________________
રાજકેટ ચાતુર્માસ
[ ૬૮૫ પરિશિષ્ટ પહેલું
વિહાર નેંધ [જેઠાણ સ્ટેશન (મારવાડ) થી રાજકોટ શહેર સુધી ]
" શ્રીમદ્દ જૈનાચાર્ય પૂજ્યશ્રી જવાહરલાલજી મહારાજ સાહેબે સંવત ૧૯૯૧નું ચાતુર્માસ શ્રી રતલામમાં કરેલ ત્યાંથી લગભગ ૨૨૫ માઈલને વિહાર કરી પૂજ્યશ્રી બાવરે અને ત્યાંથી જેઠાણ ગામે પધાર્યા હતા. શ્રી જેઠાણું (મારવાડ)માં પૂજ્યશ્રી જવાહરલાલજી મહારાજ સાહેબને ચાતુર્માસ માટે રાજકોટ શ્રીસંઘે, જોધપુર શ્રીસંઘ, બીકાનેર શ્રીસ, અજમેર શ્રીસંઘ, આદિ શ્રીસંઘેએ, વિનંતિ કરી હતી જેના જવાબમાં પૂજ્યશ્રીએ સંવત ૧૯૯રના ચૈત્ર સુદી ૫ તા. ૨૯-૩-૩૬ ને રવિવારને દિવસે ફરમાવ્યું હતું કે
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને ખુલ્લાં રાખી, સામ્પ્રદાયિક કેઈ કાર્ય આવી પડે અને તે કારણે કઈ પ્રકારની રોકાણુ થઈ જાય છે તે વાત જુદી છે, નહિ તે સુખ-સમાધિએ કાઠિયાવાડ તરફ રાજકોટ–ચાતુર્માસને માટે વિહાર કરવાને ભાવ છે. શેકાઈ જવાનું કારણ ઉપસ્થિત થાય તે રાજકોટ શ્રીસંધને તેની સૂચના આપવામાં આવે અને શ્રીસંઘ મને ઉદારતાપૂર્વક મુક્ત કરે.” .. '. આ પ્રમાણે રાજકોટ–ચાતુર્માસ માટે પૂજ્યશ્રીએ ફરમાવ્યું હતું, અને સંવત ૧૯૯૨ ચૈત્ર શુક્લા ૬ ને દિવસે રાજકોટ તરફ જેઠાણથી વિહાર કર્યો હતે. પૂજ્યશ્રીની સાથે મુનિશ્રી વક્તાવરજી મ., મુનિશ્રી સૂરજમલજી મ૦, મુનિશ્રી મેહનલાલજી મ., મુનિશ્રી શ્રીમલજી મ., મુનિશ્રી ચુનિલાલજી મ., મુનિશ્રી મોતીલાલજી મ., મુનિશ્રી ગોકુલચંદજી મળ, મુનિશ્રી કુલચંદજી મ., આદિ સંત હતા.*
જેઠાણાથી રાજકેટ સુધીના લગભગ ૪૫૦ માઈલના પૂજ્યશ્રીના વિહારની સંક્ષિપ્ત નેધ આપવી યોગ્ય જણાયાથી નીચે પ્રમાણે આપવામાં આવે છે. સંવત્ ૧૯૯૨ ચિત્ર શુકલા ૬ ને દિવસે જેઠાણું (મારવાડ) થી
કાઠિયાવાડ તરફ વિહાર માઈલ ગામ
માલ ગામ જૈન ઘર ૫ ખરવા
૫ ખ્યાવર ૪૦૦ ૩ ચોકી (પીપલોદા) - - -
ચૈત્ર શુકલા ૧૧ ને ગુરુવારને દિવસે ખ્યાવરથી વિહાર ૩ જલિયા ૪
૭ બર ૬ સેંદડા
૬ રાયપુર ૬૦ * મુનિશ્રી સૂરજમલજી મ. મુનિશ્રી શ્રીમલજી મ. અને મુનિશ્રી ચુનીલાલજી મ. સં. ૧૯૯૧ નું ચાતુર્માસ અહમદનગરનું હોવાથી, તેઓ અહમદનગરથી જેઠાણ સુધી લગભગ ૬૦૦ માઇલને વિહાર કરીને આવ્યા હતાં. અને ત્યાંથી પૂજ્યશ્રીની સાથે કાઠિવાડ તરફ આવેલ હતા.