________________
વિસ્ફટિક કુષ્ટાદિક સંકટ, સાદ અસાધ્ય મિટે દેહર વિષ પ્યાલા અમૃત હે પ્રગમે, જે વિશ્વાસ જિબેંક કેરે; / પ્રણમું૦૬ છે માત “જ્યા” “વસુ” નુપકે નંદા, તત્ત્વ જથારથ બુધ પ્રેરે ! બે કર જે “વિનયચન્દ” વિનવે, વેગ મિટાવે મુઝ ભવ ફે; પ્રણમું ૦૭ |
૧૩–શ્રી વિમલનાથ સ્તવન
[ અહ શિષપુર નગર સેહામણે–એ દેશી 1 વિમલ જિણેસર સેવિએ, થારી બુદ્ધિ નિર્મલ હૈ જય રે, છવાઈ વિષય-વિકાર વિસારને, તૂ મેહની કર્મ ખપાયરે;
છવા! વિમલ જેિણેસર સેવિએ. જીવા૧ | સૂક્ષમ સાધારણપણે પ્રત્યેક વનસ્પતિ માંય રે / છવા! છેદન ભેદભ તે સહ્યા, મર-મર ઉપ તિણ કાય રે; છે છ. ૨ કાલ અનંત તિહાં ગયે, તેહના દુઃખ આગળથી સંભાલ રે, જીવો ! પૃથ્વી અપ તેઉવા મેં, રહ્યો અસખ્યાસિંખ્ય કાલ રે. . જીવાવ ૩ એકેન્દ્રિીસું બેઈન્ટ્રી થયે, પુન્યાઇ અનંતા વધુ રે, છવા ! સંજી પચેંદ્રી લગે પુન્ય બંધ્યાં, અનન્તાનન્ત પ્રસિદ્ધ રે. જીવા. ૪ દેવ નરક તિર્યંચ મેં, અથવા માનવ ભવ નીચ રે છવા! દીનપણે દુઃખ ભોગવ્યાં, ઈણિ પર ચાર ગતિ બિચ રે; છવાઇ ૫. અબકે ઉત્તમ ફલ મિલ્ય, ભેટ્યા ઉત્તમ ગુરુ સાધ રે; છવા! સુણ જીન બચન સનેહસું, તું સમકિત વૃત્ત શુદ્ધ આરાધો રે.વા૦ ૬ પૃથિવીપતિ “કૃતભાનુ” કે “સા” રાણી કે કુમાર રે, છવા! “વિનયચન્દ કહે તે પ્રભુ, સિરસેહેર હિયડારહારરે; છવા૭
'૧૪-શ્રી અનન્તનાથ સ્તવન
E વેગા પધારે રે હેલથીએ દેશી ] અનંત જિનેસર. નિત નમ, અદ્દભૂત જ્યોતિ અલેખ, ના કહીયે ના દેખીયે, જાકે રૂપ ન રેખ; એ અનંત ૧ છે સૂક્ષ્મથી સૂક્ષમ પ્રભુ ચિદાનન્દ ચિદ્દરૂપ, તે પવન શબ્દ આકાશથી, સક્ષમ જ્ઞાન સ્વરૂપ છે અનંત ૨ છે સકલ પદારથ ચિંતવું, જે જે સક્ષમ હોય છે તિણર્થી સૂક્ષમ મહા, તે સમ અવર ને કેય; છે અનંત ૩ | કવિ પંડિત કહી કહી કે, આગમ અર્થ વિચાર,
તે પણ તુમ અનુભવ તિકા, ન સંકે રસના ઉચારુ ( અનંત. ૪ | જ-દેહ -તારી ૩-૪--૫-વસતિની ત્રણ જાત. –તે શરીરમાં –કૃદ્ધિસૂફી-મનવાળા. -એની કલગી, ૧૦–દયને,