SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્યને પકડે. અનાથી મુનિ. લક્ષ્યને ભૂલે નહિ તે સનાથ બની શકે છે. સનાથના સેવક બને. જૈનદર્શનની મૌલિકતા. ગુરુનું લક્ષણ-પાંચ મહાવ્રતનું પાલન. લક્ષણનાં ત્રણ દો. પાંચ મહાવ્રતને સ્વીકાર કરે તે ગુરુ કે પાંચ મહાવ્રતોનું પાલન કરે તે ગુરુ ? આ પ્રશ્નને સ્પષ્ટ જવાબ. શિષ્યટિકાને અપરાધ. બ્રહ્મચર્ય મહાવ્રતની રક્ષા માટે નવ વાડ અને દશમાં કેટનું રક્ષણ. જિતાયારની મર્યાદા. મમત્વભાવને ત્યાગ કરો. સુદર્શન. સત્યને વિજય. સુદર્શનનો જયજયકાર. રાજાની નમ્રતા. ઉત્કૃષ્ટ ભાવનાને પ્રતાપ. આત્માની એકતા. આત્મશોધન. વીતરાગના શાસ્ત્રની તટસ્થતા. સત્યવક્તા અને સત્ય વાતને સાંભળનાર દુર્લભ. વ્રત પાલનમાં દઢતા રાખો. (૪૪૪–૪૫૭) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૨ શુક્રવાર પ્રાર્થના. ધર્મનાથ ભગવાન. આત્માની શુદ્ધ ભાવના-પ્રાર્થના. ભાવ્ય અને ભાવના. ભાવ્યના બે પ્રકાર. ભગવાનની સાથે એકતાનતા સાધે. અનાથી મુનિ. મુનિના બે માસુમતિ અને ગુપ્તિ. સમિતિના પાંચ પ્રકાર અને તેનું સ્વરૂપ. ઇર્યાસમિતિ એ સાધુતાનું ચિન્હ. ભાષા વિવેક. રસગુદ્ધિને ત્યાગ. સુખશીલ ન બને. સુદર્શન ચરિત્ર. સદ્દભાવનાને આદર. આત્માનું ઉત્થાન કરે. ઈશ્વરની શક્તિ. ગૃહવાસને ત્યાગ અને ધર્મની સેવા. દીક્ષાનું મહત્ત્વ. (૪૫૭-૪૫). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૭ શનિવાર પ્રાર્થના. શાન્તિનાથ ભગવાન. શાન્તિની ઈચ્છા. ભક્તિરૂપી શક્તિ. કમવરણને દૂર કશે. આશાન્તિ. અનાથી સુનિ. સાધુતાને નિદો નહિ. સાધુતા-ભગવાન અહનની યુનિવર્સિટી. વ્યવહારકાશ નિષમાં જવું. વીરને માર્ગ. દ્રવ્ય અને ભાવ ઈસમિતિની રક્ષા. આરાધક અને વિરાધક. મહાવ્રતનું શુદ્ધ રીતે પાલન. શહેરી જીવન અને ગ્રામજીવન. ઉપ વાસી મહિમા. તપ-નિયમનું પાલન. સાધુતાને સદુપયેગ. સુદર્શન. મહાપુરુષનો સમાગમ અતિથિએને આદર સત્કાર. ગૃહિણીનું ઘરમાં સ્થાન. મને રમાની અતિથિસેવા. (વિનંતીપત્રવિનંતીને ઉત્તર.) (૪૬૫-૪૭૪) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૫ સોમવાર પ્રાર્થના. અહિનાથ ભગવાને પ્રાર્થમાની યોગ્યતા, સત્યાચરણ ધર્મ પરિવર્તન વિષે હરીલાલ ગાંધીનું દષ્ટાંત. અનાથી મુક્તિ. સંયમનું મૂલ્ય. કેશલૂચનો ઉદ્દેશ. કેશકુંચનથી થત ફાયદ. કેશાંચનમાં અહિંસાની રક્ષા. તપ-સાધના. ચારિત્ર વિના વેશધારણ કરવો એ કેવળ ટૅગ છે. દ્રવ્ય અને ભાવથી સાધુતાનું પાલન. સુદર્શન. સાચી શ્રાવિકાનાં લક્ષણે. મૂળવ્રત ગુણવ્રત અને શિક્ષાત્રત. મને રમાને વિવેક. શ્રાવકનું ઘર કેવું હોય ! સ્વર્ગની ભૂમિ સારી કે રાજકોટની ભૂમિ ? ભાવનાની શક્તિ. તલવાર વૈર બાંધે છે, ભાવના વૈર કાપે છે. અપકારીને પણ ઉપકાર. (૪૭૪-૪૮૧) વ્યાખ્યાન: સંવત ૧૯૯ર બીજા ભાદરવા વદી ૮ ગુરુવાર પ્રાર્થના. મુનિસુવ્રતનાથ ભગવાન. દીનદયાળુ દેવાધિદેવ. પરમાત્માની સિદ્ધિ. ભગવાનની અમૃતવાણી. વર અને કાર્યર. પાપને દબાવે નહિ પણ પ્રગટ કરે. આત્માની સિદ્ધિદ્વારા પરમાત્માની સિદ્ધિ. અમાથી મુનિ. સાધુતા–અસાધુતાનો વિવેક. લૌકિક દષ્ટાંત. અસાધુને સાધુ માનવામાં આવે એ વિષમકાળ. અંધને કારણે ધર્મની નિંદા કરે નહિ એ વિષે રીંછ અમે માણસનું દૃષ્ટાંત. ધર્મની વ્યાખ્યા. ધર્મ એ ઢોંગ નથી. સુદર્શન. ધર્મપાલનઠારા
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy