે છે. પણ જ્યારે સમય ઉપાધિમય હોય છે અને સંસારમાં અશાંતિ વધતી જાય છે ત્યારે મહાન ઉપાયે કામમાં લેવામાં આવતાં નથી. ત્યારે તે સરલ અને સાધારણ ઉપાયે જ વિચારવામાં આવે છે. શાસ્ત્રકારના મતે આ પંચમકાળ ઘણે જ દુઃખમય છે, બીજા લેકે પણ આ કાળને કલિયુગ કહે છે અને એવી કઈ વસ્તુ નથી કે જેના ઉપર કલિયુગનો પ્રભાવ પડેયો ન હોય એટલું જ નહિ પણ ધર્મ ઉપર પણ કલિયુગન અસર પડી છે એમ કહે છે. ધર્મના નામે પણ અનેક ફાંટાઓ પડી ગયા છે. સગ્ર પ્રાયઃ લુપ્ત થઈ ગયાં છે અને તેને સ્થાને એવાં એવાં પ્રત્યે રચવામાં આવ્યાં છે કે જેથી સારાં સિદ્ધાન્તને પત્તો લાગવો પણ મુશ્કેલ થઈ રહ્યું છે. આ કોલ આ વિષમ છે, પણ જ્ઞાનીઓ કહે છે કે, કાળની એ વિષમતાથી ગભરાવવાની જરૂર નથી. એક દષ્ટિએ જે સંક્ટ છે તે જ બીજી દષ્ટિએ કલ્યાણનું સાધન પણ છે. એ સંકટમાં પણ કલ્યાણનું કોઈ રહસ્ય છુપાએલું છે. એ સંકટકાળને પણ પિતાને અનુકૂળ બનાવવો એ જ જ્ઞાનને માગ છે. જ્ઞાન એ સંકટના સમયને પણ પિતાને અનુકૂલ બનાવી દે છે અને તે સંકટકાળ પણ કલ્યાણનું સાધન બની જાય છે. કોઈ એમ કહે કે, જે સંકટ હેય તેને તે દૂર કરવું જોઈએ. સંકટને પોતાને અનુકૂલ કેમ બનાવી શકાય ? પણ સંકટને દૂર કરવું એ તે એક પ્રકારની દુર્બળતા છે. સાચી વિશેષતા અને વિરતા તે સંકટના સમયે પણ સાર પેદા કરવામાં છે. માને કે, કઈ માણસે Page #304 -------------------------------------------------------------------------- ________________ શુદી ૫] રાજકેટ–ચાતુર્માસ [૬૩૫ એવું રસાયણ બનાવ્યું કે જે રસાયણદ્વારા લેઢાને પણ તેનું બનાવી શકાય. જેની પાસે એવું રસાયણ હશે તે લેઢાને વેચી નહિ નાંખે પણ તે એમ વિચારશે કે, શેઢા ઉપર જ મારા રસાયણની પરીક્ષા થવાની છે અને મારા રસાયણને ઉપયોગ પણ લેઢામાં જ થવાને છે. આ જ પ્રમાણે જ્ઞાનીજને સંકટને પિતાના જ્ઞાનના ઉપયોગ માટે અનુકૂલ અવસરરૂપે માને છે અને એટલા જ માટે તેઓ સંકટને દૂર કરવા ચાહતા નથી પણ જ્ઞાનની સહાયતાથી એ સંકટને પણ પિતાના વિકાસમાં ફેરવી દે છે. કેટલાક લોકો એમ કહે છે કે, સંકટ પેદા જ કેમ થાય છે ! પણ આમ કહેવું એ ભૂલભરેલું છે. સંકટો તમારા હિત માટે જ પેદા થાય છે. સંકટ પેદા થાય ત્યારે એ જુઓ કે, એ સંકટ પેદા ક્યાંથી થયાં? આત્માના અશુભ પરિણામથી પાપ પેદા થાય છે અને એ પાપથી સંકટ પેદા થાય છે. આ પ્રમાણે સંકટ એ આત્માના અશુભ પરિણામેનું જ પરિણામ છે. જ્ઞાનીજને આ વાતને સારી રીતે સમજે છે અને એટલા માટે તેઓ સંકટોનું સ્વાગત કરે છે અને કહે છે કે – સુખ કે માથે શિલા પડો, જે પ્રભુકા છુડાવે સાથે બલિહારી વા દુખક, જે પ્રભુસે મિલાવે હાથ. તે સુખ શા કામનું કે, જે સુખની પથારીમાં સુઈ રહેવાથી પરમાત્મા દૂર જાય છે. અમને તે દુ:ખ જ સારું લાગે છે કે જે દુઃખ અમને પરમાત્માની સમીપ લઈ જાય છે. - આ પ્રમાણે વિચાર કરી જ્ઞાની લોક સંકટને પણ મંગળમય બનાવી લે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – જો મામુહિ ! ' જ્ઞાનીજને ધર્મને જ ઉત્કૃષ્ટ મંગળ માને છે પણ જ્યારે ખાવા-પીવાનું સારું મળે ત્યારે ધર્મને મંગળમય માને એ જ્ઞાની લોકોને સિદ્ધાન્ત નથી, પરંતુ જ્ઞાનીઓ તે એમ કહે છે કે, માથા ઉપર ધગધગતા અંગારાં મૂકવામાં આવે કે, ઘાણીમાં પીલાવવાનો સમય આવે ત્યારે ધર્મને મંગળમય માને. તે વખતે જ્ઞાનીઓ એમ વિચારે છે કે, અગ્નિ કે ઘાણી અજ્ઞાનીઓને નષ્ટ કરી શકે છે, પણ અમને નષ્ટ કરી શકે એમ નથી. અમારા માટે તે અગ્નિ કે ઘાણી મંગલરૂપ અને સહાયક છે. સંસારમાં તમને ધર્મનું બલ વધારે જણાય છે કે, પાપનું બલ! જ્ઞાનીઓ તે એમ કહે છે કે, ધર્મનું બળ જ મોટું છે. ગમે તેટલું પાપ હેય પણ ધર્મ કે પરમાત્માનું સ્મરણ તે પાપને નષ્ટ કરી નાંખે છે. જે પ્રમાણે મેરુપર્વત જેવડા મોટા ઘાસના ગંજને અગ્નિ ડી જ વારમાં ભસ્મીભૂત કરી નાખે છે તે જ પ્રમાણે મેરુપર્વત જેવડું મોટું પાપ કર્યું હોય તે પણ જે ધર્મ કે પરમાત્માના નામની સાચા હૃદયથી ઉપાસના કરવામાં આવે છે તે મોટું પાપ પણ નષ્ટ થઈ જાય છે. ' કેટલાક લોકો કહે છે કે, અમે શું પાપ કરીએ છીએ કે અમે કોઈને તલવાર મારતા નથી તેમ તેવું બીજું કોઈ પ્રકારનું પાપ પણ કરતા નથી. પણ અમે કાંઈ પાપ કરતા નથી એમ સમજવું એ ભૂલભરેલું છે. પાપ બહુ જ ધીમે પગલે ચાલે છે. એની ચાલ સમજવી બહુ જ મુશ્કેલ છે. જ્ઞાનીજને આ વાતને બરાબર જાણે છે એટલા જ માટે તેઓ હંમેશાં કહ્યા કરે છે કે, અમે બહુ પાપી છીએ એટલે અમે બીજાને તે શું કહીએ? મારા પિતા વિષે જ કહું છું કે, જ્યારે હું જ્ઞાનીઓના જ્ઞાનના આદર્શમાં-અરીસામાં મારા Page #305 -------------------------------------------------------------------------- ________________ ' વાર શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક આત્માને જોઉં છું ત્યારે મને મારા આત્મામાં ઘણી જ અપૂર્ણતા જોવામાં આવે છે. મારા આત્માની માફક શું તમારામાં અપૂર્ણતા નહિ હોય ? તમે પણ જ્ઞાનીઓના જ્ઞાન–અરીસામાં તમારા આત્માને ઉભો રાખી જુઓ કે, આત્મામાં કેવાં કેવા પાપે ભરેલાં છે? જ્ઞાનીઓના જ્ઞાનથી જ આત્મામાં રહેલાં પાપો જોવામાં આવશે. બાકી ઉપરથી કે પોતાની બુદ્ધિથી પાપને જેવાં બહુ જ મુશ્કેલ છે. જે સુમરીતિએ આત્માનાં પાપે જોવામાં આવે તો આત્માનું કલ્યાણ થવામાં વાર ન લાગે, પણ લોકો પિતાનાં પાપને જોતાં નથી પણ પાપને દબાવી પિતાને ધમ બનાવવા ચાહે છે, અને તે માટે છળકપટ પણ કરે છે. આ જ ભૂલ થાય છે. તમે જે આત્માનું સાચું કલ્યાણ કરવા ચાહે છો તે એવા ખેટે ઢોંગ ન કરે, પણ પાપના બારીક માર્ગને શોધી કાઢે. હું પાપ કરું છું ! એમ માની ન લે. જ્ઞાનીઓએ પાપના બારીક માર્ગને શોધવા અને સમજાવવાને ઘણા પ્રયત્ન કર્યો છે. . . . આત્માની એ ભૂલ થાય છે કે, તે પિતાની પૂજા તે કરાવવા ચાહે છે પણ પિતે બીજાની પૂજા કરવા ચાહત નથી. બીજાને પોતે જે ઉપદેશ આપે છે. એ ઉપદેશ પ્રમાણે પિત કરવા ચાહતે નથી. આવાં કાર્યો જ ધર્મનાં કામને પણ વગેરે છે. આત્મા જ્યારે ધર્મ કરવા બેસે છે ત્યારે પણ કામલુપી મને આ બાજુ તે બાજુ દેડવા માંડે છે અને એ રીતે તે ધર્મના કાર્યને પણ ગુમાવી દે છે અને ઊલટો પાપ બાંધે છે. જે આ વાતને સમજી લેવામાં આવું અને મનને અહીંતહીં ભટકવા દેવામાં ન આવે તે આત્મા ઘણાં પાપોમાંથી બચી જાય. એટલાં માટે પિતાના આત્મામાં પાપને પ્રવાહ કેવી રીતે આવે છે તેની તપાસ વારંવાર કરવી જોઈએ. - તમે જાદુગરને વાંદરાને નચાવતું જે હશે. જાદુગરને વાંદરો રોટલાના ટૂકડાના લોભથી અને લાકડીના ભયથી જ નાચે છે. તમે લેકે વાંદરાને નાચ જોઈ હસો છો પણ તમારા આત્માને પૂછો કે, કામ, ક્રોધ, લોભ, મહાદિને કારણે તે કેવો નાચી રહ્યો છે? આ વાત વિષે વિચાર કરશે તે તમારામાં શું ખામી છે તેને ખ્યાલ આવશે અને એ સમજી શકશે કે તમારું કલ્યાણ તમારા જ હાથમાં રહેલું હોવા છતાં તમે સંસારમાં શા માટે ભ્રમણું કરી રહ્યા છો ? ..આત્મા જ્યારે સંકટમાં પડે છે ત્યારે જ તે પરમાત્માને શરણે જાય છે. પરમાત્માના શરણે જવામાં સંકટ પણ એક કારણ છે. આ દૃષ્ટિએ પાપના પરિણામે આવતું દુઃખ જે પરમાત્માના શરણે લઈ જનારું છે. પાપનું દુઃખ જ આત્માને પરમાત્માની સન્મુખ કરે છે. તમારામાં પાપ છે એ વાત સમજીને જ તમે અહીં આવ્યા છેપરંતુ જો તમને ધર્મ અને પરમાત્માના નામ ઉપર અટલ વિશ્વાસ છે તે ભલે ગમે તેટલું પાપ કર્યું હોય તે પણ ગભરાવું ન જોઈએ પણ એવી દઢતા રાખવી જોઈએ કે જે પ્રમાણે હોશિયાર વૈદ્યના શરણે જવાથી રોગ ચાલ્યો જ જાય છે તે જ પ્રમાણે પરમાત્મા અને ધર્મના શરણે જવાથી પાપ નષ્ટ થઈ જ જાય છે. આ પ્રાર્થનામાં કહ્યું જ છે કે- " . 1 - પાપ પરાલ કે પૂંજ બન્યો અતિ, માનું મેર આકાર; . :: : તે તુમ નામ હુતાશન સેતી, સહજ હિ પ્રજલિત સારે. - આ જ્ઞાનીજનો કહે છે કે, મનની સહાયતા લીધા વિના મોટામાં મોટું પાપ કે મેટામાં મોટે ધર્મ પણ થઈ શકતો નથી. પાપ કે ધર્મ બન્નેયની બાજુ મનની સહાયતા હોય છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ શુદી પ ] રાજકોટ–ચાતુર્માસ [ ૬૩૭ પાપમાં મન લગાડવાથી મોટામાં મોટું પાપ થાય છે અને ધર્મમાં મન લગાડવાથી મોટામાં મેટો ધર્મ થાય છે. એટલા માટે મનને પાપની બાજુ જવા ન દેતાં પરમાત્માના નામ સ્મરણમાં જેડી નામ અને નામીને અભેદ બનાવી દેવા જોઈએ. આમ કરવાથી ભલે ગમે તેટલું મેટું પાપ હોય પણ તે એક ક્ષણભરમાં ભસ્મ થઈ જશે, પણ કેવળ ઉપરથી જ નામ ન લેતાં હૃદયમાં નામીનું ધ્યાન પણ હોવું જોઈએ. આમ કરવાથી હૃદયમાં પરમાત્માનાં ગુણોનું ધ્યાન રહે છે અને જ્યારે પરમાત્માનાં ગુણમાં ધ્યાન રહે છે ત્યારે આત્માનું કલ્યાણ થવામાં વાર પણ કેમ લાગે ? પરમાત્માનું નામસ્મરણ કરી નામ અને નામીને અભેદ બનાવવાથી આત્માનું કલ્યાણ અવશ્ય થાય છે. પણ એમાં એક શરત એ છે કે, આત્મા અને પરમાત્માની વચ્ચે કોઈ પ્રકારને પડદો રાખવો ન જોઈએ, કારણ કે પડદે રાખવાથી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. પરમાત્માની સમક્ષ નગ્ન સ્વરૂપ પ્રકટ કરવાથી જ આત્મકલ્યાણ થાય છે. પારસમણિ લેઢાને સેનું બનાવી દે છે પણ ત્યારે કે જ્યારે તેની વચ્ચે કઈ પ્રકારને પડદે ન હોય ! જો પારસમણિ અને લોઢાની વચ્ચે પડદો હોય. તે એ દેશામાં પારસમણિ લેઢાને સોનું કેમ બનાવી શકે ? આ જ પ્રમાણે નામ અને નાની વચ્ચે ભેદ રાખવામાં આવે તે પરમાત્માનું નામ પાપને નષ્ટ કેમ કરી શકે ? જો નામ અને નામીને અભેદ કરી દેવામાં આવે અને અઢાર ગુણોથી યુક્ત પરમાત્માને ઓળખી હૃદયપૂર્વક તેમની સાથે સંબંધ જોડવામાં આવે તે કલ્યાણ થવામાં વાર ન લાગે. એટલા માટે કેવળ પરમાત્માનું નામ લઈને જ બેસી ન જાઓ પરંતુ નામ અને નામીને અભેદ બનાવો તે અવશ્ય કલ્યાણ થશે. કેવળ નામ લેવાથી કાંઈ થતું નથી. ઉદાહરણ તરીકે કઈ પાણી-પાણી કહે પરંતુ જ્યાં સુધી પાણીના ગુણને અપનાવે નહિ ત્યાં સુધી તેની તૃષા છીપાતી નથી. કોઈ માણસ ભજન-ભજન કહે પરંતુ જ્યાં સુધી ભજનને અર્થ ન સમજે અને તેના ગુણને ન અપનાવે ત્યાં સુધી તેની ભૂખ મટી શકતી નથી. આ જ પ્રમાણે કેવળ નામ લેવાથી જ કાંઈ થતું નથી, પરંતુ નામની સાથે પરમાત્માનાં ગુણોને અપનાવવામાં આવે તે જ કલ્યાણ થઈ શકે છે. ' નામ અને નામીને અભેદ માની પરમાત્માનું નામ લેવામાં પણ ઘણો આનંદ આવશે. કોઈ કન્યા, કેઈ પુરુષ સાથે સગાઈ કર્યા પહેલાં તે તેનું નામ બોલે છે પણ તે જ પુરુષનું નામ સગાઈ કર્યા બાદ મુખેથી તે બેલતી નથી પણ નામ સાંભળી તેના હૃદયમાં આનંદ આવે છે! આ જ પ્રમાણે કેઈ પુરુષ પણ સ્ત્રીનું સગાઈ કર્યા પહેલાં નામ લે છે અને સગાઈ કર્યા બાદ મુખેથી તે સ્ત્રીનું નામ લેતા નથી પણ તેનું નામ સાંભળી તેના હૃદયમાં આનંદ આવે છે. આ અંતરનું શું કારણ છે? એ જ કે, નામ અને નામીના સંબંધથી આત્માનો સંબંધ બંધાય છે. આ જ પ્રમાણે તમે પણ આત્મા અને પરમાત્માનો સંબંધ જેડી પરમાત્માનું નામ લો તો તમને પણ ઘણો આનંદ આવશે. જે પ્રમાણે જે પુરુષની સાથે પિતાની સગાઈ થઈ છે તે પુરુષનું નામ સાંભળી કન્યાના હૃદયમાં પ્રેમનો ઉમળકો આવે છે, તે જ પ્રમાણે પરમાત્માનું નામ સાંભળી હૃદયમાં પ્રેમનો ઉમળકે આવે એ પ્રેમ પરમાત્માની સાથે બાંધે તે એ દિશામાં તમારા હૃદયમાં પણ અપૂર્વ આનંદનો ઉમળકે આવશે. | સીતાએ રામની સાથે સંબંધ જોડે હતો પણ શા માટે ? સીતાએ રામની પાછળ વધારે કષ્ટો જ સહ્યાં હતાં છતાં તેમની વચ્ચે કે પ્રેમભાવ હતો ! જાણે સીતાએ રામની Page #307 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [કારતક સાથે કટા સહન કરવા માટે જ સંબંધ જોડયા ન હેાય! સીતાએ તેા રામની સાથે જો સહેવા માટે સંબંધ જોડયા હતા પણ આજના લેા રામની સાથે શા માટે સંબંધ જોડે છે એ જુએ. શુ' એટલા માટે તે લેાકા રામની સાથે સબંધ જોડતા નથી કેઃ— 6 મને રાટલેા આપે રામ, જિંદુ લઉં તમારું નામ ’ આ પ્રકારની સ્વાર્થસિદ્ધિ માટે પરમાત્માની સાથે સબંધ જોડે નહિ પણ સીતાએ રામની સાથે જેવા સબંધ જોડયા હતા તેવા સંબંધ તમે જોડા. સીતા કષ્ટમાં પણ રામને ભૂલી ગઈ ન હતી એવી તેનામાં ધગશ હતી. તમે પણ પરમાત્મા પ્રતિ એવી ધગશ રાખા તે તમારાં બધાં પાપા ભસ્મીભૂત થઈ જશે અને તમને અપૂ` આનંદ મળશે. અનાથી મુનિના અધિકાર—૭૨ રાજા શ્રેણિકને પણ અનાથી મુનિ પ્રતિ એવી જ ધગશ હતી. તે અનાથી મુનિની ગુણપ્રશ'સા કરી રહ્યો છે. જે મુનિના ગુણાનું વર્ણન કરવામાં શ્રેણિક જેવા રાજા પણ થાકી ગયા એ મુનિના ગુણો વર્ણવવામાં આપણે સમ કેમ બની શકીએ? પણ એ વિચારથી આપણે નિરાશ થવું ન જોઈએ; પણ રાજાએ મુનિની પ્રશ'સામાં જે શબ્દો કહ્યા છે એ શબ્દાને હૃદયમાં ઉતારી મુનિની સાથે સંબંધ જોડી લેવો જોઈએ. આમ કરવાથી જે પ્રમાણે રાજા શ્રેણિકે પોતાનું કલ્યાણ સાધ્યું તે પ્રમાણે આપણે પણ આત્માનું કલ્યાણ સાધી શકીએ છીએ. રાજા શ્રેણિક મુનિને કહે છે કેઃ— तं सि नाहो अणाहाणं, सव्वभूयाण संजया ! | खामि ते महाभाग ! इच्छामि अणुसासिउं ॥ ५६ ॥ पुच्छिऊण मए तुब्भं, झाणविग्घो जो कओ । निमंतिया य भोगेहिं तं सव्वं मरिसेहि मे ॥ ५७ ॥ આ ગાથાઓની પહેલાંની ગાથામાં જે વર્ણન કરવામાં આવ્યું છે તે જ વર્ણન આ ગાથાઓમાંની પ્રથમ ગાથામાં પણ કરવામાં આવ્યું છે અર્થાત્ પહેલાં વર્ણવવામાં આવેલું વર્ણન જ અત્રે ફરીવાર કહેવામાં આવ્યું છે. આ ઉપરથી કાઈ એમ કહે કે, આમાં પુનરુક્તિ દોષ છે કારણ કે કાવ્યમાં પુનરુક્તિ આવે એ દેષ માનવામાં આવે છે. આ પ્રશ્નના ઉત્તર એ છે કે, કાવ્યમાં પુનરુક્તિ દોષ માનવામાં આવે છે છતાં ગુણાનુવાદ, સ્તુતિ કે નિંદામાં એક જ વાત વાર વાર કહેવામાં દોષ નથી. રાન્તએ જે કાંઈ કહ્યું છે તે સ્તુતિ કે પ્રશ’સારૂપે છે. એક જ વાતને વારંવાર કહેવી એ દાષ નહિ પણ ગુણ છે. એટલા જ માટે રાજાએ ‘ સુક્ષ્મસળાહા ચ’- ગાથામાં જે કાંઈ કર્યું છે તે જ ‘ સંપત્તિ જ્ઞાન્ત' એ ગાથામાં ફરીવાર કહેવામાં આવ્યું છે. રાજા શ્રેણિક કહે છે કે, “ હે ! મુનિ ! જે અવસ્થાને પામી ખીજા લેાક મેહમાં પડી જાય છે એ અવસ્થાને પ્રાપ્ત થવા છતાં પણ તમે મેાહમાં ન પડવા પણ જાગ્રત થઈ સંયમમાં સંલગ્ન થઈ ગયા એટલા માટે તમે જ સનાથ છે. તમે અનાથના નાથ છે. સંયમ લીધા પહેલાં તા તમારા આત્મા અનાથ હતા પણ હવે સનાથ છે; અને જે પાતાનેા નાથ બની Page #308 -------------------------------------------------------------------------- ________________ શુદી ૫]. રાજકેટ–ચાતુર્માસ [ ૬૩૮ જાય છે તે બીજાને પણ નાથ બની જાય છે એટલા માટે તમે અનાથના પણ નાથ છે, આપે પહેલાં મને કહ્યું હતું કે, હું અનાથ હતિ એ કારણે મેં દીક્ષા લીધી. હવે આપ દીક્ષિત થઈ સનાથ બની ગયા છો. તમે તમારા આત્માના નાથ બન્યા એટલે બીજા જીવોના પણ નાથ બન્યા છે. તમે પહેલાં તમારી સંપત્તિ વગેરેનું વર્ણન કરી બતાવ્યું છે કે, “હું પહેલાં આ શ્રીમંત હતો પણ જ્યારે મારા શરીરમાં રોગ પેદા થયો ત્યારે તે શ્રીમંતાઈ કાંઈ કામમાં ન આવી. આ વર્ણન ઉપરથી હું એ સમજી ગયો કે, આ શ્રીમંતાઈ કાંઈ કામની નથી, ઊલટી તે અનાથતા વધારનારી છે. સાથે સાથે હું એ પણ સમજી શકો છું કે, કેઈ વસ્તુ ઉપર પોતાનો અધિકાર જમાવવાથી આત્મા અનાથ-ગુલામ બની જાય છે. એટલા માટે હું પિતાને અનાથ માનવા લાગ્યો અને મેં માતાપિતા, ધન આદિ ઉપરથી મારે અધિકાર ઉપાડી લીધે. મેં કેવળ મેઢેથી જ અધિકાર ઉપાડી લીધે એમ કહ્યું નહિ પણ હૃદયથી એમ કરી બતાવ્યું. આ પ્રમાણે જ્યારે મેં પરવસ્તુની ગુલામીને છોડી દીધી ત્યારે હું અનાથ બની શકે.” હે! મુનિ ! તમારું આ કથન મારી સમજમાં આવી ગયું છે. તમે જ સાચા સનાથ છે તથા બધા પ્રાણીઓના નાથ પણ તમે જ છે એ હું હવે બરાબર જાણી શક્યો છું.” રાજા અને મુનિના આ કથનને બરાબર સમજ્યા છે તે તમે એમ માને છે, જ્યાં સુધી એક પણ પરમાણુ ઉપર “આ મારું છે” એવું મમત્વ છે ત્યાં સુધી આત્મા અનાથ જ છે. સંસારનાં બધાં પદાર્થો ઉપરથી મમત્વ ઉતારી નાંખવામાં આવે ત્યારે જ સનાથ બની શકાય છે. સંસારનાં બધાં પદાર્થો ઉપરથી મમત્વ ઉતારી સાધુ બનવું અને એ રીતે અનાથતામાંથી બહાર નીકળવું એ તે ઠીક છે પણ કેટલાક લેકે સાધુ થઈને પાછા અનાથતામાં પડી જાય છે, એ ઠીક નથી. સાધુ થઈને પણ પાછા અનાથતામાં કેવી રીતે પડી જાય છે એ વાત જો કે સાધુઓએ સમજવાની છે પણ તમારે પણ એ વાત સમજવાની જરૂર છે; કારણ કે તમે શ્રાવકે સાધુઓના રક્ષક છે. ભગવાને સાધુઓને તમારા ખોળામાં મૂક્યા છે. જે તમે આ વાત બરાબર સમજીને સાધુઓને આધાર આપશે તે તમે પોતે પણ સનાથ બની જશે. સનાથ મુનિનાં દર્શન કરવાં એ પણ અનાથતાને દૂર કરે છે; તે પછી જ્યારે તમે આ પ્રકારના સનાથ મુનિને આધાર આપશે તે તમારી અનાથતા કેમ નહિ મટે ? એટલા માટે આવા સાધુઓને આધાર આપે. આધાર આપવામાં થોડું કષ્ટ તે સહેવું પડે છે પરંતુ કષ્ટ સહન કર્યા વિના કંઈ કામ પણ થઈ શકતું નથી. અમારે સાધુઓએ પણ વિચારવું જોઈએ કે, અમે સનાથ બનવા માટે સાધુ થયા છીએ કે અનાથે રહેવા માટે ? અમે પગરખાંને ત્યાગ શા માટે કર્યો છે? પગરખાં ન પહેરવાને કારણે પગ પણ બને છે અને કાંટાઓ પણ લાગે છે, છતાં અમે પગરખાં એટલા માટે પહેરતા નથી કે પગરખાં પહેરવાથી અમે અનાથ બનીએ છીએ. માથે સખ્ત તાપ પડે છે અને એવાં જ બીજાં અનેક કષ્ટો માથે પડવા છતાં છત્રી કે એવાં બીજાં પદાર્થો એટલા માટે પિતાની પાસે રાખતાં નથી કે તે પદાર્થો ઉપર મમત્વ થવાથી અમારે આત્મા અનાથ બને છે. ભગવાને બીજી ચીજો વિષે તે શું, પણ મુનિઓએ પિતાના શરીર ઉપર પણ મમત્વભાવ રાખે ન જોઈએ ત્યાં સુધી કહ્યું છે. જે વસ્તુ કે જે શરીર ધર્મમાં સહાયતા આપે છે તેની સહાયતા તે લઈ લેવી પણ તેના પ્રતિ મમત્વભાવ ન રાખવે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક ભગવાને બતાવેલ આ માર્ગને ભૂલી જઈ, જે ઇન્દ્રિયના વિષયમાં પડી જાય છે તે અનાથી મુનિના કથનાનુસાર અનાથ છે. એટલા માટે અમારે સાધુઓએ એ વાતને વિચાર કરવો જોઈએ કે જ્યારે અમે તાંબા-પિત્તળ કે સોના-ચાંદી આદિના પાત્રને ત્યાગ કર્યો છે તે પછી અમે કાષ્ઠના પાત્ર ઉપર મમત્વભાવ શા માટે રાખીએ ? જ્યારે અમે રંગીન વસ્ત્રોને ત્યાગ કર્યો છે તે પછી સફેદ વસ્ત્રો ઉપર મમત્વ શા માટે રાખીએ અને રેશમી વગેરે વસ્ત્રો શા માટે પહેરીએ ? આ પ્રમાણે સાધુઓએ તે સાદાઈ જે રાખવી જોઈએ. જે સાધુઓ સુખશીલ બની જાય છે તેઓ સાધુ બનવા છતાં અનાથ જ છે. એટલા માટે સાધુઓએ એ વાતની સાવધાની રાખવી જોઈએ કે, અમે સનાથ થઈને પાછા અનાથ શા માટે બનીએ? - અનાથી મુનિને માટે રાજા શ્રેણિક કહે છે કે, “હે ! મુનિ ! આપ બધા પ્રાણીઓનાં નાથ છો. અનાથી મુનિ બધા પ્રાણીઓના નાથ કેવી રીતે છે એનો વિચાર હવે પછી યથાવસરે કરવામાં આવશે. વ્યાખ્યાન : સંવત ૧૯૯૩ કારતક સુદી ૭ શનિવાર પ્રાર્થના જય જય જગત શિરોમણિ, હું સેવક ને તૂ ધણી; અબ તૌસું ગાઢી બણી, પ્રભુ આશા પૂરે હમ તણી. મુઝ હેર કરે, ચંદ્રપ્રભુ, જગજીવન અંતરજામી; ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી. –વિનયચંદ્રજી કુંભટ વીશી * ચન્દ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. - ભક્ત લે કે ભગવાનને કેવા રૂપમાં જુએ છે એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે. એક દષ્ટિએ તે પરમાત્માનું કાંઈ રૂપ જ નથી અને બીજી દૃષ્ટિએ એવો ક પદાર્થ છે કે જેની દ્વારા પરમાત્માનું રૂપ જાણી ન શકાય ! ભક્તોને પ્રત્યેક પદાર્થમાં પરમાત્માનું રૂપ જોવામાં આવે છે અને એટલા જ માટે તેઓ કહે છે કે – ' જય જય જગત શિરોમણિ, હું સેવક ને તું ધણી.” ભક્ત કહે છે કે, હે પ્રભો ! હું તને જગતશિરોમણિના રૂપમાં જોઈ એમ ચાહું છું કે, હું સેવક રહું અને તે સ્વામી રહે. . . ભક્ત લકે પરમાત્માને જગતશિરેમણિના રૂપમાં જુએ છે એટલા માટે પરમાત્મા જે જગતના શિરેમણિ છે એ જગત શું છે તે જાણવું આવશ્યક છે. જગતનું સ્વરૂપ કેવું છે અને પરમાત્માને જગતની સાથે કેવો સંબંધ છે એ બતાવવા માટે હું તમને એક પરિચિત વાતનું ઉદાહરણ આપું છું. પરિચિત વાતના ઉદાહરણદ્વારા અપરિચિત વાત પણ જલ્દી સમજમાં આવી જાય છે. એટલા માટે પરિચિત વાતનું ઉદાહરણ આપીતમને સમજાવું છું; Page #310 -------------------------------------------------------------------------- ________________ શુદી ૭] રાજકેટ-ચાતુર્માસ [૬૪૧ તમને કઈ એમ પૂછે કે, તમે ક્યાં રહે છે? તે તમે જવાબમાં એમ જ કહેશો કે, અમે રાજકોટમાં રહીએ છીએ. તમારું નિવાસસ્થાન ક્યાં છે તે એ પ્રશ્નના જવાબમાં એમ જ કહેવામાં આવશે કે, મારું નિવાસસ્થાન રાજકોટ છે. પ્રસંગવશાત્ “રાજકોટ મારું છે” એમ કહેવામાં આવે છે. રાજકોટના જે લોકો રહેવાશી છે તે બધા રાજકોટને પોતાનું જ માને છે, પણ જયારે રાજકોટ કોનું છે એ વિષે વિચાર કરવામાં આવે છે તે રાજકોટ તે રાજાનું છે–રાજકોટના માલીક તે રાજા છે–એમ કહેવામાં આવે છે. આ પ્રમાણે તમારી દૃષ્ટિએ પણ રાજકોટ રાજાનું છે. તમે રાજકોટના રાજાના રાજ્યમાં રહે છે એમ તમે પોતે પણું માન છે, પરંતુ રાજકોટનરેશને એમ પૂછવામાં આવે કે, તમે કોના રાજ્યમાં રહે છે ? ત્યારે તેઓ એમ કહેશે કે, અમે ગવર્નમેન્ટના રાજ્યમાં રહીએ છીએ. જ્યારે ગવર્નમેન્ટને પૂછવામાં આવે કે, રાજ્ય તમારું છે તે તેઓ કહેશે કે, અમે તે નોકર છીએ, રાજ્ય તે બાદશાહનું છે. આથી આગળ બાદશાહને પૂછવામાં આવે તે તે બીજું જ કાંઈ કહેશે અને એ પ્રમાણે પરંપરા વધતી જ જશે. એટલા માટે આ વાતને વધારે ન વિસ્તારતાં એટલું જ કહું છું કે, આ વ્યવહારની વાતની માફક જગતને વિષે કોઈ એ પ્રશ્ન કરે કે, આ જગત કોનું છે ? તે કોઈ એમ કહે છે કે, ધર્માસ્તિકાય કે પંચાસ્તિકાયનું આ જગત છે; કોઈ એમ કહે છે કે, જગત તે જડરૂપ છે એટલા માટે જડ પદાર્થોનું જગત છે, કોઈ ચૈતન્યનું કહે છે, કોઈ જડ-ચૈતન્ય બન્નેનું કહે છે અને કોઈ પંચભૂતનું આ જગત છે એમ કહે છે. આ બધી વાતે યથાસ્થાને બરાબર છે પણ ભક્તજન આ વાતથી આગળ વધીને કહે છે કે, આ આખું જગત પ્રભુખ્ય છે. પ્રભુ આ જગતના શિરેમણિ છે. આ જગત જે પ્રભુને મસ્તકના મણિની સમાન મસ્તક ઉપર ધારણ કરી રાખેલ છે તે જ અમારા પ્રભુ છે. જ્યારે મસ્તકને વિચાર કરવામાં આવે છે ત્યારે ધડને પણ વિચાર કરવો આવશ્યક છે. એટલા માટે જ્યારે અમે પ્રભુને જગતશિરોમણિ માનીએ છીએ તે જગત કે જે પરમાત્માનું ધડ છે તેને પણ માનવું આવશ્યક છે. એટલા માટે જગત જેમનું ધડ છે અને જે આ જગતના શિરેમણિ છે તે પ્રભુ અમારા સ્વામી છે અને અમે તેમના સેવક છીએ. ભક્તોને કદાચ કોઈ એમ કહે કે, શું તમે એવા પ્રભુને જોયા છે ? તે આ પ્રશ્નના . ઉત્તરમાં તે ભક્તો એમ કહે છે કે, અમે પ્રભુને જોયા નથી. જે પ્રભુને જોયા હેત તે જે પ્રમાણે પાણી મળવાથી સાકરની પુતળી જળમય બની જાય છે તેમ અમે પણ પ્રભુમય બની ગયા હતા. અમે પ્રભુને જોયા નથી પણ પ્રભુને જાણવા લાગ્યા છીએ. જે લોકોએ પરમાત્માને જગતશિરોમણિ માન્યા છે તેમની સહાયતાથી અમે પણ પરમાત્માને ઓળખવા લાગ્યા છીએ અને એમ માનવા લાગ્યા છીએ કે, જગતશિરોમણિ પરમાત્મા અમારા સ્વામી છે અને અમે તેમના સેવક છીએ. પરમાત્મા જગતના શિરેમણિ છે અને આપણે તેમના સેવક છીએ એ માનવા છતાં ભૂલ કયાં થાય છે તે જુઓ. આપણે જગતશિરોમણિ પરમાત્માના સેવક છીએ એટલા માટે સેવકનું કર્તવ્ય શું છે તે આપણે જોવાની જરૂર છે. શું સેવક સ્વામીનું ઘર લૂટે ખરો? નહિ. સાચો સેવક તો તે છે કે, જે સ્વામીને નિમકહરામ નહિ પણ નિમકહલાલવફાદાર હોય. આપણે પણ જે સ્વેચ્છાએ અને સાચા દિલથી પરમાત્માના ભક્ત થયા છીએ 8 Page #311 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક તે આપણું કર્તવ્ય શું હોવું જોઈએ અને આપણે વ્યવહાર કેવો હોવો જોઈએ તે જવાની જરૂર રહે છે. પરમાત્માએ પિતાનાં સેવકનાં કર્તવ્ય બતાવી આપ્યાં છે. તેમણે કહ્યું છે કે, જે સાધુ બનીને મારા સેવક બને છે તેમને માટે પાંચ મહાવ્રતનું પાલન કરવું આવશ્યક છે અને જે શ્રાવક બનીને મારા સેવક બને છે તેમને માટે પાંચ અણુવ્રતનું પાલન કરવું આવશ્યક છે. ભગવાનના સેવકોનું તે આ કર્તવ્ય છે પણ કોઈ માણસ પિતાને ભગવાનને સેવક કહેવડાવે અને હિંસા, અસત્ય, ચોરી, મૈથુન આદિ અકર્તવ્ય કામો કરે તો શું એમ કરવું ઉચિત છે ! જે પિતાને પ્રભુને સેવક સમજતા હશે તે હમેશાં એ વાતનું ધ્યાન રાખશે કે, “મારા માટે પરસ્ત્રી માતા સમાન અને પરધન ધૂળ સમાન છે. હું અસત્ય કદાપિ બેલી શકું નહિ અને પરમાત્માના સાચા સેવક તરીકે હું મારું કર્તવ્ય કદાપિ ભૂલી શકું નહિ.” પરમાત્માના સેવકે પોતાના કર્તવ્યપાલનમાં કેવી રીતે દઢ રહેવું જોઈએ એ વાતને વિચાર કરે. પશુપક્ષી પણ જ્યારે પિતાને કોઈના સેવક તરીકે માની લે છે ત્યારે તેઓ પણ પિતાના કર્તવ્યનું પાલન કેવી રીતે કરે છે તે જુઓ. ચન્દ્ર ચકોરને એમ નથી કહ્યું કે, તું મારી સાથે પ્રીતિ બાંધ; પણ ચકોરે ચન્દ્રને સ્વામી માની તેની સાથે પ્રીતિ બાંધી એટલા માટે તે ચન્દ્રની જ તરફ જ જતો રહે છે અને જ્યારે ચન્દ્ર અસ્ત પામે છે ત્યારે તે દુઃખી થઈ પડી જાય છે. તમે જ્યારે પિતાને પરમાત્માના સેવક અને પરમાત્માને સ્વામી તરીકે માનો છે તે ચન્દ્ર અસ્ત પામે છે ત્યારે ચાર જેમ દુઃખ પામે છે તેમ તમે પણ જ્યારે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કામ થઈ રહ્યું જોતા હો ત્યારે દુઃખ પામો છો? જે નહિ તે તમે એક પક્ષીથી પણ ઊતરતા નથી શું? મોરે મેઘની ધ્વનિ સાથે પ્રીતિ બાંધી છે એટલા માટે તે મેઘની ગર્જના સાંભળી બોલ્યા વિના રહેતો નથી. તે જે કોઈ શબ્દને સાંભળે છે તેને મેઘની ગર્જના જ માની બોલ્યા વગર રહેતા નથી. આ જ પ્રમાણે શું તમે પણ સંસારનાં બધાં પદાર્થોને પ્રભુમય મા છો ? જો નહિ પછી તમે શું મેરથી પણ ઊતરતા નથી? - ભક્તો કહે છે કે, હે ! પ્રભો ! સામાન્ય જીવ પશુ-પક્ષીઓ પણ પ્રીતિ કર્યા બાદ પિતાના ઈષ્ટને ભૂલી જતા નથી તો પછી અમે તારી સાથે પ્રીતિ બાંધી તને કેમ ભૂલી જઈ શકીએ? તને અમે ભૂલી જઈએ એ અમારી ભૂલ છે. ભક્તોની માફક તમે પણ તમારી ભૂલને સ્વીકાર કરી પરમાત્મા પ્રતિ તમારું શું કર્તવ્ય છે તેને વિચાર કરો અને કોઈપણ સમયે પરમાત્માને ભૂલી ન જાઓ પણ હમેશાં તેમની ભક્તિ કર્યા કરે. જેનશાસ્ત્રો એમ કહેતાં નથી કે તમે માળા લઈ બેસી જાઓ તે જ પરમાત્માની ભક્તિ થઈ શકે. પણ જેનશાસ્ત્રો પરમાત્માની ક્રિયાત્મક ભક્તિ કરે અર્થાત જ્યારે તમે કોઈ કાર્ય કરો ત્યારે પરમાત્માની બતાવેલી મર્યાદાનું ધ્યાન રાખો એમ કહે છે. કદાચ તમારાથી પરમાત્માની મર્યાદા ભૂલી જવાય તે રાયસી–દેવસી–દિવસ કે રાત્રિ સંબંધી પ્રતિક્રમણુઠારા એ ભૂલને માટે પશ્ચાત્તાપ કરે અને ભવિષ્યમાં એવી ભૂલ ન થાય તેની સાવધાની રાખે. કેવળ માળા હાથમાં લઈ બેસી જવું અને ભગવાને બતાવેલી મર્યાદાનું પાલન ન કરવું એ પરમાત્માની સાચી ભક્તિ નથી. રાજ્યના નેકરે માળા હાથમાં લઈ પોતાના સ્વામીનું નામ જપવા Page #312 -------------------------------------------------------------------------- ________________ શુદી ૭] રાજકેટ-ચાતુર્માસ | [ ૬૪૩ બેસતા નથી પરંતુ પ્રત્યેક કામમાં પિતાના સ્વામીએ બતાવેલી મર્યાદાનું ધ્યાન રાખે છે. આ જ પ્રમાણે તમે પણ પ્રત્યેક કામમાં પરમાત્માએ બતાવેલ મર્યાદાનું ધ્યાન રાખે અને એ મર્યાદાની વિરુદ્ધ કાર્ય ન કરે. તમે જે પરમાત્માના સેવક બનીને પણ પરમાત્માએ બતાવેલી મયાર્દોનું ધ્યાન ન રાખો અને સત્યને બદલે અસત્યથી ધનોપાર્જન કરે તે તમારું એ કાર્ય અમારા સંયમમાં પણ બાધક નીવડશે. ધનોપાર્જન પવિત્રતાપૂર્વક અર્થાત પરમાત્માએ બતાવેલ મર્યાદાપૂર્વક કરવામાં આવ્યું હશે તે તમારું ભોજન અમને સંયમમાં સહાયક નીવડશે નહિ તે “આહાર તે એડકાર” એ નીતિ અનુસાર અસત્યદ્વારા પ્રાપ્ત થએલ ધનનું ખરીદેલું ધાન અમારા સંયમમાં પણ બાધક નીવડશે. એટલા માટે પ્રત્યેક સમયે પરમાત્માની બતાવેલી મર્યાદાનું પાલન કરે. મર્યાદાનું પાલન કરતાં જે કોઈ વખતે માથે કષ્ટ તૂટી પડે તે એ કષ્ટોથી ન ગભરાતાં વૈર્ય રાખે તે કષ્ટના સમયે પણ તમારા હૃદયને પરમાત્માની પ્રીતિનો અપૂર્વ આનંદ આવશે. જેઓ પરમાત્માના પૂર્ણ સેવક હતા તે મહાપુરુષોના ચરિત્ર ઉપરથી પ્રકટ જણાય છે કે, તેઓ મહા કષ્ટો. માથે પડવા છતાં પણ ગ્યા નહિ પરંતુ તે કષ્ટોને પરમાત્મા પ્રત્યે પોતાના હૃદયમાં પ્રીતિ છે કે નહિ તેની કસોટી રૂપે સમજી તેઓએ કષ્ટોને સમતાપૂર્વક સહન કર્યા. એ વાત તે તમે લોકો સારી રીતે જાણે છે કે, ધૈર્ય રાખવું એ સારું જ છે; તે શું ધૈર્ય સંકટના સમયે નહિ તે સુખના સમયે રાખવું જોઈએ? સુખના સમયે વૈર્યની શી આવશ્યક્તા છે? પૈર્યની આવશ્યક્તા તે સંકટના સમયે જ હોય છે. સંકટના સમયે વૈર્યને ધારણ કરે અને પરમાત્માને ન ભૂલે તે જ પરમાત્મા પ્રત્યે સાચી પ્રીતિ છે એમ કહી શકાય. વૈર્ય ધારણ કરે અને પરમાત્મા સાથે. પ્રીતિ બાંધે એમ કહેવું એ તો મારું કામ છે, પણ જીવનમાં ઉતારવું એ તમારું કામ છે. જો તમે લેકે આ વાતને સમજી કલ્યાણકારી કાર્ય કરવા લાગે તે પછી તમારું અકલ્યાણ કઈ કરી શકે નહિ. અનાથી મુનિને અધિકાર–૭૩ રાજા શ્રેણિક, અનાથી મુનિના ગુણગ્રામ કરતે કહેવા લાગ્યું કે, હે ! મુનિવર ! આપ જિનોત્તમ માર્ગે ચડી પિતાને નાથ તે બન્યા જ છે પરંતુ સંસારમાં જે અનાથ છે. તેમના પણ નાથ બન્યા છે. આપે જે સનાથતા પ્રાપ્ત કરી છે તે સનાથતા જગતની અનાથતા. દૂર કરનારી છે. કોઈ વસ્તુ એવી હોય છે કે, જે પિતાના માટે જ સુખદાયી હોય છે અને કઈ વસ્તુ એવી હોય છે કે જે પિતાના માટે સુખદાયી હોવાની સાથે જ જગતના માટે પણ સુખદાયી. હોય છે! જે વસ્તુ જગતના માટે સુખદાયી હોય તે જ વસ્તુ મોટી અને દૈવી વસ્તુ માનવામાં આવે છે. સૂર્યને એટલા જ માટે મેટ. માનવામાં આવે છે કે તેની દ્વારા બધાને સમાનરૂપે પ્રકાશ મળે છેજે સૂર્ય પિતાને પ્રકાશ પિતાના માટે જ રાખી લેત તે તે મહાન કહેવાતા નહિ. જલવાયું વગેરે બધાને માટે સમાન ઉપકારી હોવાથી જ તેની મહત્તા માનવામાં આવે છે. આ જ પ્રમાણે મુનિની સનાથતા પણ બધાને માટે લાભકારી અને કલ્યાણકારી છે. સૂર્યને પ્રકાશ તે બધાય લેકે ચાહે છે પણ બધા લેકે સૂર્ય બની શક્તા નથી, પરંતુ સૂર્યને પ્રકાશ તે બધાય લે છે. આ જ પ્રમાણે યુવાવસ્થામાં સંપત્તિ, માતા-પિતા, ભાઈ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક બહેન-સ્ત્રી વગેરેને ત્યાગ કરી સૂર્યની માફક સનાથ બનવાની શક્તિ બધામાં હતી નથી, પણ જે મુનિ સનાથ બનેલા હોય છે તેમને લાભ તે બધાય લઈ શકે છે. રાજા મુનિને કહે છે કે, “હે! મુનિ ! આપ મારે અપરાધ ક્ષમા કરે. સંસારમાં અજ્ઞાનના જેવું બીજું એક્ય પાપ નથી. મનુષ્ય અજ્ઞાનથી જ પાપ કરે છે. મેં પણ અજ્ઞાનતાને કારણે આપને અપરાધ કર્યો છે તે ક્ષમા કરે.” જે પ્રમાણે રાજાએ અજ્ઞાનતાને કારણે મુનિને અપરાધ કર્યો હતો તે જ પ્રમાણે અજ્ઞાનતાને કારણે આપણું આત્માએ ન જાણે કેટલાં પાપ કર્યો હશે ! શું આપણે આત્માએ સારી વસ્તુને નરસી અને નરસી વસ્તુને સારી માની નહિ હોય! એટલું જ નહિ પણ આપણા આત્માએ અજ્ઞાનતાને કારણે અપૂજ્ય છે તેને પણ પૂજ્ય માનેલ હશે ! - રાજા કહે છે કે, “મેં અજ્ઞાનતાને કારણે આપને અપરાધ કર્યો હતે. હું અજ્ઞાનતાને કારણે જ આપનું માહાસ્ય સમજી શક્યો નહિ અને આપ સત્યસ્વરૂપ સમજાવી રહ્યા હતા, છતાં મેં આપની વાતને ખોટી કહી માની નહિ; એ મારે અપરાધ છે. આપ મારે એ અપરાધ માફ કરે. હવે હું આપની શિક્ષાને શિરોધાર્ય કરું છું. હવે આપની શિક્ષાને કદાપિ અપલાપ કરીશ નહિ.” - આજની શિક્ષા કેવી છે તેને વિચાર કરે. કોઈને વિદ્યા પ્રતિ અરુચિ થઈ ન શકે. વિદ્યા ભણીને આત્માનું સ્વરૂપ સમજવું કે તે સારું છે પણ આજે વિદ્યા કે શિક્ષાને નામે એવું શીખવવામાં આવે છે કે, આત્માનું અસ્તિત્વ જ નથી; અને એમ કહેવામાં આવે છે કે, આત્મા ક્યાં છે? અમે પ્રત્યક્ષ આત્માને જોઈ શકીએ તે જ આત્માને માની શકીએ ! પણ કઈ વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણથી જાણી શકાય છે અને કોઈ વસ્તુ અનુમાન પ્રમાણથી જાણી શકાય છે. આજના વૈજ્ઞાનિકે પણ એ વાતને માને છે કે કઈ વસ્તુને તે પ્રત્યક્ષ અનુભવ થાય છે અને કેઈ વસ્તુને અનુમાન દ્વારા જાણી શકાય છે. આ જ પ્રમાણે આત્માને પણ કેવલ પ્રત્યક્ષથી જ જોવાની ઈચ્છા ન કરે, પરંતુ અનુમાન પ્રમાણદ્વારા એને જાણે. આ ઉપરથી કઈ એમ કહે કે, ન જેએલી વસ્તુને માનવાથી માણસ ભુલાવામાં પડી જાય છે! તે આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, શું દેખેલી વસ્તુ વિષે ભુલાવામાં પડી નથી જવાતું? આ પ્રમાણે ભુલાવામાં પડવાનું છે ત્યારે જ મટી શકે કે જ્યારે પૂર્ણ બની જવાય. અપૂર્ણ અવસ્થામાં ભુલાવામાં પડી જાય એ સ્વાભાવિક છે એટલા માટે કેવલ પ્રત્યક્ષ જોવાની જ હઠ ન પકડે. પરંતુ એમ માને કે પ્રત્યક્ષ પ્રમાણની માફક્ક અનુમાન પ્રમાણ પણ માન્ય છે. અનુમાન પ્રમાણ પણ આધારભૂત છે. આ સિવાય જેને તમે પ્રત્યક્ષ માને છે તે પણ આત્માથી પ્રત્યક્ષ નથી પરંતુ કેવલ ઇન્દ્રિય પ્રત્યક્ષ છે; અને મનુષ્ય ઈન્દ્રિયપ્રત્યક્ષથી પણ ભુલાવામાં પડી જાય છે. એટલા માટે ઇન્દ્રિયપ્રત્યક્ષની સાથે અનુમાનને પણ પ્રમાણ માનવું આવશ્યક છે. જેમકે ઇતિહાસ-ભૂગોળના જાણકાર લેકે પહેલાં તો જેટલું પ્રત્યક્ષ જોયું હોય તેટલું જ માનતા હતા પણ પછી અનુમાન પ્રમાણના આધારે એમ કહેવા લાગ્યા કે, અમે જેટલું કરીએ છીએ તેથી આગળ પણ કાંઈક છે. આ પ્રમાણે ઈન્દ્રિયપ્રત્યક્ષથી પણ વધારે અનુમાન પ્રમાણને આધાર લેવામાં આવે છે અને અનુમાનને પણ પ્રમાણ માનવું જ પડે છે. જે અનુમાનને પ્રમાણ માનવામાં ન આવે તે મોટી ગડબડ ઊભી થવા પામે. જેમકે તમે તમારા દાદાને પ્રત્યક્ષ યા ન હોય તે પણ અનુમાનથી તમારા દાદાને માનવા જ પડે Page #314 -------------------------------------------------------------------------- ________________ શુદી ૭] રાજકેટ-ચાતુર્માસ [ ૬૪૫ છે. આ પ્રમાણે જે અનુમાનથી એમ માનવામાં ન આવે તે મટી ગડબડ ઊભી થઈ જાય ! અનુમાન અને પ્રત્યક્ષ એ બન્નેય એક જ રથના બે ચક્રોની સમાન છે. રથ એક ચકથી ચાલી શકતા નથી પરંતુ તેને માટે બને ચક્રોનું હોવું આવશ્યક છે. આ જ પ્રમાણે વસ્તુને નિર્ણય પણ કેવલ પ્રત્યક્ષથી જ થઈ શકતા નથી પરંતુ તેને માટે પરોક્ષ પ્રમાણની સહાયતા લેવી પણ આવશ્યક છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એ બન્ને પ્રકારના જ્ઞાન દ્વારા જ વસ્તુનું સ્વરૂપ જાણી શકાય છે. જો કેપ્રત્યક્ષ પ્રમાણની માફક પક્ષને પણ પ્રમાણ માનવું આવશ્યક છે પરંતુ આત્માને તે પ્રત્યક્ષ જોઈને પણ ભૂલી રહ્યા છે. પિતાને આત્મા પિતાને માટે તે પ્રત્યક્ષ જ છે અને આ આત્મા પ્રત્યક્ષને આધારે બીજાના આત્માને અનુમાન દ્વારા જાણી શકે છે. જેમકે એમ કહેવામાં આવે છે કે, “મેં તે ચીજ આંખથી જોઈ.” આ કથનમાં જોનાર તે કઈ બીજે જ જણાય છે. આંખ તે કરણ અર્થાત્ સાધન છે. જોનાર તે કઈ બીજો જ છે અને તે બીજે જ આત્મા છે. આ પ્રમાણે પિતાને આત્મા તે પ્રત્યક્ષ જ છે છતાં તેને ભૂલી જવામાં આવે છે. આ ઉપરથી કઈ એમ કહે કે, અમે તે આત્માને આંખદ્વારા પ્રત્યક્ષ જેવા ચાહીએ છીએ એમ કહેનારાઓને હું એક વાત સંભળાવવા ચાહું છું. ઉદયપુરમાં એક વકીલે પણ મને એ જ પ્રશ્ન પૂછયો હતો કે, આત્મા કયાં છે! તે મને આંખદ્વારા પ્રત્યક્ષ બતાવે. ત્યારે મેં એના પ્રશ્નનો ઉત્તર આપ્યો કે, તમે અંગ્રેજી તે ભણ્યા છો ને ? વકીલે કહ્યું કે, હા, ત્યારે મેં પૂછ્યું કે તે અંગ્રેજી ક્યાં છે તે મને પ્રત્યક્ષ બતાવો. વકીલ હસી પડયા અને કહેવા લાગ્યા કે, અંગ્રેજીને કેવી રીતે બહાર કાઢી બતાવી શકાય ? મેં જવાબ આપ્યો કે, જ્યારે અંગ્રેજીને બહાર કાઢી બતાવી શકાતી નથી તે જે અંગ્રેજી ભણતરનો સ્વામી છે તેને કેમ બતાવી શકાય ? - વકીલને જેમ અંગ્રેજી ભણતર વિષે કહ્યું તે જ પ્રમાણે પિતપતાની શિક્ષા અને પિતપિતાના વિચાર પ્રમાણે એવો નિશ્ચય કરે કે, આત્મા છે અને તેનું અસ્તિત્વ છે. જે આત્માનું અસ્તિત્વ માનવામાં ન આવે તે આગળ જતાં કદાચ પશ્ચાત્તાપ કરવો પડશે અને તે વખતે રાજા શ્રેણિકની માફક પિતાને અપરાધ સ્વીકારવો પડશે. રાજા કહે છે કે, હે મુનિ! આપે મને આત્માનું ભાન કરાવ્યું છે અને સનાથ-અનાથનો ભેદ સમજાવ્યો છે, એટલા માટે જગતના નાથ તે તમે જ છે. - અનાથી મુનિને ઉપદેશ સાંભળ્યા બાદ રાજાને હૃદયપલટે કેવી રીતે થયું તેને કાંઈ ઇતિહાસ નથી; પણ તેને ઈતિહાસ તે આપણે પોતે જ છીએ. જ્યારે આપણે આ ઉપદેશ ઉપરથી સંસારની ચીજોને માટે એમ સમજવા લાગીશું કે, એ ચીજો આપણને અનાથ બનાવે છે, તે વખતે આપણને માલુમ પડશે કે, રાજા શ્રેણિકનું હૃદય મુનિને ઉપદેશ સાંભળી કેવી રીતે પલાઈ ગયું હશે ? તમે પણ મુનિના ઉપદેશને હૃદયમાં ઉતારે ત્યારે જ તમને રાજાના હૃદયપલટાની વાત સમજમાં આવી શકશે, અન્યથા નહિ. એટલા માટે મુનિના ઉપદેશ ઉપર વિચાર કરી પિતાના હદયમાં તે ઉપદેશ ઉતારવો જોઈએ. રાજા શ્રેણિક વીર હતો, એટલા જ માટે મુનિને ઉપદેશ સાંભળી તેને જે વિચારો આવ્યા તે વિચારોને તે ચિનગારી રૂપે બહાર પ્રગટ કરે છે તે વિચારેને દબાવી રાખતે Page #315 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ શ્રી જવાહિર ચાઇ [ કારતક નથી. જે કાયર હોય છે તે પિતાના વિચારોને દબાવી રાખે છે. તમારા લેકમાં એવી કાયરતા છે, કે તમે લેકે પિતાની ભૂલને જાણવા છતાં દાબી રાખે છે. આમ કરીને તમે પિતાનું અહિત કરે છે, પણ સાથે સાથે બીજાઓનું પણ અહિત કરે છે. જે તમને તમારી ભૂલ જણાય તે તમે તેને પ્રકટ કરી દે, કે જેથી બીજા લોકો પણ એમ સમજવા લાગે, કે આમ કરવું કે આમ માનવું એ ભૂલ છે. આ પ્રમાણે ભૂલને પ્રકટ કરવાથી પિતાનું પણ હિત થાય અને સાથે સાથે બીજાઓનું પણ હિત થાય. રાજાનું કાર્ય જોઈ તમે પણ તમારો ભૂતકાળ જુઓ અને ભૂતકાળમાં જે પાપ કર્યો હોય તેને જોઈ નાંખો તે તેમાં કલ્યાણ જ છે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૩ કારતક સુદી ૮ રવિવાર પ્રાર્થના કકંઠી નગરી ભલી હે, શ્રી સુગ્રીવ નૃપાલ રામાતમુ પટરાયની હે, તસ સુત પરમ કૃપાલ. - શ્રી સુવિધિ જિનેશ્વર વદિએ હે. ૧૫ –વિનયચંદ્રજી કુંભ, વીશી સુવિધિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્મા કયાં છે એવી જિજ્ઞાસા પ્રત્યેક વ્યક્તિને પેદા થાય છે, અને આ જિજ્ઞાસાની પૂર્તિ માટે અનેક પ્રકારનાં તર્કો ચલાવવામાં આવે છે અને અનેક પ્રકારે આ જિજ્ઞાસાનું સમાધાન પણ કરવામાં આવે છે. પણ જૈન સિદ્ધાન્ત કહે છે કે, આ જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે અહીંતહીં ન ભટકતાં તમારા આત્માને જ જુઓ. પરમાત્મા ક્યાંય બહાર નથી. એ તે તમારા આત્મામાં જ છે. આજે તમારો આત્મા કર્માવરણોથી ઢંકાઈ ગયો છે અને એ જ કારણે તેને પરમાત્મત્વને ગુણ પણ ઢંકાઈ ગયો છે. નહિ તે તમારા આત્મામાં અને પરમાત્મામાં કાંઈ અંતર નથી. કર્માવરણો દૂર થતાં જ પરમાત્મા ક્યાં છે તેની તમને ખબર પડશે. પરમાત્માની પ્રાર્થના પણ એ કર્યાવરણને દૂર કરવા માટે જ કરવામાં આવે છે. પરમાત્માની પ્રાર્થના કર્યાવરણને દૂર કરવાનું સાધન છે અને કર્માવરણને દૂર કરવાં એ સાધ્ય છે. જો આ સાધનધારા સાધ્યની પૂર્તિ થઈ શકતી ન હોય અને કર્માવરણને દૂર કરવા છતાં પણ આત્મા પરમાત્મા બની શકતા ન હોય તે પછી ઈશ્વરને એક જુદી અને તટસ્થ વ્યક્તિ માનવી પડશે. તે વ્યક્તિવિશેષ ઈશ્વર કર્માવરણોથી લિપ્ત થએલ છે એમ માનવું પડશે. પણ આમ માનવું કે આવી કલ્પના કરવી એ ઠીક કે કલ્યાણકારી નથી. એટલા માટે જેન સિદ્ધાન્ત એમ કહે છે કે, આ આત્માનાં કર્માવરણ દૂર થતાં આ આત્મા જ પરમાત્માનાં ગુણોને પ્રકટ કરી લે છે અને એટલા જ માટે પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે. સાધનનો ઉપયોગ સાધ્યની પૂર્તિ માટે જ કરવામાં આવે છે પણ જ્યારે સાથે જ ન હોય તે પછી સાધનને ઉપગ જ શા માટે કરવામાં આવે! આ પ્રમાણે પરમાત્માની Page #316 -------------------------------------------------------------------------- ________________ ww.* * * * * * -- કે - ૭ - - - - - = = - - - - - સુદી ૮]. રાજકેટ–ચાતુર્માસ પ્રાર્થનાદ્વારા આત્મા ઉપરથી Íવરણને દૂર કરવાં એ સાધન છે અને ઈશ્વરત્વ પ્રગટાવવું એ સાધ્ય છે. આ સાધ્યની પ્રાપ્તિ માટે જ પરમાત્માની પ્રાર્થના રૂપી સાધનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, એક દિવસ પરમાત્મા પણ આપણા આત્માની માફક જ કર્માવરણથી લિપ્ત હતા. આ કર્માવરણને નષ્ટ કરીને જ પરમાત્મા થયા છે. પરમાત્મા આપણી સામે આદર્શરૂપે છે. જે આપણે પરમાત્માના આદર્શને દૃષ્ટિ સમક્ષ રાખી તેમણે બતાવેલા માર્ગે ચાલીશું તો આપણે આત્મા પણ કર્યાવરણને દૂર કરી નાંખશે. પરમાત્માને જોઈ આપણે એ વાત સમજી શકીએ છીએ કે, કર્યાવરણને દૂર કરવાં એ સંભવ છે, અસંભવ નથી. આ કાર્ય સાધ્ય છે, અસાધ્ય નથી. કર્મોની સ્થિતિ જોવાથી માલુમ પડે છે કે, કર્મો બદલતાં રહે છે. જે કર્મની સ્થિતિ બદલતી નથી એ વાતને આપણને વિશ્વાસ હોય તે નિરાશ થવું પણ ઠીક છે પણ કર્મોને ક્ષયોપશમ થવાથી આત્મા પરિવર્તનને પામે છે એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. આ પ્રમાણે કર્મો એક સરખાં રહેતાં નથી એટલા માટે નિરાશ થવાનું કોઈ કારણ નથી. ઉદાહરણ તરીકે એક જંગલી માણસને પણ શિક્ષાદિનાં સાધનો દ્વારા શિક્ષિત અને સંસ્કારી બનાવી શકાય છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, સાધન દ્વારા કે પ્રાકૃતિક રીતિથી જ્ઞાનાવરણીયાદિ કર્મોને ક્ષપશય થાય છે. આ પ્રમાણે કર્મોની સ્થિતિ હમેશાં એક સરખી રહેતી નથી અને એ કારણે કર્મોને દૂર કરવાં એ અસાથે નહિ પણ સાધ્ય છે. જે તાવ હંમેશાં એક સરખા રહે છે—વિધ ઘટતો નથી તે તાવ અસાધ્ય માનવામાં આવે છે પરંતુ જે તાવ વધતિ ઘટતું રહે છે તે અસાધ્ય નહિ પણ સાધ્ય માનવામાં આવે છે. આ જ પ્રમાણે જે કર્મોની સ્થિતિ અને તેનો રસ એક સરખો રહેતો હેત તે તે તે કર્મોને દૂર કરવા પણ અસાધ્ય માનવામાં આવત; પરંતુ તે વધ-ઘટતે રહેતા હોવાથી કર્મોને દૂર કરવાં સાધ્ય છે; પણ એને માટે પૂરાં સાધનની આવશ્યક્તા રહે છે. સાધનો હોય તે જ સિદ્ધિ થઈ શકે છે નહિ તે નહિ. એટલા માટે કર્યાવરણથી ન ગભરાતાં એમ વિચારવું જોઈએ કે – કરમસિદ્ધિસતત પતિ અi ગતિ અર્થાત અનેક જન્મ-જન્માંત બાદ પણ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે માટે પુરુષાર્થ કરતાં રહેવું જોઈએ. એક જ્ઞાનીને એ સંદેહ થયો કે મારી ક્યારે મુક્તિ થશે ! સંદેહના નિવારણ માટે તેણે બીજા જ્ઞાનીને આ વિષે પૂછયું કે તેણે જવાબ આપ્યો કે, કોડ જન્મ બાદ તમારી મુક્તિ થશે. આ સાંભળી પહેલે જ્ઞાની બહુ પ્રસન્ન થયો. ત્યારે કેઈએ તેને કહ્યું કે, તમારી મુક્તિ આટલા લાંબા વર્ષો બાદ થશે છતાં તમને પ્રસન્નતા કેમ થાય છે ? આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે, અનંતભવની આગળ કરેાડ ભવ શું ગણતરીમાં છે ? મારી મુક્તિ કરોડ ભવમાં થઈ જશે એ જાણવાથી જ મને પ્રસન્નતા થાય છે. આ સાંભળી બીજા જ્ઞાનીએ કહ્યું કે, હવે તમારી મુક્તિ કરોડ ભવની પહેલાં જ થઈ જશે કારણ કે દઢ વિશ્વાસ હોવાને લીધે તારી એ સ્થિતિ પણ ન રહી. મતલબ કે, કર્મની સ્થિતિ નાશવાન છે એ દઢ વિશ્વાસ રાખીને આગળ વધતા જાઓ તે આત્મા ઉપરનાં કર્યાવરણે બહુ જલ્દી નષ્ટ થઈ જશે. શાસ્ત્ર કહે છે કે, કર્મો નાશવાન છે એ વાતને વિશ્વાસ રાખી જે કર્મોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે તેનાં ગાઢાં Page #317 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક બાંધેલાં કર્મો પણ ઢીલાં થઈ જાય છે. તીવ્ર રસવાળાં કર્મો મન્દ રસવાળાં થઈ જાય છે. આ પ્રમાણે વિશ્વાસ રાખવાથી જ કર્મોનું આવું પરિવર્તન થઈ જાય છે એટલા માટે વિશ્વાસ રાખી આત્મા ઉપરનાં કર્યાવરણને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એટલા જ માટે પરમાત્માની પ્રાર્થના પણ કરવી જોઈએ. કોઈ દિવસે પરમાત્મા પણ કર્યાવરણથી લિપ્ત હતા પરંતુ તેમણે કર્યાવરણને નષ્ટ કરી નાંખ્યાં છે તેમને આઠ ગુણો પ્રકટ થયાં. પરમાત્માને આઠ ગુણો પ્રકટ થએલાં જોઈ એ વિશ્વાસ પોતાનામાં પેદા કરે જોઈએ કે, અમારા આત્મામાં પણ એ આઠ ગુણ પ્રકટ થઈ શકે છે. અષ્ટ ગુણ કરી ઓળખ્યા રે, જ્યોતિરૂપ ભગવન્ત.” | હે ! પ્રભો ! મારું અને તારું સામ્ય જોઈને જ જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે, આત્મા કર્યાવરણથી મુક્ત થઈ પરમાત્મા બની શકે છે એટલા માટે મારે નિરાશ ન થતાં તારે આદર્શ દૃષ્ટિ સમક્ષ રાખી આગળ વધતા જવું જોઈએ અને કર્માવરણોને દૂર કરવા પ્રયત્ન કરતાં રહેવું જોઈએ. આ તે આગળની વાત થઈ, પણ આ વિષે તાત્કાલિક વિચાર કરવો હોય તે તાત્કાલિક વિચાર પણ કરી શકાય છે. કારણ કે કેટલાક લેકે એમ કહેવા લાગે છે કે, “મહારાજ ! આપ તે પરલકની વાત કરો છો પણ આ જમાને નગદને છે. ઑકટર, વકીલ વગેરે બધા લેકે નગદ ફીસ લીધા બાદ જ કામ કરે છે. આવી દશામાં જેનું ફળ જન્માંતરમાં મળે એવી વાત અમારા મગજમાં કેમ ઉતરી શકે?’ આમ કહેનાર લેકને એ જ કહેવાનું છે કે, કર્માવરણને દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે તે તાત્કાલિક લાભ પણ થાય. જન્માંતરમાં તે અનંતગણું ફળ મળે જ છે, પરંતુ તાત્કાલિક ફળ પણ મળે છે. કર્યાવરણોને દૂર કરવા માટે શાસ્ત્રકારો જે ગુણોને અભ્યાસ કરવાનું કહે છે તે ગુણોને અભ્યાસ કરવાથી તાત્કાલિક લાભ પણ મળે છે. ઉદાહરણ તરીકે, શાસ્ત્રકારો કહે છે કે, કર્મોને નષ્ટ કરવા માટે જગજજીવોએ ક્ષમાનું અવલંબન લેવું જોઈએ. ક્ષમાથી પારલૌકિક લાભ તે થાય જ છે પરંતુ તેથી તાત્કાલિક લાભ પણ કેવો થાય છે તે જુઓ. જ્યારે ક્રોધ આવે છે ત્યારે આંખો બળવા લાગે છે, માથું ભમવા લાગે છે અને છાતી ધડકવા લાગે છે. આવા સમયે ક્ષમાને આશરો લેવાથી અપૂર્વ શાન્તિ ન મળે ? હવે કોઈ એમ કહે કે, એ તે બધું ઠીક; પરંતુ બીજાનાં કટુવચન સાંભળી શરીર બળતું હોય ત્યારે ક્ષમા ક્યાંથી આવે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આમ સમજવું એ જ પિતાની નિર્બળતા છે. જે આ નિર્બળતાને દૂર કરવામાં આવે તે ક્ષમા ધારણ કરવી મુશ્કેલ નહિ જણાય. જ્યારે ક્રોધ પેદા થાય ત્યારે વિવેકપૂર્વક વિચારવું જોઈએ કે, એ ક્રોધ પેદા ક્યાંથી અને કેવી રીતે થશે આ ફોધ આ કટ શબ્દોમાંથી પેદા થયો છે કે મારામાંથી પેદા થયો છે? દીવાસળીની પેટીને ઘસવાથી આગ પેદા થાય છે પણ તે આગ તે દીવાસળીમાં જ હતી કે બહાર ઘસવાથી આવી ! આગ તે તે દીવાસળીમાં જ હતી; પણ ઘસવાના નિમિત્ત માત્રથી તે સળગી ઉઠી. આ જ પ્રમાણે ક્રોધ પિતાનામાં હોય છે ત્યારે જ તે કટુ શબ્દોની અથડામણથી એકદમ પેદા થઈ જાય છે. જો પિતાનામાં ક્રોધ જ ન હોય તે ક્રોધ પેદા થાય જ કેવી રીતે ? જેમકે જે દીવાસળીની પેટી ઉપર ગંધક લાગેલ નથી તે પેટીને ગમે તેટલીવાર દીવાસળી ઘસવામાં આવે પણ આગ પેદા થઈ શકશે નહિ. આ જ પ્રમાણે જે પિતાનામાં જ ક્રોધ ન Page #318 -------------------------------------------------------------------------- ________________ શુદી ૮] રાજકેટ–ચાતુર્માસ [૬૪૯ હેય તે કટુ શબ્દો તેને શું કરી શકે? પિતાનામાં રહેલા ક્રોધને ક્ષમાદ્વારા દબાવી દેવામાં આવે તો ગમે તેવા કટુ શબ્દથી તેને ક્રોધ પેદા નહિ થાય. આ પ્રમાણે ક્ષમા આશરે લેવાથી તાત્કાલિક લાભ થયો કે નહિ ? ક્રોધને કારણે પેદા થતી આ માં બળતરા, માથાનું ભમવું અને છાતીનું ધડકવું ક્ષમાથી બંધ થઈ ગયું કે નહિ ? - ક્ષમાને આશરો લેવાથી આ પ્રમાણે તાત્કાલિક લાભ પણ થાય છે. જે ક્ષમાને આશરો લેવામાં આવે તે માનસિક શાન્તિ પણ રહે અને એ દિશામાં ચહેરા ઉપર ફીકાશ પણું ન રહે. તમને લેકીને ખાવાની કોઈ ખામી નથી પરંતુ માનસિક શાન્તિની ખામી છે અને એ કારણે જ તમારા ચહેરા ઉપર ફીકાશ જોવામાં આવે છે. આ ઉપરથી એ પણ સ્પષ્ટ જણાય છે કે, શારીરિક ખોરાકની સાથે જ માનસિક શાન્તિના ખોરાકની પણ આવશ્યક્તા રહે છે. જે લોકોને માનસિક શાંતિ મળે છે તે લેકેને શારીરિક ખોરાક તમારા જે ન મળવા છતાં તેઓ આનંદમાં રહે છે. અને જેમને શારીરિક ખોરાક તે પૂરત મળે છે પણ માનસિક શાન્તિ તેટલા પ્રમાણમાં મળતી નથી તેઓ હાય–વય કરતા જ રહે છે અર્થાત તેઓ દુઃખી જ રહ્યા કરે છે. ક્ષમા માનસિક શાન્તિ આપે છે. જે પ્રમાણે પવન ન લાગે તે દીપક અખંડરૂપે બળે છે તે જ પ્રમાણે હૃદયમાં જો ક્ષમાનો અખંડ દીપક પ્રજવલિત કરવામાં આવે તો તે વખતને આનંદ અને તે વખતની શાન્તિની વાત જ શી કરવી ? મતલબ કે, ક્રોધ કટુ શબ્દોથી આવતું નથી પરંતુ પોતાનામાં જ ક્રોધ છે, કે જે કટુ શબ્દોની અથડામણથી એકદમ પેદા થઈ જાય છે. પણ આપણે પિતાને જોતા નથી એ જ મેટી ભૂલ થાય છે. જે આપણે પિતાને જોતા રહીએ તે પછી ગમે તેવા કટુ શબ્દો કઈ કહે તે પણ ક્રોધ પેદા થઈ શકે નહિ. ઉદાહરણ તરીકે કોઈ માણસ ઘરમાં જઈ રહ્યો છે પણ અસાવધાનીને કારણે થાંભલા સાથે તેનું માથું ભટકાયું. થાંભલે લાગવાને કારણે શું તે માણસ થાંભલા ઉપર ક્રોધ કરશે કે તેને મારશે ? નહિ. તે તે એમ જ વિચારશે કે એ તે મારી જ ભૂલ થઈ હતી. આ જ પ્રમાણે જ્યારે સંસારનાં જડ પદાર્થો કે શબ્દો વગેરેની અથડામણ થાય છે ત્યારે જ્ઞાનીઓ પોતાની જ ભૂલ માને છે અને એમ વિચારે છે કે, મારા ઉપાદાનની જ ખામી છે. આ જ પ્રમાણે તમે પણ તમારા આત્માને તપાસ અને ક્રોધ પેદા થાય ત્યારે તમારી જ ખામી છે એમ માને તે તમને ક્રોધ જ પેદા નહિ થાય ! આ ઉપરથી કદાચ કોઈ એમ કહે કે, જે પિતાની જ ભૂલ માનવામાં આવે તે પછી રાજવ્યવસ્થા બગડી જશે! જ્યારે બીજાને અપરાધ જ માનવામાં ન આવે અને પિતાને જ અપરાધ માનવામાં આવે તે કોઈને દંડ આપવો પણ નકામે જશે અને જે કંઈ અપરાધીને દંડ જ આપવામાં ન આવે તે તે ગજબ જ થઈ જાય ને ! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કોઈને દંડ આપવો એ અપરાધને બદલે આપવા બરાબર છે. પરંતુ અપરાધને બદલે બે રીતે આપવામાં આવે છે. એક તો અપરાધને બદલે અપરાધ કરીને જ આપવામાં આવે છે અને બીજો અપરાધને બદલે અપરાધને દૂર કરી ક્ષમાદ્વારા આપવામાં આવે છે. એક તે થપ્પડને બદલે થપ્પડ મારીને આપવામાં આવે છે અને બીજો થપ્પડને બદલે ક્ષમાદ્વારા આપવામાં આવે છે. અપરાધને બદલે રાજા દંડ દ્વારા આપી અપરાધને બદલે અપરાધથી આપે છે પરંતુ જ્ઞાનીજનો અપરાધનો બદલો બીજી જ રીતે આપે છે. જ્ઞાનીજને અપરાધને બદલે કેવી ૩૭ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક રીતે આપે છે એ જાણવા માટે તમે એમ સમજો કે, પરમાત્માને પતિતપાવન કહેવામાં આવે છે, પતિતનાશક કહેવામાં આવતા નથી. શું પરમાત્મા પતિતાને નષ્ટ કરી ન શકે? તે નષ્ટ તેા કરી શકે છે પણ એ તેા રાજા પણ કરે છે. જો ઈશ્વર પણ એવુ' જ કરે તે। પછી તેની મહત્તા શી ? ઈશ્વર એમ કરે તો તે ઈશ્વર રહી ન શકે. તે ઈશ્વર ત્યારે જ છે જ્યારે તે મોટું કામ કરે છે. પિતાને નષ્ટ કરવા એ કાંઈ મોટું કામ નથી; પર’તુ પતિતાને પાવન કરવા એ જ મેટું કામ છે. આ મારું કામ કરવાને કારણે જ ક્ષિર પતિતપાવન કહેવાય છે. જે સામાન્ય કામે બીજા લેાકા કરે છે તે સામાન્ય કામ ઈશ્વર કરે તે એમાં તેનું શું ઈશ્વરત્વ છે ? અપરાધના બદ્લા દંડ દ્વારા આપવા એ જધન્ય ઉપાય છે. આ જઘન્ય ઉપાયને ઉપયેગ કરનાર તે ધણા છે, પરંતુ અપરાધના બદ્લા ઉત્કૃષ્ટ ઉપાય દ્વારા આપવા અર્થાત્ ક્ષમા દ્વારા આપવા એમાં જ ખરી ખૂબી છે. સંસારમાં આ પ્રમાણે કર્માંને નષ્ટ કરવા માટે શાસ્ત્રકારાએ જે ઉપાયા બતાવ્યાં છે એ ઉપાયાદ્વારા ક્ષમાની માફક તાત્કાલિક લાભ પણ થાય છે. ક્ષમા, અહિંસા આદિ જે ગુણા કૉવરણાને દૂર કરવા માટે શાસ્ત્રકારાએ બતાવ્યાં છે એ ગુણાથી જગતને પણ ધણી શાન્તિ મળે છે. જો સંસારમાંથી આ ચુણા એક ક્ષણભરને માટે દૂર કરવામાં આવે તા આ સંસાર તપાવેલા લાઢાની માફક સંતપ્ત બની જાય. અહિંસા-ક્ષમા આદિ ગુણાને કારણે જ સંસારમાં સુખ અને શાન્તિ છે. અનાથી મુનિના અધિકાર—૭૪ ધર્મના ઉપદેશ સાંભળી રાજા શ્રેણિકના હૃદયપલટા કેવા થઈ ગયા તે જુઓ. તેણે મુનિની પાસે પોતાનાં અપરાધાની ક્ષમા માગી. મુનિતા કાઈ ને અપરાધી માનતા જ ન હતા. જો તે રાજાને અપરાધી માનતા હેાત તેા તેને ઉપદેશ જ શા માટે સંભળાવત ? પરંતુ જે બીજાના અપરાધને માનતા નથી તેમના ભક્તો તેમની ક્ષમાથી પેાતાના ઉપર વધારે ભાર સમજે છે અને એમ વિચારે છે કે અમે આ ઋણુથી ક્યારે મુક્ત થઈ શકીએ ? અપરાધની ક્ષમા માંગતા રાજા શ્રેણિક પોતાને શું અપરાધ છે તે બતાવતાં કહે છે કે, “ હૈ! મુનિવર ! આપ સમાધિમાં બેસી ધ્યાન કરી રહ્યા હતા ત્યારે મે' આપે દીક્ષા કેમ ધારણ કરી! એવા તુચ્છ પ્રશ્ન કર્યાં. મને આપનું ધ્યાન તેાડવાના અને આવા પ્રશ્ન પૂછવાના શા અધિકાર હતા ? પણ મને અધિકાર ન હેાવા છતાં મેં આપનું ધ્યાન તાયું. મારા એ અપરાધ છે. આપ મારા એ અપરાધને માફ કરે।. શું પ્રશ્ન પૂછવા એ પણ અપરાધ છે કે, રાજા શ્રેણિક તેને માટે ક્ષમા માંગે છે ? રાજા શ્રેણિક પ્રશ્ન પૂછવાનેા અને ધ્યાનભંગ કરવાના પણ પોતે અપરાધ કર્યો છે, એમ માની પેાતાની સીમાતીત નમ્રતાના પરિચય આપી રહ્યો છે! તે કહે છે કે, મારા પ્રશ્ન તુચ્છ હતેા અને આપનું ધ્યાન માટું હતું. મેં તુચ્છ કામને માટે મેટા કામની હાનિ કરી છે એ મારા અપરાધ છે. રાજા આ પ્રમાણે કહી પાતા ઉપર મુનિના ઉપકારને વધારે ભાર છે એમ બતાવે છે. આ ઉપકારનું પૂર્ણ રહસ્ય તા કોઈ જ્ઞાની જ ખતાવી શકે છતાં હું સ્વબુદ્ધિ અનુસાર તેને સમજાવવાના પ્રયત્ન કરું છું. Page #320 -------------------------------------------------------------------------- ________________ શુદી ૮] રાજકોટ–ચાતુર્માસ [૬પ૧ માને કે એક બાળક છે. તેને પિતા ડોકટર, વકીલ કે મોટે ન્યાયાધીશ છે. પિતા કોઈ મહાન કામમાં મશગૂલ હતું તે વખતે બાળક જેવા લાગે. બાળકનું રુદન પિતાથી જોઈ શકાયું નહિ એટલે તે પિતાનું મહત્ત્વનું કામ છોડી દઈ બાળકની પાસે આવ્યો અને તેને શાન્ત કર્યો. હવે આ બાળક ઉપર પિતાને ઉપકાર છે કે નહિ? જો બાળક કૃતા હશે તે તે પિતાને મહાન ઉપકાર માનશે. બાળપોથીમાં માતાપિતાને કે ઉપકાર હોય છે એ બતાવવા માટે લખ્યું છે કે – ટગમગ પગ ટગતાં નહીં, ખાય ન શકતે ખાદ; ચાલી ન શકતે આપથી, લેશ હતી નહિ લાજ. તે અવસર આણું દયા, બાળકને મા-બાપ પાળે પિષે પ્રેમથી, તે ઉપકાર અમાપ. કેઈ કરે એવે સમે, બે ઘડી એક બરદાસ; આખી ઉંમર થઈ રહે, તે નરને નર દાસ. માતાપિતાને આટલે મહાન ઉપકાર છે. શું એ ઉપકારને ભૂલી જઈ શકાય ? પરંતુ આજે માતાપિતાને ઉપકાર કેવી રીતે માનવામાં આવે છે અને કેવી રીતે માનવામાં આવતું નથી એ વાત કહેવામાં આવે છે તે વાત ઘણું જ લાંબી છે. આજની કેટલીક શિક્ષા માતાપિતાને ઉપકાર ભુલાવે છે અને જે શિક્ષા માતાપિતાના ઉપકારને ભુલાવતી હોય તેને શિક્ષા જ કેમ કહી શકાય ? માતાપિતા, બાળક માટે આજની શિક્ષા પાછળ થત માટે ખર્ચ ઉપાડે છે. સાંભળવામાં આવે છે કે, મુંબઈમાં વિદ્યાર્થીનું સાધારણ ખર્ચ માસિક પચાસ રૂપિયા થાય છે. માતાપિતા આટલો મોટો ખર્ચ ઉપાડી પોતાના પુત્રને ભણવે છે; પણ આજના સુધરેલા પુત્રો અર્ધનગ્ન પિશાકમાં કોલેજમાંથી નીકળી માતાપિતાને વૃદ્ધ, બુદ્ધિહીન અને જૂના જમાનાના માનવા લાગે છે. શું આ પણ કાંઈ શિક્ષા છે? જેનશાસ્ત્ર માતાપિતાને કેટલું મહત્વ બતાવે છે એને માટે કહ્યું છે કે –ગુણગારવાર અર્થાત–માતાપિતા દેવગુરુ સમાન છે. આ પ્રમાણે શાસ્ત્ર ને માતાપિતાનું આટલું મહત્ત્વ બતાવે છે, ત્યારે આજના છોકરાઓ માતાપિતાને આમ કહે છે. હવે આજના છોકરાઓ લાયકાત શીખીને આવ્યા છે કે નાલાયકી શીખીને આવ્યા છે એ વાત તે સાધુઓની સંગતિ કરવામાં આવે તે જાણવામાં આવે. વિલાયત વિષે સાંભળ્યું છે કે, ત્યાં જે પિતાને પિતા ઘેર આવે તે તેને હોટલમાં ઉતારવામાં આવે છે. પોતાના પિતાને ઘરમાં ઉતરવાની જગ્યા પણ આપવામાં આવતી નથી. ખાવા-પીવાનો પણ હોટલમાં જ પ્રબંધ કરી દેવામાં આવે છે અને તેનું બીલ ચુકવી આપવામાં આવે છે. બીલ પણ પુત્ર ચુકવી આપે તો તેની મહેરબાની. પિતા પુત્ર ઉપર કાંઈ દબાણ કરતો નથી. ભારતદેશની સ્થિતિ હજી આવી નથી. ભારતદેશ આર્યક્ષેત્ર છે. અહીં માતાપિતાને ઘણું જ ઊંચી દષ્ટિએ જોવામાં આવે છે; પણ આજે પાશ્ચાત્ય સભ્યતાની, અસર ભારતદેશ ઉપર પણ પડવા લાગી છે. ભારતની પૂર્વ પદ્ધતિ કેવી હતી કે રાજા શ્રેણિક, ધ્યાનભંગ કરવામાં અને પ્રશ્ન પૂછવામાં પણ પિતાને અપરાધ માની મુનિ પાસે તેની ક્ષમા માંગી રહ્યો છે, જ્યારે આજની Page #321 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [કારતક સ્થિતિ એવી છે કે માતાપિતાને ઉપકાર માનવાને બદલે તેમની અવજ્ઞા કરવામાં આવે છે. માબાપ હજાર રૂપિયા ખર્ચ કરી અને પોતે ગરીબ બનીને પણ પુત્રોને ભણાવે-ગણવે છે પણ પુત્રો આટલે મેટે ખર્ચ કરીને શું ભણ્યા ? આવી શિક્ષા વાસ્તવમાં શિક્ષા નથી પણ શિક્ષા છે. સાચી શિક્ષા કેને કહેવી એને માટે કહ્યું છે કે – વિદ્યા યા વિમુ ? સાચી શિક્ષા તે છે કે, જે બંધનેને તેડે; પણ આજે તે વિદ્યાને નામે ઊલટું બંધનમાં પડવામાં આવે છે. અત્રે કહેવાનું એ છે કે, તે વકીલ પિતા, પુત્રનું રુદન સાંભળી પિતાનું મહત્ત્વનું કામ છેડીને પણ બાળકની પાસે ગયો અને તેને શાન્ત કર્યો. પિતાનું આ કાર્ય બાળકને માટે ઉપકારક છે કે નહિ ? આ જ પ્રમાણે કઈ મહાત્મા, ધ્યાનનું મહત્વનું કામ છોડી કેાઈના મનને સંશય દૂર કરે અને ધમધ આપે એ તેમને ઉપકાર છે કે નહિ ? રાજા શ્રેણિક તે મુનિએ ધ્યાન–મૌન તેડી તેને ઉપદેશ આપ્યો એટલા માટે તે મુનિને ઉપકાર માને છે અને કહે છે કે, “મારો અપરાધ માફ કરે. મેં પહેલે અપરાધ તે એ કર્યો કે, મેં આપનું ધ્યાન તેડયું. અને બીજે અપરાધ એ કર્યો કે આપને ભેગ-ઉપગ માટે આમંત્રણ આપ્યું. મેં આપને એમ કહ્યું કે, આપ આ ભરજુવાનીમાં કષ્ટ શા માટે સહન કરો છો ! તમે મારી સાથે મારા રાજ્યમાં ચાલે અને સુખેથી ભેગોને ઉપભોગ કરે. મારે એ અપરાધ હતો કે હું તમને સંયમ ધારણ કરવામાં દુઃખી સમજી રહ્યો હતે. મારે એ અપરાધ તમે માફ કરે.” : રાજાએ મુનિને ભોગપભોગ માટે આમંત્રણ આપી છે અપરાધ કર્યો છે તે તે મુનિને માટે દરેક પ્રકારની સગવડતા આપતું હતું તે પછી તેણે અપરાધ કર્યો એમ કેમ કહી શકાય ? - આ પ્રશ્નના ઉત્તરમાં એ જ જણાવવાનું છે કે, જો તમે આ વાતને બરાબર સમજી લે તે પછી દેવ-ગુરુ સંબંધી ઘણી વાતને નીવડે એની મેળે જ આવી જાય! રાજાએ મુનિને ભોગપભોગને માટે આમંત્રણ કર્યું, એને જો તમે રાજાને અપરાધ માને છે તે પછી તમે તમારા વિષે પણ એમ જુઓ કે, તમે ક્યાંય અમને સાધુઓને આ જ પ્રકારની સંસારની ધાંધલમાં તે પાડતા નથી ને ? તમે કે તમારા પૂર્વજોએ સાધુઓને એવા ધાંધલમાં પાડી દીધા છે કે જેથી સાધુઓને હાર થઈ ગયો છે. જેમકે સાધુઓને એમ કહેવામાં આવે છે કે, “ગમે તે થાય પણ અમને તે ધનપ્રાપ્તિ થાય એવો ઉપાય બતાવો અથવા ફીચર બતાવે. તમે તે દયાળુ છે એટલા માટે અમને તેજી-મંદીના આંક બતાવો.” ઘણી જગ્યાએ આ પ્રકારની તેજી-મંદી બતાવનારા વેશધારીઓને પણ સગવડતા આપવામાં આવે છે પણ આ બધી સગવડતાઓ સાધુતાની સીમા બહારની છે. એટલા માટે જો તમે રાજાના કામને અપરાધરૂપ માને છે તે તમે પણ સાધુતાથી વિપરીત જે કામ હોય તે ન કરે. રાજા શ્રેણિક કહે છે કે, “હે! મુનિ! હું આપ જેવા સનાથને પણ અનાથ બનાવવા ચાહતે હતે. હું ભેગને કીડો આપને પણ ભાગમાં જ પાડવા ચાહતો હતો. મેં અજ્ઞાનતાને કારણે આપને અપરાધ કર્યો છે માટે મારે અપરાધ માફ કરશે. - રાજાએ જે અપરાધ કર્યો હતો તે અજ્ઞાનને કારણે કર્યો હતો પણ તમે જાણી જોઈને તે અપરાધ કરતા નથી ને? તમે જાણીજોઈને એ અપરાધ ન કરે અને જે કઈ સાધુ Page #322 -------------------------------------------------------------------------- ________________ શુદી ૮] રાજકેટ ચાતુર્માસ [ ૬૫૩ એવા પાપમાં પડતા હોય તે તેમને કહે કે, અમે તો તમારી પાસેથી સંસાર તરવાની આશા રાખીએ છીએ અને એ જ આશાએ તમારી પાસે આવીએ છીએ; પણ જો તમે પણ આ પ્રમાણે પતિત થઈ જશે અથવા અમે તમને સંસારનાં કામમાં ફસાવી દઈશું તે પછી અમે ક્યાં જઈશું ? - તમારા ગુરુ નિર્ચન્ય છે અને તમારા દેવ પણ નિર્ચન્ય છે. જો તમે નિર્ઝન્યધર્મની વિરુદ્ધ તમારા દેવ-ગુરુને ભોગી બનાવવા ચાહે, તે એ કે ભારે અપરાધ થશે તેને જરા વિચાર કરે. એટલા જ માટે હું એમ કહું છું કે, જો તમે આ ગાથાને અર્થ બરાબર સમજી લે તે સાચા દેવગુરને અને સાચા ધર્મને સાક્ષાત્કાર તમને અવશ્ય થાય. ત્રાજવામાં એક દાંડી હોય છે અને બે છાબડાં હોય છે. ખૂબી તે દાંડીમાં જ હોય છે. આ જ પ્રમાણે ધર્મ અને દેવ એ બંને ત્રાજવાનાં છાબડાં સમાન છે અને ગુરુ એ ત્રાજવાની દાંડી સમાન છે. જે ગુરુ સારા ન હોય તે તેઓ સાચા ધર્મ અને સાચા દેવને પણ પત્તો લાગવા ન દે. જે ગુરુઓ અનાથી મુનિની જેવા સનાથ હશે તે જ સાચા દેવ અને સાચા ધર્મને સાચે પરિચય આપી શકે છે. આ તે શ્રાવક-શ્રાવિકાને લગતી વાત થઈ, પણ અમારે સાધુઓએ પણ એ વાત બરાબર સમજવી જોઈએ કે, જે અમે ભેગના ત્યાગી બનીને પણ પાછા ભેગમાં પડી જઈશું તે અમે પતિત થઈ જશું. રાજા શ્રેણિક વીર ક્ષત્રિય હતા. તે વાણિયો ન હતો કે, “વણિક તુષ્ટ દેત હસ્તતાલી” એ કથનાનુસાર તે મુનિને કેવળ કહીને જ રહી જાત. જે મુનિ રાજાના કહેવા પ્રમાણે તેની સાથે જાત છે તે દરેક પ્રકારની સગવડતા કરી આપત અને જીવનપર્યત તેમનું ભરણપોષણ પણ કરત; પરંતુ મુનિએ રાજાનું આમંત્રણ ન સ્વીકાર્યું અને કહ્યું કે, “ તું પોતે પણ અનાથ છે તે પછી મારો નાથ કેમ બની શકે ? ” અનાથી મુનિની જેવી ભાવના રાખવી એ આપણું પણ કામ છે. જે અમે આ વાતને ભૂલી જઈ ભોગપભેગમાં પડી જઈએ તે અમારી તે હાનિ થાય જ પણ સાથે સાથે બીજાઓની પણ હાનિ થાય! સાધારણ માણસની ભૂલ તે પિતાની જ હાનિ કરે છે, પરંતુ મહાન લેકેની ભૂલ આખી સમાજમાં અનેક જણને હાનિ પહોંચાડે એવી ભયંકર હોય છે. સાધારણ રીતે દુરાચારિણી સ્ત્રીઓ તે અનેક હશે, પણ કૃષ્ણ દ્રૌપદીની કર્ણને ચાહવાની માનસિક કલ્પનાની સામાન્ય ભૂલને પણ કાઢી કારણ કે તેઓ જાણતા હતા કે દ્રૌપદી સતી કહેવાય છે. જે સતી હોવા છતાં આવી ભૂલ રહી તે મહાન અનર્થ થશે. આ જ પ્રમાણે અમારી ભૂલ પણ ભયંકર ગણાય છે એટલા માટે અમારે ભૂલ કરવી ન જોઈએ. ભગવાન અનાથીના ઉપદેશથી રાજાનું જે પરિવર્તન થયું એ ભાવ દયા છે. આ ભાવ દયાને કારણે રાજાને કેટલો લાભ થયે હશે એનું માપ કાઢવું મુશ્કેલ છે. આ ભાવ દયાનું મૂળ તે બધા જીવો પ્રત્યે અનુકંપા રાખવી એ છે. અનુકંપા કોને કહેવાય એને માટે કહ્યું છે કે – દૂરું પર્વ વેદ તિ મનુજાW અર્થાત-બીજાને જે દુઃખ થાય છે તે મને જ દુઃખ થાય છે એમ સમજીને બીજાનું દુઃખ દૂર કરવું એ અનુકંપા છે. અમેરિકાના એક ન્યાયાધીશ વિષે સાંભળ્યું છે કે, તેણે એક સૂવરને કીચડમાં ફસાએલે અને તરફડીયા મારતો જો. ન્યાયાધીશને અનુકંપ આવી અને તેણે પિતે તેને બહાર કાઢો. બહાર કાઢતા કીચડના છાંટા તેના બહુમૂલ્ય કપડાં ઉપર પડયાં એટલે તેને પિશાક બગડી Page #323 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક ગયો. તેને ગાડીવાળો તેને કહેવા લાગ્યું કે, સાહેબ, આપે મને એને બહાર કાઢવાનું કેમ ન કહ્યું? ન્યાયાધીશે જવાબ આપ્યો કે, જે હું તને એ કામ સંપત તે એ કામ ભાડુતી થઈ જાત. મેં આ કામ કાંઈ બીજાનું કર્યું નથી પણ પોતાનું જ કામ કર્યું છે. આ સૂવર દુઃખી થતું હતું એ કારણે મારા હૃદયમાં પણ દુઃખ થયું. એનું દુઃખ દૂર કરી મેં મારું જ દુખા દૂર કર્યું છે. એને હવે આનંદિત થતા જોઈ મને પણ આનંદ થાય છે. લોક પિતાનો ફેટે ઉતરાવે છે ત્યારે ભાડાનાં દાગીનાં પણ પહેરે છે. પણ આ પ્રમાણે ફો ઉતરાવે એ સાચે ફેટ નથી. સાચો ફેટે તે તે છે કે, જે બીજાને સુખી બનાવી તેની છાપ હમેશાંને માટે હૃદયમાં પડાવી રાખે. અમેરિકાને ન્યાયાધીશ તે અનુકંપા માટે આમ કરે અને ભારતના શ્રાવકે જે પિતાના ઘરના લેકેની પણ દયા ન કરે તે એ કેટલું બધું અનુચિત કહેવાય ? એટલા માટે તમે કાંઈ નહિ તે તમારા ઘરવાળાઓ પ્રત્યે તે દયાભાવ અવશ્ય રાખે. આ પ્રમાણે કર્યાવરણને નષ્ટ કરવા માટે અહિંસાદિ જે ઉપાય બતાવવામાં આવ્યાં છે તે ઉપાયથી પારલૌકિક લાભ પણ છે અને ઈહલૌકિક તાત્કાલિક લાભ પણ છે એટલા માટે તમે લોકે અહિંસાદિ ગુણોને જીવનમાં અપનાવે તે તેમાં કલ્યાણ રહેલું છે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૧૦ મંગળવાર પ્રાર્થના શ્રી “દરથ” નૃપતિ પિતા, “નદા” થારી માય; જેમ જેમ પ્રભુ મા ભણી, શીતલ નામ સુહાય. જય જય જિન ત્રિભુવન ધણી. ૧ 1 –વિનયચંદ્રજી કુંભટ વીશી શાં શીતલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્મા પ્રત્યે જેમને અવિચળ શ્રદ્ધા છે તેઓ પરમાત્માને કેવા રૂપમાં જુએ છે એને માટે આ પ્રાર્થનામાં કહ્યું છે કે – સેવ્યા સુરતરુ જેહ, વાંછિત સુખ દાતાર, ભક્તજને કહે છે કે, “હે ! પ્રભો ! તું કલ્પવૃક્ષની સમાન છે. આ કથનને વિષે સાચા ભક્તને કોઈ પ્રકારને સંદેહ કે તર્કવિતર્ક થતું નથી. બલિક તેઓ તે ત્યાં સુધી કહે છે કે, “હે ! પ્રભે! તારા માટે કલ્પવૃક્ષની ઉપમા પણ યોગ્ય નથી.” સાચા ભક્ત તે પરમાત્મા વિષે આમ કહે છે પરંતુ જેઓ સાચા ભક્ત નથી અને જેમના મનમાં પરમાત્મા વિષે શંકા છે તેઓ એમ કહે છે કે, “જે પરમાત્મા કલ્પવૃક્ષની સમાન છે તે પછી અમારે કઈ પ્રકારનાં કષ્ટ સહેવાની જ જરૂર નથી; પછી તે પરમાત્માનું નામમાત્ર લેવાથી બધું કામ પતી જાય. પણ જે વાસ્તવમાં પરમાત્મા કલ્પવૃક્ષની સમાન જ હેય તે અમે પરમાત્માનું Page #324 -------------------------------------------------------------------------- ________________ શુદ્દી ૧૦ ] રાજકાટ–ચાતુર્માસ [ ૬૫૫ નામ બહુ લઈએ છીએ છતાં અમને ભાજન કેમ મળતું નથી ! અમે પરમાત્માનું નામ ગમે તેટલીવાર લઈએ પણ અમને ભાજન તે પુરુષા કરવાથી જ મળે છે. આવી અવસ્થામાં પરમાત્મા કપવૃક્ષની સમાન છે એમ કેમ કહી શકાય ? ” આ પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે, જેમને પરમાત્મા ઉપર વિશ્વાસ નથી, જેમને દિવસરાત જડપદાર્થોનું જ ધ્યાન રહે છે અને જે જડપદાર્થોની પ્રાપ્તિ માટે જ પરમાત્માનું સ્મરણ કરે છે તે પરમાત્મા પાસેથી આવી કામના–વાસના રાખે એ સ્વાભાવિક છે; પણ જ્ઞાનીજને કહે છે કે, સર્વપ્રથમ આત્માને દષ્ટા બનાવા અને પછી પરમાત્માને જુએ તે એ દશામાં તમને પરમાત્મા કલ્પવૃક્ષની સમાન લાગશે. એ માટે સર્વપ્રથમ પરમાત્માને જાણવાની યાગ્યતા પ્રાપ્ત કરેા. યેાગ્યતા પ્રાપ્ત કર્યા વિના પરમાત્મા કલ્પવૃક્ષ સમાન છે કે નહિ એ કહી શકાય નહિ. ચેાગ્યતા મેળવ્યા વિના પરમાત્માને જોવાના પ્રયત્ન કરવો, નકામા છે. જેમને આંખા નથી તે સૂર્યને જોવાના પ્રયત્ન કરે તા તેનેા પ્રયત્ન નકામેા જાય છે. તથા જેમની આંખે મેતીયા હેાય તેમણે પણ મેાતીયેા ઉતરાવીને સૂતે જોવાનેા પ્રયત્ન કરવા પડે છે. આંખમાંથી મેાતીયા કઢાવે નહિ અને તે પહેલાં જ એમ કહે કે, સૂક્યાં છે તે એનું એમ કહેવું નકામું છે. પહેલાં સૂર્યને જોવાની યોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે અને યેાગ્યતા પ્રાપ્ત કર્યાં છતાં સૂર્યાં જેવામાં ન આવે તે કાંઈપણ કહેવું એ વ્યાજખી છે પણુ ચાગ્યતા પ્રાપ્ત ર્યાં પહેલાં જ એ વિષે કાંઈ કહેવું ઠીક નથી. આ જ પ્રમાણે જ્ઞાનીજને કહે છે કે, પરમાત્માને જાણવાની યાગ્યતા પ્રાપ્ત કર્યાં બાદ પરમાત્માને જાણવાના પ્રયત્ન કરો. એને માટે સ`પ્રથમ પ્રુદ્ધિને અન્તર્મુખી બનાવા અને ખુદ્ધિને અન્તર્મુખી બનાવી પરમાત્માને જુઓ. સપ્રથમ આત્માને એળખે. જ્યારે તમે આત્માને એાળખી લેશે અને એ પ્રમાણે યેાગ્ય બની જશેા ત્યારે પરમાત્માને ઓળખવામાં અને પરમાત્માને કલ્પવૃક્ષ સમાન માનવામાં વાર નહિ લાગે. પણ જ્યારે આત્માને જ આળખવાનેા પ્રયત્ન કરશેા નહિ તેા પછી પરમાત્માને ઓળખી કેમ શકશા ? હવે આત્માને કેમ એળખવા એ અત્રે પ્રશ્ન ઊભા થાય છે? આને માટે આત્માએ આત્મદૃષ્ટિ કેવી રીતે ગુમાવી એ જુએ. જે માર્ગે આત્મદૃષ્ટિ ગુમાવી છે તેથી ઊલટા માર્ગે જવાથી આત્મદૃષ્ટિ પ્રાપ્ત કરી શકાય છે. આત્મદૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે સવપ્રથમ એ જીએ કે, હું ક્રાણુ છું અને શું કરું છું ? કેટલાક લેાકા એમ સમજે છે કે, હું પંચભૂત જ છું અને પંચભૂતના નાશમાં જ મારા નાશ છે. આવું સમજનારા લેકે માતાના ગર્ભસ્થાન સિવાય પેાતાની ઉત્પત્તિનું ખીજું સ્થાન માનતા નથી. પણ પંચભૂત તા જડ છે, જડ પદ્મભૂતથી આત્માની ઓળખાણ તા થાય છે. પરંતુ આત્મા પોતે જડરૂપ નથી. આત્મા દૃષ્ટા છે અને જડ પદાર્થો દશ્ય છે. દષ્ટા થઈને પોતાને દશ્યરૂપે માનવા એ મેટી ભૂલ છે. જે પ્રમાણે ગાડી અને ગાડીવાળા બન્ને જુદાં જુદાં છે છતાં જો ગાડીવાળા પેાતાને ગાડી જ માની લે તા એ જેમ તેની ભૂલ ગણાશે તે જ પ્રમાણે આત્મા અને પંચભૂત બન્ને જુદાં જુદાં છે છતાં આત્માને પંચભૂત માની લેવામાં આવે તે એ પણ ભૂલ ગણાશે, જો કે ગાડી હાવાને કારણે જ ગાડીવાળા કહેવાય છે છતાં ગાડીવાનમાં ગાડીને લઈ જવાની, તેાડવા-ફાડવાની શક્તિ છે. આ જ પ્રમાણે આત્મામાં પણ પંચભૂતને તેાડવા-ફાડવાની શક્તિ છે. એટલા માટે આત્મા પંચભૂત નથી પણ તે પંચભૂતથી અળગા છે. આ પ્રમાણે આત્માને જ્યારે પંચભૂતથી અળગા, અજરામર અને અવિનાશી માની, આ આત્મા પરલેાકમાંથી આવ્યા છે અને પરલેાકમાં Page #325 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬] . શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક જવાને છે, એમ માનશો ત્યારે તમે પરમાત્માને પણ ઓળખી શકશો અને આ આત્માનું કલ્યાણ પણ જલદી સાધી શકશો. કહેવાનો આશય એ છે કે, આ માત્મા પંચભૂત નથી, પણ તેથી જુદા છે એમ માનશો ત્યારે તમે તમારા આત્માને પણ ઓળખી શકશે. આજે સાંભળ્યું છે કે અહીંના કઈ પ્રસિદ્ધ ડૉકટર મૃત્યુ પામ્યા છે. તે ડૉક્ટર હતા એટલે તેઓએ પિતાના શરીરની બરાબર સંભાળ રાખી હશે. છતાં જે પંચભૂતથી આત્મા ભિન્ન નથી તે તેમનું મૃત્યુ થવાનું શું કારણ? કારણ કે તેમણે પંચભૂતની તે બરાબર સંભાળ રાખી જ હશે. છતાં તેમનું મૃત્યુ કેમ થયું ? એટલા માટે કેવળ પંચભૂત જ છે, આત્મા છે જ નહિ એમ માની ન બે પરંતુ એમ માનો કે, “હું ચૈતન્ય આત્મા આ પંચભૂતને દષ્ટા છું અને પંચભૂત આદિ જડપદાર્થો મારાં દશ્યો છે.” -- આત્માને દષ્ટા અને જડપદાર્થોને દસ્થ માનવાથી પરમાત્માં કલ્પવૃક્ષની સમાન કેવી રીતે છે એ જાણવામાં આવી શકશે. દષ્ટા અને દશ્યને ભેદ સમજવાથી તમે એ સમજી શકશે કે, જડ કલ્પવૃક્ષથી તે જડ વસ્તુ જ મળે છે, જે જડ વસ્તુ આત્માની સાથે જતી નથી. જે જડ કલ્પવૃક્ષથી આત્માનું કલ્યાણ થઈ શકે અથવા મેક્ષે જઈ શકાય એવી ચીજ આપતું હેત તે જુગલા લેકે મોક્ષે ચાલ્યા જાત; પણ કલ્પવૃક્ષમાં એવી શક્તિ નથી. આથી વિપરીત કલ્પવૃક્ષદ્વારા મનવાંછિત વસ્તુ મળે છે એ જમાનામાં તે લોકો વધારે આળસુ બની જાય છે. આ જ કારણે ભગવાને કલ્પવૃક્ષની વ્યવસ્થા તેડી નાંખી. એટલા માટે તમે જડ વસ્તુ આપનાર ક૯પવૃક્ષની ઈચ્છા ન રાખતાં પરમાત્મારૂપી કલ્પવૃક્ષની ઈચ્છા રાખો. આ પ્રમાણે આત્માનું કલ્યાણ કરનાર પરમાત્મારૂપી કલ્પવૃક્ષની ઈચ્છા રાખશે તે તમને કદાપિ દુઃખ નહિ થાય. જો પૂર્ણ રીતિએ પરમાત્મારૂપી કલ્પવૃક્ષની આરાધના કરી ન શકો તે શક્તિ અનુસાર તે આરાધના અવશ્ય કરે. શ્રી. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, ભગવાનની અર્થાત ભગવાનના તીર્થની (જ્ઞાન, દર્શન અને ચારિત્રની) જઘન્ય આરાધના કરનાર પંદર ભથી વધારે ભવ કરતો નથી. અને તે જે પંદર ભો કરે છે તે પણ દેવલેક કે મનુષ્યના જ ભવ કરે છે. દેવલેકમાં પણ તે નિષ્પષ્ટ યોનિ દેવ થતું નથી પરંતુ પદવીધારી દેવ થાય છે અને ત્યાંથી જ્યારે તે મનુષ્ય ભવમાં જન્મ લે છે, ત્યારે તે એવી જ જગ્યાએ જન્મ લે છે જ્યાં દશ બોલની સગવડતા હોય છે; તથા મનુષ્ય ભવમાં પણ જડ પદાર્થોમાં લિસ થતા નથી પણ જે પ્રમાણે સાકરને રસ લઈ માખી ઉડી જાય છે તે જ પ્રમાણે તે સંસારનાં પદાથા ઉપરથી મમત્વ ઉતારી આત્માના કલ્યાણમાં સંલગ્ન બની જાય છે. આ પ્રમાણે જે આત્માનું કલ્યાણ કરનાર છે એ ભગવાનરૂપી કલ્પવૃક્ષની સેવા કરવી જોઈએ. જડની સેવા જડ વસ્તુની પ્રાપ્તિ માટે જ કરવામાં આવે છે. જડવસ્તુની પ્રાપ્તિ માટે જ પરમાત્માની સેવા खित्तं वत्थु हिरणं च, पसवो दासपोरूसं । चत्तारि कामखन्धाणि, तत्थ से उववज्जई ॥ १७ ॥ मित्तवं नायवं होइ, उच्चगोए य वण्णवं । સાથે મહાપ, એમિનાઇ કવરે ૧૮ |-૩૦ ૩, ૫૦ ૧૭-૧૮ * ૧ ક્ષેત્ર, ૨ વસ્તુ, ૩ સુવર્ણ–ચાંદી, ૪ પશુ-દાસ, ૫ મિત્ર, ૬ જ્ઞાતિવાન, ૭ ઉચ્ચગેત્ર, ૮ સુંદર શરીર, ૯ રેગ રહિતતા, ૧૦ ચશબલની પ્રાપ્તિ. Page #326 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * . કાકા કા શુદી ૧૦ ] રાજકોટ–ચાતુર્માસ * [ ૬૫ ૭ કરવી અને પરમાત્મા પાસેથી જડવસ્તુની કામના કરવી એ કોઈપણ રીતે ઉચિત નથી. પરમાત્માને જડવસ્તુની સાથે કોઈ સંબંધ નથી. એટલા માટે પરમાત્મા પાસે જડવસ્તુની કામના ન કરે તેમ પરમાત્માને જડવતુ આપનાર કલ્પવૃક્ષની સમાન કલ્પવૃક્ષ પણ ન માને. પરમાત્મા તે એવા કલ્પવૃક્ષ સમાન છે કે જે વસ્તુ જડ કલ્પવૃક્ષ દ્વારા મળી શકતી નથી તે વસ્તુ તેની દ્વારા મળી શકે છે. પરમાત્મારૂપી કલ્પવૃક્ષની સેવા કરવા માટે તમે જે તમારાં પાપ અને દુર્ગણે તેમની સમક્ષ નગ્ન સ્વરૂપમાં પ્રગટ કરી દેશે અને ભવિષ્યમાં પાપાચરણ નહિ કરવાનો નિશ્ચય કરશે તે તમારે આત્મા નિષ્પાપ બની ઉર્ધ્વગામી અવશ્ય બનશે. અનાથી મુનિને અધિકાર–૭૫ રાજા શ્રેણિક, અનાથી મુનિદ્વારા આ વાત સમજવાને કારણે જ, જ્યાં તે સનાથતા જેતે હતા ત્યાં અનાથતા જોવા લાગ્યો અને જ્યાં અનાથતા જેતે હતું ત્યાં સનાથતા જોવા લાગ્યો. પહેલાં તે મુનિને એમ કહેતું હતું કે, હું તમારે નાથ બનું છું પણ જ્યારે તેનું હૃદય નિર્મલ થઈ ગયું ત્યારે તે કહેવા લાગ્યો કે, “હે ! મુનિ! આપ જ સનાથ છો અને બધાં પ્રાણીઓના સ્વામી છે.” ગુરુને ઓળખવાનું સાધન સનાથતા જ છે. જે જડ વસ્તુઓ સાથે મમતા રાખવામાં આવે છે તે જડ વસ્તુઓ અનાથતા વધારનારી છે, એટલા માટે જે એવી વસ્તુઓ ઉપર મમત્વ રાખે છે તે ગુરુ બનવાને યોગ્ય નથી. ગુરુ બનવાને યોગ્ય છે તે જ છે કે, જેનામાં આવી વસ્તુઓ ઉપર મમત્વ જ નથી. ૩૬ નંબર લખવામાં ૩ અને ૬ નંબરને ઊલટા જ રાખવા પડે છે. જે કોઈ માણસ ૩૬ નંબર લખવા ચાહત હોય, અને ૩ અને ૬ નંબરને સામે સામે-સન્મુખ લખવા ચાહત હોય તે તે ૩૩ કે ૬૩ કે ૬૬ નંબર ભલે લખી શકે, પણ ૩૬ નંબર લખવા માટે તે તેણે નંબરેને ઊલટા જ રાખવા પડશે. આ જ પ્રમાણે મુનિ મહાત્મામાં કોણ સનાથ છે એ વાતને નિર્ણય કરવા માટે જે પ્રમાણે ૩૬ નંબરમાં બન્ને અંકાનું મુખ વિપરીત રહે છે, તે જ પ્રમાણે જે સંસારથી તદ્દન વિમુખ રહે છે તે જ સનાથ છે, એમ સમજવું જોઈએ. સનાથ પણ બનવા ચાહે અને સંસારનાં પદાર્થો ઉપર મમત્વ પણું રાખવા ચાહે તે એ બને વાત બની શકતી નથી. જ્યાંસુધી સંસારનું મમત્વ ન છૂટે અને પુદ્ગલેનું મમત્વ રહે ત્યાં સુધી આત્મા અનાથ જ છે, સનાથ નથી. જે બીજાની ચીજ ઉપર દષ્ટિ નાંખે છે કે તેને લેવા ચાહે છે કે લે છે, તેને સંસારવ્યવહારમાં ચોર કે ઉઠાઉગીર કહેવામાં આવે છે. આ જ પ્રમાણે નિશ્ચયમાં પણ જે પરવસ્તુ ઉપર મમત્વ રાખે છે તે અનાથ છે, સનાથ નથી. . આ ઉપરથી કોઈ એમ કહે કે, સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ ઉતાર એ વાત તે બરાબર છે પણ જે સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ એકદમ છૂટી ન શકે તે એ દિશામાં શું કરવું ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે, જો સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ એકદમ છૂટી ન શકે તે તેનું સ્વરૂપ તે જાણે અને એ સંસારનાં પદાર્થો અનાથતામાં પાડનારાં છે પણ સનાથતા લાવનારાં નથી એટલું તે અવશ્ય માને ! જે આ પ્રમાણે સાંસારિક ૩૮ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક પદાર્થોનું સ્વરૂપ સમજી મહાપુરુષોના પગલે ચાલશે તે પણ કલ્યાણ થશે. રેલ્વેના ડબાઓમાં પાવર હોતું નથી. પાવર તે કેવળ એજીનમાં જ હોય છે. પણ જ્યારે ડખ્ખાઓને એજીનની સાંકળની સાથે જોડી દેવામાં આવે છે, ત્યારે પાવર ન હોવા છતાં ડબ્બાઓ એજનની સાથે યથાસ્થાને પહોંચી જાય છે. આ જ પ્રમાણે સંસારનાં પદાર્થોને ત્યાગ કરી પિતે સનાથ ન બનવા છતાં, જે સનાથ બન્યા છે, તેમના આત્માની સાથે પિતાને સંબંધ જોડી દેવાથી એક દિવસ તમે પણ અવશ્ય સનાથ બની શકશે. શાસ્ત્રમાં કહ્યું છે કે -- दुल्लहाओ मुहादाई, मुहाजीवी वि दुल्लहा। મુહાવા મુદાનવીર, વો વિ જ છરિત પુરાણું –શ્રી દશવૈકાલિક સૂત્ર અર્થાત–પૂર્ણ પ્રેમથી, સદ્દબુદ્ધિથી અને નિસ્પૃહતાથી દાન આપનાર દુર્લભ છે અને શુદ્ધ ભાવથી કેવળ સંયમનું પાલન કરવા માટે દાન લેનાર પણ દુર્લભ છે. જો કે આવું દાન આપનાર અને આવું દાન લેનાર બને મળવાં દુર્લભ છે, પણ જો એવા બને મળી જાય તે બને સગતિને પામે છે. એટલા માટે સનાથ તે ન બની શકે તે જે મહાત્માઓ સનાથ બન્યા છે તેમની સાથે તમે સંબંધ જોડી લે તે તેમાં કલ્યાણ છે. રાજા શ્રેણિકે અનાથી મુનિની સાથે પોતાને સંબંધ જેવો છે અને એટલા જ માટે તેણે મુનિની પ્રાર્થના પણ કરી છે. રાજાએ મુનિની પ્રાર્થના કેવી રીતે કરી છે એ બતાવવા માટે શાસ્ત્રમાં કહ્યું છે કેઃ एवं थुणित्ताण स रायसीहो, अणगारसीहं परमाइ भत्तीए । सओरोहो सपरियणो सबन्धवो, धम्माणुरत्तो विमलेण चेयसा ॥५८॥ રાજા શ્રેણિકે, મુનિ પાસેથી ધર્મબોધ પામી, પિતાને અપરાધ તેમની પાસે માફ કરાવ્યો એવો છે કે સ્પષ્ટ પાઠ નથી, જે પાઠ છે તે પણ ઉપરથી એમ જણાય છે કે, રાજા ઘેર ગયો અને પિતાની રાજસંપદા, બંધુ-બાંધવ કર્મચારીઓ વગેરે સહિત તે મુનિની પાસે આવી ક્ષમાપ્રાર્થના કરી અને બધા લેકેની સાથે પણ તે ધર્મને અનુરાગી થયો. મુનિએ જે સંપદાને મુક્તિમાં અવરોધક બતાવી હતી તે જ સંપદાને લઈ રાજા શ્રેણિક મુનિને ખમાવવા માટે આવ્યું. આ પ્રમાણે રાજાઓમાં સિંહસમાન એવા શ્રેણિક રાજાએ અનગારસિંહ એવા અનાથી મુનિની પાસે ક્ષમાપ્રાર્થના કરી. - રાજા શ્રેણિક રાજસિંહ હતા અને અનાથી મુનિ અનગારસિંહ હતા. શાસ્ત્રકારોએ બન્નેને સિંહની ઉપમા આપી છે. એટલા માટે અત્રે જોવાનું એ છે કે, સિંહ તે પશુ છે છતાં રાજા અને મુનિને માટે સિંહની ઉપમા કેમ આપવામાં આવી છે? સિંહમાં એવી કઈ વિશેષતા છે અને સિંહ તથા શ્વાન વચ્ચે શું અંતર રહેલું છે તે વિષે અત્રે વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. ઘણું કુતરાઓ એવા પણ હોય છે કે જે આકાર-પ્રકારમાં સિંહની જેવા દેખાય છે. સિંહના જેવો રંગ, તેના જેવું શરીર, અને તેના જેવી જ મુંછ તથા પુંછડી હોય છે, તથા દાંત પણ તેના જેવાં જ લાંબાં હોય છે. આ પ્રમાણે પ્રાયઃ ઘણી સમાનતા સિંહના જેવી હોય છે, છતાં શું તે કુતરે સિંહનું સ્થાન લઈ શકે ખરો? તે કુતરો જ્યાંસુધી ન ભસે ત્યાંસુધી ભલે તે સિંહ જેવો લાગે, પણ જ્યારે તે ભસે ત્યારે શું તે સિંહના જેવી ગર્જના કરી શકે ખરે? જ્યારે તે બે-ભે ભસે ત્યારે તે કુતરે જ છે એવી ખાત્રી થયા વગર Page #328 -------------------------------------------------------------------------- ________________ શુદી ૧૦ ] રાજકોટ–ચાતુર્માસ [ ૬૫૯ રહેતી નથી. કેાઈ કુતરો બહારના દેખાવથી ભલે સિંહ જેવો લાગે પણ તેના ભસવા ઉપરથી તે સિંહ છે કે કુતરે તેની ખબર પડયા વગર રહેતી જ નથી. આ જ પ્રમાણે સાધુઓ પણ બાહ્ય વેશથી ભલે ગમે તે બની જાય પણ તેની બેલચાલથી તે સનાથ છે કે અનાથ તેની ખબર પડયા વગર રહેતી નથી. ગાંધીજીના એક લેખમાં મેં વાંચ્યું હતું કે, શબ્દની પાછળ જે આત્માની શક્તિ રહેલી હોય તે તે શબ્દ અવશ્ય અસર કરે જ છે. પણ જે શબ્દની પાછળ આત્માની કે ત્યાગની શક્તિ ન હોય તે શબ્દની અસર કાંઈ પડતી નથી. - આ પ્રમાણે શ્વાન અને સિંહની વચ્ચે એક તે શબ્દનું અંતર રહેલું છે. બીજું અંતર એ છે કે, કુતરાને જ્યારે કોઈ લાકડી કે પત્થરથી મારે છે તે તે લાકડીને કે પત્થરને પકડવા દોડે છે, પણ મારનારને પકડતો નથી. પરંતુ સિંહ લાકડી કે પત્થરને પકડવા દોડતો નથી પણ પત્થર કે લાકડી મારનારને પકડવા દોડે છે. સાંભળવામાં આવે છે કે, એટલા જ કારણે સિંહ ઉપર પ્રહાર કરનાર માણસ પ્રહાર કરીને તે સ્થાનથી દૂર ભાગી જાય છે, નહિ તે સિંહ તે સ્થાને પહોંચી જાય છે. કુતરે એ વાત જાણતા નથી પણ સિંહ જાણે છે કે, લાકડી કે પત્થરને શે દોષ ! દેષ તે મારનારને જ છે. અપરાધી તે લાકડી મારનાર જ છે. " મનુષ્યમાં પણ શ્વાનપ્રકૃતિ અને સિંહપ્રકૃતિના માણસે હોય છે. કેણ શ્વાનપ્રકૃતિવાળો છે અને કેણ સિંહપ્રકૃતિવાળો છે એની ઓળખાણ એ છે કે, જે સિંહપ્રકૃતિવાળે માણસ હોય છે તે ગાળો કે મારને ન જોતાં, ગાળો કે માર ઉત્પન્ન ક્યાંથી થયાં તે જુએ છે. જે દુખ થઈ રહ્યું છે, તે દુઃખ પેદા ક્યાંથી થયું ? જેમકે ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર ધગધગતાં અંગારાં મૂકવામાં આવ્યાં ત્યારે મુનિ સિંહની સમાન બન્યા કે શ્વાનની જેવા ? તેઓ સારી રીતે જાણતા હતા કે, આ સેમલની એટલી શક્તિ નથી કે તે માથા ઉપર અંગારાં મૂકી શકે ! અંગારાં મૂકનાર તે મારે આત્મા જ છે. એ તો કેવળ નિમિત્ત છે. ઉપાદાન તે મારો આત્મા જ છે. જે હું ઉપાદાનને ન જેઉં અને નિમિત્તને જોઉં તો તે હું શ્વાનવૃત્તિવાળો કહેવાઉં. આ પ્રમાણે વિચાર કરી તેમણે અંગારાને દેષ ન આવે, સેમલને પણ દોષ ન આપો, પણ પિતાના આત્માને જ દોષ આપે. આ જ સિંહને સ્વભાવ છે. આ જ સિંહવૃત્તિ છે. આ જ પ્રમાણે જે પિતાના આત્માને જ જુએ છે, પરપદાર્થોને જેતે નથી તે મનુષ્ય તે સિંહની સમાન છે. અને જે પિતાના આત્માને ન જોતાં પરપદાર્થોને જુએ છે અને બીજાઓને અપરાધી માને છે તે સ્થાનવૃત્તિવાળો છે. જો ગજસુકુમાર મુનિ ચાહત તે સેમલને નસાડી શક્યા હતા અથવા પોતે જ નાસી શકતા હતા પણ જો તેઓ એમ કરત તે આજે શાસ્ત્રકારે તેમની મહિમા ગાત નહિ. આ તે સાધુઓની વાત થઈ, પણ શ્રાવકેને માટે પણ આવાં ઉદાહરણ મળી આવે છે. જ્યારે દેવ પિશાચ બની કામદેવ શ્રાવકને મારવા લાગે ત્યારે કામદેવે એમ ન વિચાર્યું કે, “હે ! પ્રભો ! હું તારો શ્રાવક છું છતાં આ પિશાચ મને કેવું કષ્ટ આપી રહ્યો છે!” પણ તેમણે એમ વિચાર્યું કે, “આ પિશાચ મને મારે ધર્મ છોડવાનું કહે છે પણ હું સિંહને સ્વભાવ છોડી શ્વાનને સ્વભાવ કેમ ધારણ કરી શકું ? આ દેવે ધર્મને ત્યાગ કર્યો છે એટલે તે મને મારવા માટે તૈયાર થયો છે પણ મારે ધર્મ મને એવી શીખામણ આપે છે કે, Page #329 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક મારનારને પણ ક્ષમા આપ,” આ પ્રમાણે વિચાર કરી કામદેવ સ્થિર રહ્યો. આ જ પ્રમાણે તમે પણ સ્થિર રહે તે કદાપિ હાનિ નહિ થાય પણ ગજસુકુમાર મુનિની માફક લાભ જ થશે. એટલા માટે સિંહવૃત્તિવાળા બને અને શ્વાનવૃત્તિને ત્યાગ કરે. તમને હાથે કે પગે ફેલ્લે થાય છે તે તે કેમ થાય છે? કદાચ તમે કહો કે રેગને કારણે થાય છે તે રાગ કેમ થાય છે? આત્માની ભૂલ વિના રોગ પેદા થઈ શક નથી. આવી દશામાં રગને અપરાધ માનવાને બદલે પિતાના આત્માને જ અપરાધ કેમ માનવામાં ન આવે ? જેને શક્કરની (મીઠી પેશાબની) બિમારી હોય છે તેને મીઠાશવાળી ચીજ હાનિ કરે છે. મને પણ એ બિમારી થઈ હતી પણ તેને ખ્યાલ ન હતા. મને સાધુઓ મીઠાઈ ખાવાનું કહેતા તે હું ખાઈ લેતા. પરિણામે મને એક ફોલ્લે થયો. મારા સાધુઓએ એ ફલ્લાને ફેડી નાંખ્યો પણ તે મટે નહિં. હું જેમ જેમ મીઠી ચીજો ખાતે તેમ તેમ રોગ પણું વધતા જતા હતા. એક વેંકટરે મને કહ્યું કે, ફલ્લાનું ઑપરેશન કરવાથી તમારું લોહી બહુ ઓછું થઈ ગયું છે એટલા માટે તમે “તર” (માલદાર) ચીજો ખાધા કરે. મેં કહ્યું કે તર ચીજ વળી શું? ડૉકટરે ઉત્તર આપ્યો કે, જલેબી, કલાકંદ (મારવાડી મીઠાઈ) બાસુંદી વગેરે ચીજો ખાધા કરે. આવી બલીઝ ચીજે બહુ ખાઈ શકાતી ન હતી પણ થાડી થોડી હું ખાતે રહેતું હતું અને રેગ વધતો જતો હતો. આખરે જ્યારે એમ માલુમ પડ્યું કે, આ તે શક્કરની (મીઠી પેશાબની) બિમારી છે ત્યારે મીઠાશવાળી ચીજો જ ખાવાનું બંધ કરી દીધું. પછી તે કેવળ પાતળી છાશ જ પીવાની હતી, પણ પહેલાં જે રેગ વધવા પામે તેમાં કેની ભૂલ હતી? મારી જ ભૂલને કારણે રેગ વધવા પામ્યો હતો. આ જ પ્રમાણે જ્ઞાનીજનો કહે છે કે, આત્માની ભૂલથી જ સંકટો માથે પડે છે. જે પ્રમાણે રોગો પેદા ન થાય તે માટે કુપચ્ચને ત્યાગ કરે આવશ્યક છે, તે પ્રમાણે સંકટ પેદા ન થાય તે માટે ખરાબ કામને ત્યાગ કરવો આવશ્યક છે. જ્ઞાનીઓના બતાવેલા માર્ગે ચાલશો અને આત્માના ડોકટર તમે પોતે બનશે તે તમે સિંહવૃત્તિને કેળવી શકશે અને પરિણામે કલ્યાણ સાધી શકશે. - રાજા ઉપાસક હતું અને મુનિ ઉપાસ્ય હતા. ઉપાસક અને ઉપાસ્ય બન્નેને શાસ્ત્રકારોએ સિંહ કહ્યા છે. વાસ્તવમાં સિંહની સેવા સિહ જ કરી શકે છે. બીજે કઈ કરી શકતા નથી. જે શ્વાન હશે તે તે સિંહને જોતાં જ ડરી જઈ ભાગી જશે. જુનેરમાં મેં જોયું હતું કે, શિકારી લેકે એક વાઘને પાંજરામાં પૂરી લાવ્યા હતા. તેઓ દુકાને દુકાને વાઘને બતાવી પૈસા માંગતા હતા. એ વાઘને જોઈ કુતરાઓ ભસતા હતા. મેં વિચાર્યું કે, આ વાઘ પાંજરામાં પુરાએલો છે એટલે જ આ કુતરાઓ એને ભસી રહ્યા છે, નહિ તે કુતરાઓની શું તાકાત છે કે તેની પાસે પણ આવે ! સિંહની સેવા સિંહ જ કરી શકે છે. જેનામાં સિંહવૃત્તિ નથી તે સિંહની સેવા કરી શકતો નથી. આ જ પ્રમાણે નિગ્રન્થની સેવા પણ તે જ કરી શકે છે કે જેનામાં સિંહના જે સ્વભાવ છે. જે સંસારની ભાવનામાં રોપઓ રહે છે તે શિયાળ અનગારરૂપી સિંહની સેવા કરી શકતું નથી. જે સંસારની ભાવનામાં રોપઓ રહે છે અને એને જ માટે ગુરુ-ગુરુ કહ્યા કરે છે તે નિગ્રન્થની સેવા કેવી રીતે કરી શકે ? કદાચિત એવા શિયાળ–લેકે અમારા સેવક બનતા પણ હોય તે પણ અમારે તે એમ વિચારવું જોઈએ કે, અમે આ શિયાળ-લે કેની સાથે ક્યાંય શિયાળ બની ન જઈએ ? Page #330 -------------------------------------------------------------------------- ________________ શુદી ૧૧] રાજકોટ–ચાતુમાસ [૬૬૧ મતલબ કે, સિંહની સેવા સિંહ જ કરી શકે છે. શિયાળ સિંહની સેવા કરી શકતા નથી. અહીં તેા રાજા પણ સિંહ સમાન છે અને મુનિ પણ સિંહ સમાન છે. બન્ને સિંહવૃત્તિવાળા છે. જો તમે આવા મુનિસિંહની સેવા કરવા ચાહેા છે તેા તમે પણ સિંહવૃત્તિવાળા ખતા. આ જ પ્રમાણે અમારે સાધુએએ પણ સિંહ જેવા સ્વભાવવાળા બનવું જોઈએ. જે લેાકા સિંહની માફક ગૃહના ત્યાગ કરી સિંહની જ માફક સંયમનું પાલન કરે છે તેએ જ સનાથ છે. પરંતુ સ્વભાવ તે સિંહના જ રાખવા જોઈ એ. આ પ્રમાણે સિંહના સ્વભાવ રાખી સનાથ અનનાર અને સિંહના સ્વભાવ રાખી સનાથ-સિંહ જેવાની સેવા કરનારનું હમેશાં કલ્યાણ જ થાય છે. તમે પણ સિંહના સ્વભાવ રાખી સનાથ મુનિ જેવાની સેવા કરા તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. —> s— વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૩ કારતક શુદી ૧૧ બુધવાર પ્રાર્થના ચેતન જાણ કલ્યાણ કરન કા, શાસ્ત્ર પ્રમાણ પિછાન પ્રભુ ગુન, આન મિલ્યેા અવસર રે; મન ચચલ થિર કર રે. શ્રેયાંસ જિણંદ સુમર રે. ॥ ૧॥ —વિનયચંદ્રજી કુંભટ ચાવીશી શ્રી શ્રેયાંસનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં જે ઉપદેશ આપવામાં આવ્યા છે તે સમુચ્યરૂપે આપવામાં આવ્યા છે. કાઈ વ્યક્તિવિશેષને સંખેાધન કરી આ ઉપદેશ આપવામાં આવ્યેા નથી, એટલા માટે આ ઉપદેશને જે કાઈ પાતાના માટે માને તેા માની શકે છે. સમુચ્યરૂપે કહેવામાં આવેલી વાતને જે બાજુ લઈ જવા ચાહેા તે બાજુ લઈ જઈ શકેા છે. બચપણમાં બાળકાની સાથે દોડતાં દોડતાં હું એમ કહેતા હતા કે, આ ચાંદા મારી સાથે દાડતા ચાલ્યા આવે છે. બીજા બાળક પણ મારી જેમ કહેતા હતા. તા હવે ચાંદા કેાની સાથે દાડતા હતા? તે એમ જ કહેવામાં આવશે કે, જે માને તેની પાછળ ચાંદા દોડે છે. આ જ પ્રમાણે આ પ્રાનામાં પણ જે ઉપદેશ આપવામાં આવ્યા છે તે ઉપદેશ જે માને તેને માટે ઉપયાગી નીવડે એવા છે. આ પ્રાર્થનામાં કહ્યું છે કેઃ— 6 , સુમર રૈ શ્રેયાંસ જિનેદ્ર સુમર રે. , આ ઉપદેશને ખીજા કાઈના વિષે ન માનતાં હું પોતાના વિષે જ માનું છું અને પેાતાને સંખેાધીને હું કહું છું કે, હૈ ! આત્મા ! સ્મરણ કર, સ્મરણ કર. આ સ્મરણ કરવાનું કામ જેટલું મોટું છે તેટલી જ તેમાં ભૂલ થાય છે. મેટા કામમાં ભૂલા પણ મેાટી થાય છે. એટલા જ માટે આત્માને વારંવાર પ્રેરણા કરવામાં આવે છે કે, ‘ સ્મરણ કર. આ આત્મા ' Page #331 -------------------------------------------------------------------------- ________________ = = = == ==== = = === = == = = ====== ૬૬૨) શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ | [ કારતક પરમાત્માનું સમરણ કરવાનું વારંવાર ભૂલી જાય છે એટલા જ માટે તેને વારંવાર પ્રેરણ કરવામાં આવે છે કે, “હે ! આત્મા! તું પરમાત્માનું સ્મરણ કર.” આ પ્રકારના ઉપદેશને હું મારા આત્માને માટે માનું છું. તમે જે આ ઉપદેશને તમારા આત્માને માટે માનતા હો તે તમે પણ તમારા આત્માને એવી પ્રેરણું કરે કે, હે! આત્મા ! તું પરમાત્માનું સ્મરણ કર.” પ્રત્યેક વસ્તુ પિતાના આત્માને માટે જ કરવામાં આવે છે. આધ્યાત્મિક ગ્રન્થમાં કહ્યું છે કે, સંસારમાં જે કઈ વસ્તુ પ્રિય લાગે છે તે પિતાના આત્માને માટે જ પ્રિય લાગે છે. આંખ, કાન, નાક વગેરે કાંઈ આંખ, કાન, નાક માટે પ્રિય લાગતાં નથી પરંતુ આત્માને માટે જ પ્રિય લાગે છે. જે કોઈ ડૉકટર એમ કહે કે, તમે તમારી આંખને કઢાવી નાખે, નહિ તે આખા શરીરમાં રોગ ફેલાઈ જશે કે શું તમે આંખ કઢાવી નહિ નાંખો ? જે અંગૂઠાને સાપ કરડ્યો હોય તે અંગૂઠાને શું કાપી નાંખવામાં નથી આવતું ? કાપવામાં આવે છે. કારણ કે અંગૂઠે કે આંખ આત્માને માટે જ પ્રિય લાગે છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, સંસારની બધી વસ્તુઓ આત્માને માટે જ પ્રિય લાગે છે. આમ હવા છતાં લેકે આત્માને ભૂલી જાય છે અને પિતાનું અહિત તે કરે છે પણ સાથે બીજાઓનું પણ અહિત કરે છે. એટલા માટે જ્ઞાનીજને કહે છે અને વારંવાર પ્રેરણું કરે છે કે, “હે! આત્મા ! તું ક્યા પ્રપંચમાં પડી રહ્યો છે ! તું આ બધો પ્રપંચ છોડી પરમાત્માનું સ્મરણ કર.” આ ઉપદેશે બધાને લાગુ પડતું હોવાથી બધાએ પોતપોતાના આત્માને માટે આ સંબંધી વિચાર કરે જોઈએ. ઉપદેશ આપનાર તે જેટલું કહી શકે તેટલું જ કહી શકે છે. વસ્તુઓ બે પ્રકારની હોય છે. એક અર્પિત વસ્તુ અને બીજી અનર્પિત વસ્તુ. જે કહી શકાય તે વસ્તુ તે અર્પિત છે અને જે કહી ન શકાય તે અનર્પિત વસ્તુ છે. અર્પિત વસ્તુ કરતાં અનર્પિત વસ્તુ અનંતગણું વધારે છે. એટલા માટે જે કાંઈ કહેવામાં આવે છે તે ઉપરથી આગળને વિચાર કરી લેવો જોઈએ અર્થાત ડામાં જ ઝાઝું સમજી લેવું જોઈએ. આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એને માટે જ્ઞાનીજને કહે છે કે – તૂ અવિકાર વિચાર આત્મગુન, ભ્રમ અંજાલ ન પર રે, પુગલ ચાહ મિટાય વિનયચંદ, તૂ જિન તે ન અવર રે. હે ! આત્મા! કલ્યાણ કરવા માટે તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. કેવલ તું એક વાતને પકડી લે કે, “જે પુદ્ગલેને સ્વભાવ ભળી જવાને અને વિખરી જવાનું છે તે પુદ્ગલે તે છોડી દેવાનાં છે.” જો તું આટલું કરી નાંખ તે તારે બેડો પાર થઈ જાય ! જે વસ્તુ જોવામાં આવે છે તે નાશવાન છે. આ પ્રકારની નાશવાન વસ્તુ ઉપરને પ્રેમ તેડી નાંખી અવિનાશીની સાથે પ્રેમ જોડ તે બધાં પ્રપંચો દૂર થઈ જશે અને તું તારા આત્મામાં સ્થિર બની જઈશ. આ પ્રમાણે પ્રત્યેક વસ્તુ વિષે વિચાર કરવાથી પુદ્ગલેનું મમત્વ છૂટી જશે અને પુદ્ગલેનું મમત્વ છૂટી જવાથી જન્મમરણ પણ છૂટી જશે. આ રીતે પુદ્ગલ ઉપરથી મમત્વ ઉતારી આત્માને સમદષ્ટિ રાખે છે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. સમદષ્ટિ બનીને આત્માનું કલ્યાણ કેવી રીતે કરી શકાય છે એને માટે રાજા શ્રેણિકની વાત સંભળાવવામાં આવી છે. રાજા શ્રેણિક ઘરબારને ત્યાગ કરી શક્યો ન હતો છતાં તેણે આત્માનું કલ્યાણ સાધી લીધું. Page #332 -------------------------------------------------------------------------- ________________ સુદી ૧૧ ] રાજકેટ-ચાતુર્માસ [ ૬૬૩ આ જ પ્રમાણે તમે પણ ઘરબારનો ત્યાગ કરી ન શકે તે પણ સમદષ્ટિ બનીને આત્માનું કલ્યાણ સાધી શકે છે. અનાથી મુનિને અધિકાર–૭૬ રાજા શ્રેણિકને માટે શાસ્ત્રકારે કહે છે કે, તે રાજાઓમાં સિંહની સમાન હતું. રાજા શ્રેણિકનું નામ તે સીધું સાદું હતું. તેના નામની પાછળ આજની પદ્ધતિ પ્રમાણે સિંહ શબ્દ લાગેલ ન હતો પણ તેનામાં સિંહની જેવાં ગુણ હતાં. એટલા જ માટે તેને રાજસિંહ કહેવામાં આવ્યો છે. આ જ પ્રમાણે અનાથી મુનિનું નામ પણ સીધું સાદું હતું પણ તેમનામાં સિંહની સમાન ગુણો હેવાથી તેમને પણ મુનિસિંહ કહેવામાં આવ્યા છે. રાજસિંહ શ્રેણિકના હૃદયમાં મુનિસિંહ અનાથી મુનિ પ્રતિ પરમ ભક્તિ જાગ્રત થઈ પરમ ભક્તિ જાગ્રત થવાથી તેણે શું કર્યું એને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, તેણે બાંધવો સહિત મુનિની પ્રાર્થના કરી અને ધર્મને અનુરાગી બને. આ સંબંધમાં આવેલી ગાથાના ઉત્તરાદ્ધમાં રાજા શ્રેણિકને પરિચય પણ આપવામાં આવ્યો છે અને તેની વિશેષતા પણ બતાવવામાં આવી છે. રાજાને પરિચય આપતાં એવું વિશેષણ બતાવવામાં આવ્યું છે કે રાજાને બાંધવ, રાણુઓ આદિને પરિવાર પણ હતા. વિશેષણ બે પ્રકારનું હોય છે. એક તે સાક્ષાત્કારરૂપ વિશેષણ અને બીજું સંભાવનારૂપ વિશેષણ. અહીં રાજા શ્રેણિક ધર્મશ્રવણ કરી હર્ષિત થયો અને પરિવાર સહિત તેણે મુનિની પ્રાર્થના કરી હોય તે તે વિશેષણ સાક્ષાત્કારરૂપ છે; નહિ તે સંભાવનારૂપ છે. શબ્દને અર્થ બને બાજુ ઘટાવી શકાય છે પણ સંભવ એ છે કે, રાજા શ્રેણિક પણ, પરદેશી રાજા જેમ કેશી શ્રમણને નમસ્કાર કરવા આવ્યો હતો, તે જ પ્રમાણે શ્રેણિક પણ પરિવાર સહિત અનાથી મુનિની વંદના કરવા આવ્યો હતે. રાજા પરદેશી જ્યારે કેશી શ્રમણને વંદન-નમસ્કાર કર્યા વિના જ જવા લાગ્યો ત્યારે કેશી મુનિએ તેને કહ્યું કે, “હે ! રાજન ! જો કોઈ માણસ તારું મહેસૂલ ચોરી કરીને ચાલ્યો જાય છે તે તેને શું કહેશે ?” રાજાએ ઉત્તર આપ્યો કે, “હું એ માણસને અપરાધી માની દંડ આપીશ.” મુનિએ કહ્યું કે, આ જ પ્રમાણે તે મારે ઉપદેશ સાંભળ્યો અને મને આડાઅવળાં પ્રશ્નો કર્યા તથા મેં તારી શંકાઓનું સમાધાન કર્યું છતાં તું ક્ષમા માંગ્યા વિના જઈ રહ્યો છે તે શું એ તારે અપરાધ નથી ? શું કશી મુનિ વંદન–નમસ્કાર અને ક્ષમા મંગાવવાના ભૂખ્યા હતા કે તેમણે રાજાને આમ કહ્યું ? તેઓ વંદન-નમસ્કારના ભૂખ્યા ન હતા પણ તેમણે એ દ્વારા જગતને વિનયને માર્ગ બતાવ્યો છે અને તેમણે શીખવ્યું છે કે, જેમને પ્રશ્ન પૂછવામાં આવે, તેમની ક્ષમા માંગવી જ જોઈએ. આ વસ્તુ બતાવવા માટે જ મુનિએ રાજાને આમ કહ્યું અને શાસ્ત્રમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. - કેશી મુનિની માફક કોઈ સાધારણ સાધુ કોઈને એમ કહેવા ચાહે છે તે કહી શકે નહિ; કારણ કે તે મુનિ ચાર જ્ઞાનના સ્વામી હતા એટલા માટે સાધારણ સાધુ તેમની બરાબરી કરી શકે નહિ. તે મુનિ બધાને માર્ગ બતાવનાર હતા. તેમને બતાવેલો માર્ગ, રાજમાર્ગ છે પણ એ રાજમાર્ગ બતાવવા માટે તે મુનિએ જે કાંઈ કર્યું તે પ્રકારનું કાર્ય બીજો કોઈ સાધારણ સાધુ કરી શકે નહિ, Page #333 -------------------------------------------------------------------------- ________________ દ૬૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક કેશી શ્રમણના ઉત્તરમાં પરદેશી રાજાએ કહ્યું કે, “મહારાજ! વાસ્તવમાં આપે મને એવી વસ્તુ આપી છે કે જે વસ્તુને પામીને હું નાસ્તિકમાંથી આસ્તિક બની ગયો છું અને એ કારણે મારા હૃદયમાં એવી ભાવના પેદા થઈ છે કે હું એકલે જ મુનિને શું વંદન કરું, પણ મારા પિતાના પરિવાર, સેના આદિ સહિત આવીને તમને વંદન-નમસ્કાર કરું અને તમને ખમાવું.” રાજાનું આ કથન સાંભળી મુનિ પછી કાંઈ બોલ્યા નહિ પણ મૌન રહ્યા. મુનિનું આ કાર્ય પણ સાધુઓને માટે અનુકરણીય છે. રાજા પરિવાર સહિત આવ્યો અને તેણે મુનિને ખમાવ્યા. જે તે મુનિને એકલે જ ખમાવી આવત તો તેને પિતાને માટે તો સુલભ જ હતું પણ જગતને માટે તે સુલભ ન હતું. જગત એ જાણી ન શકત કે, આ રાજા પહેલાં કેવો હતો અને હવે કેવો છે ! જે રાજા નાસ્તિક હતો તે રાજા જ્યારે રાજસંપદાસહિત મુનિને ખમાવવા માટે આવ્યો હશે ત્યારે કેટલાં લેકોનું હૃદય સુધર્યું હશે અને લોકો ઉપર તેના પ્રભાવની છાપ કેવી પડી હશે! જો કે રાજાના પ્રભાવથી કેટલાં લેકો સુધર્યા તેને ઇતિહાસ મળતું નથી પણ લેકો જરૂર સુધર્યા હશે એવું અનુમાન કરી શકાય છે. રાજા શ્રેણિક પણ નીતિન હતું. એટલા માટે સંભવ છે કે તેણે પણ પરદેશી રાજાની માફક પરિવારસહિત મુનિની પ્રાર્થના કરી હોય અને મુનિને ખમાવ્યા હેય ! સૂત્ર તે ઘણી વાતનું વર્ણન થેડામાં જ કરે છે એટલા માટે શાસ્ત્રમાં જે કાંઈ સંક્ષેપમાં કહેવામાં આવ્યું છે તે ઉપરથી અનુમાન કરી શકાય છે કે, રાજા શ્રેણિક પણ પરિવાર સહિત મુનિની પ્રાર્થના કરવા માટે આવ્યો હશે ! રાજાના આ કાર્યથી બીજાને કેવું અને કેટલું કલ્યાણ થયું હશે! એ કહી શકાય નહિ, પણ રાણું ચેતનાના વિષે તે એટલું કહી શકાય કે રાજાનાં વિચારો બદલી જવાથી તેને તે ઘણો જ આનંદ પ્રાપ્ત થયો હશે. ચેલના ચાહતી હતી કે, મારા પતિ આસ્તિક બને. રાજાને આસ્તિક બનાવવા માટે ચેલના રાણું રાજા સાથે ઘણીવાર વિચારવિનિમય કરતી હતી પણ તે રાજાનું હૃદય બદલાવી શકી નહિ પરંતુ મુનિની કૃપાથી રાજાનું હૃદય બદલાઈ ગયું. આ જોઈ ચેલના રાણીને કેટલો બધે હર્ષ થયો હશે? રણું ચેતનાને તે પિતાના પતિ ધર્માત્મા બન્યા તેથી પ્રસન્નતા થઈ પણ આજની શ્રાવિકાઓને પ્રસન્નતા ક્યારે અને કેવી રીતે થાય છે તેનો વિચાર કરે. આજની શ્રાવિકાઓને ઘરેણું મળવાથી પ્રસન્નતા થાય છે કે પતિ ધર્માત્મા બને તેથી પ્રસન્નતા થાય છે ? કોઈ બહેને એવી પણ હશે કે જેઓ પતિ ધર્માત્મા બને તેથી પ્રસન્નતા પામતી હશે પણ કેટલીક બહેને એવી પણ હોય છે કે, જેઓ ઘરેણાં-કપડાંની પાછળ ધર્મ-કુળ વગેરેને છોડી દે છે. ધર્માત્માના કુળમાં જન્મવા છતાં ધર્મને તેઓ ભૂલી જાય છે અને સંસારના વિલાસમાં પડી જાય છે. આજે લોકો પિતાની કન્યાઓને પ્રેમથી કોલેજમાં મોકલે છે અને એવી આશા રાખે છે કે, અમારી કન્યા શિક્ષા પ્રાપ્ત કરીને આવશે; પણ તેઓ એટલું જતા નથી કે કૅલેજમાં ભણીગણુને કન્યા ધર્મકર્મ તે ભૂલી નહિ જાય ને ? કૅલેજની શિક્ષા ધર્મ અને સંસ્કૃતિને નાશ કરનારી છે કે તેનું પોષણ કરનારી છે? જે શિક્ષાથી ધર્મ અને સંસ્કૃતિને નાશ થાય તેવી શિક્ષાને બંધ કરવી એ તમારું કર્તવ્ય છે. હું વિદ્યા ભણવાથી રેકતું નથી પણ વિદ્યાના નામે જે વિલાસ કરવામાં આવે છે તેને રોકવાનું કહું છું. વિદ્યાની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે—કા વિદ્યા થા જિમુ”—અર્થાત જે બંધનોને તેડે તે જ વિદ્યા છે. ગાંધીજીએ વિદ્યાપીઠને વિષે એમ કહ્યું હતું કે, જે ઢીંગલા-ઢીંગલી બનાવવા માટે જ વિદ્યાપીઠનું ઉદ્દઘાટન Page #334 -------------------------------------------------------------------------- ________________ શુદી ૧૧ ] રાજકેટ--ચાતુર્માસ [ ૬૬૫ કરતા હૈ। તે તે। એવા વિદ્યાપીઠની જરૂર નથી. પણ જો સાચા ગ્રામીણ પેદા કરવા માટે વિદ્યાપીઠનું ઉદ્દઘાટન કરતા હૈ। તે તેની અવશ્ય આવશ્યકતા છે. તેમણે કહ્યું હતું કે નગરના લોકેા ઢીંગલા-ઢીંગલી જેવા છે. ઢીંગલા-ઢીંગલીને ઘરેણાં વગેરે પહેરાવીએ છીએ પરંતુ શુ તેમનામાં જીવન આવે છે? આ જ પ્રમાણે કાલેજોની શિક્ષાથી સાચું જીવન આવતું નથી પણ વિલાસની શિક્ષા આવે છે. જો આવી જ વિલાસની શિક્ષા મળતી હેાય તે તે શિક્ષા ઢીંગલા—ઢીંગલી બનાવવા જેવી જ શિક્ષા છે. આજના યુવકેા જેએ કૅલેજોમાં શિક્ષા લે છે તે બધાં અંધનેને તોડી નાંખવાં અને જીનાં કાયદાને તેાડી નાંખી નવાં કાયદા સ્થાપિત કરવાં એમ કહે છે. પ્રાચીન લેાકેાએ જે જોઈ વિચારીને મર્યાદા બાંધી છે એ મર્યાદાનું ઉલ્લંધન કરવું ઉચિત નથી એ વાત યુવકાના ગળે ઉતારવી જોઈ એ. અમારા માટે પણ હવે ગ્રામામાં જવાને સમય આવ્યેા છે. જે પ્રમાણે કદી લાકા જેલખાનામાં એકઠા થઈ જાય છે તે જ પ્રમાણે જાણે અંધાં પાપે નગરામાં જ એકઠાં થઈ ગયાં હાય એમ લાગે છે. વેશ્યાગમન, જુગાર, ચેરી વગેરે પાપા જાણે નગરામાં જ આવી ઘુસ્યાં છે. નગરામાં બધા લેકા ખરાબ જ હેય છે એવું કાંઈ નથી. કેટલાક લાકા બહુ સારા પગુ હાય છે. પણ સામાન્યતઃ ગ્રામાની અપેક્ષા નગરામાં પાપા વિશેષ પ્રમાણમાં છે. જ્યાં શંગા વધારે હોય છે ત્યાં ડાકટરાને પણ વધારે રહેવું પડે છે. આ જ પ્રમાણે અમારે પણ નગરામાં વધારે રહેવાનું હોય છે. જ્યાં વધારે પાપ હોય છે ત્યાં ધર્મના ઉપદેશ વધારે આપવાને હાય છે. હું અહીં આટલા દિવસ શકાયા છું એટલા માટે તમને એટલું જ કહું છું કે, ધર્મ અને સંસ્કૃતિના નાશના કારણા જેટલા પ્રમાણમાં બંધ થાય તેટલું સારું જ છે. રાજાના સુધરવાથી ચેલના રાણીને પણ આનંદ થયા હશે અને સાથે સાથે ખીજાએને પણ સુધાર થયા હશે. કહેવત છે કે :—મદ્દાનનો ચેન ગતઃ સઃ પન્થાઃ। અર્થાત્—મોટા લેાકા જે માગે ચાલે છે તે જ માગે સાધારણ લેાકા પણ ચાલે છે. ગીતામાં પણ કહ્યું છે કેઃ—થવું સાત શ્રેષ્ઠક્તત્તવિતો નનઃ । અર્થાત્-શ્રેષ્ઠ લેાકા જેવું આચરણ કરે છે તેવું જ આચરણ બીજા લોક પણ કરે છે. આ કારણે શ્રેષ્ઠ લોકો પોતાનું એવું આચરણ રાખે છે કે જેથી ખીજા લેાકેાને તેમનું અનુકરણ કરવામાં મુશ્કેલી ન પડે. ભલે તે શ્રેષ્ઠ પુરુષોને એવા આચરણની આવશ્યકતા ન પણુ હાય છતાં પોતાની દેખાદેખી કરી બીજા લોકા પણ આચરણ છેડી ન દે એ વિચારથી તેઓ પેાતાનું આચરણ અણિશુદ્ધ રાખે છે. ગાંધીજી જ્યારે અહીં મને મળવા આવ્યા હતા ત્યારે મેં જોયું હતું કે, તેમણે એક ટૂંકું પેાતીયું પહેર્યું હતું. તેમનું એ તીયું અમારા ચેાલપટ્ટાને પણ શરમાવતું હતું. ગાંધીજી જેવા આવડું પાતીયું શા માટે પહેરે છે ? એટલા માટે કે ઘણા લોકો કેવળ શેાખને માટે કપડાં પહેરે છે અને અનાવશ્યક એટલાં બધાં કપડાં ઠાંસી ઠાંસીને પહેરે છે કે જેથી ગરમી થાય છે અને પસેવા અંદરને અંદર ટપકવા માંડે છે. આ પરસેવા કેટલી બધી હાનિ કરે છે એને લે જોતા નથી અને કેવળ શેખને માટે અનાવશ્યક કપડાં પહેરે છે. મતલબ કે, સાધારણ જનતા શ્રેષ્ઠ લેાકાનું અનુકરણ કરવાનું જાણે છે, પણ કાના વિચાર કરવાનું જાણતી નથી. સારા-ખરાબ કાર્યના વિવેક કરવાના ભાર શ્રેષ્ઠ લકાના માથે હાય છે. એટલા માટે શ્રેષ્ઠ લેાકાનું એ કર્તવ્ય છે કે, તેઓએ પેાતાનું આચરણ કેવું રાખવું ૩૯ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક જોઈએ તેને ઊંડો વિચાર કરે. ગીતામાં કહ્યું છે કે, સાધારણ લોકોની બુદ્ધિમાં ભેદ ન પાડે. આચરણને ત્યાગ કરી દેવાથી સાધારણ લેકેની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન થવા પામે છે. જે તું વિદ્વાન છે તે આદર્શ કામ કરી બતાવ. પણ કામ જ છોડી દેવું અને સામાયિક-પ્રતિક્રમણમાં શું પડયું છે એમ કહેવું એ ઉચિત નથી. હા, આદર્શ કોમ એવું કરી બતાવો કે, જેથી સાધારણ જનતા એ આદર્શ કામને અનુસરે. આમ કરવામાં જ કલ્યાણ રહેલું છે. મેં તમને પાંચ મહિના સુધી જે કાંઈ સંભળાવ્યું છે તેને માટે પરમાત્મા પ્રત્યે હું એ જ પ્રાર્થના કરું છું કે, હે! પ્રભો! બધા લેકેની બુદ્ધિ તેજસ્વી થાઓ પણ મારી વાત લેકેની બુદ્ધિમાં ભેદ પાડે એવી ન થાઓ.” મુનિના ઉપદેશથી શ્રેણિક પતે તે સુધર્યો જ હતો પણ તેણે પરિવાર સહિત આવી મુનિને વંદના કરી. આ પ્રમાણે પરિવાહિત મુનિને વંદના કરવાનો આશય એ છે કે, બધા લેકે આ આદર્શને અનુસરે. આ વાતને તમે પણ સમજ્યા છે તે તમે એવું કામ કરે કે જે કામને જોઈને બીજા લેકે પણ એ કામને અનુસરે. રાજા શ્રેણિક અનાથી મુનિની પ્રાર્થના કરે છે. સિંહની પ્રાર્થના સિંહ જ કરી શકે છે, શિયાળ કરી શકતું નથી. સાંભળ્યું છે કે, સિંહની ગર્જના સાંભળી વાંદરાએ વૃક્ષ ઉપરથી નીચે પડી જાય છે. આ જ પ્રમાણે મુનિને ઉપદેશ સાંભળી બધાં પાપ નિર્જરી (ખરી) જાય તે સમજવું કે, અમે મુનિની સાચી પ્રાર્થના કરી છે. પ્રાર્થના કરવા માટે રાજાએ શું કર્યું તેનું વર્ણન કરતાં શાસ્ત્રમાં કહ્યું છે કે – उस्ससियरोमकूवो काऊण य पयाहिणं । अभिवन्दिऊण सिरसा अइयाओ नराहिवो ॥ ५९॥ તે નરાધિપ ઘેર ગયો. “ઘેર ગયો ” એ તે સમાપ્તિની ક્રિયા છે પણ શું કરીને ગમે એ અત્રે જોવાનું છે. રાજા શું કરીને ગયે એનું વર્ણન ગાથાના પ્રથમ ત્રણ પદમાં કરવામાં આવ્યું છે. તેમાં કહ્યું છે કે, રાજાએ પોતાના મસ્તકકારા અનાથી મુનિના ચરણકમલને વંદન કર્યું, વંદનની સાથે જ મુનિની તેમણે પ્રદક્ષિણા કરી. આજે આવર્તનદ્વારા જ પ્રદક્ષિણાની સમાપ્તિ કરી લેવામાં આવે છે; પરંતુ પ્રદક્ષિણાનું મહત્વ કાંઈ જુદા જ પ્રકારનું છે. લગ્નના સમયે વર-કન્યા અગ્નિની પ્રદક્ષિણું કરે છે. અગ્નિની પ્રદક્ષિણા તે લેકે કરે છે પણ શા માટે અગ્નિની પ્રદક્ષિણા કરવામાં આવે છે એ વાત બહુ ઓછા લેકે સમજતા હશે. આજે ઢીંગલા-ઢીંગલીના જેવા વિવાહ કરવામાં આવે છે અને એમ સમજવામાં આવે છે કે, નાચગ કરવો, આતશબાજી કરવી એ જ વિવાહ છે; પણ વાસ્તવમાં એ તે વિવાહના નામે કરવામાં આવતી ધમાલ છે. વિવાહ તે એ છે કે, વર-કન્યા અગ્નિની પ્રદક્ષિણા કરી પિતપોતાનું કર્તવ્ય સમજે અને એ કર્તવ્યના પાલનની પ્રતિજ્ઞા કરે; પરંતુ આજે તે એ બધાં કામોની જવાબદારી વિવાહ કરાવનાર બ્રાહ્મણને સેંપી દેવામાં આવે છે અને જે પ્રમાણે ઢીંગલા-ઢીંગલીને વિવાહ કરવામાં આવે તેમ વિવાહ કરી દેવામાં આવે છે. પણ જે વિવાહ કે, જે સંસારને મુખ્ય “પા” છે તેના ચણતરમાં આવી શિથિલતા રાખવામાં આવે તે આગળ જતાં કર્તવ્યનું પાલન થઈ શકશે ! Page #336 -------------------------------------------------------------------------- ________________ સુદી ૧૧] રાજકેટ-ચાતુર્માસ [૬૬૭ કહેવાનો આશય એ છે કે, પ્રદક્ષિણા કરી કરવામાં આવેલું લગ્ન હિન્દુ બાળાને માટે જીવનપર્યત સ્વીકાર્ય હોય છે. તે બાળા જીવનપર્યત વિવાહનાં નિયમનું પાલન કરે છે, વિવાહનાં તત્વને સમજીને તે લગ્ન કરે છે એ કારણે તે સ્વમમાં પણ બીજા પતિને વિચાર સર પણ કરતી નથી. તમારી દષ્ટિએ સાચું લગ્ન હિન્દુ બાળાનું છે કે અમેરિકાનાં લોકોનું લગ્ન સાચું છે કે જ્યાં ૧૦૦ માંથી ૯૫ ટકા લગ્નને વિચ્છેદ થાય છે. ભારતની લગ્નપ્રથાનું મહત્ત્વ શું છે એ સમજવાથી ભારતદેશ અને અમેરિકા દેશમાં કેટલું અંતર છે એને પત્તો લાગી જશે. લગ્નની આ પદ્ધતિને ધર્મકાર્યમાં પણ દાખલ કરવામાં આવી છે. જે પ્રમાણે કન્યા વરને પસંદ કરે છે તે જ પ્રમાણે ગુરુને પણ પસંદ કરવામાં આવે છે. અને જે પ્રમાણે અગ્નિની પ્રદક્ષિણું કરી પતિને વરવામાં આવે છે તે જ પ્રમાણે ગુની પ્રદક્ષિણા કરી તેમનાં ગુણોને વરવામાં આવે છે. તે ગુરુ જાણે અગ્નિસ્વરૂપ છે. વેદમાં મહાપુરુષોને અને ઈશ્વર સુદ્ધાને અગ્નિની પ્રદક્ષિણા કરવી એ તેમનાં ગુણેને વરવા સમાન છે. શ્રી દશવૈકાલિક સૂત્રના ૯ મા અધ્યયનમાં આચાર્યને પણ અગ્નિસ્વરૂપ વર્ણવવામાં આવેલ છે. - રાજાએ મુનિની પ્રદક્ષિણા કરી, તે વખતે તેના રોમેરેામમાં હર્ષ હતું એ કારણે તેનાં રોમ ઊભાં થઈ ગયાં. રોમાંચ થ એ પણ ભક્તિનું ચિન્હ છે. પ્રિયતમ કે ઈષ્ટનું નામ સાંભળી હર્ષ કે રોમાંચ ન થવો એમાં ભક્તિની અપૂર્ણતા છે. શાસ્ત્રકારોએ રાજાની ભક્તિ બતાવવા માટે જ એમ કહ્યું છે કે, રાજાને એટલે બધે હર્ષ થયો કે તેનાં રમો પણું ઊભાં થઈ ગયાં. રાજાએ મુનિની પ્રદક્ષિણું કરી અને માથું નમાવી પતિને નમસ્કાર કર્યા. વીર ક્ષત્રિયનું મસ્તક એમ તે કોઈની આગળ નમતું નથી પણ જ્યારે ભક્તિનો આવેગ આવે છે ત્યારે મસ્તક સ્વભાવતઃ નમી જાય છે. તે વખતે મસ્તક નમાવવામાં તેમને જરાપણ સંકોચ થતું નથી. રાજેન્દ્ર શ્રેણિક મુનિની ભક્તિને વશ થએલે હતો એટલા માટે તે મુનિના ચરણમાં પિતાનું માથું નમાવી નમસ્કાર કરે છે. તમે પણ મુનિઓને વંદન કરે છે કે નહિ! જે તમારું હૃદય એમ માનતું હોય કે આ મુનિ વંદનીય છેતે પછી તેમને વંદન–નમસ્કાર કરવામાં કોઈ પ્રકારને સંકોચ રાખવો ન જોઈએ. રાજા શ્રેણિક વિધિસહિત મુનિની પ્રાર્થના કરી ઘેર આવ્યા. તે આવ્યો હતો ત્યારે કેવી રીતે આવ્યા હતા અને ઘેર ગમે ત્યારે કેવી રીતે ગમે તે જુઓ. કોઈ માણસ ભોજનશાળામાં ભૂખ્યો આવે છે ત્યારે કે આવે છે પણ જ્યારે ભજન કરી જાય છે ત્યારે કેવી રીતે જાય છે ! તે વખતે તેના મુખ ઉપર કેવું તેજ હોય છે આ જ પ્રમાણે રાજાને ચહેરે પણ ચમકતે હતો. તે પ્રસન્નવદન થયું હતું. તમે પણ બહારથી વ્યાખ્યાન સાંભળવા આવો છે પણ વ્યાખ્યાન સાંભળી તમારા ચહેરે પ્રસન્ન જણાય તે સમજવું કે, તમારામાં ભક્તિ છે. વ્યાખ્યાન સાંભળીને પણ જે મુખ તેજસ્વી ન બને એમાં મારી અપૂર્ણતા છે કે તમારી અપૂર્ણતા છે એ કહેવું મુશ્કેલ છે પણ કોઈની અપૂર્ણતા અવશ્ય છે, એ વાત નક્કી છે. જે પીરસનાર અને જમનાર બન્ને બરાબર ઠીક હોય તે ભજન કરી મુખ ઉપર તેજ ન આવે એનું કાંઈ કારણ નથી; પણ પીરસનાર બરાબર ન હોય કે જમનાર ઊંઘતો હોય તે એ દિશામાં બીજો કોઈ શું કરી શકે ? એ દિશામાં તૃપ્તિ કેમ થઈ શકે ! એટલા માટે Page #337 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક મારે અને તમારે બન્નેએ સાવધાન રહેવું જોઈએ. આ સાવધાની રાખવા માટે જ હું તમને એમ કહું છું કે, વ્યાખ્યાન સાંભળી તમારામાં જે રમણીકતા આવે છે તે રમણીકતાને ધારણ કરી રાખજો. ઘેર જઈ અરમણીક બની જશે નહિ, જે તમે સત્કાર્યમાં રમણુક બન્યા રહેશે તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૧૪ શુક્રવાર == = પ્રાર્થના વિમલ જિનેશ્વર સેવિએ થારી, બુદ્ધિ નિમલ હેય જાય રે, જીવા! વિષય-કષાય નિવારને, તૂ તે મેહની કર્મ ખપાયરે; જીવા! વિમલ જિનેશ્વર સેવિયે. –વિનયચંદ્રજી કુંભ, ચોવીશી શ્રી વિમલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થનાને વિચાર કોઈએ અદ્દભુત છે કે, જેને શબ્દો દ્વારા વ્યક્ત કરે બહુ જ મુશ્કેલ છે; છતાં જ્યારે બેલવાનો પ્રસંગ આવે છે ત્યારે હું મારા આત્માને કહું છું કે, “હે! આત્મા! તું પ્રપંચમાં પડી જઈ પિતાને ભૂલી ન જા. સંસારમાં ફસાઈ ન જા અને સાધુતાના તત્ત્વને ભૂલી ન જા. તું કોઈપણ કારણે અભિમાન ન કર. તું અભિમાન કરે છે તે કોના ઉપર? તું તારી પૂર્વ સ્થિતિને જે કે તું ક્યાં ક્યાં રહ્યો છે? આજે તને જે માન મળી રહ્યું છે તેને જોઈ જે તું તારી પૂર્વ સ્થિતિ વિષે વિચાર કરે તે તને ખરી સ્થિતિનું ભાન થશે. હે ! આત્મા ! તું પૃથ્વી, પાણી, અગ્નિ આદિની સ્થિતિમાં અનંતકાળ સુધી રહ્યો છે અને આજે તને જે સન્માન આપે છે તેના હાથે ન જાણે તારી કેવી કેવી અવદશા થઈ છે ! હવે તું આગળ વધતાં વધતાં એ સ્થિતિને પ્રાપ્ત થયો છે કે, જે લોકો તારી અવહેલના કરતા હતા તે લોકો જ તારું સન્માન કરી રહ્યા છે ! એટલા માટે તું આ સન્માનને પામીને તારી પૂર્વ સ્થિતિને ભૂલી ને જ પરંતુ ભગવાન વિમલનાથના ચરણે જા.” આ પ્રમાણે આ ઉપદેશ મારા આત્માને માટે જ છે. આ ઉપદેશ ઘણે જ પ્રેરક છે. સંસારમાં જે કોઈ વસ્તુ પ્રિય લાગે છે તે વસ્તુ આત્માને માટે જ પ્રિય લાગે છે. વસ્તુને માટે વસ્તુ પ્રિય લાગતી નથી. આ જ પ્રમાણે આત્માના માટે જ આ પ્રાર્થના પણ પ્રિય લાગે છે; એટલા માટે આ પ્રાર્થના ઉપરથી આપણે આપણી પૂર્વ સ્થિતિનો વિચાર કરવો જોઈએ, આજે આપણે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિમાં બીજાની જરા પણ ધમકી સહેવાને પણ તૈયાર રહેતા નથી. પરંતુ પૂર્વ સ્થિતિમાં કેવી કેવી ધમકીઓ સહી છે એને વિચાર કરવામાં આવે તે કોઈની ધમકી ત્રાસદાયક નહિ લાગે ! આજના વૈજ્ઞાનિકો પણ વિકાસવાદને માને છે. તેઓ જડવાદી છે એટલા માટે જડને વિકાસ માની એમ કહે છે કે, Page #338 -------------------------------------------------------------------------- ________________ શુદી ૧૪ ] રાજકાટ-ચાતુર્માસ [ ૬૬૯ એક પરમાણુ વિકાસ પામતા પામતા ત્યાં સુધી વધી જાય છે કે તે બુદ્ધ અને મહાવીરની જેવા બની જાય છે. જો કે જડતી અપેક્ષા આ કથન ખાટું છે પણ વિકાસને તે પણ માને છે. વાસ્તવમાં વિકાસ ચૈતન્યના થાય છે. આ આત્મા વધતાં વધતાં આજે આ સ્થિતિને પામ્યા છે. આ આત્મા અંગુલિના અસખ્યાતમા ભાગવાળા શરીરમાં પણુ અનંતજીવ રહે એવી સ્થિતિમાં રહેલ છે. આવી સ્થિતિમાંથી વિકાસ પામતાં પામતાં તે વમાન સ્થિતિને પામેલ છે; એટલા માટે હવે આ સ્થિતિને પામીને પોતાની પૂર્વ સ્થિતિને ભૂલી ન જા પરંતુ ભગવાનવિમલનાથની સેવા કર. સંસારની ધાંધલ તારું કલ્યાણ કરી શકશે નહિ. ભગવાન વિમલનાથની સેવા કર તા તારી બુદ્ધિ નિર્મલ થઈ જશે અને પછી તું તારી પૂર્વ સ્થિતિને ખ્યાલ રાખી આત્માનું કલ્યાણ કરી શકીશ. એટલા માટે તમે લોકો ખીજા કામાને ત્યાગ કરી ભગવાન વિમલનાથની સેવા કરા. અનાથી મુનિના અધિકાર-૭૭ અનાથી. મુનિદ્રારા સનાથ-અનાથતા સત્પ્રેષ પામી રાજા શ્રેણિક કેટલા બધા હર્ષિત થયા હશે! જેટલેા હ` તેને રાજ્ય, ધન કે રાણીએ પામીને થયા નહિ હેાય તેટલા હ મુનિના ઉપદેશ સાંભળીને થયા હશે ! રાજા શ્રેણિકને બધા લોકો નમન કરતા હતા પણુ રાજા શ્રેણિક મુનિને નમન કરી રહ્યો છે અને પ્રદક્ષિણા કરી રહ્યો છે. આ ઉપથી આ વાત સ્પષ્ટ વ્યક્ત થાય છે. જો તેને રાજ્યાદિથી વધારે પ્રસન્નતા મુનિના ઉપદેશશ્રવણુથી થઈ ન હેાત તા એમ શા માટે કરત? " આ તા રાજાની વાત થઈ. હવે મુનિનું શું થયું તે આપણે જોઈએ. જેતા · અંત સારા તેનું બધું સારું અને જેને અંત ખરાબ તેનું બધું ખરાબ ' એવી લાકોક્તિ છે એટલા માટે મુનિનું આખરે શું થયું તે જોઈએ. એને માટે કહ્યું છે કેઃ— 14 રૂથો વિ. મુળસમિદ્રો તિવ્રુત્તિયુત્તો તિદ્વંકવિમો વિઘ્ન- વવિબમુનો વિનમ્રુદું. વિષયોદ્દો || ૬૦ || આ ગાથાના વિસ્તારથી અર્થ કહેવાતે તે સમય નથી છતાં ભેડામાં કહું છું. એ સિંહામાંથી એક સિંહ–રાજાની તા વાત કહી. ખીજા સિંહૈં મુનિ ધ્રુવા હતા એ બતાવવા માટે આ ગાથામાં કહ્યું છે કે, તેએ ગુણસમૃદ્ધ હતા. રાજા તે સાંસારિક ઋદ્ધિથી સમૃદ્ધ હતા પણ આ મુનિ તે ગુણસમૃદ્ધિથી સમૃદ્ધ હતા. તેમનામાં કયાં ગુણા હતાં એ બતાવવા માટે કહ્યું છે કે, તેઓ ત્રિગુપ્તિથી ગુપ્ત હતા. તે મન, વચન અને કાયાના સંયમમાં લીન હતા. ખીન્ત કામે કરવાં તે સરલ હોઈ શકે પણ ત્રિશુપ્તિનું પાલન કરવું બહુ જ મુશ્કેલછે, જે પ્રમાણે કોઈ ગમે તે દિશામાં જાય પણ તે કાળથી બચી શકતા નથી તે જ પ્રમાણે કાઈ ગમે ત્યાં જાય અને ભલે જંગલમાં કે ગુફાઓમાં રહે પણ અતરાત્મામાં રહેલા શત્રુઓથી તે બચી શકતા નથી; પણ મુનિએ ત્રિગુપ્તિદ્વારા આત્માને એવા શત્રુઓથી પણુ સુરક્ષિત બનાવી લીધા છે. જો તમને પણ શત્રુઓથી બચવાનું કોઈ સ્થાન મળી જાય તે શુ તમે શત્રુઓથી બચવાના પ્રયત્ન નહિ કરા ? જો બચવા ચાહશે। તે પછી મન, વચન અને Page #339 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક કાયાદ્વારા આત્માને કેમ બચાવી લેતા નથી ? મન, વચન અને કાયાને સંયમમાં લગાવી દે તે તમારા આત્મા પણ આ પ્રકારનાં શત્રુઓથી સુરક્ષિત બની જશે. તે મુનિ ત્રિગુપ્તિએથી ગુપ્ત હતા. સાથે સાથે તેએ ત્રિદંડથી વિમુક્ત હતા. આત્મા ત્રણ પ્રકારે દંડને પામે છે. કહેવામાં તા એમ આવે છે કે, પરમાધામી દેવ, વૈતરણી નદી કે ફૂટશાલ્મલી વૃક્ષ કષ્ટો આપે છે, પણ શાસ્ત્ર કહે છે કે જે ત્રિ'ડથી "ડિત નથી તેને કાઈ કષ્ટ આપી શકતું નથી. ત્રિ...ડથી વિમુક્ત આત્માને દડવા માટે શક્રેન્દ્રના વજ્રમાં પણ એવી શક્તિ નથી કે તેમને દંડ આપી શકે ! માનસિક દંડ, વાચિક દંડ અને કાયિક દંડ એમ ત્રણ પ્રકારનાં દડ હેાય છે. આત્મા આ ત્રણ પ્રકારનાં ઈંડાથી કેવી રીતે દંડાય છે એ વિષે વિચાર કરવામાં આવે તેા એ વાત જાણવામાં આવી શકશે. મનથી આત્મા કેવી રીતે દંડાય છે એને માટે કહ્યું છે કેઃ— इमं च मे अत्थि इमं च नत्थि, इमं च मे किच्चं इमं अकिश्वं । तं एवमेवं लालप्पमाणं, हरा हरन्ति त्ति कहं पमाए ॥ —શ્રી ઉત્તરા ચયન સૂત્ર ,, આ “ આ તા મારી પાસે છે—આ નથી. મારી પાસે કરું તેા છે પણ કંઠી નથી. પ્રમાણે સંકલ્પ–વિકલ્પદ્રારા અને તૃષ્ણાદ્દારા મન દંડાતું રહે છે. સંકલ્પ કરવાથી જ કામના પેદા થાય છે. મેં મા કામ તેા કર્યું છે અને હવે આ કામ કરવાનું છે. આ પ્રમાણે કામ કરવાનું બાકી રહેતુ નથી; પણ જ્ઞાનીજને કહે છે કે, તારા માથા ઉપર કાળ ભમે છે અને તારી ઉપર તેના હુમલા ક્યારે થશે અને તને ક્યારે ઉખેડી ફેંકી દેશે તેને તને પત્તો નથી. દેવભદ્ર અને યરોાભદ્રે પેાતાના પિતાને કહ્યું કે, જ્યારે ચાર ધન હરણ કરી રહ્યા હાય અને તે ચારા જરા ખાંખારા મારવાથી જ ભાગી જતા હેાય તે શુ' એવા સમયે માલીક સૂતા પડયો રહેશે ? શું તું ચારાને ભગાવશે નહિ? પિતાએ ઉત્તર આપ્યા કે, એ સમયે માલિક જરૂર ચેારાને ભગાવશે. પુત્રાએ કહ્યું કે, એ જ પ્રમાણે અમારા ઘટમાં–શરીરમાં ચાર પેઠેલા છે. એટલા માટે અમે નિશ્ચિત સૂઈ શકતા નથી. માટે સંયમ ધારણ કરી એ ચારને અમે ભગાવીશું. આ પ્રમાણે આપણા શરીરમાં જે ચાર પેસી ગએલા છે એને તા જોતા નથી અને સકલ્પવિકલ્પ કરતા રહીએ છીએ. આ પ્રમાણે મનદ્વારા દડિત થવાય છે. અનાથી મુનિ ત્રિદંડથી વિમુક્ત હતા. તેએએ મન, વચન અને કાયાને સંયમમાં લઈ લીધા હતાં એટલા માટે તે મન દંડ, વચન દંડ અને કાયા દંડ એ ત્રિવિધ દંડથી વિમુક્ત હતા. આવા મુનિ એક જગ્યાએ બેસી રહેતા નથી પણ જગ્યા–જગ્યાએ વિચરતા રહે છે. સાધુએ એક સ્થાને રહેતા નથી પણ નિસ્પૃહ થઈ વિચર્યા કરે છે. સાધુઓને એક સ્થાને રાખવા એ તમારા પણુ ધર્મ` નથી. અનાથી મુનિને માટે પણ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે, તેઓ મેાહરહિત થઈ વિચરતા હતા. અનાથી મુનિને એવા અહંકાર થવા સંભવત હતા કે રાજા પણ મારા ચરણમાં પડે છે. પણ જો મુનિને એવા અહંકાર આવે તે ગજબ જ થઈ જાય ને! શાસ્ત્રના વર્ણન ઉપરથી જણાય છે કે, રાજાને મુનિની ભક્તિ કરવાથી જેમ જેમ રામાંચ થતા હતા તેમ તેમ મુનિ પણ મેાહથી સાવધાન બનતા જતા હતા કે ક્યાંય હું મેાહમાં પડી ન જાઉં. તે તેા મેહરહિત થઈ પૃથ્વી ઉપર પક્ષી વિચરે તેમ વિચરતા હતા.. Page #340 -------------------------------------------------------------------------- ________________ શુદી ૧૪] રાજકોટ–ચાતુર્માસ [ ૬૭૧ શાસ્ત્રમાં એમ કેમ કહ્યું છે કે, મુનિ પક્ષીની માફક વિચારતા હતા. આ પ્રમાણે કહેવાનું કારણ છે કે, પક્ષીને આધાર નિરાવલંબ આકાશ હોય છે. કેઈ કહે કે, અમે પક્ષીઓને વૃક્ષ કે પૃથ્વી ઉપર બેઠેલાં જોઈએ છીએ પણ પક્ષીઓ વૃક્ષ કે પૃથ્વી ઉપર ત્યાંસુધી જ રહે છે જ્યાં સુધી તેમને કોઈ પ્રકારને ભય હેતું નથી. કેઈ પ્રકારને ભય ઉપસ્થિત થાય કે તરત જ પક્ષીઓ પોતાની પાખની સહાયતા વડે આકાશને જ આશ્રય લે છે. આ વાત હું એક ઉદાહરણદ્વારા સમજાવું છું: માને કે, એક વૃક્ષ ઉપર એક બાજુ એક વાંદરે બેઠે છે અને બીજી બાજુ એક પક્ષી બેઠેલ છે. હવે અકસ્માતને કારણે વૃક્ષ નીચે પડવા લાગે તે પક્ષી તે આકાશમાં ઉડી જાય છે પણ બીચારો વાંદરો તે વૃક્ષની સાથે જ નીચે પડી જાય છે. પક્ષી તે એમ વિચારે છે કે, આ વૃક્ષ જ્યાં સુધી મને આશ્રય આપે છે ત્યાં સુધી તે હું તેના ઉપર બેસું છું પણ હું એના જ આશ્રયે રહેલ નથી. મારું સાચું બળ તે મારી પાંખોનું જ માનું છું. આ સંસારમાં રહેનાર જ્ઞાની અને અજ્ઞાનીમાં પણ પક્ષી અને વાંદરા જેવું અંતર રહેલું છે. અજ્ઞાની તે ધન-ઘર તથા કુટુંબ વગેરેને આશ્રય પકડી રાખે છે પણ જ્ઞાનીજનો તે આત્માને જ આશ્રય ૫કડી રાખે છે. અનાથી મુનિ સંસારને આશ્રય લેતા ન હતા પણ આત્માને જ આશ્રય લેતા હતા એટલા જ માટે શાસ્ત્રમાં એમના માટે એમ કહ્યું છે કે, તેઓ પક્ષીઓની માફક નિરાવલંબી બની વિચારતા હતા તે પૃથ્વી ઉપર, પણ આત્મામાં મગ્ન બનીને વિચરતા હતા. જે પૃથ્વી ઉપર તેઓ વિચરતા હતા તે ભારતની ભૂમિને ધન્ય છે. ઉપર્યુક્ત કથાને સમજી પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થના કરવી જોઈએ કે, "હે! પ્રભો ! જે પ્રમાણે તે મુનિ મેહરહિત થઈ વિચરતા હતા તે જ પ્રમાણે હું પણ મેહરહિત થઈ વિચરું અને એ મુનિના શરણે જાઉં.” આ પ્રકારની ભાવના રાખી પરમાત્માની પ્રાર્થના કરે તે તેમાં કલ્યાણ રહેલું છે. શાસ્ત્રમાં અનાથી મુનિનું વર્ણન શ્રી ઉત્તરાધ્યયનના વિશમા અધ્યયનની સિવાય બીજે ક્યાંય મળતું નથી. પણ રાજા શ્રેણિકનું વર્ણન શાસ્ત્રમાં અનેક જગ્યાએ મળી આવે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે, રાજા શ્રેણિક એક દિવસ મારી જ માફક પદ્મનાભ નામના તીર્થંકર થશે, મારી જ માફક મોક્ષે જશે અને તેની મારા જેવી જ સ્થિતિ થશે. આ પ્રમાણે અનાથી મુનિના શરણે જવાને લીધે રાજા ભોગપભેગનો ત્યાગ કરી ન શકો છતાં ભવિષ્યમાં તીર્થકરપદને પામશે. તમે પણ એવા મુનિને શરણે જાઓ તે તમારા આત્માનું પણ કલ્યાણ થશે. ઉપસંહાર આ અધ્યયનને સારા જ્ઞાન અને ક્રિયાનું મહત્ત્વ બતાવવું એ છે. અનાથી મુનિ જેવા જ્ઞાનવાન હતા તેવા જ ક્રિયાવાન પણ હતા. તમે કેટલાક લેકે કેવળ કાં તો જ્ઞાનને જ પકડી લો છો અથવા ક્રિયાને જ પકડી લે છે અને તેને જ મહત્ત્વ આપે છે. પરંતુ આમ કરવું એ ભૂલ છે. જે જ્ઞાન જ હોય અને ક્રિયા ન હોય, અથવા ક્રિયા જ હોય અને જ્ઞાન ન હોય તે પતન થવું સ્વાભાવિક છે. જે જ્ઞાનવાન હોય છે તેઓ ક્રિયાનો ત્યાગ કરી દેતા નથી પરંતુ એવી ક્રિયા કરે છે કે જે બીજાને માટે આદર્શ રૂપ હોય છે. અનાથી મુનિએ પહેલાં Page #341 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક જ કહ્યું છે કે, જે સંયમ ધારણ કરી સંયમની ક્રિયા કરતા નથી તે અનાથ જ છે. એટલા માટે જ્ઞાનની સાથે જ ક્રિયાની પણ આવશ્યકતા છે. શ્રી આચારાંગ સૂત્રની નિયુક્તિમાં જ્ઞાન અને ક્રિયાનું ઘણું મહત્ત્વ બતાવવામાં આવેલ છે. મા વાતને સમજાવવા માટે એક દૃષ્ટાન્ત આપું છું. કદાચ કાઈ કહે કે, આ દૃષ્ટાન્ત ક્યાં લખ્યું છે તે આાના ઉત્તર એ છે કે, દૃષ્ટાંત લખેલું ન હેાવા છતાં કલ્પિત પણ હૈાય છે. દષ્ટાંત દ્વારા મારે તે પેાતાનેા ભાવ જ સમજાવવા છે. કાઈ કહે કે, શું દૃષ્ટાંતની પણ કલ્પના કરી શકાય છે અને એમ કરવાના કાઈને અધિકાર છે? તે આ પ્રશ્નના ઉત્તર એ છે કે શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં નિસ્રોક્ત આશયનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે કેઃ— પાન ઝરતા દેખ કે, હસી ને કુ પલીયા; માય ખીતી તાય તસી, ધીરી ખાપરીયા. શું કુપળા પણ હસે છે? નહિ. છતાં ભાવ બતાવવા માટે એની કલ્પના કરવામાં આવી છે. આ દૃષ્ટાંતના વિષયમાં કલ્પના કરવાના પણ અધિકાર છે છતાં જો હું કાંઈ વાત સમભાવની બહારની કહું તો તમે મને સૂચિત કરેા અને જે વાત સમભાવની કહું તેને તમે માનેા. હું ા એમ જ વિચારું છું કે, જે વાત તમે જાતા નથી તે વાત મારી પાસેથી લે અને જે વાત હું જાણુતા નથી તે વાત હું તમારી પાસેથી લઉ. કેટલીક વાતા તમે જાણા છે અને કેટલીક વાતા હું જાણું છું; એટલા માટે પરસ્પર વિચાર વિનિમય કરવા જોઈએ. કહેવાનો આશય એ છે કે, નિયુક્તિમાં જ્ઞાન અને ક્રિયાનું ઘણું મહત્ત્વ બતાવવામાં આવેલ છે. એના વિષે એક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે જે આ પ્રમાણે છેઃ— ઉયસેન નામના એક રાજા હતા. તેને વીરસેન અને સૂરસેન નામના બે પુત્રા હતાં. વીરસેન તા બધી ઇન્દ્રિયાથી પૂર્ણ હતા પણ સૂરસેન આંધળા હતા. વિવેકી માણસ જે જે કામને યાગ્ય હાય છે તેને તેવું કામ સોંપે છે. ઉયસેને પણ પોતાનાં બન્ને પુત્રાને યાગ્યતાનુસાર જુદા જુદા પ્રકારની શિક્ષા આપી, આંધળા માણસે પ્રાયઃ ગાવાનું સારું જાણુતા હાય છે. સૂરદાસને વિષે પણ એમ કહેવામાં આવે છે કે, તે અધવિ હતા. ઉયસેને સૂરસેનને તેા ગાયનકલા શીખડાવી અને વીરસેનને ક્ષત્રિયેાચિત યુદ્ધકલા શીખડાવી. સૂરસેને સાઁભળ્યું કે, વીરસેનને તે ક્ષત્રિયાચિત યુદ્ધકલા શીખડાવવામાં આવે છે અને મને તે કલા શીખડાવવામાં આવતી નથી. એટલા માટે તે વિચાર કરવા લાગ્યા કે, હું તે। કાયર રહી જઈશ. આ પ્રમાણે વિચાર કરી તે પિતા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, પિતાજી ! હું યુદ્ધકલા શીખવા ચાહું છું. રાજાએ વિચાર્યું કે, જ્યારે તેનું હૃદય યુદ્ધકલા શીખવા ચાહે છે તેા તેના હૃદયની વૃત્તિ દબાવી રાખવી યેાગ્ય નથી. આ પ્રમાણે વિચાર કરી રાજાએ યુદ્ધકલા શીખડાવનારને તેને સોંપી દીધા. યુદ્ધકલા શીખડાવનાર યોગ્ય અને હોશીયાર હતેા એટલા માટે તેણે સૂરસેનને બાણુવિદ્યા શીખડાવી દીધી પણ સૂરસેન આંધળા હતા એટલા માટે તે શબ્દના આધારે જ ખાણ મારી શકતા હતા. અને કુમારા યેાગ્ય બન્યા. એકવાર યુદ્ધના અવસર આવ્યા. વીરસેને પેાતાના પિતાને કહ્યું કે, પિતાજી ! આપે અમને યાગ્ય બનાવ્યા છે અને અમે ણ્ યાગ્ય બન્યા છીએ એટલે તમે હવે યુદ્ધમાં આવા એ ઠીક નથી; એટલા માટે હું યુદ્ધમાં જઈશ. ’ વીરસેનનું આ Page #342 -------------------------------------------------------------------------- ________________ શુદી ૧૪] રાજકોટ–ચાતુર્માસ : [ ૬૭૩ કથન સાંભળી પિતા ઘણે પ્રસન્ન થયા અને મનમાં વિચારવા લાગ્યું કે, આવા સમયમાં પુત્રને ઘેર રાખવો તે ઠીક નથી. આ પ્રમાણે વિચાર કરી તેણે વીરસેનને કહ્યું કે, “બેટા ! ખુશીથી યુદ્ધમાં જાઓ.’ સૂરસેન પણ પિતાને કહેવા લાગે કે, “હું પણ યુદ્ધમાં જઈશ.' પિતાએ તેને કહ્યું કે, “બેટા ! તને આંખે નથી એટલે તું યુદ્ધમાં જા એ ઠીક નથી. તું અત્રે જ રહે.” પણ સૂરસેન વિચારવા લાગ્યો કે, ભાઈ યુદ્ધમાં જશે એટલે તેની પ્રશંસા થશે અને મારે તે કઈ ભાવ જ નહિ પૂછે. આ પ્રમાણે વિચાર કરી તેણે રાજાને યુદ્ધમાં જવાને બહુ જ અનુરોધ કર્યો. સૂરસેનને બહુ અનુરોધ ધ્યાનમાં લઈ રાજાએ યુદ્ધમાં જવાની "આજ્ઞા આપી. સુરસેન યુદ્ધમાં ગયા. તે આંધળો હોવાથી કશું જોઈ તે શકતા ન હતા એટલે તે કેવળ શબ્દો સાંભળી બાણ મારતો હતો. પણ જ્યારે શબ્દો સાંભળતા નહિ ત્યારે બાણ મારી શકતે નહિ. આ ઉપરથી શત્રુઓ સમજી ગયા કે તે આંધળો છે અને શબ્દો સાંભળીને જ બાણ ફેકે છે. આ સમજણથી તેઓએ વિચાર કર્યો કે, શબ્દો બોલ્યા વિના ચૂપચાપ તેને પકડી લેવો. શત્રુઓએ ચૂપચાપ જઈ સૂરસેનને પકડી લીધો. વીરસેનને માલુમ પડ્યું કે, સૂરસેન પકડાઈ ગયો છે. એટલે તે શત્રુઓની સામે થયો અને સૂરસેનને છોડાવી લાવ્યો. જ્યારે સૂરસેન પિતાની પાસે આવ્યા ત્યારે પિતાએ તેને પૂછ્યું કે, “તું પરાક્રમી તે છે પણ શું તું વીરસેનની બરાબરી કરી શકે ખરો ?' સૂરસેને જવાબ આપ્યો કે, “હવે હું સમજી શકો છું કે, પરાક્રમ હોવા છતાં આંખ ન હોવાને કારણે હું વીરસેનની બરાબરી કરી શક્તા નથી. જે વીરસેન આવ્યો ન હોત તે હું શત્રુઓનાં બંધનમાં જ પડયો રહેત !” પિતાએ કહ્યું કે, 'ઠીક છે. આ ઉદાહરણ જ્ઞાનીઓને સમજાવવા માટે કામમાં આવશે. તે આ દષ્ટાંત ઉપર શ્રી આચારાંગસૂત્રની નિર્યુક્તિમાં કહ્યું છે કે – कुणमाणो अवि य किरियं परिश्चयन्तो वि सयणधणभोए । दितो अवि दुहस्स उरं न जिणइ अन्धो पराणिय ॥ कुणमाणो अवि निवि परिश्चयन्तो अवि सयणघणभोए । दितो अवि दुहस्स उरं मिच्छदिट्टी न सिज्झइ उ ॥ . આ દષ્ટાંત અને તેના દાણાન્તને આ બે ગાથાઓમાં કહેવામાં આવેલ છે. આ ગાથાઓમાં કહ્યું છે કે, તે આંધળે બાણ તે ફેંકતા હતા, પરાક્રમ પણ બતાવતે હતો અને સ્વેચ્છાએ યુદ્ધમાં ગયો હતો છતાં તે શત્રુઓને જીતી શકવામાં સમર્થ બની શકો નહિ ઊલટે શત્રુઓનાં બંધનમાં પડી ગયે; કારણકે તે આંધળો હેવાથી જોઈ શકતા ન હતા. આ જ પ્રમાણે જેમને જ્ઞાનનેત્રો હોતાં નથી તે ત્યાગ પણ કરે અને ધન–ભેગ આદિથી વિમુખ પણ રહે, છતાં જ્ઞાનનેત્ર ન હોવાને કારણે તે મેક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. વીરસેન સત્ર હતા પણ જે તે ઘરબાર છોડી યુદ્ધમાં ગયો ન હોત અને પરાક્રમ બતાવ્યું ન હતું તે શું આંખ હોવા છતાં શત્રુઓને તે જીતી શકત ખરો? નહિ. આ જ પ્રમાણે જેને જ્ઞાન તે હોય છે પણ જે તે પ્રમાણે ક્રિયા કરતા નથી તે પણ મેક્ષને પ્રાપ્ત કરી શકતું નથી; એટલા માટે ક્રિયાની સાથે જ્ઞાનની અને જ્ઞાનની સાથે ક્રિયાની જરૂર રહે છે. કેવળ જ્ઞાન કે કેવળ ક્રિયાથી કાંઈ વળતું નથી. તમે પણ જ્ઞાનયુક્ત ક્રિયા કરે તે તમારા આત્માનું પણ કલ્યાણ થશે અને રાગાદિ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કોસ્તક દુખેથી પણ મુક્ત થશે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું અર્થાત જાણી લેવું કે સાંભળી લેવું એ કાંઈ કામનું નથી પણ જ્ઞાનાનુસાર ક્રિયા કરવામાં આવે ત્યારે જ જ્ઞાન સફળ બને છે. આજે જે રાગ-દુઃખ વગેરે પેદા થાય છે તેનું પ્રધાન કારણ જ્ઞાનયુક્ત ક્રિયા ન કરવી એ છે. કેટલાક લેકે કહે છે કે વેદનીય કર્મોના ઉદયથી રેગે પેદા થાય છે પણ વિચારવાનું અત્રે એ છે કે, વેદનીય કર્મની ક્રિયા કોણ કરે છે ! તમે જે ચાહે તે વેદનીય કર્મને પેદા પણ કરી શકે છે અને નષ્ટ પણ કરી શકે છે. એટલા માટે કેવળ વેદનીય કર્મને છેષ કાઢી બેસી ન જાઓ. ( શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે, રેગ થવાનાં નવ કારણ છે, ભગવાન મહાવીરે કહ્યું છે કે, હે ! જગજજી ! જ્ઞાનઠારા જોયું છે કે નવ કારણથી રેગે પેદા થાય છે. આ 'નવે કારણો ઉપર સાવધાની રાખવામાં આવે. તે રોગોથી બચી શકાય. . આ પહેલું કારણ અતિ આસન કે અતિ અશન છે. એક જ આસન ઉપર શક્તિથી વધાર બેસવામાં આવે તે પણ રોગ પેદા થાય છે અને બહુ ખાવાથી રોગ પેદા થાય છે. વૈદ્યો કહે છે કે, બહુ બેસવાથી જ હરસ આદિ રોગ પેદા થાય છે. આ જ પ્રમાણે બહુ ખાવાથી પણ રોગ પેદા થાય છે. એક ઉર્દૂ શાયરે ઠીક જ કહ્યું છે કે :“વિના ભૂખ ખાના ઔર રાગ કે બુલાના.” ભૂખ ન હોવા છતાં વધારે ખાવું એ જ રોગનું મુખ્ય કારણ છે. મજુર લેકે લુખીસૂકી રોટલી જ ખાય છે અને શેઠ-શેઠાણી માલતાલ ઉડાવે છે. પણ રંગી વધારે કાણું હેય છે? મજૂર કે શેડ શ્રીમતે એમ તે એક પૈસે પણ ન આપે પણ ડૉકટરોને માટે તે ખીસ્સાં ખાલી જ કરી દે છે. પરંતુ એનું શું કાણું છે? મારા આ કથન ઉપરથી વેંકટરો કદાચ એમ કહેતા હશે કે, અમારા રેગ્ગાર ઉપર કુઠારાઘાત કરે છે પણ એ વિચારથી સત્ય વાતને કેમ બાવી શકું ? એમ તે વેશ્યાગમનને ત્યાગ કરાવવાથી વેશ્યાઓ પણ એમ કહી શકે કે, અમારો રોજગાર બગાડે છે. આ જ પ્રમાણે શરાબને નિષેધ કરવાથી કલાલ પણ એમ કહી શકે કે, અમારે રોજગાર બગાડે છે. આ પ્રમાણે સંસારમાં લેકે કહ્યા જ કરે છે પણ જે ભગવાનના વચનાનુસાર વ્યવહાર રાખવામાં આવે તે રોગી થવાનું કે દુઃખી બનવાનું કઈ કારણ નથી. " અતિ ભોજન પણ રોગનું કારણ છે. કેટલાક ભેજનર લોકે વધારે ખાવા માટે ભાંગ પણ પીએ છે, પણ આ પ્રમાણે વિશેષ ખાવાથી અજીર્ણ-ખાંસી વગેરે રોગો પેદા થવા પામે છે. રેગ પેદા થવાનું બીજું કારણ અહિતકારી આસન ઉપર બેસવું એ છે. આસન કેવું જ હોવું જોઈએ એને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, કઠિન અને સ્થિર આસન ઉપર બેસવાથી હાનિ થાય છે અને કેમલ આસન ઉપર બેસવાથી લાભ થાય છે. આજે તે લોકોને પત્થરનાં મકાને પસંદ છે પણ એટલું વિચારતા નથી કે પત્થર ઉપર બેસવામાં અને માટી ઉપર બેસવામાં કેટલું બધું અંતર રહેલું છે ! આજે મકાન તે પાકું બનાવવામાં આવે છે પણ મકાન પાકું બનાવી શરીર કાચું બનાવવામાં આવે છે. કેવી ખુરશી ઉપર બેસવાથી લાભ થાય છે, અને કેવી ખુરશી ઉપર બેસવાથી હાનિ થાય છે એ વાત યુપીય લેકે પણ સમજવા લાગ્યા છે પણ ભારતીય લેક એ વાત જાણવાનો પ્રયત્ન પણ કરતા નથી કિન્તુ કેવળ અનુકરણ કરવા લાગે છે, Page #344 -------------------------------------------------------------------------- ________________ વદી ૧] રાજકેટ–ચાતુર્માસ [ ૬૭૫ ખૂબ સૂઈ રહેવું કે બહુ જાગતા રહેવું એ પણ રોગનું કારણ છે... કેટલાક લેકે જાગરણ કરવાનો ઢોંગ કરે છે પણ શાસ્ત્ર કહે છે કે વધારે સૂવું કે વધારે જાગવું એ હાનિકર છે. મલ-મૂત્રને દાબી રાખવું એ પણ રોગનું એક કારણ છે. બહુ ચાલવું અને બહુ બેસી રહેવું એ પણ રોગનું કારણ છે. પ્રકૃતિ વિરુદ્ધ ભજન કરવું એ પણ રંગનું કારણ છે. કેટલાક લેકે કહે છે કે, માંસ ખાનાર બળવાન હોય છે અને માંસ ન ખાનાર નિર્બળ હોય છે પણ આ એક ભ્રમ છે. આજે ગૌવધને કારણે પ્રકૃતિ વિરુદ્ધ ભજનની પ્રથા વધારે પ્રચલિત થઈ પડી છે અને હેટલેનું તે પૂછવું જ શું? આ બધાં કારણોથી પણ રેગે પેદા થાય છે. ઇન્ડિયનું વિસ્ફોટન કરવું એ પણ રેગનું કારણ છે. આજે સંતતિનિયમનની જે ઉપાય બતાવવામાં આવે છે તે ઉપાય, કઈ માણસ તિજોરી ખુલ્લી મૂકી સુઈ રહેવાથી આનંદ મળે, એનાં જેવાં છે. આ પણ રોગનું પ્રધાન કારણ છે. આ નવ કારણથી રોગો પદાં થાય છે. જે આ નવ કારણથી બચતા રહે તે જ ધર્મનું પાલન કરી શકે છે. રેસી માણસ ધર્મની સેવા કરી શકતું નથી. તમે પણ નિરેગી બતી ધર્મની સેવા કરે છે તેમાં કલ્યાણ રહેલું છે. . . Page #345 -------------------------------------------------------------------------- ________________ રાજકેટ ચાતુર્માસઃ અન્તિમ વ્યાખ્યાનઃ સંવત ૧૯૯૩ કારતક વદી ૧ રવિવાર, * પ્રાર્થના - ધરમ જિનેશ્વર મુખ હિવડે વસે, પ્યારા પ્રાણ સમાન, કબહું ન વિસરું હે ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન. એ ધરમ ૧ - –વિનયચંદ્રજી કુંભટ વીશી શ્રી ધર્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. - જોટમાં પાંચ મહિનાથી અધિક કાળ સુધી રહી મેં જે શ્રી સંઘને સાદુ ભજન આપ્યું છે તે પ્રાર્થના સિવાય બીજું કાંઈ નથી. પ્રાર્થના એક સાદી વસ્તુ છે. પ્રાર્થનામાં મેટી પેટી કલ્પનાઓની આવશ્યક્તા નથી, એટલા માટે ગરીબના ભેજનની માફક પ્રાર્થના બધાને માટે સુલભ અને લાભદાયી છે. મેં એક વખતે કહ્યું છે કે મેટા મોટા માણસ, ભલે સો સો રૂપિયાને એક એક ભજનને કેળી ખાતા હોય, પણ એવા ભોજનના કેળીયા લેવાથી કાંઈ બધાને નિર્વાહ થતા નથી. બધાને એવું ભેજન મળી નથી શકતું, પણ સાદું ભોજન જ એવું છે કે જેના આધારે આખું જગત નભી રહ્યું છે. આ જ પ્રમાણે આત્મકલ્યાણ કરવા માટે ભલે ગહન તને વિચાર કરવામાં આવે, પણ ગહન તને વિચાર કરે બધા લેકે માટે સંભવિત નથી; પરંતુ બધાના આત્મકલ્યાણને સરલ ઉપાય તે માત્ર પરમાત્માની પ્રાર્થના જ છે. એટલા માટે મને અનેક વર્ષોથી પરમાત્માની પ્રાર્થના કરવાની લગની લાગી છે અને તેથી કેઈને પરમાત્માની પ્રાર્થના ગમે કે ન ગમે તે પણ હું પ્રાર્થના કરું છું અને તે વિષે થોડુંક બેલું પણ છું. હું તે એમ જ માનું છું કે, મને પ્રાર્થના ગમે છે તે બધાને તે ગમતી જ હશે. આજનો ચાતુર્માસને અંતિમ દિવસ પણ પરમાત્માની પ્રાર્થના કરવામાં જ વીતાવું છું. પ્રાર્થનાના ક્રમાનુસાર આજે ભગવાન ધર્મનાથની પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં પણ ગહન તત્ત્વને વિચાર કરવામાં આવ્યો છે. તેમાં પરમાત્માની પાસે “હે! પ્રભુ! મારા હૃદયમાં આવી વસો” એવી માગણી કરવામાં આવી છે. આ માંગણી ઉપલક દૃષ્ટિએ બહુ જ સામાન્ય જણાય છે પણ ઊંડે વિચાર કરતાં આ માગણીમાં ઘણું રહસ્ય રહેલું છે. એ રહસ્ય શું છે? એ વાત આજે તમને સંભળાવું છું. તેને તમે ભૂલી જશો નહિ. હું પ્રાર્થના વિષે જે કાંઈ કહી રહ્યો છું તે મારું નથી પણ પૂર્વ મહાત્માઓનું કહેવું છે. ભક્ત તુકારામના શબ્દોમાં કહું તે “હું જે કાંઈ કહી રહ્યો છું તે બધું પૂર્વ સંત પુરુષનું ઉચ્છિષ્ટ છે.” હું પામર એ વિષે શું કહી શકું! પણ એ સંતપુરુષો અને મહાપુરુષની ઉચ્છિષ્ટ વાણી જ તમને બધાને સંભળાવું છું. તમારા બધાના કલ્યાણ માટે મહાપુરુષની અમર વાણી તમને સંભળાવું તે મારું કહેવું પ્રમાણ છે, પણ જે એ વાણી સંભળાવતાં હું અભિમાન કરું તે તે પ્રમાણ નથી; તેમ તે મારા પિતાના માટે પણ હાનિકર છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ વદી ૧] રાજકોટ–ચાતુર્માસ [ ૬૭૭ આ પ્રાર્થનામાં ભક્તોએ પરમાત્મા પાસે માગણી કરી છે કે, “હે! પ્રભુ! તું મારા હૃદયમાં આવી વસી જા. મેં એ માટે અનેક સાધને કર્યો પણ તેથી મારા સાધ્યની પૂર્તિ થઈ નહિ. મારું સાધ્ય ચિત્તની શુદ્ધિ કરવી એ છે. આ મારું સાધ્ય અનેક સાધને કરવા છતાં પણ સિદ્ધ થયું નહિ. ત્યારે મને એ વિચાર આવ્યો કે સાધ્યની સિદ્ધિ માટે મારે બીજા સાધનને આશ્રય લેવો જોઈએ. કારણ કે મેં અત્યારસુધી જે જે સાધનોનો ઉપયોગ કર્યો તેથી મારા સાધ્યની સિદ્ધિ થઈ નહિ. માટે તે સાધને અપૂર્ણ છે, સાધ્યની સિદ્ધિ માટે સમર્થ નથી. મારા અંતરમાં રહેલાં કામ, ક્રોધ, લોભ, મેહ વગેરે દુર્ગણોને દૂર કરવા માટે મેં અનેક સાધનને આશ્રય લીધે, તો પણ મારા અંતરમાં રહેલા કામ-ક્રોધાદિ દુર્ગુણેને નાશ ન થયો. જ્યારે કેઈ એક વૈધની દવાથી રોગ મટતો નથી ત્યારે બીજા વૈદ્યની પાસે જઈ દવા લેવામાં આવે છે તેવી રીતે જ્યારે આ સાધનાથી મારા સાધ્યની સિદ્ધિ થઈ નહિ, ત્યારે હે! પ્રભુ! હું હવે તારે શરણે આવ્યો છું. મને એવી પ્રતીતિ થઈ છે કે તારે શરણે આવ્યા વિના મારા કામ-ક્રોધાદિ વગેરેને રેગ મટશે નહિ. જ્યારે હે ! પ્રભુ! તું હૃદયમાં વસી જશે, ત્યારે જ એ રોગ દૂર થશે. એટલા જ માટે હું તારે શરણે આવ્યો છું અને તારી પ્રાર્થના કરું છું.” આ સંસારમાં અનેક ચીજો પ્રકાશ આપનારી છે પણ શું સૂર્યના પ્રકાશ વિના સંસારનું કામ ચાલી શકશે ? ભલે આખા રાજકેટમાં સર્ચલાઈટની વ્યવસ્થા કરવામાં આવે તે પણ સૂર્યના પ્રકાશ વિના કામ ચાલી નહિ શકે ! અહીં “ઈલેકટ્રીક પાવર હાઉસ” છે તે પણ સૂર્યની તે આવશ્યક્તા રહે જ છે. આ જ પ્રમાણે ભક્તો કહે છે કે, હે ! પ્રભુ! ભલે બીજા અનેક સાધન હોય તે પણ જ્યાં સુધી તું હૃદયમાં આવી વસતે નથી ત્યાં સુધી એ બધાં સાધને સફળ થતાં નથી. માટે જે “તું હૃદયમાં આવી વસી જા” તે સાધ્યની સિદ્ધિ અવશ્ય થવાની જ છે. ભક્તોની માફક તમે પણ જે પરમાત્માને તમારા હૃદયમાં વસાવવા ચાહતા હે તો હૃદયપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરે કે – ધમ જિનેશ્વર મુઝ પિવડે બસ, પ્યારા પ્રાણ સમાન; કબહું ન બિસહો ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન. બસ! આ જ એક આશા રાખો તે “એકને બરાબર સાધવાથી બધું સિદ્ધ થશે' એ કહેવત ચરિતાર્થ થશે. જે “પ્રભુ હૃદયમાં આવી વસી જાય” તે બધું કામ સિદ્ધ થઈ જાય પછી બીજાં સાધનની જરૂર રહે નહિ. બીજાના પ્રકાશની આવશ્યક્તા જ્યારે સૂર્યનો પ્રકાશ ન હોય ત્યારે જ રહે છે. આ જ પ્રમાણે જ્યાં સુધી પરમાત્મા હૃદયમાં આવી વસ્યા નથી ત્યાં સુધી બીજા સાધનોની જરૂર રહે છે. માટે પરમાત્માને હૃદયમાં વસાવો. 1. પરમાત્માને હૃદયમાં કેમ વસાવી શકાય ? એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો એને ઉત્તર એ છે કે, ચિત્તને બીજી વસ્તુઓમાંથી હટાવીને, પરમાત્માને પ્રાણ સમાન પ્રિય ગણું, તેમાં જ ચિત્ત પરોવવામાં આવે અને તે માટે પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે તે પરમાત્માને હૃદયમાં વસાવવા મુશ્કેલ નથી. આ કોઈ માણસ પિતાના પ્રાણને જાપ કરતું નથી તે પણ તે પિતાના પ્રાણને ભૂલતે નથી. આ જ પ્રમાણે પરમાત્માને પ્રાણસમાન પ્રિય માની તેમને ન ભૂલે તે તમો પરમાત્માને Page #347 -------------------------------------------------------------------------- ________________ : રસ મથક દLય કે છે . દર ૬૭૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક હૃદયમાં ધારણ કરી શકે છે. ભક્તોની માફક તમે પણ પરમાત્માને તમારા હૃદયમાં વસાવવા ચાહતા હો તે અનન્ય ભાવે તમે પણ પરમાત્માની પ્રાર્થના કરે અને તેમને હૃદયમાં વસાવે. " ભક્તોનું કહેવું છે કે “જે પરમાત્મા ઉપર રાઈ જેટલો પણ વિશ્વાસ હશે તે પહાડ જેટલું કામ પણ સિદ્ધ થઈ જશે.” પહાડની તુલનામાં રાઈને હિસાબ કાંઈ નથી પણ મહાત્માઓનું કહેવું છે કે, “એ રાઈની પાછળ પહાડ જેવા મહાન કાર્યોની સિદ્ધિ રહેલી છે” જે તમને મારા શરીર ઉપર નહિ પણ મારા કથન ઉપર પ્રેમ અને વિશ્વાસ હોય તે તમેને મારે અંતિમ ઉપદેશ એટલે જ છે કે – “ભગવાન ઉપર વિશ્વાસ રાખે. ભગવાનની ભક્તિમાં પ્રેમ રાખો અને ભગવાનની પ્રાર્થના કરી તેમને હૃદયમાં ધારણ કરે. જો તમે મારી આ વાતને હદયમાં ઉતારશે તો તમારા હૃદયમાં એવી તિ પ્રગશે કે જે તિ બધાનું કલ્યાણ કરશે. આ જ્યોતિ આગળ હું તુછ છું. એટલું જ નહિ હું પણ એ જ તિને ઉપાસક છું. તમે પણ એ જ પરમ જ્યોતિના ઉપાસક બની એ તિને જો તે તેમાં બધાનું કલ્યાણ જ છે. ” હમણાં કેટલાક જણાએ મારી પ્રશંસા કરી છે અને તેમાં પરમાત્માને શભા દેનારા શબ્દ મારા જેવા કામરને માટે વાપરવામાં આવ્યાં છે. પણ મારી જે પ્રશંસા કરવામાં આવી છે તે માટે તે પ્રશંસા કરનાર પ્રશંસક ઉપર કેવી જવાબદારી રહેલી છે તેને ખ્યાલ રાખવું જોઈએ. કોઈ લક્ષાધિપતિ માણસ જ્યારે પિતાના બાળકને ગળામાં મૂલ્યવાન હાર પહેરાવે છે ત્યારે તે હાર પહેરનાર બાળકની સંભાળ પણ બરાબર રાખવી પડે છે, અને એ મૂલ્યવાન હારને કારણે બાળકનું જીવન જોખમમાં આવી ન જાય તેની પણ સાવધાની રાખવી પડે છે. બરાબર આ જ પ્રમાણે તમારે પણ પ્રશંસાને હાર પહેરાવતી વખતે જવાબ દારી અને સાવધાની સમજવાની જરૂર છે. હું પણ બાળકની સમાન છું. તમે મને પ્રશંસારૂપી હાર તે પહેરાવી દીધું છે પણ તેની જવાબદારી તમારે રાખવાની છે એ ભૂલવું ન જોઈએ અને મારે પણ એ સાવધાની રાખવી જોઈએ કે, “ હું આ પ્રશંસાથી જુલાઈ જઈને પિતાનું કર્તવ્ય પણ ભૂલી ન જાઉં.” આજે સવારે હું ધ્યાન કરી રહ્યો હતો ત્યારે પૌષધવતી શ્રાવકે મને વંદન કરવા આવ્યા હતા. તેમને વંદન કરતા જોઈને મને એવો વિચાર આવ્યો કે, “હે! આત્મા! તે આ પૌષધવતી આવકેનું વંદન સ્વીકારીને કયાં મુકીશ અને તેના બદલામાં તું શું તેમને ઉપકાર કરીશ ?” કઈ ઈચ્છા કે કામનાને વશ થઈ જાય છે તે જુદી વાત છે, નહિ તે શ્રાવકે પૌષધશ્રતમાં કઈ ચક્રવતીને પણ વંદન–નમસ્કાર કરી શકતા નથી, ઈન્દ્રને પણ નમી શક્તા નથી અને કેાઈ જાગીર આપવા આવે તે પણ તે લઈ શક્તા નથી. “આવા પૌષધવતી શ્રાવકે તને વંદન કરે છે તે હું તેમને શો ઉપકાર કરીશ?” લેકે કઈને શાહુકાર જાણી તેમની દુકાને રૂપિયા જમા કરે છે. રૂપિયા જમા કરનાર માણસ તે રૂપિયા જમા કરી નિશ્ચિંત થઈ જાય છે પણ જેમને ત્યાં રૂપિયા જમા કરવામાં આવે છે તેમની ઉપર તે મોટી જવાબદારી આવી પડે છે. જે તે શાહુકાર રૂપિયા જમા Page #348 -------------------------------------------------------------------------- ________________ વદી ૧ ] રાજકોટ–ચાતુર્માસ [ ૬૭૯ તે કરી લે પણ યથાસમયે રૂપિયા પાછા ચુકવે નહિ તે તે “દીવાળીઓ” કહેવાય. આ જ પ્રમાણે અમારે પણું એમ સમજવું જોઈએ કે, હે! પ્રભુ! અમે આ શ્રાવકેનું વંદન તે સ્વીકારીએ છીએ પણ જે ગુણને લીધે શ્રાવકે અમને વંદન-નમસ્કાર કરે છે તે ગુણ અમારામાં ન હોય કે શ્રાવકૅને એ ગુણ આપી ન શકીએ તે એ પણ દીવાળું ફૂકવા જેવું જ ગણાશે. તમે લોકે અમને પ્રાણસંજીવની જડીબુટ્ટીની મોંઘી દવાની સમાન. માને છે. જે આવી મૂલ્યવાન દવા ઢોળાઈ જાય કે તે દવાની શીશી ટૂટી-ફૂટી જાય તે દવાને આધારે જે લેકે સ્વસ્થતા પામતા હોય તે લેકે મુશ્કેલીમાં આવી જાય. આ જ પ્રમાણે પ્રાણસંજીવની જડીબુટ્ટી જેવી મોંઘી દવાની જેમ મોંઘા ગણુતા જે અમે બગડી જઈએ કે ફૂટી જઈએ, તે અમારા આધારે જે લેકે કલ્યાણ સાધવા ધારતા હોય તે લેકોની શી દશા થાય ? એટલા માટે અમારે પણ અમારી જવાબદારી ધ્યાનમાં રાખવી જોઈએ. અને જે લેકેએ મારી પ્રશંસા કરી છે તે લેકે એ પણ પિતાની જવાબદારીનું ધ્યાન રાખવું જોઈએ. અહીંના લોકે મને જાણતા ન હતા છતાં પણ તેઓ મારા પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કરી મને અહીં ખેંચી લાવ્યા એથી એ સ્પષ્ટ જણાય છે કે એ કે કેવળ મારા શરીરની સાથે પ્રેમ કરતા નથી, પણ જે ધર્મનું તેઓ પાલન કરે છે તે ધર્મ પ્રત્યે પ્રેમ છે અને તેથી જ મારા પ્રત્યે પણ પ્રેમભાવ સખે છે. આ જ કારણે તમે લોકે અમારા ઉપર આટલો બધો વિશ્વાસ રાખે છે. આમ છતાં જે અમે બગડી જઈએ, તમારા વિશ્વાસભંગ કરીને તે તમારી શી દશા થાય ? એટલા માટે અમે બગડી ન જઈએ એનું ધ્યાન અમારે પ્રતિપળ રાખવું જોઈએ. બીકાનેર શ્રીસંઘની વિનતી હમણું મેં અને તમે બધાએ સાંભળી. વાસ્તવમાં બીકાનેર શ્રી સંધનું ભાણું પીરસેલું હતું. કેવળ જમવાની વાર હતી, તેવી મારી તૈયારી બીકાનેર જવાની હતી. વચમાં રાજકેટ શ્રી સંઘને પીરસેલું ભાણું મળી ગયું. હું તે રાજકોટ અને બીકાનેરને એક જ સમજું છું અને ભાવના તથા ભક્તિ હોવાથી મારા માટે તે બનેય સ્થળ સમાન જ છે. જે કામ હું બીકાનેર કરતા તે કામ અહીં કરી રહ્યો છું. એટલા માટે બીકાનેરવાળાઓએ મારું અત્રે આવવાનું થવાથી અને બીકાનેર આવવાનું ન થવાથી દિલગીર થવાની કોઈ જરૂર નથી આ સાલ જે હું આ બાજુ આવત નહિ તે મારા માથે જવાબદારીનું ઋણ રહી જાત. એટલે એ ઋણભાર માથા ઉપરથી ઉતારવા માટે મેં વિચાર્યું કે પછી જઈ શકાય કે ન પણ જઈ શકાય; માટે હમણું ત્યાં જવું ઠીક છે. આ વિચારની પ્રેરણાથી અને શ્રીમલજી, સૂરજમલજી વગેરેને આગ્રહ થવાથી મેં ઉનાળાને પણ વિચાર ન કર્યો અને અહીં આવ્યો. હવે મારું એ જ કહેવું છે કે, મારું આ શરીર બીકાનેર, રાજકોટ કે કઈ બીજા સ્થળે રહે પણ તમારે તે તમારા કામ તરફ ધ્યાન આપવું જોઈએ, - - મેં તે કાંઈ વિચાર્યું ન હતું તે પણ ન જાણે કઈ ભાવના કે શક્તિની પ્રેરણાથી સકળ શ્રી સાથે મળીને ગણેશીલાલજીને યુવાચાર્ય ચૂંટયા અને સમ્પ્રદાયના સદ્દભાગ્યે આવા યોગ્ય યુવાચાર્ય સમ્પ્રદાયને મળી ગયા. મારી ઇચ્છા ન હોવા છતાં પણ અજમેરમાં ભારત * પૂજ્યશ્રીના વિહારની નેધ માટે પરિશિષ્ટ પહેલું જુઓ. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક ભરના સકળ શ્રી સંઘે મળીને યુવાચાર્યને ચૂંટયા છે. કોઈ એક સમ્પ્રદાયે તેમને ચૂંટયા નથી. મેં વિચાર્યું કે જ્યારે સકળ સંઘને એ પસંદ છે તે પછી એમાં મને શે વધે? એમ વિચાર કરીને મેં પણ તેઓને યુવાચાર્ય તરીકે સ્વીકાર્યા અને તેમને યુવાચાર્યપદ આપ્યું. ગયા વર્ષે મને એવી સદ્દબુદ્ધિ સૂઝી કે મેં સમ્પ્રદાયના કાર્યને બધે ભાર તેમને માથે મૂકી દીધો. આ પ્રમાણે હું સ્વતંત્ર થઈ ગયો છું અને હવે હું તે શ્રી સંઘનો રિટાયર્ડ સેવક છું. પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજશ્રીએ મને કહ્યું હતું કે, બીકાનેર અને ઉદયપુર શ્રી સંધનું ધ્યાન રાખવું. એટલા માટે બીકાનેરને ખ્યાલ મારા મનમાં છે અને પૂજ્યશ્રી મહારાજની આજ્ઞાનુસાર મેં બીકાનેર, ગંગાસર અને ભીમાસર એમ ત્રણ ચાતુર્માસ કર્યો છે. હું રાજકોટ આવ્યું ન હતું એટલે રાજકોટ પણ આવી ગયો. હવે મારી ઉપર કઈ પ્રકારની ખાસ જવાબદારી નથી. જવાબદારી જે છે તે યુવાચાર્યજી ઉપર છે અને તેઓ સુયોગ્ય હેવાથી પિતાની જવાબદારીને બરાબર પાર ઉતારશે એવો વિશ્વાસ છે. હવે મારે ક્યાં રહેવું, શું કરવું વગેરે વિષે હું સંઘ, યુવાચાર્યજી વગેરેની સલાહ ભલે લઉં, પણ આ વિષે નિર્ણય કરે તે મારા અધિકારમાં છે. હું ગમે ત્યાં રહું પણ શ્રીસંઘે તે એમ સમજવું જોઈએ કે, એઓ તે સંઘથી રિટાયર્ડ છે. . જો કે શ્રી સંઘે મને જે પૂજ્ય પદવી આપી હતી તે તે યુવાચાર્યજીને આપી દેવામાં આવી છે, તે પણ અત્યારે મને પૂજ્ય કહેવામાં આવે છે અને તે કારણે મારે પણ કોઈને કઈ રૂપમાં થોડોઘણે ભાર પણ વહન કરે જ પડે છે. ભગવાન ધર્મનાથને આપણે ભૂલી ન જઈએ એ આપણું ધ્યેય હોવું જોઈએ. આપણે હજી ઉપાસક છીએ એટલા માટે ઉપાસ્યને ભૂલી જવા ન જોઈએ. જે આપણે ઉપાસ્યને ન ભૂલીએ તો तीर्थ कुर्वन्ति तीर्थाणि । सत्शास्त्रं कुर्वन्ति शास्त्राणि । सत्कर्म कुर्वन्ति कर्माणि ॥ જેમના આત્મામાં પરમાત્માની ભક્તિને પૂર્ણ પ્રકાશ પ્રગટયો હોય તેમનાં ચરણ જ્યાં પડે ત્યાં તીર્થ જ છે. આથી વિપરીત જે લેકે પરમાત્માને ભૂલી જઈ કામ-ક્રોધાદિના પંજામાં સપડાઈ જઈ પૈસાના લેભમાં બીજાનું ગળું રે સે છે અને ઈશ્વરને પણ ગગકારતા નથી તે કૃતધી લોકો વિષે શું કહેવું? જે પતિતપાવન છે એ ઈશ્વરને, પિતાના નજીવા કામની સિદ્ધિ માટે, તજી દેવા અને હૃદયમાં નીચ લાલસાને સ્થાન આપવું તે ઘણું જ ખરાબ છે. એટલા માટે એ પતિતપાવન કરનાર પરમાત્માને કદાપિ ભૂલે નહિ. જો તમે પરમાત્માને તમારા હૃદયમાં સ્થાન આપવા ચાહતા હો તે તમે જે કાંઈ કામ કરે તે તેમને અનુકૂલ જ કરે અર્થાત તમારે તીર્થય બનવું જોઈએ. કારણ કે તમે પોતે જ તીર્થ છે ભગવાને કહ્યું છે કે – चत्तारि समणसंघे पण्णते तंजहा-समणाए समणिए सावयाए सावियाए वा। આ પ્રમાણે તમે શ્રાવકે પણ તીર્થરૂપ છે. તીર્થરૂપ હોવા છતાં જો તમે દુષ્કૃત્યો કરે તે શું તે તમારા માટે અનુચિત નથી ? તમે મને પણ તીર્થરૂપ માને છે અને Page #350 -------------------------------------------------------------------------- ________________ વદી ૧ ] રાજકાટ-ચાતુર્માસ [ ૬૮૧ એટલા માટે તમે અહીં આવ્યા છે. નાનાં તીર્થા માટાં તીર્થોં પાસે આવે છે. એટલા માટે મેટાં તીર્થાએ પણ એ વિચારવું જોઈ એ કે, આ લોકેા મારી પાસે જે વિશ્વાસની સાથે આવ્યા છે તે વિશ્વાસનેા ઘાત થવા ન જોઈ એ. તમે પણ તીરૂપ છે. તીનાં જ્યાં ચરણુ પડે છે તે તીર્થી બની જાય છે. તીના માઢામાંથી જે શબ્દ નીકળે છે તે પણ તીના શબ્દ છે અને તી જે વાત કહે છે તે વાત પણ તીની વાત છે. એટલા માટે તમારે એવું એક પણ કામ કરવું ન જોઈએ, એવી એકપણ વાત કરવી ન જોઈએ અને એવા એક પણ વ્યવહાર કરવા ન જોઈએ કે જે તીર્થને યોગ્ય ન હોય. તમેા બહેને પણ તીર્થ રૂપ છે; છતાં જે મુખેથી પરમાત્માનું ભજન કર। તે જ મુખેથી અપશબ્દ કે ગાળાગાળી ભાંડે! એ કેટલું બધું ખરાબ કહેવાય! બહેને પોતે તીરૂપ છે એ વાત સમજતી નથી અને એટલા જ માટે કાલે રાત્રા ફૂટવાની કુપ્રથાને બંધ કરવાની પ્રતિજ્ઞા દેવા માટે મારે પણ ઊભું થવું પડયું હતું. જ્યારે તીને રાવા–કૂટવાને ત્યાગ કરવા માટે આટલું બધું કહેવું પડે તેા ખીજાઓને કેટલું કહેવું પડે ? અને તી જ્યારે રાવા—કૂટવાનું છેડી શકે નહિ ત્યારે ખીજી ખરાબ વાત કેમ તજી શક્શે? તીથે રાવાના ઢાંગતા કરવા ન જ જોઈએ. સ્વાભાવિક આંસુ આવી જાય તા તેને કાઈ રોકી શકતું નથી. એવાં સ્વાભાવિક આંસુ તા ભગવાનના વિયેાગથી સિંહ અણુગાર જેવાની આંખમાંથી પણ નીકળી પડયાં હતાં, પણ વ્યવહારના નામે રાવાને ઢાંગ કરવા એ પ્રથા ખરાબ છે. લેાકેાએ રાવાની પ્રથાને પણ વ્યવહારનું નામ આપી દીધું છે; પણ આ વ્યવહાર નથી પણ ભૂલ છે. લગ્ન આદિતી પ્રથા વ્યવહાર છે, નિશ્ચય નથી; પણ રાવાની પ્રથા તેા વ્યવહાર પણ નથી, એ તેા દેખીતી ભૂલ છે. વ્યવહાર તા તે કહેવાય કે જેના વિના સંસારનું કામ અટકી પડે. આ જ પ્રમાણે પુત્રનું સગપણ તેના ભણતરને ખર્ચ લઈ કરવું એ પણ કયા પ્રકારને વ્યવહાર છે! આજકાલ કેટલાક લોકો પોતાની પુત્રીઓને એટલા માટે મેટ્રીક સુધી ભણાવે છે કે મેટ્રીક થયા વિના આજને ફેશનવાળા તેને પતિ તેને પસંદ કરતા નથી. આ પ્રમાણે ફેશનના ઢાંગમાં તણાઈ જઈ ને આજકાલ બહુ જ બળજબરી કરવામાં આવે છે અને દેખીતા વવિક્રય કરવામાં આવે છે. જ્યાં કન્યાવિક્રયની પ્રથા નથી પણ વરવિક્રયની જે પ્રથા ઘુસતી જાય છે, તેને દૂર કરવામાં આવે તે અન્ય સ્થળે રાજકેટમાં કન્યાવિક્રય કે વરવિક્રયની પ્રથા બંધ થઈ ગઈ છે એવા દાખલા આપી શકાય. લગ્ન રૂપિયા સાથે કરવામાં આવે છે, કે રૂપિયા માટે કરવામાં આવે છે, કે કન્યાની સાથે કરવામાં આવે છે? જો તીની એવી ભાવના હોય કે, ‘હું રૂપિયા માટે લગ્ન કરું છું' તેા તે તીર્થને માટે સર્વથા અનુચિત છે. શિક્ષણ કેટલું લીધું છે, શરીર તથા રૂપ કેવાં છે વગેરે જોવું-તપાસ કરવી તે તા ઠીક છે, પણ કેટલા રૂપિયા આપે છે એ જોવું અથવા રૂપિયા માટે લગ્ન કરવા એ તીર્થને માટે કદાપિ યાગ્ય નથી માટે એ કુપ્રથાને ત્યાગ કરી. જો રૂપિયા લેવા એ નીતિપક્ષ હાત તા તા એને ત્યાગ કરવા વિષે હું આગ્રહ કરત નહિ, પણ એ ચેાકખી અનીતિ છે. અનીતિના કામને શકવું મારું કત્તવ્ય છે. એટલું જ નહિ. પણ એ તે મારો ધર્મ છે. હું તમારા ગુરુ છું અને તમે મારા શ્રાવક છે. મારી જાણુમાં કાઈ અનીતિનું કામ થતું હેાય તે તેને રાકવું એ મારુ કન્ય છે, જો મારી નજર ૪૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક સામે કાઈ બકરાનેા વધ કરતું હેાય તે શું હું એ વધ રાકવાનેા ઉપદેશ નહિ આપું? બકરાના વધ કરવા એ તા પ્રત્યક્ષ પાપ છે પણ આ વરવિયથી ગુપ્ત કે પ્રકટરૂપે ન જાણે કેટલી મનુષ્યહત્યા થાય છે ? બંગાલને વિષે એવું સાંભળવામાં આવ્યું છે કે, ત્યાંના એક પિતા પેાતાની ભણેલીગણેલી પુત્રીઓના વિવાહ કરવા માટે મૂરતીયાઓને રૂપિયા આપી શકે એવી સ્થિતિમાં હતા નહિ, એટલે મૂરતીયાઓએ વિવાહ કર્યાં નહિ. આ વાતની જાણ જ્યારે તેની પુત્રીઓને પડી કે, અમારા વિવાહ માટે પિતા દુ:ખી થાય છે તેા જીવીને શું કરવું છે? આમ વિચાર કરી એ છે।કરીઓએ બળીને કે ડુખીને આત્મહત્યા કરી નાંખી. આ પ્રમાણે વરવિક્રયની કુપ્રથાને લીધે સમાજમાં ઘેર નૃત્યા થયાં કરે છે. એટલા માટે એ અનીતિના ધાર કૃત્યને રાકવું એ મારું કર્ત્તવ્ય છે. તમે પેાતે સ્વેચ્છાએ તમારા ઘરનું બધુંય ર્કન્યાને આપી દે તે। તેને કાઈ રાકતું નથી પણ કન્યાવાળા પાસેથી રૂપિયા, મકાન, બંગલા અથવા ભણતરનું ખર્ચ માંગવું અથવા સાનુંરૂપું, કપડાંલત્તાં, ઝવેરાત કે જમીન વગેરે માંગવુ એ સથા અનુચિત છે. આમ કરવાથી વ્યવહારને તા નાશ થાય છે પણ સાથે સાથે સન્તાનપ્રેમ તથા ધ્યાભાવતા પશુ નાશ થાય છે, એટલું જ નહિ તેથી મહા અન પણ થાય છે. હવે આ કુપ્રથાના ત્યાગ માટે તમે। જે ઉભા થયા છે તેને આ અનર્થંકારી પ્રથાને તમારી પાસે ત્યાગ કરાવુ છું અને કહું છું કે, “ વરના બદલામાં રૂપિયા લેવા પણ ન ચાહે તેમ દેવા પણ ન ચાહેા. ખીજા પાસેથી લ્યા પણ નહિ તેમ આપે પણ નહિ. સ્વેચ્છાએ લેવુ–દેવું જુદી વાત છે પણ મેઢે માંગીને લેવું અને ઠરાવીને આપવું એ કુપ્રથાને ત્યાગ કરે. તમે રૂપિયા લ્યા અને અમારી પુત્રીની સાથે વિવાહ કરી અથવા તમે આટલા રૂપિયા આપા તે વિવાહ કરીએ; આ પ્રમાણે કહીને લેવા—દેવાની પ્રથાને ત્યાગ કરાવું છું.” (પ્રાયઃ બધા લેાકાએ ત્યાગ કર્યાં.) તમારા તરફથી મળેલી આ કે, તમારા બધાનું ભલું થાય તથા તમારી પાસે ત્યાગ કરાવું છું. આજે સવારે ધ્યાન કરતાં મને જે વિચાર આવ્યા તેને ભાવ તમને બતાવવેા મને આવશ્યક લાગે છે, એટલે એ વિષે કહું છું. એક ફારસી કવિએ કહ્યું છે કેઃ— ખૈરકુન અય લાં વ ગનીમતે સુમારે ઉગ્ર, જğા પેતર ખામ ખરાયદ કે લાં ન માદ. છેલ્લી ભેટ હંમેશાં મને યાદ રહેશે. હું તે એ જ ચાહું છું કલ્યાણ થાય અને એ જ શુભ ષ્ટિએ આ કુપ્રથાને અર્થાત્—“ હે મારા મિત્રો ! સારાં કામેા તમે કરી લે. કારણ કે તમારી આટલી અધી ઉંમર થઈ ગઈ એ તમારાં ભાગ્ય સમજો. તમે આટલા વરસના મેટા થશે એવા વિશ્વાસ કાઈ રાખી શકે નહિ. ” મને પણ એવા વિશ્વાસ ન હતા કે હું ૬૨ વર્ષના થઈશ અને મારી ૬૨મી વર્ષાં ગાંઠ રાજકોટના લેાકેા ઉજવશે. વાસ્તવમાં શરીરને વિશ્વાસ જ શું છે ! જાડેજા ડૅાકટર વિષે કાલે સાંભળ્યું કે તેમને બચાવવા માટે ૧૭ ડાકટરો એકઠા થયા હતા છતાં પણ તેઓ તેમને બચાવી શક્રયા નહિ, કવિ કહે છે કે, આ જીંદગીના કાંઈ ભરેસા નથી. માટે કાઈ એમ કહે કે, Page #352 -------------------------------------------------------------------------- ________________ વદી ૧ | રાજ કાટ–ચાતુર્માસ [ ૬૮૩ અમુક માણસ દુનિયામાં ન રહ્યો, એ પહેલાં જ તું સારાં કામે કરી લે.” તમારે પણ આ કવિના કથન ઉપર વિચાર કરવા જોઈએ. સારા કામના પ્રારંભ કરવામાં વિલંબ કરવા ન જોઈ એ. તમે જુએ છે કે, તમારા સાથી મૂર્ત્તિપૂજક લોકેા તીર્થાદિમાં કેટલા રૂપિયા ખર્ચે છે અને તે આગમાય સમિતિ વગેરે જ્ઞાનખાતામાં કેટલા બધા રૂપિયા ખચી રહ્યા છે. પરંતુ તમા સ્થાનકવાસીને ચેડીક પણ ખં કરવામાં કેટલા વિચાર કરવા પડે છે અને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે છે ? તમારું સાહિત્ય પણ એવું ઊંચું છે કે, જે ‘ નિર્દોષ દેવને દેવ ’ અને ‘ દયામય ધર્મને ધર્મ’ માને છે. તમારું એ ઉચ્ચ કૅાટીનું સાહિત્ય પણ આજે કેવી દશામાં પડયું છે તે જુએ ! તમને તમારા સાહિત્ય ઉપર પૂરેપૂરા વિશ્વાસ હેાય તે તેને પ્રચાર કરવામાં જરાપણ વિલ કરવા ન જોઈએ અને દરેકે પેાતાની શક્તિ અનુસાર સાહિત્ય-પ્રચારમાં સક્રિય સહકાર આપવા જોઈ એ. આ પ્રમાણે સાહિત્યાહાર થાય તેા તમારું અને ખીજાનું કલ્યાણુ જ છે. શાસ્ત્ર તે છે કે જેમાં ઉદારતા હૈાય. તમારા શાસ્ત્રમાં પૂર્ણ ઉદારતા છે તે પછી તેની પાછળ તમે કેટલા રૂપિયાના વ્યય કર્યો અને વિવાહ-શાદી વગેરેની ધમાલમાં કેટલા રૂપિયાને વ્યય કર્યાં તેને પૂર્વાપર વિચાર કરા. તમે સાધુમાગી હેાવા છતાં તમને ખીજાએ કૃપણુ-લાબી કહે છે. સમ્યગ્દષ્ટ થઈ ને કૃપણ રહેવુ' એ કેટલા આશ્રય'ની વાત છે ? જે કાઈ પુદ્દગલાનું સ્વરૂપ જાણે છે અને જે કાઈ પુણ્ય-પાપના વિવેક કરી શકે છે તે કૃપણ રહી શકતા નથી. જે પાપમય કામ તેા ત્યાગ કરતા નથી પણ પુણ્યના કામના ત્યાગ કરી બેસે છે તે સમષ્ટિ કેવા પ્રકારના છે? માટે જાતિવિરુદ્ધ હાનિકારક ખાનપાનમાં અને કામકાજમાં પેાતાની શક્તિના દુર્વ્યય ન કરતાં, ભગવાનને મા દીપે એવાં શુભ કાર્યોંમાં તમારી શક્તિને સદુપયાગ કરે. જેમનામાં જેટલી શક્તિ હેાય તેટલી શક્તિને ભગવાનના માર્ગોને દીપાવવામાં ઉપયાગ કરવા જોઇ એ. શારીરિક, માનસિક, વાચિક કે આર્થિક કાઈ પણ પ્રકારની શક્તિ તમારી પાસે હાય તે શક્તિનેા ભગવાનને ધમ ફેલાવવામાં ઉપયોગ કરા તેા કલ્યાણ છે. કેટલાક લેાકેા પેાતાની શિતનેા સાહિત્યાહાર અને સાહિત્યપ્રચાર કરવામાં ઉપયાગ કરવા ચાહે છે, પણ તેએ એકલા દ્વાવાથી અને ખીજાનેા સહકાર ન હેાવાથી, કાંઈ કરી શકતા નથી. એવા ઉત્સાહી લેાકેાને તમે સહકાર આપે કે જેથી ભગવાનના માર્ગ દીપે અને તમારા ધર્મ અને તમારું સાહિત્ય પ્રકાશમાં આવે. શ્રી સંધના સેક્રેટરીએ તમારી પાસે ચાતુર્માસ દરમ્યાન થએલ કાર્યાં અને દાનની સક્ષિપ્ત નોંધ વાંચી સંભળાવી તે બાબતમાં મારે કાંઈ કહેવાનું નથી. તેમ છતાં દયા સંબધમાં જણાવવાનું કે સદરમાં જે કુતરાઓને મારવામાં આવતાં હતાં તે કુતરાઓને બચાવાનેા પ્રયત્ન કરવામાં આવ્યા છે અને પેાલીસના જે ઘેાડાએ મારી નાંખવામાં આવતાં તેમને પણ પ્રયત્ન કરી બચાવી લેવામાં આવ્યા છે. આ પ્રમાણે યાની પ્રેરણાથી આ બધું થયું છે. પરંતુ દયાના પહેલા અધિકારી તે તે છે કે જેમને તમારી ઉપર ઉપકાર છે. ભારતમાં આજે ગાયાની જે કતલ થાય છે તેમાં સરકારી સત્તાને પણ હાથ છે. એટલા માટે એ કાર્યં સરકારી સત્તાની સહાયતા વિના અટકાવી ન શકાય. પશુ હમણાં * દ્વાનની સક્ષિપ્ત નોંધ માટે પરિશિષ્ટ ખીનું પાનુ ૬૮૮ જુએ. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક એવું સાંભળવામાં આવ્યું છે કે, હિંદના નવા વાયસરેય લા` લિનલિથગોએ પણ કલકત્તાના કત્લખાનામાંથી આઠ ગાયા અને ભેશેાને છેડાવીને દીલ્હીની પાંજરાપેાળમાં મેાકલી આપેલ છે. આ વાત ૨૪મી નવેમ્બર ૧૯૩૬ના ટાઈમ્સ ઓફ ઈન્ડીયા Times of Indiaમાં છૂપાએલ છે. વાયસરાયે તે જીવાને છેડાવ્યા એ કાંઈ મેાટી વાત નથી, પણ ભારતનું જે પશુધન આજે કપાઈ—લૂંટાઈ રહ્યું હતું તેને બચાવવા સરકારી સત્તાનું પણ ધ્યાન ગયું છે એ માટી વાત છે. જ્યાં આ પ્રમાણે પશુધન દરરાજ લૂંટાતું હેાય, જ્યાં આ પ્રકારની અનીતિ ચાલતી હેાય ત્યાં કલ્યાણની આશા શી રીતે રાખી શકાય ? જે રાજસત્તા પશુધનને કાપવામાં લૂંટવામાં સહાયતા દેતી હતી, તે રાજસત્તા પશુધનને જ્યારે બચાવવાના પક્ષમાં આવી છે ત્યારે જો તમારા તરફથી કાંઈક વિશેષ પ્રયત્ન કરવામાં આવે તે શું પશુઓને આ રીતે થતા નાશ બંધ થઈ ન શકે? ... મુંબઈના વાંદરા અને કુરલાના કસાઈખાનામાં થતાં પશુવધથી મારા હૃદયમાં જે આધાત પહોંચ્યા હતા અને આ બાબત મુંબઈ-ધાટકાપરમાં મેં વ્યાખ્યાનમાં જનતાની સમક્ષ કસાઈખાનામાં કત્લ થતાં જીવાની અરેરાટીનું જે ચિત્ર રજુ કરી જીવયા માટે પ્રયત્ન કર્યા હતા, તેના પરિણામે શ્રોતાઓ ઉપર તેની સારી અસર પડી હતી અને ઘાટકાપર જીવયા સસ્થા સ્થાપી તેઓએ જીવાને યથાશક્તિ બચાવવાના સક્રિય પ્રયાસ પણ કર્યા હતા. તેઓ મુંબઈના કતલખાનામાં કપાતાં બધાં જીવાને તે કેમ બચાવી શકે ? પણ હા, તેઓએ શકિત પ્રમાણે જીવાને બચાવવાના પ્રયત્ન કર્યાં હતા અને હજી કરી રહ્યા છે. જ્યારે હૃદયમાં સદ્ભાવના જાગે છે ત્યારે નાનું સરખું કામ પણ મેટુ રૂપ ધારણ કરી લે છે. આવા સમયમાં કે જ્યારે જીવાને બચાવવામાં વાયસરાયની સહાયતા મળી શકે તેમ છે ત્યારે જો વિશેષ સક્રિય પ્રયત્ન કરવામાં આવે તે ઘણા જીવાની રક્ષા થઈ શકે એમ છે. એટલા માટે આ દિશામાં પ્રયત્ન કરવાની જરૂર છે. જે લેાકેામાં આ પ્રકારના પ્રયત્ન કરવાની શક્તિ છે તેઓએ આ વિષે પ્રયત્ન કરવા જોઈ એ અને જેએામાં આવી શક્તિ નથી તેઓએ પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરવી જોઈએ કેઃ— ધર્મ જિનેશ્વર મુઝ હિવડે ખસેા, પ્યારા પ્રાણ સમાન; કમહૂં ન મિસરું હ। ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન હે ! પ્રભુ ! જો તમારું તેજ મારા હૃદયમાં આવી જાય તે હું અનંત શક્તિશાળી બની જાઉં અને મારી બધી સાંસારિક ભાવના પણ શાન્ત થઈ જાય. જો કે ચૌમાસી પ્રતિક્રમણ કરતાં મેં બધા જીવાને ખમાવ્યા છે પણ મારા ખાસ સંબંધ તમારી સાથે છે. ઉપદેશનું કામ ઘણું ખારીક છે અને ઇચ્છા ન હોવા છતાં પણુ એવી કાઈ વાત કહી દેવામાં આવી હેાય કે જેથી આ ચાતુર્માસ કચવાયું હાય કે દુઃખ થયું હોય, તે હું બધાં સાધુ–સાધ્વી, ખમાવું છું અને બધાનું કલ્યાણ થાએ એ જ ચાહું છું. સમાપ્ત દરમ્યાન તમારું કેાઈનું મન શ્રાવક-શ્રાવિકા બધાંને ફરી Page #354 -------------------------------------------------------------------------- ________________ રાજકેટ ચાતુર્માસ [ ૬૮૫ પરિશિષ્ટ પહેલું વિહાર નેંધ [જેઠાણ સ્ટેશન (મારવાડ) થી રાજકોટ શહેર સુધી ] " શ્રીમદ્દ જૈનાચાર્ય પૂજ્યશ્રી જવાહરલાલજી મહારાજ સાહેબે સંવત ૧૯૯૧નું ચાતુર્માસ શ્રી રતલામમાં કરેલ ત્યાંથી લગભગ ૨૨૫ માઈલને વિહાર કરી પૂજ્યશ્રી બાવરે અને ત્યાંથી જેઠાણ ગામે પધાર્યા હતા. શ્રી જેઠાણું (મારવાડ)માં પૂજ્યશ્રી જવાહરલાલજી મહારાજ સાહેબને ચાતુર્માસ માટે રાજકોટ શ્રીસંઘે, જોધપુર શ્રીસંઘ, બીકાનેર શ્રીસ, અજમેર શ્રીસંઘ, આદિ શ્રીસંઘેએ, વિનંતિ કરી હતી જેના જવાબમાં પૂજ્યશ્રીએ સંવત ૧૯૯રના ચૈત્ર સુદી ૫ તા. ૨૯-૩-૩૬ ને રવિવારને દિવસે ફરમાવ્યું હતું કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને ખુલ્લાં રાખી, સામ્પ્રદાયિક કેઈ કાર્ય આવી પડે અને તે કારણે કઈ પ્રકારની રોકાણુ થઈ જાય છે તે વાત જુદી છે, નહિ તે સુખ-સમાધિએ કાઠિયાવાડ તરફ રાજકોટ–ચાતુર્માસને માટે વિહાર કરવાને ભાવ છે. શેકાઈ જવાનું કારણ ઉપસ્થિત થાય તે રાજકોટ શ્રીસંધને તેની સૂચના આપવામાં આવે અને શ્રીસંઘ મને ઉદારતાપૂર્વક મુક્ત કરે.” .. '. આ પ્રમાણે રાજકોટ–ચાતુર્માસ માટે પૂજ્યશ્રીએ ફરમાવ્યું હતું, અને સંવત ૧૯૯૨ ચૈત્ર શુક્લા ૬ ને દિવસે રાજકોટ તરફ જેઠાણથી વિહાર કર્યો હતે. પૂજ્યશ્રીની સાથે મુનિશ્રી વક્તાવરજી મ., મુનિશ્રી સૂરજમલજી મ૦, મુનિશ્રી મેહનલાલજી મ., મુનિશ્રી શ્રીમલજી મ., મુનિશ્રી ચુનિલાલજી મ., મુનિશ્રી મોતીલાલજી મ., મુનિશ્રી ગોકુલચંદજી મળ, મુનિશ્રી કુલચંદજી મ., આદિ સંત હતા.* જેઠાણાથી રાજકેટ સુધીના લગભગ ૪૫૦ માઈલના પૂજ્યશ્રીના વિહારની સંક્ષિપ્ત નેધ આપવી યોગ્ય જણાયાથી નીચે પ્રમાણે આપવામાં આવે છે. સંવત્ ૧૯૯૨ ચિત્ર શુકલા ૬ ને દિવસે જેઠાણું (મારવાડ) થી કાઠિયાવાડ તરફ વિહાર માઈલ ગામ માલ ગામ જૈન ઘર ૫ ખરવા ૫ ખ્યાવર ૪૦૦ ૩ ચોકી (પીપલોદા) - - - ચૈત્ર શુકલા ૧૧ ને ગુરુવારને દિવસે ખ્યાવરથી વિહાર ૩ જલિયા ૪ ૭ બર ૬ સેંદડા ૬ રાયપુર ૬૦ * મુનિશ્રી સૂરજમલજી મ. મુનિશ્રી શ્રીમલજી મ. અને મુનિશ્રી ચુનીલાલજી મ. સં. ૧૯૯૧ નું ચાતુર્માસ અહમદનગરનું હોવાથી, તેઓ અહમદનગરથી જેઠાણ સુધી લગભગ ૬૦૦ માઇલને વિહાર કરીને આવ્યા હતાં. અને ત્યાંથી પૂજ્યશ્રીની સાથે કાઠિવાડ તરફ આવેલ હતા. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૦ ૧૨ ૧૫ વિશ્વાસ ૨૫૦ ૬૮૯ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ માઈલ ગામ જન ઘર માઇલ ગામ જેના ઘર ૨ ગૂઠા કા બગડી પીપલા ૪. સીયાટ કરમાસ ૩ ચંડાવલ સ્ટેશન ૧ મેસરી). [ ૬– સોજત ૩૦૦ (પૂજ્યશ્રી સેજતથી પાલી ગયા હતા. શ્રી મેહનલાલજી મ, શ્રી સૂરજમલજી મ. તથા શ્રી ગોકુલચંદજી મ. આદિએ સેજતથી સીધે વિહાર કર્યો હતે.) સાતથી પાલી. ૫ ઘેરાવ ૧૨ ૫ જાડણ હાં ૧૦ ૨ મઠ ૮ પાલી પાલીથી પાલણપુર ૬, ભેસાણું ૧૫ (તેરાપંથી) | ૬ બેડ ૧૦૦ (સવેગી) ૨૫ (સમીર ૧૦ () ખારચી સ્ટેશન ૨૦ ૬ સાદલવા ૨૫ (સારના) બાવશે ૧૦ (સવેગી) ધાબલી ૨૦ (સંવેગી તેરાપંથી) . - ૯ ( 5 ) વિભાલિયા ૧૫ ૨ પેશવા ૨૦ ( , ) ધનારી ૨૦ ( , ) ખાંડ ૮૦ (સંવેગી) ભાવરી કરવા ૧૦ (). એડવાણીયા બાલરાઈ ૨૦ (5) ભાજ ઢોલારાગામ ૧૫ () કિરવલી નરહયા ૫. ખરેડી કેનપરા – ઓસડા ૨૦ (સંવેગી) અચલ, સાંડેરાવ ૬૦ સ્થાનકવાસી કીડોતર ૪૦૦ (સંવેગી) સતરા ૨૦ (સગી) નેતરા ઈકબાલગઢ ૬ (અગ્રવાલ) શિવગંજ ૫૦૦ (સંવેગી) ચીત્રાસણું ૧૨ પાલણપુર ૨૫૦ પીવાડા ૨ , બાદલું Page #356 -------------------------------------------------------------------------- ________________ ધારેવાડ ૨૫ ૧ એઠાણું પા રાજકેટ-ચાતુર્માસ [૬૮૭ સંવત ૧૯૯ર શાખ વદી ૧૧ ને દિવસે પાલણપુરથી વિહાર માઈલ ગામ જન ઘર | માઇલ ગામ જને વાર જગાણા ૨૫ " બેરિયાવી - ૧૨ મંજાધરુ જોટાણા બાલસાસણ સિદ્ધપુર કામલી સ્ટેશન ૨૦ દેતરેજ ઝા કાજ ( ૧૦ રામપુરા જાઉ ભકેડે પૂલનિએ જકશી સ્ટેશન મેસાણા ૬ વીરમગામ ૨૦૦ સંવત ૧૯ર જેઠ સુદી ૮ ને દિવસે વીરમગામથી વિહાર ૫ વણી - ૩ Mી ૧૦૦ ૩. સાબલી ગામ ) સમાસાર સાબલીપેડ સ્ટેશન ૦ ડિલીયા ઢાંકી (લીલાપુર રેડ) ૧ શાહપર લીલાપુર ૧ ચોટીલા લખતર ૧૫૦ ચોકડી બાપેદરા બામણબેર રાજપરા - ૧૨ વઢવાણ ૪૦૦ કુહાડવા વઢવાણ કાપ ૪૦૦ માલીયાસણ ૭ ગોદાવરી ૮ - | ૫ રાજકેટ સદર (જેઠ વદ ૧૩ બુધવાર) સંવત ૧૯૯ર અષાડ સુદી ૩ સેમવારને દિવસે સજકેટ નગર પ્રવેશ અને ચાતુર્માસ ૦ ૦ ૦ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ પરિશિષ્ટ બીજું [ શ્રી રાજકોટના સંવત્ ૧૯૯૨ ના ચાતુર્માસ દરમિયાન જુદાં જુદાં ખાતાઓને અંગે ફંડફાળા વગેરે થએલ તેની સંક્ષિપ્ત નોંધ] તરસ્થ રૂા. ૫૫૦૩ શ્રીસૂત્રકૃતાંગ સૂત્રના પ્રકાશન | રૂ. ૨૧૫ર અહમદનગર પ્રાંતના દુષ્કાળ માટે. નિવારણ માટે. ૩૦૦૧ શ્રીમાન શેઠશ્રી છગનલાલજી ૩૦૧ શ્રીમાન વેલજી શામજી મૂથા બલુન્દાવાળા બેંગલોર વીરાણી–રાજકોટ. પૂજ્યશ્રીના જન્મોત્સવ ૨૦૧ શ્રીમાન ચત્રભુજ કચરા પ્રસંગે લાખાણી-રાજકોટ, ૧૦૦૧ શ્રીમાન શેઠશ્રી લક્ષ્મીદાસ ૧૬૫૦ જુદા જુદા ભાઈઓ બહેને પીતામ્બરદાસ, પિોરબંદર. તરફથી.. ૫૦૧ શ્રીમાન શેઠશ્રી ચુનીલાલ નાગજીરા રાજકેટવાળા. ૨૧૫ર ૧૦૦૦ શ્રી રાજકોટ સંધના | ક. ૨૫૦૦ શ્રીરાજકેટ પાંજરાપોળના ભાઈઓ તથા બહેને | જાનવરના સામાન્ય ચાલુ નીભાવ માટે. ૫૫૦૩ ૨૫૦૦ શ્રીપર્યુષણમાં અલગ અલગ રૂ. ૧૮૭૨ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના ભાઈઓ તથા બહેને તરવ્યાખ્યાનના પ્રકાશન માટે. ફથી ફાળો થયે તે. ૧૧ અલિત અનલિલિ નાગજી | રૂ. ૩૮૫૭ શ્રી રાજકેટ પાંજરાપોળના વેરા-રાજકોટ કાયમી નીભાવ અર્થે ૨૫૧ શ્રીમાન દુર્લભજી ત્રીભોવન ૧૧૦૨ શ્રીયુત કાનજી પાનાચંદ દાસ ઝવેરી–મોરબી. ભીમાણું રાજકોટ તરફથી. ૨૧૦ શ્રીમાન અમૃતલાલ રાય- | ચંદ ઝવેરીના ધર્મપત્ની (૫૫૧ પૂજ્ય આચાર્ય મઅ. સૌ. કેસરબહેન હારાજશ્રી જવાહિરમુંબઈ. લાલજી મહારાજ સા૨૧૦ શ્રીમાન રતનચંદ ગગલ હેબની જન્મતીથિમાટે ચંદ ઝવેરીના ધર્મપત્ની. ૫૫૧ તેમના ધર્મપત્નીના ગં. સ્વ. ચંપાબાઈ મુંબઈ. આત્મહિતાર્થે. ૨૦૦ જુદા જુદા ભાઈઓ તથા ૧૧૦૨ બહેને તરફથી. ૫૫૧ શ્રીયુત રેવાશંકર જાદવજી ૧૮૭૨ ઉદાણી, રાજકેટ Page #358 -------------------------------------------------------------------------- ________________ રાજકોટ–ચાતુર્માસ [૬૮૯ ૫૫૧ શ્રીયુત હરીલાલ શીરાજ રૂ. ૨૫૦૦ મીજબાને તરફથી સહાયતા દોશી, રાજકોટ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના દર્શન ૫૫૧ શ્રીયુત હરીલાલ રૂઘનાથ નાથે કાઠીઆવાડ તથા રાજપુતાના, ગાંધી, રાજકોટ મારવાડ વગેરે પ્રદેશમાંથી મીજપપ૧ શ્રીયુત ભાણજી કાળીદાસ બાને આવતાં તેઓના તરફથી બાઘાણી, રાજકોટ રાજકોટની સંસ્થાઓ જેવી કે પપ૧ શ્રીયુત પ્રાણજીવન નારણજી પાંજરાપોળ, જેન બેડીંગ, જેન પારેખ, રાજકોટ બાળાશ્રમ, જૈનશાળા, શ્રાવિકા શાળા વિગેરેને સહાયતા મળી છે. ૩૮૫૭. રૂા. પર૫ શ્રી સંઘના લહાણુ માટે રૂ. ૧૨૦૦ શ્રી જન ગુરુકુળ-ભ્યાવરના શ્રીમાન શેઠ તારાચંદજી પુનમચંદજી નિભાવ માટે પાંચ વરસ સુધીની ગેલડા, મદ્રાસંવાળા તરફથી શ્રી નવ તિથિ તરીકે રાજકોટના સકળ જૈનસંધમાં પીરૂા. ૧૦૦૮ શ્રી રતલામ હિતેચ્છુ શ્રાવક તળની થાળીનું વ્હાણું કર્યું તેના. મંડળ માટે રૂા. ૧૦૦ શ્રી ઘાટકોપર જીવદયા સંસ્થાને ૫૦૦ શ્રીમાન શેઠ લક્ષ્મીદાસ | પીતાંબર, પોરબંદર. પહેલા આ | રૂ. ૧૦૦ શ્રી હરિજન ફડમાં પૂજ્ય મહાત્મા વર્ગના સભ્ય તરીકેનું | ગાંધીજી મૂજ્ય આચાર્ય મહારાજલવાજમ - શ્રીની મુલાકાતે પધારતાં તેની ૨૦૦ બીજા વર્ગના બે સભ્યો ખુશાલીમાં હરિજન ફંડમાં. તરીકેના લવાજમના રૂ. ૨૫૦ શ્રી જીવદયા ખાતે પૂજ્ય આચાર્ય ૩૦૦ ત્રીજા વર્ગના સભ્યો તરીકે તે મહારાજશ્રી અમુલખઋષિજી મહાની ફીના તથા ઈનામ માટે રાજ તથા બાળ બ્રહ્મચારી મહા સતીજી શ્રી પાર્વતીબાઈ સ્વામી ૧૦૦૦ કાળધર્મને પામતાં જીવદયા ખાતે. રૂ. ૧૫૦૨ શ્રી કાઠીઆવાડ નિરાશ્રિત બાળાશ્રમને સહાયતા | રૂ. ૧૩રપ શ્રી સ્વામી વાત્સલ્યનાં જમણ ૫૦૧ રાવસાહેબ શેઠ ગંભીરમલજી માટે ફાળો થએલ તે. - લક્ષ્મણદૃાસજી. જલગાંવ | રા. ૮૬૦૦ શ્રી ચાતુર્માસ સમિતિ–આબતે ૨૫૧ શ્રીમાન શેઠ બરધભાણજી મીજબાના ભેજન ખર્ચ નથમલજી પિત્તલીઆ, માટે. રતલામ ૧૦૦૦ શ્રીમાન શામજી વેલજી વી૭૫૦ જુદા જુદા મારવાડી મીજ રાણી, રાજકોટ બાન ભાઈઓ તથા બહેને ૬૨૫ શ્રીમાન રામજી માણેકચંદ તરથી દેશી, રાજકોટ. ૫૦૦ રાવસાહેબ ઠાકરશી મકના ૧૫૦૦ ઘીઆ, રાજકોટ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ ૫૦૦ શ્રીમાન અમૃતલાલ વીર ૧૭૫ શ્રીમાન ગોપાલજી ભીમજી પાલ પારેખ, રાજકોટ પારેખ, રાજકોટ ૫૦૦ શ્રીમાન તલકશી માણેકચંદ ૩પર૧ જુદા જુદા ભાઈઓ તરફથી દેશી, રાજકોટ ૫૦૦ શ્રીમાન ચુનીલાલ નાગજી ! [નોટઃ આ ફંડમાં જે વધારે રહેવા પામેલ વેરા, રાજકોટ તે ધણીવાર પાછો આપવામાં આ૩૭૫ શ્રીમાન કાનજી પાનાચંદ | વેલ હત]. ભીમાણી, રાજકોટ | રૂા. ૫૦૦ શ્રી વળામણાના સ્વામી ૨૫૦ ડોકટર નરસીંહદાસ ત્રિીક- -- વત્સલ માટે–શ્રીમાન ન્યાલચંદ મજી કઠારી, રાજકોટ સેમચંદ દફતરી રાજકોટવાળા ૨૫૦ ડોકટરરાવસાહેબલલ્લુભાઈ તરફથી. છગનલાલ શાહ, રાજકોટ | રૂા. ૨૫૦ શ્રી જ્ઞાન ખાતા માટે શ્રીમાન ૨૫૦ શ્રીમાન જગજીવન હેમ કરસનજી દેવરાજ વકીલ, રાજકોટ રાજ મોદી, રાજકેટ | તરફથી. આ ઉપરાંત ચાતુર્માસ દરમ્યાન વખતેવત પ્રભાવના, તપસ્યાવાળાને કહાણ, પિષધવ્રતવાળાને પારણું, મીજબાને પ્રીતિભેજ, સિજાતા ધર્મભાઈઓને સહાયતા, જેનશાળાના બાળકને ઈનામ, મારવાડી તપસ્વી ભાઈ માણેકચંદજીના પારણા ઓચ્છવને વરઘોડે વગેરે અનેક રીતે ધર્મ પ્રભાવના થએલ હતી. - ~ Page #360 -------------------------------------------------------------------------- ________________ રાજકેટ-ચાતુર્માસ [ ૬૯૧ પરિશિષ્ટ ત્રીજું સંવત ૧૯ર ના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પાસે સજોડે શીયળવ્રત લેનારાઓની શુભ નામાવલી ૧ મહેતા વાલજી અમુલખ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. મેતીબાઈ ૨ શ્રીમાન શેઠ તારાચંદજી પુનમચંદજી ગેલડા, મદ્રાસ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. રામસખીકુંવરબાઈ ૩ કામદાર ડાહ્યાલાલ ગોરધન કંડોરણુવાળા તથા તેમનાં ધર્મપત્ની અ. સૌ. મણીબાઈ ૪ મહેતા મનસુખલાલ નારણજી બાલંભાવાળા તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. પ્રેમબાઈ. ૫ શ્રીયુત ચુનીલાલ નાગજી વેરા, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. સાંકળીબાઈ ૬ શેઠ ન્યાલચંદ હંસરાજ, રાજકેટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. કેસરબાઈ ૭ મહેતા રેવાશંકર રણછોડ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. અમૃતબાઈ. ૮ શ્રીયુત લક્ષ્મીચંદ નરભેરામ ભીમાણી, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. ડાહીબાઈ. ૯ પારેખ મણીલાલ નાનચંદ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. અમૃતબાઈ. ૧૦ શાહ ધારશી જેઠાભાઈ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. રળી આતબાઈ. ૧૧ શાહ ઠાકરશી ખેતશી, રાજકેટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. જીવીબાઈ. ૧ર કોઠારી મોતીચંદ કાળીદાસ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ. સૌ. સમરતબાઈ. ૧૩ શ્રીયુત્ અમૃતલાલ માનસંગ પારેખ, ધીકાવાળા તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. જુમખબાઈ શીયલવ્રત અંગીકાર કરનારા ઉપરના દરેક ભાઈને શ્રી રાજકેટ સંધ તરફથી ગરમ સાલ તથા દરેક બહેનને સૌભાગ્યને સાડલે પિશાક તરીકે આપવામાં આવેલ હતાં તેમજ શ્રીયુત જેચંદ અજરામર કેકારી તથા તેમની દીકરી અ.સૌ. મણીબાઈ તરફથી દરેકને ચાંદીના રકાબી પ્યાલાની ભેટ આપવામાં આવી હતી. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ પરિશિષ્ટ ચોથું - સંવત્ ૧૯૯૨ ના ચાતુર્માસ દરમ્યાન રાજકેટમાં થએલી મોટી તપશ્ચર્યાની નેંધ - શ્રી સન્ત મહાત્માઓએ કરેલી તપશ્ચર્યા પૂજ્ય આચાર્યશ્રી ૧૦૦૮ શ્રી જવાહિરલાલજી મહારાજ સાહેબે પહેલાં અઠમ તપ અને પર્યુષણ બાદ છ અપવાસ-છકાઈની તપશ્ચર્યા કરી હતી. તપસ્વી મુનિશ્રી ફુલચંદજી મહારાજે ૧૫ પંદર ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. મુનિશ્રી સૂરજમલજી મહારાજે ૯ નવ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. મુનિશ્રી મેહનલાલજી મહારાજે છકાઈની તપશ્ચર્યા કરી હતી. મુનિશ્રી મોતીલાલજી મહારાજે પાંચ અપવાસની તપશ્ચર્યા કરી હતી. ભાઈઓ તથા બહેનોએ કરેલ તપશ્ચર્યા મારવાડી શ્રાવક બંધુ તપસ્વી માણેકચંદભાઈએ ૩૧ ઉપવાસની તપશ્ચર્યા. અ.સૌ. કસુંબાબાઈ તે દેશી ભગવાનજી ચત્રભુજના ધર્મપત્નીએ માસખમણ-૩૦ ઉપવાસની તપશ્ચયો. પંદર અપવાસની તપશ્ચર્યા: એક બહેને કરી હતી. અઠાઈ તપ = ૧૩; છકાઈ તપ = ૧૫. માસખમણ જેવી મેટી તપશ્ચર્યા કરનારાઓને શ્રી સંધ તરફથી ષિાક આપવાને રીવાજ હેઈ શ્રી માણેકચંદભાઈ તથા અ. સૌ. કસુંબાબાઈને શ્રી સંધ તરફથી પોષાક આપવામાં આવેલ હતા. વસંત પ્રિન્ટિંગ પ્રેસમાં ચીમનલાલ ઈશ્વરલાલ મહેતાએ છાપ્યું. ઘીકાંટા રેડ–ઘેલાભાઈની વાડી–અમદાવાદ Page #362 -------------------------------------------------------------------------- ________________ પાનુ ૩૭૩ ૩૭૫ ૩૭૭ ૩૭૦ ૩૯૨ ૪૦૧ ૪૧૧ ૪૧૨ ૪૩૨ ૪૪૦ ૪૪૧ ૪૫૦ ૪૫૩ ૪૫૬ ૪૫૮ ૪૬૦ ૪૬ ૪૯૮ ૫૦૦ ૫૦૮ ૧૦૯ ૫૧૮ ૫૧૮ ૫૫૩ ૫૮૪ ૬૧૦ ૧૦ ૧૬ પર ૬૬ ૧ $t ૬૭૦ ૬૦૩ ભકિત ૯ ૩ ૨૧ જીવ વિચારે ૫-૬-૧૫-૧૬-૨૬ દાળી ૧૩–૧૭ ક્ષિપ્ર ૧૫ કવળ ૩૬ ૨૦ २० ૨૨ ૨૩ ૨૯ L ૩. ૧૪ ૩૨ ૩૪ ૫ ૪ ૨૨ २४ ૨૪ * ૩૪ ૧૯ ૨૦ ૨૬ ૧૩ ૧૪ ૩૪ ૨૧ ૨૧ શુદ્ધિપત્ર અશુદ્ધ विबुधार्चित पादपीठ ફૂટશાલી સુદર્શનને શૂળી વિષે તેનું કૌરવા આપી કાપી સમાજમાં કે સુમતિ હું અનિષ્ટ નેમી સગરને અસારે ચાં ચાહવા જા બનાવાની સનાથ મટી વિચલિત થયા પ્ર ત ईश्वर परिधानाद्वा –પરિધાન હિરણી તે મુનિના સમુચ્ય રૂપે શિથિલતા રાખવામાં તું पराणिय શુદ્ધ विबुधार्चितपादपीठ ! ફૂટશાલ્મલી જીભ વિકારા દ્વારી ક્ષિસ કેવળ સુદર્શનને શુળી ચડાવવા વિષે તેને પાંડવા અને કૌરવા આપવા દઈ કાંભી સમજમાં છું સમિતિ તું અષ્ટિનેમી સાગરને અસારે જ્ઞાની યાં મારવા અનવાની અનાથ મટી વિચલિત ન થયા પ્રીતિ ईश्वर प्रणिधानाद्वा —પ્રણિધાન હિરણીએ તે મુનિને સમુચ્ચય રૂપે શિથિલતા ન રાખવામાં તે पराणि य Page #363 --------------------------------------------------------------------------  Page #364 -------------------------------------------------------------------------- ________________ ]= શ્રી મહાવીર જૈન જ્ઞાનોદય સંસાયટીનાં નૂતન પ્રકાશને. શ્રી સૂત્રકૃતાંગ સૂત્રઃ પ્રથમ ખંડ: બે અધ્યયન. મૂળ, શ્રી શિવાંકાચાર્યકૃત ટીકા, સંસ્કૃત છોયા, વ્યાકરણ, અન્વયાર્થ, ભાવાર્થ, હિન્દી ટીકાથ. રિયલ 8 પેજ: 350 પાનાં પાકું પુઠુંઃ કિં. રૂા. 1-8-0. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર: દ્વિતીય ખંડ : સાત અધ્યયન. સદર સંદર છપાય છે. પૂજ્યશ્રી જવાહરલાલજી મહારાજ સાહેબના વ્યાખ્યાનના આધારે શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ : અનાથી મુનિ અને સુદર્શન ચરિત્ર. રાજકેટ ચાતુર્માસના શાસ્ત્રીય વ્યાખ્યાનેાને શુભ સંગ્રહ. રાયલ 8 પેજી: 730 પાનાં: પાકું પૂંઠું: કિં. રૂા. 2-4-0. બે ભાગમાં દરેક ભાગ પાનાં 360: પાકું પુડું: કિં. 1-2-1, શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ : સભ્યત્વ પરાક્રમ અને મયણરેહા ચરિત્ર. જામનગર ચાતુર્માસના શાસ્ત્રીય વ્યાખ્યાનોને સંગ્રહ. રોયલ 8 પેજી. છપાય છે. જવાહિર જ્યોતિ : જનસેવા, બ્રહ્મચર્ય, સંતતિનિયમન, ખાદી વિષયક સામાજિક વ્યાખ્યાનનો શુભ સંગ્રહ. ક્રાઉન 16 પેજી: પાનાં 218: પાકું પૂંઠું: કિં. છ આના. બ્રહ્મચારિણી–મહાસતી ચંદનબાળા: ચંદનબાળાની અનુપમ ધર્મકથા ઉપરના વ્યાખ્યાનના આધારે. ક્રાઉન 16 પેજી: પાનાં 360: પાકું પૂંઠું: કિં. છ આના. ધર્મ અને ધર્મનાયક: દશ ધર્મો અને ધર્મનાયકે ઉપરના વ્યાખ્યાનના આધારે ક્રાઉન 16 પેજી: પાનાં 250: પાકું પુડું: કિં. છ આના. પૂછો: શ્રી મહાવીર જૈન જ્ઞાનોદય સોસાયટી = રા જ કે ટ = ]