________________
(રક છે પહ્મણે શ્રી મુખ સરસ્વતી દેવી આ આપા કહી ન શકે પ્રભુ તુ સત્તા, અલખ અજમા જાપ; છે અનંત ૫ છે મન બુદ્ધિ વાણું ભણું, પહુચે નહીં લગાર, સાક્ષી લેકોકને, નિર્વિકલ્પ નિર્વિકાર. એ અનંત જ છે માત “સુમસા” “સિંહસ્થ” પિતા, સુસુ અનંત’ જિનદા વિનયચન્દ’ અબ એલખે, સાહબ સહજાનન્દા છે અનત ૭ છે
- ૧૫-શ્રી ધર્મનાથ સ્તવન
[આજ ન હેજો રે દીસે નાહલ-એ દેશી]. ધરમ જિનેસર મુઝ હિયડે બસે, પ્યારા પ્રાણ સમાન, કબહું ન વિસરું હે ચિતારું નહીં, સજા અમડિત ધ્યાન; ધરમ૦ ના
ર્યું પનિહારીક કુંભ ત ત્રિરાશે, નષ્ટ કૃત્ય વિદ્વાન, પલક ન વિસરે પદ્મની પિઉ ભણી, ન ચકવી ન વિસારે ભાત; ધરમરા
કું લોભી મને ધતી લાલસા, ભોગી છે મત ભાગ છે રેગી કે મન માને ઔષધી, જેમી કે સન જેસ; સાક્ષમા ઈણ પર લાગી હે પૂરણ પ્રીતડી, જવ જીવ પરિયત, ભવ ભવ ચાદૂ હે ને પડે આંતરે, જય ભંજન ભગવત; 'ધરમજા કામ ક્રોધ મદ મછર લેભથી, કપટી કુદીલ કોર, ઈત્યાદિક અવગુણ કર હું ભ, ઉદય કરમ કે જેર; tધરમભ્યા તેજ પ્રતાપ તુમારે પરગટે, મુજ હયડા મેં આય, તે હું આતમ નિજ ગુણ સંભાલને, અનંત બલ કહેવાય; ધરમા “ભાનુ” નૃપ “સુવ્રતા ” જનની તણો, અંગજાત અભિરમાં વિનયચન્દ” ને વલ્લભ પ્રશ્ન, શુદ્ધ ચેતન ગુણ ધામ, ધરમeણા
૧૬-શ્રી શાંતિનાથ સ્તવન [પ્રભુજી પધારે હો નગરી હમ તણી-એ દેશી ] વિશ્વસેન” નૃપ “અચલા પટરાનીજી, તસુ સુત કુલ-સિણગાર હે, સુભાગી; જન્મતાં શાંતિ કરી નિજ દેશ મેં, મૃગીમાર નિવાર હે, સુભાગી;
શતિ જિનેશ્વર સાહબ સેલમા. શિ. ૧ | શાંતિ જિનેશ્વર સાહબ સેલમા, શાંતિદાયક તુમ નામ હે,
તન મન વચન દ કર ધ્યાવતાં, પૂરે સઘલી હામ હે, સુભાગી. | શe ૨ | 1-કહે, વર્ણન કરે. ૨-ક્યારેય વિસરું નહિ તેથી પ્રાદ શા માટે કરું એટલે યાદ કરવાની જરૂર નથી એવા. ૩-પાણી હારનારી સ્ત્રી. ૪-નક્કી. મસૂર્ય. ૬. મને હર. –વાઈ ચા. ૯ભાગી.